image
imagewidth (px) 920
920
| text
stringlengths 446
1.82k
|
---|---|
ધર્મની હાલની સ્થિતિ.
પ્રકરણ ૪.]
ખીજો એક દેવતાઓનો અતિરાય માહોટો જ-
માત્ર છે, તેઞોનું વર્ણન કરવાનું રહ્યું છે; ખા
દેવતાોની સત્તા જગાની જગામે માત્ર કબૂલ
ગામદે.
૧૧૭
કરે છે; ખીજેકહીં કબૂલ કરતા નથી, અને તેઓની પૂજા કરવી
મેં શાસ્ત્રપ્રમાણે બરાબર નથી એવું બ્રાહ્મણલોકો વખતપ્રમાણે
કહેતા હોયછે. એઓને ગ્રામદેવતો તથા ગ્રામદેવતાઓ તથા ગા-
મદેવા કહે છે; દર ગામમાં એવા બે ત્રણ દેવો હોય છે; તેગ્માને
ક્ષેત્રપાલ એમ સમજીને તેોની પૂજા કરે છે, અથવા એકાદી
વખતે એ દેવો પોતાને મારશે કિવા પીડા કરશે એ ખીહીકે પણ
કરે છે. એાસરખા રોમનલોકોમાં કેટલાક દેવો હતા; મને
તેોપ્રમાણેજ મે દેવોને તેમાના હમેશાંના (ક્ષેત્રપાળોના )
રૂપે, અથવા તેગ્મોનું સાધારણ રૂપ જેવું લોકો સમજે છે તે
રૂપે બધા હિંદુરથાન દેશમાંના લોકો પણ માને છે, એવું પણ
કયારે ક્યારે થાય છે; પરંતુ મેથીપણ પુષ્કળ ઠેકાણે એવું થાય
છે, કે કોઈ માણસો મરીને ભૂતો થાય છે, અને તેઓઉપર
આજુબાજુના લોકોનું દિલ લાગીને તોજ એવા દેવો બને છે.
એવા દેવોનાં દેવાલયો અથવા મૂર્તિસ્મો પણ જવલેજ હોય છે.
તેઓની પૂજા કરવી તે માટીના ગોળાના રૂપે કરે છે.
મા દેવોમાંથી કેટલાએક શૂદ્રોના પ્રાચીન કાળના દેવો છે,
અને બ્રાહ્મણોનો ધર્મ પૂરો બેઠા પછી પણ તે દેવો જીવતા ૨-
હ્યા હશે, આ વાત બની આવે એવી છે.
હિંદુઓના ધ-
મૅનું સાધા-
શુ પ
એવી રીતે હિંદુસ્મોના ધર્મનું સુપ્તેસર બયાન
કીધું છે. તેની વિગત કેવી છે તે તક્રસિલવાર
સમજવા માટે તે ધર્મસંબંધી કથાઓનો જે જ.
માવ છે તેમાંની કેટલીએક વાતો જરૂર કેહેવી
પડશે. દેવો તથા દેતો એઓએ અમૃત મેળ-
વાને વાસ્તે સમુદ્ર વલોવ્યો, તે વાત, મને, પછી જે હિકમતથી
દેવાએ પોતાના ભાગીઞા જે ત્યા તેઓને ઠગીને મેળવેલું અ-
મૃત તેઓને આપ્યું નહીં, તે કિસ્સો; તેમજ એક સાધુએ પ્રાર્થના
કીધાથી ગંગાજીએ આકારામાંથી કુકો માણ્યો અને મોહોટા
ઝપાટાથી તે શિવને માથે પડી, અને તેની જટાઓમાં વર્ષોનાં
વર્ષા કરતી હતી, અને શેવટે ગડબડતાં ગડખડતાં માહોટા મોબે
૧૪ |
|
હિંદુસ્થાનના ઇતિહાસ,
[ખણ્ડ ૧.
ખીજાં કર્મોમાં કાહાડવી, એટલુંજ બ્રાહ્મણનું કામ છે, બ્રાહ્મણનો
વેષ કેવો હોવો જેઈએ તે વિષે પણ મનુસ્મૃતિમાં વિગતવાર
બયાન કહ્યું છે; તે પ્રમાણે તે ગ્રંથમાં જોતાં જેનું મન વૃદ્ધિ પા`
મ્યું છે, તથા જે પવિત્ર, નિર્મળ, અને ટાપટીપો, હજામત કરા-
વેલો, તથા ઇંદ્રિયજિત સ્મટલે જેણે ઇંદ્રિયો જીતીછે, તથા જેણે
સફેદ વસ્ત્રો પહેસ્યાં છે, તથા જેનું શરીર ચોખું છે, જેના હા-
થમાં વેદનું પુસ્તક, અને વાંસની લાકડી છે, મને કાનમાં ચ-
ળકતાં સોનાનાં કુંડલ પહેરેલાં છે,૨૪ એવું બ્રાહ્મણનું સાધારણ
રૂપ તે પુરતકમાં દેખાડેલું છે, એવું સહેજ આપણા મનમાં
આવશે; અને હાલ પણ પુષ્કળ વિદ્વાન બ્રાહ્મણો એવાજ હોય
છે. વેદનો અભ્યાસ કરી તથા છોકરો પેદા કરી, તથા નિમેલા
યજ્ઞ અને ખાતું ધર્મનાં કામો કરી, પછી બ્રાહ્મણે ગૃહસ્થની
અવસ્થામાં છતાં પણ પોતાનો બધો કારબાર છોકરાને સોંપીને
મધ્યસ્થના જેવું પોતાને માથે બેખમ ન લેતાં ધરમાં રહેવું.૨૫
આગળના વાક્યમાં જે ત્રણ વાતો કહી, તે બ્રાહ્મણે પહેલાં કર-
વીજ જોઈએ; તે ત્રણ જાતનું કરજ સ્કેને માથે છે. એવું કહ્યું છે.
ભ્રામણે પોતાની ઉમરનો ત્રીત્તે ભાગ વિરક્તના જેવો જંગ-
લમાં કાહાડવો. વલ્કલ, (એટલે ઝાડની છાલ), અથવા હરણનું
ચામડું પહેરવું, તથા વાળ અને નખો વધવા દેવા, અને ત
જમીન ઉપર સુવું; અગ્નિ પાસે રાખવો નહીં, અને ધરમાં રેહેવું
નહીં; તેમજ હમેશાં સુમાં રેહેવું તથા ફળ અને મૂળો ખાઇને
ગુજરાન ચલાવવું. રાવાય પોતાના શરીરને પુષ્કળ કઠણ શિક્ષા
કરવાની કહેલી છે; તે એમ કે—અતિરાય ભારે વરસાદમાં ઉધાડા
ઉભા રેહેવું નેઈએ, શીમળામાં પલળેલાં લુગડાં પહેરીને રેહેવું
જોઈએ, અને સ્મૃતિરાય કઠણ ગરમીના દાહાડામાં પંચાગ્નિસા-
ધનરક કરવું ોઈએ.૨૭ આ વ્યવસ્થામાં હોય તથા ખીં
બધાં ધર્મનાં કામો બ્રાહ્મણે મન લગાડીને કરવાં જોઈએ; અને
(૨૪) અ૦ ૪ શ્લા૦ ૩૪ તથા૩૫.
(૨૫) ૦ ૪Àા ૨૫,
(૨૬) ચારે તરણ્ અગ્નિ કરવા, અને
ઊપર સુરજના અગ્નિ, એવા પાઁચ
અગ્નિની વચ્ચે જે તપ કરવું તેને
પંચાગ્નિસાધન કેહે છે. (ભા॰ક).
(૨૭) અ ૬ શ્લા૦ ૧૨૯, |
|
પ્રકરણ ૪]
ધર્મ.
વખતે આચરવા તે વખત ઠરાવવાનેમાટે કાળની વ્યવસ્થા કેવી કુ
રવી તે સમજવાને વાસ્તુ પ્રત્યેક વેદમાં એક નાહાનો ગ્રંથ છે.
વો એક એક પુરૂષ કરેલા નથી. પ્રત્યેક વેદ પુષ્કળ ગ્રંથ-
કારોએ કીધો છે; તેોનાં નામો તોનાં લખતોમાં છે; અને
કદાયિત્ ને તે બધાં લખતોમાં ન હોય, તો વેદમાં જે મંત્રરૂપ
સૂકતો, તથા અર્થવાદ સૂતો છે તેોમાં તો છે, અને હિંદુલો-
કોના મત પ્રમાણે તે તે ક્ષીગ્મોને ઈશ્વરી પ્રેરણાથી મા સૂતો
જુદાં જુદાં સુઝમાં. મા સૂકતો ઘણું કરીને જુદા જુદા વખ-
તમાં લખેલાં હોવાં જોઈખે; પરંતુ ખ્રિસ્તની અગાઉના ચૌદમા
સૈકામા મા મૂકતો એકઠાં કરીને તેોને હાલની સ્થિતિ પ્રાપ્ત
થઈ છે.
વેદો તમામ જુની સંસ્કૃત ભાષામાં લખેલા છે; તે ભાષા હા-
લની ભાષાયકી ધણી જુદી છે, તેથી બ્રાહ્મણોમાં પણ જે વધારે
વિદ્વાન છે તેટલા માત્ર વેદ સમજે છે, વેદના થોડાક ભાગનો
માત્ર હજીસુધી યુરોપિયન ભાષાઓમાં તરજુમો થયો છે. હવે
વેદોમાં જે લખેલું છે તેનો સારાંરા કોબ્રુકસાહેબે કાઢયો છે, તે
ઉપરથી તેોમાંહેલા મતોનું સાધારણ વળણ કેવું છે તે ખુલ્લી
રીતે સમજાય છે, (અને એ સારાંશ જેણે કાઢચો છે. તેની સા-
રાસારબુદ્ધિ તથા સચ્ચાઈ એ પૂરો વિશ્વાસ રાખવા જેવાં હતાં)
તોપણ તેઓમાં કેવો તપસીલ લખ્યો છે તેવિષે આપણાથી સિ-
ફ્રાન્ત કરીને કેહેવાતું નથી, અથવા અર્વાચીન કાળના હિંદુલોકો
જે ધર્મ ઉપર વિશ્વાસ રાખે છે તે ધમનો ખાંધો જે કથાઓનો
તથા મતોનો બનેલો છે તેમાંથી લાણા ભાવિષે વેદના કોઈ-
પણ ભાગમાં કેવોપણ ઉલ્લેખ નથી એવું અપણાથી ખચિત કે-
હેવાતું નથી.
ઈશ્વર એક છે, એ વેદોનું મુખ્ય મત છે.
“ખરેખરૂં જોતાં કેવળ એક ઈશ્વર છે; તેજ
(૫) તેને વેદાગ જ્યેાતિષ કેહે છે. ભા ક
(૬) આ પુસ્તકની પુરાણી અંક પેહેલા જે.
એકેશ્વરમત.
(9) એલ્ડીન્સ્ટન સાહેબે એ ગ્રંથ લખ્યા પછી હાલમાં પુષ્કળ વેટાના ભાષા-
તા થએલાં છે. ભા ક |
|
૧૦૨
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨.
ચ્યા ગામીઓની સ્વતન્ત્રતા તથા તેની સાથેના હક્કો, એ રા
નોએ ધણી વખત તોડયા છે, તથાપિ કોઈએપણ એ એક
નાકબૂલ કીધા નથી. રાજા જુલમી હોય, તો એમ્મોની મદદથી
રૈય્યતનો કંપણ બચાવ થાય છે, અને વખતે જ્યારે બધા ?-
રોમાંનાં રાજ્યોનો નાશ થાય છે, ત્યારેપણુ ગામકીઓની હદોમાં
કાંઈ પણ બંદોબસ્ત રહે છે.
સરચાર્ટ્સમેટ્કયાક્ એનો સ્મેક લેખ છે, તેમાંથી નીચે
લખેલો ફકરો ઉતારી લીધો છે; કારણ તેની ભાષામાં વજનદારી
હોઇને, લોકોમાં તે પુરૂષના ખોલવાનું વજન પણ છે. તે એવું
કહે છે કે;—“પ્રત્યેક ગામના લોકોનો જે સમુદાય તે નાહાનું
સરખું લોકસત્તાકરાજ્યજ છે; તેઓને જે કાંઈ જોઈન્મે, તે
ઘણું કરીને તેઓપાસે પોતપોતામાં હોય છે, અને, બાહારના
સંબંધોના તાબામાં તેઓ ધણું કરીને રેહેતા નથી. જ્યાંહાં ખીન્ન
કોઈજ ખંદોખસ્ત ટકતો નથી, ત્યાંહાં એ સમુદાયો ટકે છે એમ
જણાય છેઃ વંશોની પછવાડે વંશે ધુળ મળ્યા; ધાલમેલો પછ-
વાડે ઘાલમેલો થઈો; હિંદુ, પઠાણ, મોગલ, મરેઠા, સીક, તથા
ઈંગ્લિા, એ બધા એક પછવાડે એક સત્તાધીરો થયા; પરંતુ એ
ગામકીના સમુદાયા તેવાજ રહેલા છે. રાત્રુ આવ્યો હોય તો,
તે અડચણની વખતે તેઓ હથિસ્મારમંદ થઇને કોટ કરેછે ; જ્યારે
રાત્રુની ફોજ દેશમાંથી જતી હોય છે, ત્યારે એ ગામેગામના લોકો
પોતાનાં ઢોરઢાંખર પોતાના ગામના સીમાડામાં જમાવે છે, અને
રાત્રુને ન ખિજવતાં તેને જવા દે છે. જે તેોનેજ લુંટવાને
તથા તેોની દુર્દશા કરવાને શત્રુએ ધાસ્યું, અને શત્રુની ફોજ
અર્જી હોય, તો જે પોતાના દોસ્તોનાં ગામો ત્યાંહાંથી દૂર હોય
છે ત્યાંહાં તેઓ નાશી જાય છે, અને તે તોફાન નહીં સરખું થયું
એટલે પાછા આવીને પોતાના ધંધા કરવા લાગે છે. જો એકાદ
પ્રદેશમાં ઘણાં વર્ષોસુધી એકસરખીજ લુંટાલુંટ તથા તલ ચા-
સીને ગામોમાં વસ્તી નહીં થઈ શકતી હોય, તો એટલું પણ થયું
છતાં નીરાંતે સત્તા ચલાવવાનો વખત જ્યારે પાછો આવેછે ત્યારે
તે ચોતરફ ફેલાએલા ગામવાળા લોકો વળી પાછા માવે છે.
(૨) આ એક વખતે હિંદુસ્થાનના ગવર્નેર જનરલ્ હતા. ભા॰ કર |
|
૧૩૦
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ .
સિવાય તેમોની ખીજી રાજધાની પણ ન હતી; એમાટે તેઓના
લશ્કરની જે સંખ્યા રેહેતી હતી તેમાં લઢાઈ મારનારા લોકો કરતાં
ખીજા લોકો બેશુમાર વધારે જમા થન્મેલા રહેતા હતા; અને
જ્યારે તેો કુચ કરતા હતા, ત્યારે તેઓનો વ્યવસ્થિત જમાવ
થને પાંચ છ કોશ લાંબો તથા માં કોરા કિંવા એક કોરાભર
પોહોળો, મેટલા પ્રદેરાભર પસરેલો રેહતો હતો; તથા શિવાય
સામાનસરંજામ લાવવાસારૂં કિંવા લુંટવાસારૂં કેટલાંએક ટોળાં
ડાબાજમણી ગએલાં રેહેતાં હતાં.
આ પ્રકારે જે મુખ્ય લશ્કર તે કેટલેક ઠેકાણે ઘટ તથા કેટ-
લેક ઠેકાણે પાતળું, એમ હોય છે, અને તેમાં હાથી તથા ઊંટો;
ધોડેસવારો તથા પાયદળ, ગાડીઓ, પાલખીઓ, બળદોનાં ગાડાં,
તયા ભારબરદારી બળદો; હમાલો, બરાં, તથા છોકરાં, ઢોરો,
ખકરાં, મેઢાં, તથા ગધેડાં, એસ્કોનાં જુથો; મા બધાંની એક-
મેકમાં અતિરાય ગડબડ થન્મેલી હોય છે, અને તે બધાંની ચો-
તરફ વાતાવરણમાં ઉંચી ધુળ ઉડીને તેની મોહોટી જાડી વાદળી
થાય છે, તથા તેનું તેઓઉપર ઢાંકણ પડે છે. મા પ્રકારનું લ-
શ્કર ઘણા કોરોથી નજરે પડે છે.
જ્યાંહાં કવાયદી પાયદળના લોકો હોય છે, ત્યાંહાં તેઓ એક
જીથથી કુચ કરે છે, અથવા, છેલ્લે સરવાળે, પલટણોપલટણોની
તો કરે છે. લશ્કરમાં જે તોપો હોય છે, તેમોની લાંખીને લાંખી
હારો બંધાય છે, અને રસ્તા નઠારા હોવાથી અથવા તોપો ખેં-
ચવાનાં ગાડાં ભાગ્યાથી તેોથકી હમેરાં હરકતો થાય છે,
ખાકી રહેલા લશ્કરના લોકો સામાનની અંદરથી છુટકળ છુટકળ
આવતા હોય છે. એ ઊંચાં નિરાનો તથા તેોસાથે નોખતો
(તે બધું ઘણુંકરીને હાથીઓઉપર હોય છે,) એટલું મળીને એક
ટોળું થાય છે. તે શુમારે પાંચસોથકી પાંચ હજાર સુધી ધોડે
સવારોનું હોવું જોઈએ; પરંતુ તેઓની પછવાડે બધા પાંચધ્યાસ
લોકો આવતા હોય છે. તે ટોળામાંના ખાકી રહેલા ઘોડેસવારો
જુદા જુદા કિંવા ટોળેટોળાં ચાલતા હોય છે, તેખોમાંનો દરેક
ધોડેસવાર કદાચિત્ પોતાનો ભાલો ખાંધઉપર લટકાવીને ચાલતો
હોય છે, તેઓંકીને જેઓ તેની પછવાડે ધસીને આાવતા હોય
છે, તેોને મોહોરું બેખમ હોય છે, મને સ્માણીમેર તો તે |
|
૨૪
હિંદુસ્થાનનો પ્રતિહાસ.
[ખણ્ડ ૧.
માલમીલકતના વેચાણના પ્રકરણમાં, તથા જે પ્રકરણમાં ગીરો
સુકવાના નિયમો કહ્યા છે, તથા જાહાં લોકોની માલમતાનું વર્ણન
કીધું છે, અને જાંહાં દેરાપાર કીધેલા માણસોની જણસભાવનું
વર્ણન કીધું છે, તે સર્વ ઠેકાણે ખીજી મિલકતનું વર્ણન છે, પણ
જમીનવિષે કહીં પણ લખેલું નથી.
પહેલો જે લેખ છે (મ૦ ૮ શ્લો૦ ૨૬૨-૨૬૫) તે જો નહીં
હોત તો જેમ હાલ હિંદુસ્થાનમાં ખીજે પુષ્કળ ઠેકાણે વહિવટ છે
તે પ્રમાણે તે વખત પણ બધી જમીન ગામવાળા લોકોની સહી-
આારી હતી એવો સિદ્દાન્ત પણ કરી શકત. હવે કદાચિત્
તે કાળમાં ઘણું કરીને એવોજ સાધારણ કાયદો હશે, પણ પછી
કેટલાખેક લોકોને ગામ તરફથી જમીનો મળી, અથવા રાજાની
તરફથી જમીન ઉપરનો કર મળીને તેઓની પાસે પોતાની જ-
મીત થઈ હશે.
રાજાએ પોતાના દેરાના સારા પાકવાળા પ્રાન્તમાં પોતાની રા-
જધાની વસાવવી, પણ જાહાં જવાના રસ્તાની
ઘણી અડચણ છે એવાં ઠેકાણાં નજીક જોઈએ,
અને તે કોઈ ખીજો રાત્રુ ખાવે તો તાંહાં તેનો
રાજદરબાર
વિષે.
ગુજારો થઈ શકે નહીં એવી તે જગા જોઈએ.
પુષ્કળ લશ્કર તથા બધો જાતનો સામાન એ રાજાએ પોતાના
કિલ્લામાં હમેરાાં રાખવો. પોતાને રેહેવાની હવેલી કિલ્લાની વચ્ચો
વચ્ચે ખાંધવી; તે પણ સારી લઢાઉ જોઈએ અને તેનું કામ
સુંદર અને ચકચકીત જોઈએ, અને તેની ચોતરફ પાણી અને
ઝાડો બેઈએ.
પછી સારા કુળ માંહેલી અને પાળી એવી રાંણી કરવી,
મને એક પુરોહિત રાખવો.ર૧-પુરોહિત મેટલ ઘરનો ઉપાધ્યાય.
રાજાએ રાત્રને છેલ્લે પોહોરે ઉડવું, અને હોમ વિગેરે ક્રિયાઓ
કરીને પોતાની શુભ સભામર્થ્ય દરબાર ભરવી, અને તાંહાં ખધી
પ્રજાોની સાથે મીઠું મીઠું ખોલીને અને તેઓની ઉપર કૃપા
દૃષ્ટિ કરીને પોતપોતાને ઠેકાણે વિદાય કરવી, એટલું કીધા પછી,
તણે કોઈ એક પાહાડ ઉપર, અથવા અગાસી ઉપર, અથવા
(૨૧) અ શ્યા° ૬-૨૮, |
|
પ્રકરણ ૧.]
વિભાગ તથા ધંધા,
ર
પોતાના ધર્મની ખાખદની જે વિધિ તથા સંસ્કાર કહેલા છે, તે
કરવાનો આ માપણો મુખ્ય કાળ છે એવું સમજવું જોઈએ.
આ વખત
બ્રાહ્મણને પોતાની ઉમરના માખરના ચતુર્થારામાં ત્રીજા
ચતુર્થાંશ પ્રમાણેજ ધણું કરીને એકલું તથા વિચારમાં રહેવું
જોઈએ. મા છેલ્લી અવસ્થામાં બધી ક્રિયાઓ તથા બાહારના
દેખાડવાના સંસ્કારો એમાંથી બ્રાહ્મણ છુટે છે, અને પોતાના
સ્માત્માને વિષે વિચાર કરવો એજ એનું કામ રેહે છે.
પછી બ્રાહ્મણે પોતાના શરીરને કંઈ દંડ કરવો નહીં, તેનો પહે-
૨વેષ સાધારણ બ્રાહ્મણોના પહેરવેષની નજીકજ હોય છે, અને
હજી પણ તેને ઉપવાસ વિગરે કરવા પડેછે, તોપણ તે આગળના
જેવા કઠણ નથી. આ વખત પછી તેણે પોતાના બદનને ઈજા
કરી લેવી નહીં, પરંતુ પોતાની બુદ્ધિ સ્થિર કરવા માટે કોસેસ
કરીને ઈશ્વરનેવિષે વિચાર કરતે કરતે તેજ આનંદમાં ગુંથાયલા
રેહેવું. મા પ્રમાણે માખરે જેવું કોઈ પક્ષી ઝાડની ડાંખળી
ઉપરથી પોતાની મરજીથી ઉડી જાયછે, તેમ બ્રાહ્મણ પોતાનું
શીર છોડી દેછે.૨૮
આ ઉપરથી જોતાં ભ્રાહ્મણની ઉમરના પહેળા ત્રણ હિંસામાં
તે જગતમાંથી વેગળો રહેલો હતો, અને બાકી રહેલા ચોથા
હિંસામાંનો બધો વખત ધર્મનાં કામોમાં તથા વેદના અભ્યાસમાં
જતો હતો, અને એટલું છતાં બ્રાહ્મણે દ્રશ્યના અથવા સુખનો
ઉપભોગ કરવો નહીં, તથા લોભની પછવાડે લાગવું નહીં, એવા
ઉધાડા કાયદા લાગુ કરેલા હતા. એવું છતાં પણ મનુસ્મૃતિ
જોતાં એવું માલમ પડેછે કે, ઉપર લખેલા કાયદા પ્રાહ્મણોની
ભાગળની સ્થિતિ જોઈને કહ્યા હતા, અને તે પ્રમાણે તેઓએ
ચાલવું એવું તે વખતના લોકો કેહેતા હતા; તોપણ અધિકાર
તથા ટ્રૂથ એમને લોભે તે કાયદા ઉપર બ્રાહ્મણોએ પાણી સુયું
હતું એમ ખુલ્લું જણાય છે.
ખીજું મનુસ્મૃતિમાં એવું કહ્યું છે,૨૯ કે રાજાએ સ્મૃતિ વિશ્વાસુ
બ્રાહ્મણ પ્રધાન રાખવો; અને દંડનીતિ (એટલે ગુન્હાપ્રમાણે
શિક્ષા કરવાનું શાસ્ત્ર), તથા ન્યાય, તથા ખીજી બધી વિદ્યા,
(૨૮)૦૬લા૦૯૩થીઆખરસુધી (૨૯) ૦ ૬ શ્લા ૧૮, |
|
પ્રકરણ ૩.]
ન્યાય.
૩૭
બે રાજાના પોહોરેગીરો ચોરોને અટકાવ નહીં કરશે અથવા
તેગ્માને પકડે નહીં, તો તેગ્મોને ચોરો પ્રમાર્ગે શિક્ષા આાપવી.૩૨
જુવો રમનારા તથા જુવો રમવાની જગા રાખનારા મેગ્મા
દેહદંડને યોગ્ય છે,૩૩
બીજા ઘણાખરા ગુન્હાઓને દંડની શિક્ષા છે; પરંતુ કોઈ કોઈ
વખત બીજી શિક્ષાગ્યો તેને બદલે કહેલી છે.
હજાર પણ ઉપરાંત, અથવા બસો પચાસ પણથી કમી, એવો
કોઈ પણ દંડ હોવો નહીં જોઈએ.૩૪
ખીજાની મામરૂ ખરાબ કરી હોય તો, તેને દંડનીજ શિક્ષા
છે; પરંતુ તે અપરાધ રાદ્ધે કહ્યો હોય તો, તે ફટકાના મારને
લાયક થતો. જો બ્રાહ્મણ રાદ્ધની બેગ્માખરૂ કરે, તો તેને પણ
દંડ છે; એ વાત ધ્યાનમાં રાખવી ઈમ્મે.૩૫
ને કોઈ પરાબ્દ બોલશે, તો તેનેબદલે જે રાક્ષા કહેલી છે,
તેમાં પણ જાતીના સંબંધથી ઉપર કહ્યા કરતાં પણ કમીજાસ્તી
શિક્ષા છે; એવું છતાં કાયદાના મા ભાગમાં પણ કેટલાએક
સુધરેલાં મતોના અંરો જોવામાં આવે છે. તે આ પ્રમાણે —
જો લંગડાપણું, અંધાપો, અથવા ખીજી કંઈ સ્વાભાવિક ખામી, એ
વિષે તે કોઈ પણ માણસ પોતાના પડોસીની નિંદા કરે, અને
તેણે કહેલી વાતો સાચી હશે, તોપણ તેને કંઇ પણ દંડ કરવો.૩૬
તે એક જાતના લોકો વચ્ચે મારામારી થાય અને તેમાં
લોહી નીકળે તો તેની શિક્ષાને વાસ્તે સો પણ દંડ કરવો; જે
ઘા વાગ્યો હોય, તો તેથી વધારે દંડ કરવો, અને જે હાડકું
ભાગ્યું હોય તો દેરાપાર કરવો,૩૭
જુદી જુદી વીના લોકો વચ્ચે જે ટંટા થયા હોય, તો
જુદી જુદી જાતના લોકોને જે સજાો કહેલીગ્મો છે તેમાં જે
સ્મૃતિરાય તફાવત છે તેનું કારણ માગળ કહેલું છે. ૮
જ્યાંહાં પોતાના ધર્મ પ્રમાર્ગે
(૩૨) ૦ ૮ શ્લો૦ ૨૭૨,
(૩૩)અ૦ ૯ શ્લા૦ ૨૨૪,
(૩૪) અ॰ ૮ Àા ૧૩૮,
(૧) અ૦ ૮ શ્લા॰ ૨૬૭–૨૦.
४
ચાલવાને કોઈ જખરજસ્તીથી
(૩૬) અ૦ ૮ શ્લા ૨૪.
(૩) ૦ ૮ લા૦ ૨૮૪,
(૩૮) પાનાં ૪ | ૬ જે. |
|
પ્રકરણ ૪.
ધર્મની હાલની સ્થિતિ,
૧૭૧
મા ગોસાંઈ લોકોના પંથોએ બ્રાહ્મણોના ધર્મસંબંધી અધિ-
કાર ઉપર જે હલ્લો કર્યોા છે, તે, ઉપર કહેલાજ કારણમાટે છે;
અને તે બંને વર્ગોના લોકોમાં જે દેખાઇ તથા દ્વેષ ઉત્પન્ન
થયાં છે, તેપણ માજ કારણને લીધે છે,
ગોસાંઈ મોનું ઞાયરણ જોઇને તે નકલઉપરથી પોતાના ક્રા-
યદા કરી લેવાને ભ્રાહ્મણોએ કમી કહ્યું છે એમ નથી; તે એવું,
કે જેવા તેગ્માના રાલુ ગોસાંઈો આગેવાન થઇને પંચો સ્થા-
પે છે, તેમ એમ્મોએ પણ પંથો સ્થાપવાનું કામ ચલાવ્યું છે.
અને ઉદાહરણ—રામાનુજ કરીને એક પંથ છે, તેમાં ૮૪ ગુરૂ
છે; તેમાંથી ૭૯ સંસારી બ્રાહ્મણો છે.
ચ્યા પંથોના મુખ્યોની જે સત્તા વધી છે, તે, હિંદુસ્માની શિ-
સ્તમાં જે કંઈ સ્મૃતિ નવાઈ સરખા ફેરફારો થયા છે, તેામાંની
છે. દક્ષિણ હિંદુસ્થાનમાં ઘણા ગુરૂસ્માના મેહોટા પિરવારો છે;
તેોમાંથી પણ મુખ્યત્વેકરીને જે નિયમિત સ્થાપેલા પંથો છે
તેગ્માના વધારે છે; તેગ્માના ગુજરાનને માટે તેઓના સમ્પ્રદાયી
લોકોએ જમીનો આપેલીઓ છે, તથા નગદી તેમણુકો કરી
આાપેલીમાં છે; તેમાની પેદારા ઘણું કરીને ધર્મનાં કામોમાં
ખરચે છે, પરંતુ તેઓ ઠાઠમાઠ પણ ઠીકજ રાખે છે, અને ધ-
ભુંકરીન જ્યારે તેઓ સવારીએ જાય છે, ત્યારે, આ જગતના
ઓહોદ્દેદારોપ્રમાણે, હાથીગ્મો, જરીપટકા, ઈત્યાદિ, તેોની સાથે
હોય છે; તેમજ તેઓની પાછળ શિષ્યોનાં ટોળાંને ટોળાં જાય છે,
અનેતેચ્યો જે જે રજવાડાસ્માના મુલકોમાં જાય છે, તે તે તેનું
માનસુધાં માદરાતિય્ય કરે છે. લોકોની નીતિસંબંધી ચાલ, તથા
જ્ઞાતિપ્રકરણ એની તપાસ કરવી, એ મોહોટું કામ તે પા-
સેજ હોય છે, તેથી ધર્મસંબંધી ચોકસી તથા સજા એ બંને ક
રવાનો અધિકાર પણ તેઓ પાસે આવે છે.
બૌદ્ધ તથા જૈન એના ધર્મો
ઉપર જે ધર્માં કહ્યા તેઓ શિવાય બો તથા જૈન આા ખે
લોકોના ધર્મો છે, સ્મૃને એ ધર્માં હિંદુસ્મોના ધર્મથકી જુદા છે, |
|
પ્રકરણ ૨]
રાજધર્મ.
૨૭
પણ કેટલાએક લોકો હિંદુસ્થાનમાં લગાડે છે. મા કામમાં જે
લોકો લગાડવા તેમનાં નામો,—૧, ચંચલ તથા કપટી વાન
પુરૂષો; ર, ભ્રષ્ટ થએલા સન્યાસીએ; ૩, દરિદ્રથી પીડાગ્મેલા ખેડૂતો;
૪, ખરાબ હાલતમાં માવેલા વેપારી; અને, પ. ઢોંગી સાધુ.૨૯
લઢાઇ વિષે જે નિયમો કહેલા છે તે સાદા છે; અને તે ભ્રાહ્મણો-
એ ડેરવેલા છે, તે સબબથી હાલના વખતમાં કે-
ટલીએક લઢાઈસ્મામાં જે હિંદુલોકો પોતાની હુહરા-
મારી દેખાડીને નામીચા થયા છે, તે હુકા-
લઢાઇવિષે.
કહેલી છે તે ગ્રીસદેશમાંહેલ
અથવા રોમનલોકોની અવલની
અને જે પ્રદેશો હાલ હું-
નાહાના પ્રદેશોના કામમાં તે
જ્યારે ↑હાળાનો તથા વર-
રાજાએ સવારી કરીને જવું;
મારીની કંઈ નિશાની આા ગ્રંથમાં બાહાર પડી ગ્માવતી
નથી. લઢાઈ કરવાની જે રીત
આગળનાં પ્રજાસત્તાક રાજ્યોની
કારકીર્દીની રીત જેવી દેખાય છે;
દુસ્થાનમાં છે તેોનાં કરતાં ઘણા
રીત આવી હશે એવું જણાય છે.
સાદનો પાક તૈયાર થયો હશે ત્યારે
તે ચઢાઈ સીધી રાજુની રાજધાની ઊપર કરવી એવું એક ઠેકાણે
વર્ણન છે. ખીજે ઠેકાણે એવું કહ્યું છે, કે જો એક કિલ્લામાં
સો તીરંદાજ હોય તો તે દશ હજાર શત્રુની ખરાખરી કરશે; એ
ઊપરથી તે વખતમાં રક્ષણ કરવાની હીકમત કરતાં હલ્લા કરવા-
ની હોકમત ધણી કમ હતી, તેથી એવા કાળમાં કોઈ રાત્રુ ધેરો
ધાલીને ખેસતો હશે એવો અંદેશો લેવાનું કારણજ નથી. પણ
જો કોઈ આાડો ન આવે તો રાજાએ રાત્રુનો મુલક ઊજડ કરવો,
અને તેના સરદારોની સાથે ફીતૂની મસલત કરવી, અને એ
પ્રકારથી માખરે જેમાં પોતાનો ફાયદો થશે,૩° તેવી રીતે આા-
પણો રાત્રુ માપણી સાથે લઢાઈ કરે એવો તેને ઊસ્કેરવો, અ-
થવા લઢાઈ શિવાય ખીજા સામોપચારથી તેને ઠેકાણે લાવવો.
તે વખતના લશ્કરમાં ધોડેસવારો તથા પાયદળ રેહેતું હતું, અ-
ને બેગ ખાજુના લોકોની પાસે તીરકામઠાં તથા ઢાલતરવાર ધ-
ણું કરીને રેહેતી હતી. તેઓ લઢાઈમાં હાથીનો ઊપયોગ ઘણો
ફરતા હતા; અને તે વતખના લશ્કરમાં રથનું માન સારૂં હતું,
એમ જણાય છે.
(૨૯) ૦ ‰
.
Àા ૧૧૪.
| (૩૦) અº º શ્લા ૧૮૧-૧૯૭. |
|
પ્રકરણ. ૨.]
રાજધર્મ.
૨૩
ઉપલું મત રદ કરનારાઓનું એવું કહેવું છે કે પહેલા લેખ પ્ર.
માણેજ બીજો એક લેખ છે (મ૦ ૭ ગ્લો૦ ૭), તેમાં જે રાજા
તે ‘વણુ (એટલે સર્વ પાણીનો રાજા) તથા મેહેન્દ્ર (એટલે
વરસાદનો રાજા)” છે એવું તેનું વર્ણન કીધેલું છે.
મા લેખ
ઉપરથી ઉપર કેહેલો જે પહેલો લેખ તે નખલો પડી જાય છે,
ખીજા લેખવિષે એવું કેહેછે કે તે મૂળશુજ નથી; પરંતુ તે
વિષે જો વાદ નહીં હોત તોપણ જમીનના માલેકની કસૂરીથી રા-
જાનો રાજભાગ ફોકટ નહીં જવો જોઈએ માટે તે નિયમ ડેર-
વેલો હશે, એવું સમજવાને કારણ છે. “જે માણસ જમીન
માંહેલું જંગલ તોડશે, તે તે જમીનનો માલેક," અથવા ટીકાકર
ફુલ્લભટ્ટના અભિપ્રાય પ્રમાણે “જેણે તે માંહેલું જંગલ કાહા-
ને ખેતર કીધેલું હોય” તેની તે જમીન, એવું છે. (મ॰ ૯
શ્લો૦ ૪૪). માં વાત રાજાના હક્કની સામે આવેછે, પણ ઉ-
પર કહ્યા પ્રમાણે રાજાનો ભાગ એક ષટાંરા અથવા અતિમોહોટો
થાય તો એક ચતુર્થાંશ એવી હદ ઠરાવેલી છે, તે ઉપરથી બાકી
રહેલા પાંચ ષષ્ટાંરાનો અથવા ત્રણ ચતુર્થાંરાનો કોઈ પણ ખીજો
માલેક હોવો જોઈષ્મ, અને તે બધા માલના એ જે બે ભાગી-
દારો થયા તેમાં પહેલાં કરતાં ખીજાનું તે માલમાં ઉધાડી રીતે
વધારે હિત છે, એ ઉધાડું છે.૨૦
જમીનમાં લોકોનું જે ધણીપણું છે વિષે ઘણે ઠેકાણે લખ-
વાની જરૂરીસ્માત છતાં મનુસ્મૃતિમાં ઘણુંજ થોડું લખેલું છે
ચ્યા વાત મુજાએબ છે, ખેતરોની હદોની ખાખદ એક ઠેકાણે
લખ્યું છે તેમાં જમીનની માલકીવિષે પ્રત્યક્ષ લેખ છે (અ૦ ૮
શ્લો૦ ૨૬૨-૨૬૫); અને ખીજે ઠેકાણે (મ૦ ૯ શ્લો ૪૯
તથા પર–૫૪) એક માણસનું ખીજ ખીજા માણસના ખેતરમાં
વાવ્યું એવી કલ્પના કરીને એક તકરાર ઉડાવેલી છે; તેમજ (અ૦
૪ ગ્લો૦ ૨૩૦-૨૩૩ એમાં) લોકોને જમીન દાન આપવાનો અ-
ધિકાર છે એવું લખ્યું છે; હવે સ્મા ઉપર લખેલા લેખોમાંથી
છેલ્લા બે લેખોનો સંબધ ગામો તરફ લાગે છે, અથવા રાજા
તરફ પણ લાગે છે.
(૨૦) આ િષે બીજા સંવેામાં પણ પ્રમાણેા છે.
; |
|
0914.
મા
પ્રકરણ ૩.]
પ્રમાણે જીંદગીના વિભાગ કરવા.
જે તે એકઠા રહ્યા, તો
મોહોટા ભાઈએ સર્વે જીંદગીનું ધણીપણું લેવું, અને બાકીના
ભાઈઓએ જેમ પહેલાં તે બાપના અધિકારમાં હતા, તેમ ચાલવું;
અને ત્યાંહાં ભાઇઓ આવી રીતે જુદા થયા નહીં હશે, ત્યાંહાં
તે સર્વેની કમાઈ સહીમ્મી પુંજી વધારે છે,૯૩
જો છોકરા જુદા થયા તો બારમો હિસ્સો મોટા છોકરા મા
જુદો કાઢવો, એસીમો હિસ્સો છેક નાહાના છોકરા સારૂં જુદો
કાઢવો, અને વચલા છોકરાઓને સારૂ એક એક ચાળીસાંસ
જુદો કાઢવો; અને ખાકી રહેલી પુંજીના ખરાબર ભાગ કરીને
અધાોએ લેવા. પરણ્યા વગરની કન્યાશ્મોને તેમોના ભાઈ-
ઞોએ પોસવી; તેઓને બાપની મીલકતમાંથી ભાગ મળવાનો
નથી,૯૪ પરંતુ માની મીલકતનો માત્ર ભાઈઓની બરોબરીએ
ભાગ મળશે.૫
ઉપર જે છોકરાઓની ખરાખરી કહેલી છે, તે એક માથકી
અથવા એક વર્ણની મામો થકી ઉત્પન્ન થએલા ભાઈઓની છે;
પણ તેવું ન હોય તો બ્રાહ્મણ વર્ણની સ્ત્રીના છોકરાગ્મોને ચાર
હિંસા; ક્ષત્રિય સ્ત્રીના છોકરાને, ત્રણ; વૈશ્ય સ્રીના છોકરાને, ખે;
અને શુદ્રીના છોકરાને, એક; ઞા પ્રમાણે મળતા હતા.૬
હવે ઉપર કહેલા હિંસાખોમાંથી એક હિસો એટલે બધી
મીલકતનો દસમો ભાગ, એ રાદ્ધ સ્ત્રીથી થન્મેલા છોકરાને જે
(૯૩) અ॰ À૦ ૧૩-૧૦૧. આ નિયમને કેટલાએક અપવાદો
છે, પણ એ નિયમ હજીસુધી એટલા જારી છે, કે હાલનીં વખતમાં જે
પુરૂષ પેશવાની દીવાનગીરીને આહદે ચઢયા તેણે જે અપાર જીંદગી
મેળવી, તે મેળવાને ઘણું કરીને જેઆની બિલકુલ મદદ ન હતી એવા
પણ તે દીવાનના ગરીબ દાયાદે તેની મુલકતના વારસાને લાગુ કી-
ધામાં આવ્યા હતા.
(૮૪) ૦ ૮ શ્લા૦ ૧૧૨-૧૧૮.
(૮૫) ૦ ૮ શ્લા ૧૯૨,
.
(૯૬) અ ૯ શ્ર્લા૦ ૧૧-૧૧૫. આ બધા ગ્રંથેામાંહેલા એવા પ્રકા-
રના નિયમમાં એવું કહ્યું છે કે કરા તથા બીજા કહેલા દાયાદ,
એએમાંથી જેઆવિદ્યાનું તથા પુણ્યવાન્ હોય, તેઓને પેહેલાં, આપવુ
એની આજ્ઞાથકી ઘણી ગડબડ થઇ છે; કારણ એવા ગુણ તેમાં છે કે
નહી” તેને નિશ્ચય કાણુ કરવેા, તે કહેલું નથી. |
|
૨૮
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૧.
કેઈ રીતે કુચ કરવી, તથા લઢાઈ કરવી, એવિષે થોડામાં ૧-
ધારે રીત જણાવી આપી છે. જે લોક નવા રાખવા, તે ઊ-
નરહિંદુસ્થાનના ઉપરના ભાગમાંના રાખવા, સ્મેલો રાજાને
ઉપદેરા કરેલો છે, અને હાલના વખતમાં પણ તેજ દેરામાં ઉત્તમ
લડવૈય્યા લોકો મળે છે. રાજાએ પોતે બાહારીનાં કામો કરીને
પોતાના લશ્કરમાં સારી નકલ જણાવવી, અને જ્યારે લશ્કર
લઢાઈમાં ઉભું રેહે, ત્યારે ખુશી તથા માહાદુરી ઉત્પન્ન થાય એવાં
ટુંકાં ભાષણોથી લોકોને હિમ્મત આપવી એવું કહ્યું છે.
જે સુટ જેણે મેળવી હોય, તે તે મેળવનારનીજ; પરંતુ જે
કોઈ એકલાએજ મેળવી ન હોય, તો તે બધા લશ્કરમાં વહેંચી
આપવી.૩૧
લઢાઈ વિષે જે નિયમો કહેલા છે તે સારા, લોકો પસંદ કરે
એવા, અને દયાયુક્ત છે. ઝેરી અને દુષ્ટ બુદ્ધિથી જેસ્માત કાં-
ટા બનાવેલા એવાં તીરો, મને નીનાં બાણ, એ સર્વ છોડી
દેવાં એવું કહ્યું છે. લાણે ઠેકાણે રાત્ર હોય, તો તેને કારેપણુ
મારવો નહીં, એવું કહ્યું છે. . જેમકે કોઈ માણસ વગર હથીગ્મારે
હોય, અથવા ધાયલ થયો હોય, અથવા જેનાં હથીઞાર ભાગેલાં
હોય, તથા જે જીવદાન માગતો હોય, અને “હું તારો બંદીવાન
થયો” એવું જે કેહેતો હોય, એટલા બધાોને કોઈ પણ વખતે
મારવા નહીં. મેં શિવાય બીજા પણ અટકાવ કીધેલા છે, તે
ઉદાર બુદ્ધિથી કરેલા છે. ધોડાઉપર અથવા રથ ઉપર ખેડેલા
પુરૂષ પાયદલને મારવું નહીં; તેમજ જે થાકીને બેઠો હોય ઞ-
થવા જે સુતેલો હોય અથવ જે નાશી જતો હોય, અથવા જે
ખીજા માણસની સાથે યુદ્ધ કરતો હોય, તેને મારવાની પણ રા
આપેલી નથી.૩૨
જીતી લીધેલા દેશની વ્યવસ્થા પણ તેવીજ ઉદારપણાની રીતથી
કીધેલી છે. કોઈ રાજાએ એક દેરા લીધો કે પહેલાં તરત ઢંઢેરો
પીટીને બધી રેય્યતને અભય આપવું. તેમજ તે દેશ માંહેલા
ધર્મ તથા કાયદા કાયમ રાખીને તેોને માન આપવું, અને કે.
ટલીએક વખત ગયા પછી જ્યારે તે નવા લીધેલા દેશમાંહેલા
(૩૧)અ॰ Àા ૯૬ | ૯૭. |(૩૨) અ Àા ૮૦-૮૩, |
|
૭
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૧.
તેના ખીજા સંબંધી પુરૂષો એઓને સ્ક્રિમ્માનું સન્માન કરવાવિષે
કાણ માત્તાઓ કરી છે. તે પ્રકરણ વિષે જે વાચો કહેલાં
છે, તે એવાં-——“ જ્યાંહાં સ્ત્રિોનું અપમાન થાય છે, ત્યાંહાં
ધર્મસંબંધી સર્વ ક્રિયાો નિષ્ફળ થાય છે”—“જે ધરમાંની સ્ત્રી-
મોને ૬ઃખ ભોગવવું પડે છે, તે કુટુંબનો જલદીજ સમૂળો નારા
થાય છે.”—પરંતુ “જ્યાંહાં સ્ત્રી પોતાના ભરતારથી સંતુષ્ટ છે
અને જ્યાંહાં ભરતાર સ્ત્રીથી સંતુષ્ટ છે તે કુળમાં કલ્યાણ નિ-
*યે કરીને નિત્ય વાસ કરશે.” પતિએ સ્ત્રીનાં લાડ કેટલાં કરવાં,
એ પણ કેટલીએક વાતો વિષે કહેલું છે; તે વાતો ધર્મરાાસ્ત્રમાં
ચાલી એ વિલક્ષણુ દેખાય છે. તેમાં એક એવી માત્તા સ્મા
પી છે; કે સ્ત્રીને ‘તહેવારના તથા આનંદના દિવસે, ઘરેણાં,
સુગડાં, તથા ઉત્તમ અત્રા એ હંમેશાં આપતાં રેહેવું."
વિધવાઓનું પણ રક્ષણ કરવા વિષે સ્મા ધર્મશાસ્ત્ર મારૂં
ધ્યાન આાપ્યું છે, તેઓના સંબંધી પુરૂષાએ તેોની માલમ-
નામાં હાથ ઘાલવો નહીં, એવી સખ્ત ના પાડી છે. (અ૦ ૩
શ્લો॰ પર.) વિધવા, અને એકલી રેહેનારી સ્ત્રિો, એમોનો
પાલનકર્તા રાજા, એવું કહેલું છે, અને તેોના જે સંબંધી તેજ
મોની જીંદગી ખાવા લાગશે તેાને ચોરો પ્રમાણે શિક્ષા કરવી
એવી રાજાને માત્તા કરી છે. (મ૦ ૮ શ્લો૦ ૨૮ | ૯).
બ્રાહ્મણો શિવાય બીજા લોકોના ઘરની હાલત વિષે વધારે કહ્યું
નથી, અને બ્રાહ્મણોને પણ જે નિયમો કહેલા છે, તે વિરત-
પણાવિષે છે; પરંતુ તેઓમાં કેટલાખેક હલકી ખામદોવિષે પણ
છે. એનું ઉદાહરણ બ્રાહ્મણે પોતાની સ્ત્રીસાથે જમવું નહીં,
તથા તે જમતી છતાં તથા બગામાં ખાતી છતાં, તથા બેકેદ ખેડી
છતાં, તથા પોતાની આંખોમાં કાજળ ધાલતી છતાં, તથા ખીજા
કેટલાએક એવાજ પ્રસંગે, તેનો તરફ ક્લેવું નહીં. ૪
બધી વીમાં ‘દ્રવ્ય મેળવવું તથા ખરચવું, શરીર સાફ રા-
ખવું, તથા ભરતારની સેવા કરવી એ વિગેરે સ્ત્રીમોના ધર્મો,
રસોઈ કરવી, અને ધરમાંની જણસભાનો બંદોબસ્ત રાખવો’
એ કામો સ્ત્રીઓએ કરવાં, એમ કહ્યું છે.
(૩) ૦ ૩ À૦ ૧૫—૬૧. (૪) અ૨ ૪ શ્લા૦ ૪૩ ઇત્યાદ |
|
૪૨
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
પણ પુસ્તકમાં જેટલા ભયંકર શબ્દોથી આ અપરાધનો નિષેધ
કીધો છે, તેવોજ આા ગ્રંથમાં પણ છે.પ૬
.
જો કોઈ પ્રતિવાદી જાણીજોઇને ખોટી તકરાર કરરો, તો તે
સપ્ત દંડને લાયક થરો એવું કહ્યું છે.
વવાની રીતનું
૧૭
આ કાયદો
પણ તેજ
છે, કે જે
કજીએ ચલા- વિચારથી કીધો છે એવું લાગે છે;
નિયમ ખેંચીને માગળ એવું ઠેરવ્યું
સાંધણુ. વાદી પોતાનું લેણું માગવાને વાર લગાડરો તેને
ફટકા મારવા;– આ ગાંડાપણું છે. તે કોઈ
દિવ્ય કરવાને તૈયાર થાય, તો તે આ શાસ્ત્રે કબૂલ કીધું છે,
અને ઞાવા ભોળા લોકોમાં એવી વાત ચાલુ હશે, એવું સહે
જ માપણા ધ્યાનમાં આવી જરો.૫૮
ઈનસાફના કામમાં નીચે લખ્યાપ્રમાણે અઢાર વ્યવહારમાŞપ્રક-
રણો કહેલાં છે, એટલે જે કછચ્યા ઉત્પન્ન થવાના તેઓના અઢાર
વર્ગ કરેલા છે;—1 લું, ગુજરાનને વાસ્તે ઊછીનું કરજ, રત્નું,
અનામત તથા ઉપભોગ કરવાને માપેલી થાપણો; ૩ જું, ધણી-
પણું ન છતાં કીધેલું વેચાણ; ૪થું, ારાકત અથવા પંત્યાળાનો
વેપાર; ૫ મું, આપેલું મજરે લેવું; હું હું, રોજસુરો અથવા ભાડું ન
આપવું; ૭ મું, કરાર પ્રમાણે ન ચાલવું; ૮ સું, લેવડદેવડ રદ
કરવી; ૯ મું, ધણી તથા ચાકર ભેોની વચ્ચેના કજી;
(૧૬) ખાંટા સાગનના ગુન્હામાં જે બધાઁ ખુના આવી જાયછે, તે બધું
સારી રીતે ધ્યાનમાં લાઞીને જે બધું સાચું હોય તે બરાબર કેહેજે.'
અ૦ ૮ શ્લા૦ ૧૧.
'
બ્રહ્માધ કરનારા, તેમજ સ્ત્રીબાળધાતી, મિત્રદ્વેષી, તથા કૃતઘ્ર, આ
બધાએનેવાસ્તે જે નરકા કહેલાં છે, તે બધાં ખોટી સાક્ષ પૂરનાર
સાહેદીના કપાળે લગાડી દીધેલાં છે.” અ૦ ૮ શ્લા ૮૯.
“ જે પુરૂષ ખાટી સાક્ષ પૂરે છે, તે, નાગા, હજામત કીધેલેા, ભુખ તયા
તરસથી પીડાલા, તથા આંધળા થએલા, એવી હાલતમાં રાત્રુના
બારણા આગળ ભીખ માગવા જશે.”- જે દૃષ્ટ પાપી ઇનસાઁગ્
બાબાની ચાકસીના એક પણ સાલના જવાબ માટે આપે, તેા તે
ધાર અંધારામાં નીચે માથું ને ઊપર પગ થઇને નરકમાં પડશે.”
૮ શ્લા ૯૩ | ૯૪. આ પ્રમાણે ખેટા સેગન વિષે અનુ-
"
સ્મૃતીમાઁ કહેલું છે.
(૫) * ૮ શ્લા॰ ૫૮ | ૧૯, |(૧૮) અ૦ ૮ શ્લા૦ ૧૧૪-૧૧૬.
. |
|
કાય.
...
મલારશાસ્ત્ર
દૈવિક કાવ્ય.
.....
અનુક્રમણિકા.
પ્રકરણ હું.
વ્યુત્પત્તિવિદ્યા.
પૃ.
.
૧
પૃષ્ઠ.
...
૨૫૯
..
૧૬૦
૨૬૦
૨૪૬ | વર્ણનપર કવિતા,
૨૪૭ ગોપાળોવિષેનું કાવ્ય,
૫૫ નિંદાપર કાવ્ય. •.....
વાતો તથા દન્તકથાઓ, ૨૬૧
વીરરસપર કાવ્ય,રામાયણ,૨૫૬
મહાભારત.
૨૫૭
પ્રકરણ સાતમું.
નાજૂક કલા.
ગાયન.
ચિત્રો કાઢવાં.
૨૬૨ ચિત્રો કોતરવાં
૨૧૩
૨૩
શિલ્પરાાસ્ત્ર.
૨૬૪
પ્રકરણ આઠમું.
ખીજી કલાઓ.
કાપડ વણવું.
રંગ ચઢાવવો
૨૭૨ | સુનાનું કામ કરવું…
૨૭૨
૨૭૨
ખેતી
...
પ્રકરણ નવમું.
પ્રકરણ દસમું.
વેપાર.
પરદેશો સાથે વેપાર• ૨૭૬
પશ્ચિમકિનારાઉપરથી વેપાર ૨૭૭
સમુદ્રકાંઠે વેપાર · · ૨૭૯
પૂર્વકિનારા ઉપરથી વેપાર, ૨૭૯
જાવા તથા પૂર્વતકુના
ખીજા ખેટોમાંની હિંદુ-
ઞોની વસ્તી..
...
શ્રીકોની કારકીર્દિ પછીનો
૨૭૩
વપાર .......... ૨૮૧
પ્રાચીન કાળના વેપારની
જણસો
આવકનો માલ-
૨૮૨
૨૮૨
જીરાકી વેપાર.
૨૫૨
૨૫૦ |
|
પ્રકરણ ૧.]
જાતિસ્મોમાં ફેરફાર.
૯૫
તેોપ્રમાણે માયાર કરવાનાં સાધનો, તેોના શિષ્યસમ્પ્રદાયી
લોકો તેોને ભરપૂર મેળવી આપે છે,
કેટલાક પંથો છે, તે, ઉપર કહેલા રોટના પંથથકી ઘણા જુદા
છે. ઉદાહરણ, —કેટલાક પંથોમાંના લોકો પોતાના એક કિંવા
એપણ હાથ ઊંચા ઉભા ધરે છે; તે શેવટે નિર્જીવ થઇને તેવાજ
થઈ રહે છે, અને તેઓના નખો હાથમાંથી છુટીને બાહાર પડે
છે; તેમજ ખીજા કેટલાક છત્રીગ્મોનાં ખીછાનાં કરીને તેોનીજ
ઉપર સુઈ રેહે છે; તેમજ કેટલાક રાય લેઈને એક મુગા રેહે
છે; તથા ખીજા વળી ખીજા પ્રકારના મનમાં આવે તેવા દેહદંડ
કરી લે છે,
થોડાક ગોસાંઈ લોકો બધી રીતની ગંધગી તથા અપવિત્રતા
કરી દેખાડે છે, અને પોતાના દેખાવથી લોકોને ત્રાસ ઉત્પન્ન
કરીને અથવા પોતાના અવયવોમાં છરીઓ ભોંકીને લોકો પાસેથી
જુલને ભીખ લે છે.
ઉપર કહ્યા પ્રમાણે કેટલાક લોકો નાગા ક્રે છે, તથા ધણા
ગોસાંઈો ઘણુંકરીને બધું અંગ ઉધાડું મુકે છે. આ રીતના
કેટલાક ગોસાંચ્યો છે તેખોને નાગા કેહે છે;–તે શિપાઇગિરીની
ચાકરી કરે છે, તથા કેટલેક ઠેકાણે હજારો હોય છે સ્મેગ્માના
સરાદારો એઓમાંનાજ હોય છે.
પોતાના ધર્મનો ફેલાવો કરવાસારૂં અમે થિસ્માર પકડીએ
છેએ એવું એ લોકો કેહેતા નથી; પરંતુ કોઈ પણ રાજાએ તે-
ોને પગાર માપ્યા હોય તો તેની ચાકરી કરે છે, તે ધણું કરીને
કરા સ્વભાવના તથા દુર્વ્યસની હોય છે, પરંતુ તેો મોહોટા
જીસ્સાએ લઢે છે એવી તેઓની પ્રખ્યાતિ છે, તેઓના રાખ
ચોળેલા નાગા અવયવો, તેઓની માહોટી રાખેલી દાઢિઓ, અને
જટા પાડેલા તથા યુક્તિએે વધારીને ડોકાની ચારે તરફ ગુંથીને
માંધેલા ચોટલા, એ બધાં મળીને તે લઢવૈય્યા ગોસાંઈો માહોટા
ચમત્કારિક દેખાય છે. જ્યારે તેઓ કોઈની ચાકુગીમાં નથી
હોતા, ત્યારે તેઓનાં માહોટાં ટોળાં મળીને મુલક લુટતા તથા દ્રષ્ય
વસૂલ કરતા એવા તેા ભટકતા ફરે છે, એ વાત જાહેર છે,
પહેલાંની કારકીર્દીમાં માવા લુટારૂ લોકોએ બ્રિટિશ લોકોના રા-
ન્યુ ઉપર અનેક હલ્લા કર્યોા હતા. |
|
૧૩૨
હિંદુસ્થાનનો ઇતિહાસ.
tvš ૨,
દાયોમે ઘણા ફાયદા કરી લીધેલા છે. હૈદર, ટિપૂ, તથા મરેઠા,
એઓ કહીં દૂર પ્રદેરોમાં છે એવું લોકોને જણાતાં છતાં, તેઓએ
ઘણી વેળા જુદાં જુદાં ટોળાંઉપર હલ્લા કરીને તેોને પાયમાલ
સ્યાં છે; અને અમારા સરદાર પોતાના વિચારથી તેને
પોતાની આાગળ રાખીને તેોની રાજધાનીતરફ હાંકી લેઈ જતા
છતાં, તેઓ ઉપર કહ્યા પ્રમાણેજ ઘણી વેળા કાણુ ખીંડીના
માર્ગ જાઇને તેાના મુલકોમાં તોફાન ઉઠાવ્યું છે.
તેઓ મુકામે પહોચ્યા, એટલે તેઓની વ્યવસ્થા સારી હોય
છે, એવી આવા ગડબડાટમાં હોવી એવી કોઈ અટકળ કરા
નહીં, પ્રત્યેક સરદારને અથવા ખાતાને જ્યાંહાં જગ નીમી
આપી હરો, તે ઓળખાવા સારૂં ચકિત માલમ પડે એવા
વાવટા મારેલા હોય છે; પોતાની ાળમાંની પોતાની જગા કેઈ
છે એ દરેક માણસને માહિત હોય છે.
તેાની છાવણીનો ખટલો પડયો, એટલે તેોમાં કેટલીક
વ્યવસ્થા તથા કેટલીક વ્યવસ્થા એમાની ભેળસળ થએલી
હોય છે. તેમાં રાહેરપ્રમાણે બજારોની લાંખી તથા નિયમિત
ઓળો બંધાએલી હોય છે; તેગ્મામાં બધા પ્રકારની દુકાનો
હોય છે. તોપોના તથા કવાયદી પાયદળોની હારો લાગેલી હોય
છે; પરંતુ ખાકી લોકો અહીંતહીં ફેલાએલા હોય છે; તેામાં,
જોવામાં કંઇજ વ્યવસ્થા હોતી નથી, ધણું કરીને બધા તંબુ સફેદ
હોય છે; પરંતુ ઘણાને લાલ, લીલા, અથવા માસમાની પા
હોય છે, તથા કેટલાક બધાજ તે રંગોના હોય છે,
ગરીબ લોકોના તંબુ નીચા તથા કાળા ઉનનાં કપડાંના હોય
છે. ક્યારે કયારે ત્રણ ભાલા જમીનમાં રોપીને તેમો ઉપર
એક કૂત કાંબળો માત્ર નાંખેલો હોય છે.
ઉતારાની એટલી ખરાબ હાલત હોતી નથી.
ભાલાવાળા લોકોના
મહોટા લોકોના ડેરા રોભાયમાન હોય છે: તેઞાને જાડાં કપ-
ડાંના પડદા કરીને ઓરડીઓ પાડેલી હોય છે, અને દરખારો-
નેસારૂં જે કંઈ કરેલા હોય છે તે મોહોટા તથા ઊંચા હોય છે.
ખીજા કેટલાક ઠીંગણા તથા સાધારણ માહોટા હોય છે; તેાની
કનાતો રૂમેલ તથા ક્યારે ક્યારે બે ટપોની હોય છે; તેણે કરીને
અંદર સ્મુખ રહીને ધુલ તથા પવન બંધ થાય છે, તેાન |
|
૧૭૦
હિંદુસ્થાનનો ઈતિહાસ.
(ખણ્ડ ૨.
અથવા તળાવઉપર, પોતાને ગમે ત્યાંહાં, એકલોજ કરે છે, તેમાટે
તે જે સ્તુતિ કરીને ઇશ્વર માગળ ખોલે છે તેમાં જે તેને મિ-
હાસ ન લાગી, તો તેનીસાથે પ્રાર્થના કરવાને ખીજા લોકો હોવાથી
જે પ્રેમ પેદા થવાનો તેપણ થતો નથી. હવે, એ પ્રાર્થના ખદલી
છે, તોપણ તે કરવાની વખતો પહેલાં મનુસ્મે વર્ણન કસ્યાપ્રમા-
ણુંજ છે. સ્માધાનકાળ (એટલે ગર્ભ રેહેવાની વખત) થી મર-
ણકાળસુધી પહેલાં પ્રમાણેજ સંસ્કાર કરવા જોઇએ, અને સંધ્યા,
હોમ, તથા યત્ત એગ્મોની જે એક નિયમિત શિસ્ત કરી આપી
છે, તેજપ્રમાણે દર રોજ થવું જોઈએ. મનુની વખતનો મા-
ચાર કેવોપણ હો; પરંતુ આ કવિષે જે તેણે લખ્યું છે, તેક-
રતાં હાલમાં લોકોએ તેનો સંક્ષેપ કહ્યો છે; એવું કરવાને તે
વખતે છૂટ નહોતી.
હાલમાં પણ જે કોઈ સપ્તીથી નિયમો પાળનારો બ્રાહ્મણ
પોતાનાં સર્વ કર્મો જોવાં જોઈએ તેવાં કરવા લાગે, તો તેને ચાર
કલાક કરતાં ઓછી વખત પૂરી પડનાર નથી; પરંતુ જો તે સં
સારમાં પડેલો હશે, તો, તે બ્રાહ્મણ હશે તોખ્ખુ, તેને તેનાં ધર્મ
સંબંધી બધાં કર્મો અર્ધો કલાકમાં કરતાં આવડશે, અને તેજ
જો નીચી વર્ણમાંનો માણસ હોય, તો તે સ્નાન કરતી વખતે પો-
તાની કુળદેવતાનું સ્મરણ માત્ર કરે છે, તેટલાખે તેનું બધું થાય છે.
લોકોમાં ધર્મસંબંધી પંથો ધણા થયા તેણે કરીને
ગેસઈના ગોસાંઈ લોકોના પંથોનું માહાત્મ્ય વધ્યું, માટે એ
સંસ્થાનું મા- પંથો ધણા થયા; એવો, સ્મા, એખીજામાનો
કાર્યકારણસંબંધ છે. સાધારણ રીતે મા દરેક
પંથની એક પૂજવાની દેવતા હોય છે, અને તે
પંથની દેવતાનું જેવું માહાત્મ્ય હોય છે, તે પ્રમાણે તે પંથનું મા-
હાત્મ્ય વધે છે. એ કારણ માટે તે લોકો એવો ઉપદેશ કરે
છે, કે તે દેવ ઉપર ભરોસો રાખ્યાથી બધી મનકામનાઓ
પૂરી થઇને, સર્વ પાપો નહીં સરખાં થાય છે. રિાવાય, જેમ
પ્રહ્મચારી રાજ્યે (તે હાલતમાં છતાં માત્ર) પોતાના બ્રાહ્મણ ૩-
રૂના સ્માત્તાંકિત થઇને રેહેવું એવું મનુએ કહ્યું છે, તેપ્રમાણે
પોતાના સર્વ સમ્પ્રદાયી લોકોએ જન્મસુધી વગરખોલે પોતાનું
કહેલું સાંભળવું, એવું તેઓ કેહે છે.
હાત્મ્ય. |
|
૩૪
હિંદુસ્થાનનો ઈતિહાસ,
[ખણ્ડ ૧.
અપરાધો એકજ દરજ્જામાં માણેલા છે; ૧૨ તે શિક્ષા એવી
કહી છે કે ગુન્હેગારના કપાળ ઉપર ડામ દેવો, તેને સ્વદેશપાર
કરવો, તથા બધા લોકોએ તેની સોહોબત છોડવી; પણ જો તે
દોષ ખાખદ તેણે પ્રાયશ્ચિત કસ્યું હોય તો, ૧૩ તેને ડામ ન દેતાં તે
ગુન્હાને ખદલે જે સ્મૃતિ મોહાટો દંડ કહ્યો હોય તે લેવો; એ
નિયમ બધા વર્ણીને લાગ્યુ છે એવું કહેલું છે. ૧૪ તોપણ પછી
લાગલુંજ કહ્યું છે કે પ્રાયશ્ચિત કહ્યા પછી, જો તે ગુન્હા શ્રાહાણે
કસ્યા હોય, તો તેને મધ્યમ દંડ કરવો, અને કેવો પણ અપરાધ
હોય પરંતુ તેની માલમતા લેવી નહીં, તથા તેને તેના કુટુંબથી
જુદો કરવો નહીં. એમ છતાં ખીજી વણીમાંના ગુન્હેગારે જે
પ્રાયશ્ચિત કસ્યું હોય, ત્યારે, જે તેણે પહેલાંથી નિશ્ચય કરીને
ગુન્હો કહ્યો હોય, તો તેને મૃત્યુની શિક્ષા કરવી, ૧૫
વ્યભિચાર, તથા વ્યભિચાર કરવાની ઈચ્છા દેખાડનાર એવાં
જે પ્રત્યક્ષ કામો કહેલાં છે તે, એમોને જે સજા કહેલી છે તે
ઉપર કહ્યાયકી પણ તમામ ઉલટી છે. જાતરાને ઠેકાણે અથવા
અરણ્યમાં, અથવા જ્યાંહાં બે નદીમ્મોનો સંગમ થતો હોય ત્યાંહાં
પરસ્ત્રી સાથે ખોલવું, તથા તેને છુળો અને ખીજા સુગંધી પદાર્થો
મોકલવા, તેના પોરાકને યવા અલંકારોને અડકવું, અને તેની
સાથે એક મંચક (એટલે કોસ) ઉપર બેસવું, એ બધાં વ્યભિ-
ચારાભિલાષી (એટલે વ્યભિચારની ઈચ્છા દેખાડનારા) કૃત્યો છે
એવું કહ્યું છે. એવું છતાં પણ આ ગુન્હાઓ કરનારને એવી
શિક્ષા કરવી કે તેનું શરીર જોઈને લોકોને કંટાળો માવે, એવા
તેના અવયવ કાપી નાખીને તેને દેશ ખાહાર મોકલવો એટલીજ
શિક્ષા કહેલી છે. ૧૭
૧૬
જો કોઈ પ્રત્યક્ષ વ્યભિચાર કરે, તો પહેલાં કાંઈ કસર ન કરે-
તાં એવું કહ્યું છે, કે તે વ્યભિચારિણી સ્ત્રીને કુતરાં પાસે કરડાવવી,
અને તે વ્યભિચારી પુરૂષને લોઢાના બિછાના ઉપર ખાળી ના-
ખવે.૧૮ પરંતુ પછવાડે જે વાક્યો આવ્યાં છે તે ઊપરથી એવું
(૧૨) - ૯ શ્લા૦ ૨૩૧.
(૧૩) ૦ ૮ શ્લા૦ ૨૩૭,
(૧૪) - ૯ શ્લા૦ ૨૪૦.
(૧૫) ૦ ૮ શ્લા ૨૪૧ | ૨૪૨.
G
(૧૬)- ૮ શ્લા૦ ૩૧૬ | ૩૧º.
(૧૭)૦ ૮ શ્લા ૩૫૨.
(૧૮) ૦ ૮ શ્લા૦ ૩૭૧ | SH૨.
... |
|
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૦૩
એક પેઢીના લોકો ગુજરી ગયા હોય, તોપણ ખીજી પેઢીના લોકો
તો ત્યાંહાં આવેજ છે. છોકરાઓ પોતપોતાના ખાપોની જગા
લેછે; જ્યારે ગામની વસ્તી તોડીને લોકોને ગામમાંથી નાશી જવું
પડે છે, તે વખતે લોકો જે ઠેકાણે રહેતા હતા તેજ હદોમાં રે-
હે છે, અને તેજ ધરયારો, અને તેજ ખેતીવાડીચ્યો, એ તેઓના
વરાજો ફરીથી લે છે. તેવુંજ કાંઈ હલકું કારણ હોય, તો તેચ્યો
ગામ છોડીને જવાના નહીં; કારણ પુષ્કળ ઠેકાણે ખખેડાની તથા
બાલમેલની વખતે તેચ્યો પોતાની જગા પકડીને બેઠા છે, અને લૂટ
તથા જુલમ કરનારા શત્રુઓને હઠાવીને પોતાની ફતેહ કરવાજોગ
પણ કેટલે એક ઠેકાણે બળવાન થયા છે. મા ગામકીના લોકોના
જમાવોમાંનો દરેક જમાવ એ એક પોતે નાહાનું સરખું રાજ્યજ
થયું છે; અને હિંદુસ્થાનમાં જે રાજ્યોની બડભાગ તથા ઉથ-
લપાથલો થઈ તેટલી સહીને તેોમાંથી જે લોકોનો બચાવ થયો,
તે તે ખધાસ્મોનો જમાવ થવાથી થયો છે; તેરાવાય ખીજું વ
ધારે બળવાન કારણ હતું એવું મને લાગતું નથી. તેમજ, એ
જમાવો તે લોકોનું સુખ, તથા” ખોલાસો, તથા સ્વતંત્રતા, એ-
ઞોનો જે તેોને સારોજ ઉપભોગ મળે છે, તેનું માહોનું સા-
ધન થયા છે.
થથકી ગામના
કારભાર.
જ્યારે કોઇ ગામમાં એક મુખ્ય હોય છે, ત્યારેતે
એક સાદી ગામકી છે એમ સમજવું (બ). એ એક મુખ્યનાહા-
મુખ્ય ફ્ક્ત રાજાનો કારભારી છે એવું તેવિષે
મનુસ્મૃતિમાં લખેલું છે; અને રાજાના મનમાં આવે
ત્યારે તે એને કામઉપરથી કાહાડી રાકતો હશે,
એવું જણાય છે. એ મુખ્યનો હોદો હાલમાં વતની થયો
છે, અને હજીસુધી એ ોહોદો ધરાવનાર, એટલે પટેલ, એ
રાજાનો ચાર એવું માને છે; તોપણ ખરેખરૂં જોવા જઈએ
તો, તે લોકોની તરફનો કારભારી છે. પટેલીના કામને લાયક
એવો માણસ તે વતનદાર કુળમાંથી પસંદ કરવો ચ્યા કામ ક્યારે
ક્યારે ગામવાળા લોકોના હાથમાં હોય છે, પણ ઘણું કરીને તે
તેમણૂક સરકારનાજ હાથમાં હોય છે; તથાપિ જો તેના ઉપર બે-
ઉના ઐતબાર હોય તોજ તેનાથી લોકોને અથવા સરકારને ઉપ-
યોગ થાય છે, તેના હાથમાં થોડી જમીન હોય છે, તથા શિવાય |
|
પ્રકરણ ૧.]
વિભાગ તથા ધંધા
૧૫
એટલું છતાં દરેક શૂદ્ર ફલાણા માણસનો દાસ છે, એવું કહેલું
નથી. કારણ તેની મરજીમાં આવે તે માણસનો ચાકરીમાં રેહે-
વાને તથા પોતાને વાસ્તે ધંધો કરવાને છુટ છે, એવું માગળના
ભાગમા જોવામાં આવ્યું છે. તેમજ શૂદ્ર લોકો સરકારના ગુ-
લામ હતા એવું માનવાને પણ કંઈ આધાર નથી; ખીજું, જિ
એટલે પહેલી ત્રણ જાતોના લોકોને પરદેરા જવાનો અટકાવ છે,
પણ તે વાતની શૂદ્રોને છુટ છે, મા વાત ઉપરથી એવું
જણાય છે કે તે વખતમાં શૂદ્રો પાસે ચાકરી કરાવવાનો પૂરો
હા કોઈને પણ હતો એવું કોઈ સમજતા હતા એમ નથી.
ગુલામ લોકોને માલમત્તાના ધણીપણાનો હક્ક નથી, ૬૯ પણ
શૂદ્રોને એવો હક્ક છે એવું ઘણે ઠેકાણે લીધેલું છે,૬૦
ધણી પાસેથી તેના શરીરનું રક્ષણ થવાને માટે કેટલાએક નિ-
રાષ્ટ્રના
યમો ખાંધેલા છે, અને તેોને રાક્ષા કરવી હોય તો તેની પણ
હદ રાાસ્ત્રે ખાંધેલી છે, તે પ્રમાણે શિક્ષા કરવી જોઈએ. શૂદ્રોને
સજા કરવાનો જે કાયદો છે, તેજ સ્ત્રીખો, છોકરાં, વિદ્યાર્થીઓ,
તથા નાહાના ભાઈઓ એટલાંને લાગ્યુ છે,૭૧
તે વખતે કેટલાએક શૂદ્રો ગુલામગીરીની હાલતમાં હતા, સ્મા
વાત નિર્વિવાદ છે; પરંતુ ખીજી વર્ણના લોકો પણ તે હાલતમાં
આાવવાને લાયક હતા, એવું માનવાને બધી રીતે માધાર છે.
મા બધાં કારણો ઉપરથી એવું જણાય છે, કે પ્રાચીન કા-
ળના યુનાની વિગેરે કેટલાંએક પ્રજાસત્તાત્મક રાજ્યો માંહેલા
સરકારી ગુલામો કરતાં શૂદ્રોની હાલત ઘણી સારી હતી. તેમાં
પણ ખ્રિસ્તી રાકના પાંચમા સૈકાથી પંદરમા સૈકા સુધી યુરોપ-
ખણ્ડમાં ‘‘વિલેન’’ એવા જે ખેડુત લોકો હતા, તેોના કરતાં
અથવા ખીજા જે બધા ચાકરી કરનારા લોકો આપણા જાણુ-
વામાં આવેલા છે તેોમાંથી કોઈના કરતાં પણ શૂદ્રોની સ્થિતિ
સારી હતી, એવું માલમ પડે છે.
(૬૮) અ ૨ શ્લા૦ ૨૪.
(૯) આ ૮ Àા ૪૧૬.
(૭૦) ॰ ૯ Àા. ૧૫.
એમાં
એક ઊદાહરણ મળે છે.
(૧) અ૦ ૮ શ્લા૦ ૨૯૯-૩૦૦. |
|
૧૨
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૧.
અધીપતિપણું, સારાંરા ખધો લશ્કરી ધંધો મને ખરૂં
જોવા જતાં બધી અમલદારીની જગા, મે તેમોના જન્મારાના
હાજ હતા. મનુસ્મૃતિ આ ધર્મરાાસ્ત્રનો ગ્રંથ બ્રાહ્મણોએ પોતે
કીધા, એવું છતાં તેમાં કાયદાનો અર્થ કરવાનું કામ માત્ર પોતા-
ના હાથમાં રાખ્યું છે; પરંતુ શિવાય અમલ બજાવાવના ક્રમમાં
હાથ ધાલવાની રજા તેઓએ પોતાને કોઈ પણ ઠેકાણે માપેલી
નથી; સ્મા વાત ખચિત ધ્યાનમાં રાખવા જેવી ચમત્કારિક છે.
પ્રજાનું રક્ષણ કરવું, ધર્મ કરવો, યજ્ઞ કરવા, વદોનો અભ્યાસ ક-
રવો, અને વિષય છોડવો, એટલા ક્ષત્રિયોના ધર્મ છે, એવું
કહ્યું છે. ૪૭
વા.
વૈશ્યાનો દરજ્જો ઊંચો નથી, કારણ જો કોઈ
પરદેશી બ્રાહ્મણને ધેર આવે તો તેને આદરસન્મા-
ન કરવાનું જ્યાંહાં લખ્યું છે, ત્યાંહાં એવી માત્તા
કરી છે કે જો તે વૈમ્ય હોય તો તેના ઊપર દયા કરીને તેને પોતા-
ના ચાકરોની સાથે જમાડવો.૪૮ દાન માપવું, હોમ કરવા,
તથા વેદનો અભ્યાસ કરવો, આ ત્રણ કામો વૈશ્યાએ કરવાં; શિ-
વાએ તેઓએ ઢોરો રાખવાં, વ્યાજવટો કરવો, વેપાર કરવો,
અને ખેતી કરવી, ખા કામો તેઓએ કરવાં એવું કહ્યું છે.૪૯
હવે વિચાર કરીને શ્વેતાં, ખીન્ન વર્ણો કરતાં વૈશ્યને વહેવા-
રનું જ્ઞાન વધારે હોવું જોઈએ; કારણ ઢોરો પાળવાના ઉપાયોની
માહિતગારી, તથા સર્વ જણસોની અને બધી જાતની જમીનની
પૂરી વાકેફગારી, મેટલું ઈએ. ાિવાય ખીજા દેશોમાં કેવી
ચીો પેદા થાયછે, તથા ત્યાંહાં કઈ વસ્તુખોનો ખપ છે મેટ્ટી,
તથા જુદા જુદા લોકોની ભાષામો અને લેવડદેવડના ધંધાને જે
ખીજું લાગતુંવળગતું છે, તે બધી બાબદોની માહિતગારી તેઓને
જોઈએ.પ
૫૦
ખીજી વર્ણની ચાકરી કરવી એ શૂદ્રોનો ધર્મ
રૂદ્રો. એવું ટુંકામાં કહ્યું છે.૧૧ પણ ભ્રાહ્મણોની ચાકરી
એ એમ્મોનો પહેલો ધર્મ એવું ઘણે ઠેકાણે
(૪) અ॰ ૧ Àા ૮૯,
(૪૮) ૩ શ્લા૦ ૧૧૨.
(૪૯) ૦ ૧ શ્ર્લા ૯૦.
(૧૦) ૦ ૮ શ્લા॰ ૩૨૯-૩૩૨,
(૫૧) અ૦ ૧Àા ૯૧. |
|
૧૫૬
હિંદુસ્થાનનો ઇતિહાસ,
(ખણ્ડ ૨.
આ દેવોમાંથી પ્રત્યેકનો જુદો જુદો લોક છે, અને તેનો ખ-
ટલો પણ જુદો છે. એ બધા દેવોના લોકો મોહોટા વિસ્તીર્ણ,
તથા સુખનાં ઠેકાણાં છે, અને સર્વેમાં સોનું, તથા રત્નો એ-
નો લખલખાટ છે.
તે બધાોમાંથી ઈન્દ્રલોકનું વધારે ખારીકીથી વર્ણન કર્યું
છે; તેમાં રત્નોએ જડેલાં સોનાનાં મંદિરોનો મનમાને તેવો સુકાળ
છે, અને રિાવાય તેમાં પાણીના પ્રવાહો, વનો, વાડીઓ, એ-
ઞોની ભીડ થઈ ગઈ છે; અસંખ્ય જાતનાં ફુલો ઝુલેલાં છે,
અને તેની વચ્ચે એક દેવલોકનું ખુરાબોદાર ઝાડ છે, તેની ખુ-
શખોએ બધી જગા ભરાઈ ગઈ છે. તેમાં, સૂર્યના પ્રકારાકરતાં
પણ વધારે રોરાનીદાર, મેવા તેજનો પ્રકારા પડયો છે; અને
અપ્સરા તથા ગંધાં, એોની ટી થઈ ગઈ છે.
ધણા પ્ર
કારના ગણ ત્યાંહાંના રેહેનારામોની સેવા કરે છે, અને તે રેહે-
નારાો ગાવું, નાચવું, વગાડવું, અને બધો જાતની રમતો,
એથી રાતદાહાડો સુખ પામે છે.
જુદા જુદા સ્વર્ગલોકોમાં ગંધર્વો તથા યક્ષો સારા તથા ન-
છે; તેોરિાવાય આ સૃષ્ટિના ખીજા ભાગોમાં ઠારા ભૂતગણા.
નાનાપ્રકારનાં ભૂતો ફેલાયેલાં છે,
અસુર, એ દેવોના ભાયાદો છે; દેવોએ તેઓનો હિસો લે-
મને તેોને પાતાળમાં બ્રાહ્કા; પરંતુ તેઓએ પોતાના દુશ્મનોની
સાથે ઘણા દિવસ સુધી ટક્કર લીધી. ગ્રીસ દેશમાંની દંતકથા-
સ્મોમાં જે તેતન કરીને રાક્ષસો વર્ણવેલા છે તેઞો સાથે મેચ્યો
ઘણે દરજ્જે મળતા આવે છે,
દૈત્ય, એ એક ખીજી નઠારા પ્રાણીઓની જાત છે; તેઞોએ
ફોજો જમાવીને દેવો સામે લઢાઈઓ કરીઓ, એટલા તેઓ ખ-
ળવાન હતા.
રાક્ષસો, પણ મહોટા તથા ૬૪ પ્રાણીઓ છે, અને પિશાચો
પણ તેજ પ્રકારના છે; પરંતુ એમ્મોની શક્તિ કેટલીએક કમી
છે. ભૂતો, એ અતિ હલકી પ્રતીનાં છે; અમારામાં નાહાનાં છો-
કરાંને ખીવડાવવાસારૂ જે ભૂતોની તથા પ્રેતોનો વાતો કહે છે,
વોસરખાં તેઓ છે, પરંતુ હિંદુસ્થાનમાં નાહાનામાહોટા બધી
જાતના લોકો ભૂતો છે એવું માને છે, |
|
પ્રકરણ ૪.]
ધર્મ
૧૭
એથી કમી પટ્ટ-
વીની દેવતાઓ
એથકી કમી પદવીની જે દેવતાઓ છે, તેો પાંચ મોહાટાં
તત્ત્વોની દર્શક છે; જેવું માકારાનું દૈવત, ઈન્દ્ર; તેજનું દૈવત
અગ્નિ; પાણીનું દૈવત, વરૂણ; પૃથ્વીનું દેવત, પૃથિવી; માકાશ-
માંના ગણોનાં દૈવતો, સૂર્ય, ચન્દ્ર, બૃહસ્પતિ, અને ખીજા ગ્રહો.
તેજપ્રમાણે મનના વિચારો ઊપર નામનો ગ્યારોપ મુકીને તેઓની
ગણના દેવોમાં કરેલી છે. ઊદાહરણ, ધર્મ
એટલે ન્યાયની દેવતા; અને ધન્વન્તરી, મેટલ
વૈદ્યકની દેવતા.૧૮ જે રામકૃષ્ણાદિ વીરોનો વે
દોમાં ઉલ્લેખ ન હોઈ ને, જે હાલમાં હિંદુસ્માના દેવતાયૅનમાં એ
ટલા મોહોટા મહત્ત્વમાં આવ્યા છે, તેમોનો મા ગ્રંથમાં કહીંપણ
ઉલ્લેખ નથી; જે દેવતાઓના એ અવતારો, એવું કહ્યું છે તે-
વિષે પણ કહીં લેખ નથી. મ્રહ્મદેવનું નામ ઘણી વખતે આા-
વેલું છે, પરંતુ વિષ્ણુ અને શિવ એમ્મોનું કહીં પણ નથી.૧૯
ઈશ્વરના આ ત્રણ રૂપોની વૈદિક દેવતાઓમાં માહોટી ખ્યાતિ
નથી;૨૦ અને તેઓના ગુપ્ત ત્રિગુણાત્મકત વિષે મનુમાં કંઈ
સૂચના નથી, તથા ધણુંકરીને વેદોમાં પણ નથી. તાંહાં એવું
વર્ણન કીધું છે કે, અનિ, ઈન્દ્ર, તથા સૂર્ય, ચ્યા ત્રણે દેવતાો
માંથી એક દેવતાના રૂપમાં બધા દેવો આવી શકે છે.
ગણુ દેવતા નામની દેવો થકી એક તમામ જુદી
દેવતાચ્યો છે, તેઓની ગણતરી સૃષ્ટિક્રમના વર્ણ-
નમાં દેવોમાં ન કરતાં, જીવોમાં કીધેલી છે, આ
દેવતાઓમાં સારી તથા નરસી એવી ખે જાત છે,
ગણ,
યક્ષ, રક્ષ,
પિશાચ, ગંધર્વ, અપ્સરા, અસુર, નાગ, સર્પ, સુપર્ણ (એટલે
ગડ), અને એમ્મોથી જુદા એવા પીતરોના ગણ,” એ પ્રમાણે
ઉત્પન્ન કીધું છે,૨૧
મનુષ્યને ખે
હવે મનુષ્યો વિષે વર્ણન કરૂં છું.
અન્તરગત આભા! છે; એકને જીવાત્મા કેહે
છે; તેથી શરીરનું ચલન વલન થાય છે, અને બીજાને
મનુષ્યો.
(૧૮) ૦ ૯ શ્લા૦ ૩૦૩-૩૧૧અને બીજે ઠેકાણે.
(૧૯) વિષ્ણુનું નામ છે; અ॰ ૧ ગ્લા॰ ૧૦. જે ભા કુ.
(૨૦) આ ત્રણે દેવાના વિશેષ મહિમાનું વર્ણન વેદેશમાંછે, ભા॰ ક,
(૨૧) ૦ ૧ લા॰ |
|
Ya
હિંદુસ્થાનનો ઇતિહાસ.
{ખણ્ડ ',
દિવાની ખાતું.
દિવાની રાાખા માંહેલા કાયદા ફોજદારી કાયદા કરતાં પુ
કુળ સારા છે, અને બીજી રીતે લેવા જઈએ
તો પણ તે સારાસારવિચારબુહિંને લાયક ભાસે
એવા, તથા ઘણો વિચાર કરીને કીધેલા એવા
છે. એવા કાયદા એટલા પ્રાચીન કાળમાં દશે
દિવાની
કાયદે.
એવી અટકળ માપણું કરી રાકત નહીં.
જે જીગ્મામાં વાદીની નનકુટ થવાની, તથા જેમાં પ્રતિવાદી
ઉપર એકતીષ્ઠ નિવેડો થવાનો, એવા પ્રકારના
કજીએ ચલા-
કછચ્યા પહેલે કહેલા છે, અને પછી જે કોઈ
વવાની રીત. . કુજી માગળ ચાલીને ઈનસાફ થવાને મા-
વચ્ચે તો કેવો વિહવટ કરવો,તે વિષે નિયમો કહેલા છે.
સાક્ષીગ્મોને કચેરીના મધ્યભાગમાં ઉભા કરીને વાદીપ્રતિવા-
દીની હારમાં તેઓને સવાલો કરવા. તેની અગાઉ ન્યાયાધીશે
રાાસ્ત્રમાં કહેલી રીતથી તેઓને ઉપદેશ કરવો, અને ખાટી સા-
હૈદી સ્માપી હોય તો અતિ મોહોરું પાપ છે, અને તેને બદલે
ખીજા લોકમાં સજા થશે, એ વિષે તેોને અતિ કઠણ રાખ્તોથી
ચેતવણી આપવી.૫૦ બે સાક્ષીગ્મો નહીં હોય, તો ન્યાયાધીશે પ-
ક્ષકારોની પ્રતિજ્ઞાો કબૂલ રાખવી,પ
12
મનુસ્મૃતિમાંહેલો પુરાવાવિષે કાયદો ઘણી રીતે
પુરાવા કષે ઈંગ્લેંડના પુરાવાવિષેના કાયદા સરખો છે; કોઇ
પણ કજીગ્મામાં જે લોકોનો કંઈ નાણાંનો સંબંધ
કાયદે.
હોય, અથવા જે લોકો તમામ ગેરઞાખરૂદાર
હોય, અથવા જેઓ હાથહેઠળના ચારો હોય, અથવા મિત્રો
હોય, તો મ્યા બધા લોકોની સાહેદી લંબી નહીં, એવું પહેલે કહ્યું
છે, અને ખીન્નોને પણ થોડા કારણે તે વાસ્તે નાલાયક ઠેરવેલા
છે; પરંતુ જે બીજી રીતનો પુરાવો ન મળે, તો ઘણુંકરીને
બધી તરેહના લોકોના ઇકરારો લેવા, અને ન્યાયાધીરો તેઓની
.
(૫૧) ૮ શ્લા ૧૯,
(૪૯) ૦ ૮
(૫) ૦ ૮
શ્લા
-
શ્લા ૧૨-પુ.
૯-૧૦૧.
(૧૧) મ |
|
૧૦૬
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨,
ગામનો સરાફ્ એ પણ પટેલનો એક મદદનીસ એમજ સ
મજવું જોઈએ; કારણ જે પૈસા વસૂલ સ્માવે છે તે પરખીને
લવા એ તેનું એક કામ છે, તથા ગામનો સોની પણ તેજ હોય
છે, મેમોરિાવાય ગામકીના ખીન્ન પણ કામગારો હોય છે;
તે બાર હોય છે, એવું સાધારણ દેશી લોકોનું મત છે, મને તે-
મોને દેશભાષામાં (ખાર ખલૂતદાર એ) નામ પણ તેવુંજ છે;
પણ ખરેખર એવા જઈએ તો મે કામદારોની સંખ્યા જુદાં
જુદાં ગામોમાં જુદી જુદી હોય છે, અને તેમાંના કામદારો પણ
હંમેશાં સરખા થતા નથી.
ઉપાધ્યાય મેટલે ગાર, તથા જોશી, (ગ્મોમાંથી એક ઘણું
કરીને નિશાળનો મહેતાજી હોય છે,) તથા શિવાય લુહાર, સુ-
થાર, વાળંદ, કુંભાર, મને મોચી, એ બધા પણું ઘણું કરીને
નથી હોતા એમ નહીં. દરજી, ધોખી, વૈદ્ય, વાજીંત્રી, ભાટ, તથા
ખીજા કેટલાક, તેટલા પુષ્કળ ઠેકાણે હોતા નથી. દૂરએક ગા-
મમાં એક કલાવૃંતણી (ખેટલે ગણિકા), દક્ષિણહિંદુસ્થાનમાં માત્ર
છે એમ જણાય છે.
બા, એ પદ્યાત્મક (એટલે શ્લોકવિગેરે) કવિતા ખોલે છે,
અને નવી કવિતા કરે છે, કેટલેક ઠેકાણે તો એનું મુખ્ય કામ
ગામની વંશાવળી રાખવી એ છેજ, ઉપર કહેલા ગામના કાર-
ભારીઓ તથા કારીગરો એમ્મોને હક્કો કરી આપેલા હોય છે;
તે કહીં કહીં નકદી હોય છે, પણ ઋણું કરીને અનાજના દર
માપને એક અથવા ખે આાડિયાં એપ્રમાણે એનજીનસી હોય છે,
જ્યારે જમીન ખેડનાર તથા રાજા મેમો
વચ્ચે ખીને કોઈ હોતો નથી, ત્યારે ગામના કાર-
ભારની રીત ઉપર કહ્યુાપ્રમાણે હોય છે; પણ
ગામકીના
કારભાર.
ખરાબી થાય છે, તે ઊઘાડી જેવામાંઆવે છે; કારણ કામગાર વારંવાર
બદલાયાથકી કાગળપત્ર નહી’સરખા થાય છે, અથવા ગેરવલે પડે છે,
અને કામમાં પૂરો વાકે થયા૨ેગ કાઇ વધારે વખત રહેતા નથી.
(૪) હિંદુસ્થાનમાં મીલકતના વારસાનું પ્રકરણ ભારે છે, અને લગ્નવિષેના
નિયમા પણ ગુંચવણમાં પડેલા છે, તેથી ઈંગ્લ′માઁની વંશાવળી
રાખવા કરતાં અહીંની વશાયળી રાખવી ઘણી કઠણ છે, |
|
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૩૩
એકમેકની સાથે જોડવા સારૂ વચમાં ઢંકાયલા રસ્તા હોય છે, અને
રાજવાડામાં જે બધું ચેન મળવાનું તે તાંહાં હોય છે, પરંતુ
એટલો બધો ઠાઠ છતાં, કોઈ પણ વાત કરવા માંડી તો તે પૂરી
કરવી નહીં, આા જે આા લોકોનો હમેરાંની ટેવ તથા એમ્મોની
ઢિલાઇ, તે અહીં પણ કેટલીક નજરે પડે છે. એ કાપડના
રાજવાડા એકાદી વખતે એટલી ખરાખ રીતે ઉભા કીધેલા
હોય છે, કે કેટલીએક રૂતુનાં તોફાનો સહવાોગ પણ તે હોતા
નથી. એક વખતે એમ થયું, કે શંદિચ્યાના બધાને બધા તંબુ
તોફાનથી જમીનદોસ્ત થઈ ગયા; ત્યારે એક નાહાનો સરખો
ખાસગી તંયુ પવનના ઝપાટામાંથી બચ્યો હતો, તેમાં, વારસા-
થકી બચાવ કરવા સારૂં, તેોની બઈરીઓને જવું પડયું હતું.
લઢાઈની વખતે, ખીજે દીવસ સું કરવાનું તે ફકીરો અથવા
ગોસાંઈ કહેતા જાય છે. મુકામ થવાનો હોય તો સુકામ,
અથવા કુચ થવાની હોય તો તે કયારે ત્થા કેણીગમ થવાની,
એ બધી છાવણીમાં કહેતા ફરેછે, અને જ્યાંહાં પછી છાવણી
કરવાની હોય તેજ ઠેકાણે ભીખ માગવાને ઉભા રેહે છે; તથા
તે સુકામના વાવટા જોઇને તે વખતે લોકોની બુદ્ધિ ઉદાર થઈ
જાય છે, તેથી તેા સારીપેઠે ફાવે છે.
લશ્કરને અન્ન પૂરવવું, તે વણજારા લોકોના મેળા પૂરે છે; તે
એક જાતના લોકો છે, તેમોનો ધંધો અનાજ વેહેવાનો છે, તે
અનાજ તેઓ દૂર દેશોથી માણે છે, અને દુકાનદાર લોકોને
સામટું વેચે છે.
જેો નાહાનાકુના વેપારીઓ હોય છે, તેમો છાવણીયક
થોડા છેટા ઉપર જે ગામો હોય છે ત્યાંહાં જઈને ત્યાંહાંથી લોકો
પાસેથી ખરીદી કરે છે. મા કામમાં ઘણું કરીને સરકાર હાથ
ધાલતી નથી; એમ હોઇને એતદ્દેશીય લોકોની છાવણીમાં સામ-
ગ્રીનો હું કરીને હમેશાં સારો પુરાવો હોય છે.
છાવણીની પાસેના ગામેાન કંઈ સ્માધાર ન હોય, તો તેમાં
ખચિત લુંટ થાય છે. ફોજ માવી, એટલે લેવાય તેટલી મિલ-
ત લઈને ત્યાંહાંથી લોકો નાશી જાય છે; પછી બાકીનો માલ
લશ્કરના લોકો લુંટી લે છે, અને દરવાજા તથા વાંસ કાહાડી
લેઈને બળતણને ઠેકાણે ખાળે છે. તે ગામ મોહોરું હોય, તો
૧૨ |
|
૧૭૪
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨.
તે અનાચંત છે, પ્રકૃત્યાતીત, (એટલે પ્રકૃતીથી પેલી પાર ગસ્કેલેા,)
ચૈતન્યસ્વરૂપી, ચ્યાપચ્યખત્યારી, અને સસચિારક્ષમ ( એટલે
સારૂં નરસું સમજવાને કઉન્મત ધરાવનાર) છે; પરંતુ તે એવો
થઇને પણ પહેલાં કહેલી રીતો પ્રમાણૅ રાીરની તથા મનની
હાલચાલ વગર રેહે, છે. એવા દેવને માનનારાોમાં બે પક્ષો
છે, તેમોમાંથી જે એક પક્ષના છે તે એવું કેછે કે
ઈશ્વર એ એકલોજ છે; અને તે અનાવૃંત તથા સ્વયંભૂ (એટલે
પોતે થનારૂં) મૂલતત્ત્વ છે; પરંતુ ખીજા પક્ષના જે લોકો છે
તેઓ તેની સાથે પ્રકૃતિ એ એક જુદી દેવી વળગાડે છે, અને
તે બંનેના સંજોગથી જે પુરૂષ પેદા થાય છે તે મા જગતનો
ખરેખર પેદા કરનારો છે. એવી ધારણા કરે છે; પરંતુ સ્મા
ધર્મની ખાખદમાં જે બધાં મતો છે તેઓમાં પરમેશ્વરે પોતાની
ફક્ત ઈચ્છાથકી પોતાના તત્ત્વમાંથી પાંચ મુદ્દો પેદા કીધા
(કેટલાએકોનું એવું કેહેવું છે કે સાત કીધા), અને તેજપ્રમાણે
તે હોકી પાંચ (અથવા સાત) બોધિસત્ત્વ નામના બીજા
ભૂતો થયા; તેમાંથી એક એક બોધિસત્ત્વને એક એક જગત
પેદા કરવાનું કામ વારાફરતી સોંપેલું છે; એરિાવાય ઈશ્વરે મા
જગત પેદા કરવામાટે કંઈ કીધું નથી.
બોહોના મતો પ્રમાણે સુખ તથા પૂરાપણું, એ ગુણો મળ-
વાને વગરહાલચાલપણાની એટલી જરૂર છે, કે જે બોધિસ-
વોએ, જે સૃષ્ટિા પેદા કીધીો છે, તે પાળવાના કામમાંથી
પણ તેનો જેટલો છુટકો કરી શકયા તેટલો કીધેલો છે, મા
વાતવિષે વિચાર કરનારા કેટલાએંક લોકો છે, તે એવી ધારણા
કરે છે કે દરએક બોધિસત્ત્વ પોતાની સૃષ્ટિ એવા કાયદાથી
ઉભી કરે છે, કે તે કાયદાની મદદથી તે પોતાની મેળે માગળ
ચાલતી રેહે છે; ખીજાઓનું મત એવું છે કે દરએક બોધિ-
સત્ત્વ પોતાની સૃષ્ટિ ચલાવવા માટે પોતાના કરતાં કમ ૬૨-
જ્જાના શુમાતા પેદા કરે છે; અને એક મતમાં એવું કહ્યું
છે, કે જે બોધિસત્ત્વે હાલનું જગત નિર્માણ કીધું છે તેણે
બ્રહ્મવિષ્ણુશિવરૂપી જે હિંદુસ્મોની ત્રણ ગુણો ધરાવનારી દેવતા
તે પેદા કરીને, જગતની ઉત્પત્તિ, પાલન, તથા સંહાર, એ ત્રણે
કામો તેને સોંપ્યાં છે. |
|
વિભાગ તથા ધંધા…
પ્રકરણ ૧.]
છે.૬
નીય જાતના, તથા ૬૪, તથા યોગ્ય, એવા લોકો-
પાસેથી દાન લેવું નહીં, એવું ઘણીજ સન્નીથી કહ્યું છે; ૧૭ અને
જો દાન કરનાર યોગ્ય હશે, તો પણ તેની પાસેથી ઘણું લેવું
નહીં અને કારણ વગર દાન લેવાની ટેવ રાખવી નહી,
જે
રોજના ગુજરાનનો રસ્તો બંધ થયો હોય, તો પ્રાણ બચાવવાને અર્થે
ખેતરોમાંથી દાણા વીણવા, અથવા ભિક્ષા માગવી, અથવા ખેતી
કરવી, અથવા ખીજો ઉપાય નહીં હોય, તો વેપાર કરવો; પરંતુ
કેવો પણ પ્રસંગ આવે, તો શ્રાહ્મણે ચાકરી કરવી નહીં. બ્રાહ્મણે
વગર કારણે મનરંજન કરવાને વાસ્તે વાતો કરવા બેસવું નહી; ગાવું
અને વજાડવું, નાચવું વયા જુવો રમો, ચ્યા કામો વર્લ્ડવાં, અને
તેમજ ગંભીરપણું તથા મનની સ્થિરતા, આ બે ગુણોને જે કામો
બગાડશે તે કરવાં નહીં.૧૯ બધાં વિષયસુખ ઉપરની પ્રીતિ સુ-
કી દેવી, અને દોલત વેદના અભ્યાસને માડી સ્માવે છે માટે તેવી
છેટે રેહેવું.૨૦ તેમજ આ જગતસંબંધી જે માનપ્રતિષ્ઠા તે
ઝેર જેવી સમજીને છોડી જેવી,૨૧ એક તરફ જતાં એટલું
લખ્યું છે, પરંતુ બીજી તરફ એવું લખ્યું છે કે બ્રાહ્મણે અપ-
વાસ કરવા નહીં અને બીજા વગર કારણે દેહને દંડ કરવા નહીં.૨૨
બ્રાહ્મણે મર્યાદાથી રેહેવું,૨૩ અને પોતાની ઉમર ધર્મરાાસ્ત્રમધ્ય
કહેલા અભ્યાસમાં, તથા રોજના અને કરણ પ્રમાણે આવવાનાં
(૧૬) ૦ ૩ શ્લા॰ ૧૮૦, તથા(૧૮) ૦ ૪ શ્લા ૧૮.
॰ પશ્લા ૨૦૫. હાલ પણ આ(૧૯)અ૦ ૪ શ્લા॰ ૬૩ તથા ૬૪.
વિષે લેાકેાનું વલણ પૂરૂ` એવુ જ છે.(૨૦) ૦ ૪ શ્લા ૧૬ તથા ૧૦.
(૧૭) અ॰ ૪ ગ્લા૦ ૮૪; અ ૧૦ (૨૧) ૦ ૨ શ્લા॰ ૧૬૨.
૦ ૧૯૧૧૧, તથા અ॰૧૧ (૨૨) અ• ૪Àા ૪.
શ્યા
.
શ્લા ૧૯૪–૧૯૬,
૧૧ (૨૩)
(૨૩) ભાઁદા એટલે સત્ય પાળવું. એ શિવાય બીજી મર્યાદા મુદ્દલ નથી.
આપણા કેટલાએક દેશી રીંગણાનું શાક ખાવું નહી, તથા એવાઁ
કામેા કે જેમાં ધર્મનું કઈ નામજ નથી તેમાં બધી મર્યાદા લાઞી મુકેછે;
અને વ્યભિચાર કરવા, જુઠ્ઠું ખેાલવું એવાં મેહેર્યાં પાતકો કરવામાં મ-
યાઁદા ડૂબી જાયછે એવું સમજતા નથી. આ વાત મેાહાટી અસેસની
છે. એ લેાકા જે માઁદા રાખેછે, તેના આધાર શે છે તે માલમ પડતા
નથી, વાસ્તે આ બામે તેઓએ વિચાર કરવા, અને ખાલી તેાાના
ઊઠાવવાં નહીં, એવી અમે ભલામણ કરીએ છૈએ. ભાષાન્તર કર્તા. |
|
૧૩૪
હિંદુસ્થાનનો ઈતિહાસ,
[ખણ્ડ ર.
દ્રવ્યસારૂં જમીન ખોદી જુએ છે, અને નાહાનાં ગામડાંમાં પણ
ભોંયરાંમાં દાણો ભરી રાખેલો હોય છે માટે તે જડવાની મા
શામે લોકો મહેનત કરી જુએ છે, અથવા ખાડા પાડવાના
લોઢાના ડાંડાએ જેમ અમારા મોજણીદારો જમીન ખોદતા જાય
છે, તેપ્રમાણે ભોયરાં ખોદીને તે દાંડાનો વાસ લેઇને, તે અનાજ-
માંથી ગયો છે, કે નથી, એનો નિશ્ચય કરે છે. આ રીતે દેશ
જલદીજ ઊજડ થઈ જાય છે. જે પ્રદેરામાં થઈને ફોજે વારં-
વાર ગઈ હોય છે, તેમાંનાં ગામોના નારા થ′ને તે ઉજડ પડેલાં
હોય છે, અને સપાટ પ્રદેરાભર નાહાનાં મોહોમાં ઝાડો થખેલાં
હોય છે; તેઉપરથી પહેલાં જ્યાંહાં વાવેતરનાં ખેતરો હતાં તેઓનું
જલદીજ જંગલ થતું જાય છે, એવું જોનારાના ધ્યાનમાં આવે
છે. ગામડાંમાંથી નાશી આવેલા લોકોથી મોહોટાં મહોટાં શું-
હેરો ભરાઇ જાય છે; અને તે શહેરોની પાસેના પ્રદેશોમાં શું
કરીને સારી વાવણી થખેલી હોય છે, કારણ ત્યાંહાંથી લોકો ત્યાંહાં
જનાવી ફોજને કંઈ માપીને તેઓસાથે બંદોબસ્ત કરીને પોતાનો
બચાવ કરી લેછે,
હાલમાં, હિંદુસ્મોનો લઢાઈઓમાં તોપખાનાનું ખાતું સ્મૃતિ મો
હોટું છે. તોપો મારવામાં તેઓ ઘણા હરિશસ્માર છે, અને તેમો
સાથે જે અમારી ખુધી લઢાઈો થઈો, તેખોમાં તેમણે તે
યોગથી અમારૂં ઘણું નુકસાન કર્યું છે. ટોળાં ટોળાં વગે
નાહાની નાહાની લઢાઈઓ મારવી, એ તન્હા તે લોકોને ઘણી
પસંદ છે, તે રાવાય બધા ઘોડેસવારો સહિત એકદમ હલ્લે
કરવો, એ એક તેઓની લઢવાની વિલક્ષણ રીત છે, તેણુંકરીને
લઢા જલદીજ શેટઉપર આવે છે.—મા લાકરતાં દેખા
વમાં ભવ્ય એવું ખીજું કંઇ નથી. આ પ્રકારના ધોડેસવારોનો
સમુદ્ર જો હળવે હળવે લોટતો આવતો હોય, તો તેથી પણ મ-
નઊપર અજાખેબ અસર થાય છે, અને તેમાં જ્યારે તે સવારો
તમામ જુસ્સાથી દોડતા જતા હોય છે, ત્યારે તે જમીનની ગર્જના,
તેમોના હથીખારોનો ચળકાટ, તેઓના ભાલાઓના ઢણકાર, તે
ોના નીશાનોનો વાયુંમાં ફડફડાટ, અને ખાવા અસંખ્ય સમુ-
દાયનું ઉતાવળું આવવું, એમ્મોએ કરીને જે ભયતાની પ્રતીતિો
પેદા થાય છે, તેઓની પેલીમેર કલ્પના પણ જઈ શકવી નથી. |
|
પ્રકરણ ૨.]
રાજધર્મ.
લોકો ભરોસો રાખવા જેવા થયા એવું સમજાય, ત્યારે ત્યાંહાના
જુના રાજવંશમાંથી એક પુરૂષને ગાદી ઉપર બેસાડવો, અને
તેણે તે રાજ્યનો કારભાર જીતનાર રાજાની મરજી પ્રમાણે
ચલાવવો,૩૩
રાજ્યના ધરચાકરોના પગાર વિષે ઠીક ખારીક રોધ કરીને ઠ-
રાત્ર કહ્યો છે; ૪ એવું છતાં આ ગ્રંથમાં બધા લશ્કરના રોજ-
સુરા વિષે, અથવા તે લોકોએ પોતાનું ગુજરાન શી રીતે ચલા-
વવું એ વિષે એક અક્ષર પણ કહેલો નથી. અર્વાચીન કાળના
હીંદુ લોકોની ચાલ ઉપરથી ને આપણે એવું ધારીએ કે હા-
લની વખત પ્રમાણે તે વખતના લશ્કરી સરદારોને મુલક તોડીને
આપ્યો હતો. અને તે ઉપર તેઓની ફોજનો ગુજારો થતો હતો,
તો જે વારે મનુસ્મૃતિ થઇ તે વારે સરદારોનું માન પણ સારૂં
હોવું તેએ, અને એવું માન જો હોત, તો તે ગ્રંયકારે જ્યારે
મુલકના અંદરના બંદોબસ્તનું વર્ણન કીધું છે ત્યારે એવા સર-
દારો વિષે તે કંઇજ લખત નહીં એવું માનવું અસંભાવ્ય છે;
કારણ કે એવા લોકોસ્મે રાજાપાસે શી રીતે માવવું અને ચા-
કરી કેમ કરવી, એનો ધારો બાંધવા વિષે, અને જે જમિનો રા-
જાએ તેમોને આપી હોય તેઞોની ઉપર રાજાનો કંઈ પણ અ-
ખત્યાર રાખવા વિષે, એ બે બાબદોના નિયમો જો કે તે વખતે
ઠરેલા ન હોત, તો પણ તે લોકો વિષે કંઈ પણ ખીજો લેખ હોત.
દક્ષિણહિંદુસ્થાનમાં કેટલાંએક નાહાનાં સંસ્થાનો છે, તેઓને સ
સલમાનોનો ઝાઝો ઉપદ્રવ થએલો નથી. તે મુલક માંહેલા રા-
મંદીના લોકોને હજી સુધી પ્રત્યેકના ગુજરાતને વાસ્તે જમીન
કાહાડી આાપીછે, તે પ્રમાણેજ આગળ પણ લશ્કરનો રોજરો
માપતા હતા એવું સંભરે છે; અને દિવાની તથા મુલ્કી સર-
દારોને પગારને વાસ્તે એવીજ જમીનો માપતા હતા, તે ઉપરથી
ઉપલા મતને લગાર ટેકો મળે છે,૩૫
રાજા મુચ્યો હોય, ત્યારે તેના રાજ્યના વિભાગ ન થતાં તે એક
છોકરાને મળતું હતું એવું એક લેખ ઉપરથી જણાય છે; અને
(૨૩) ° Àા ૨૦૧
.
(૩૪) ૦ %
ગ્લા
૧૨૬.
૨૨.(૩૧) અ ‰ ગ્લા॰ ૧૧૯ એવિષે
આગળ લખેલું છે.
k |
|
૯૦
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨.
પરંતુ એ હોવાથી ઉપરની વાતને અપવાદ આવતો નથી ; કારણ
એ કોઈપણ જાતના લોકો હોઇને મુસીબતને લીધે ગુલામગીરી
પામેલા એવા હોય છે.
જેમા શોધક બુદ્ધિએે જાતિની મૂળપીઠિકા લાવનારા છે,
તેચ્યો એવી તકરાર લે છે કે હાલની વખતમાં શુદ્ધ શૂદ્ર એવા
કહીં પણ નથી; તથાપિ પુષ્કળ જાતના લોકો આ પ્રકારના છે
એવું બ્રાહ્મણો પણ કબૂલ કરે છે. એનું ઉદાહરણ;—સર્વ મરે-
ઠા તેજ વર્ણમાંના છે. શૂદ્ધનો ખરેખરો ધંધો ખેતીનો છે,
એવું હાલમાં કેટલાખેકોનું મત છે; પરંતુ હાલની વખતમાં તેઓને
તેજ ઉદ્યોગની હદુ બાંધી ચ્યાપીઠે એમ નથી; પુષ્કળ શિપાઈ
પણ થયા છે; તેવાજ કાયત કરીને એક જાતના લોકો છે, તેમા
કામકાજમાં, તથા લખવાસંબંધી હરેક વાતમાં બ્રાહ્મણોના સાંમા-
વાળા છે, એવું તેો વિષે માગળ વર્ણન કર્યું છે, તથા તે
(નિદાન બંગાળામાંના તો) કેવળ શુદ્ધ છે, તથા તેાનો હાલ-
નો ધંધો પ્રાચીન કાળથકી આાજ સુધી પેઢી દર પેઢી ચાલતો
આવ્યો છે.
જાતિની હદ હસ્યાથી બધા લોકોની સાધારણ હાલતમાં સુધા
રાનો ફેલાવો થવાને મોહોટી અડચણ પોહોંચી છે, તોપણ જી-
દા જુદા લોકોને મહોટાં કામો કરવા માટે યુરોપિયન લોકોના
વિચારપ્રમાણે જાતિભેદ થકી જેટલો મટકાવ થવો જોઈએ તે-
ટલો થયો છે, એવું કંઈ નથી, જેમ હિંદુસ્થાનમાં લોકોની હા-
લતોમાં ફેરફારો સ્કોયિતા તથા મહોટું માર્યું લાગવા જેવા
થયા છે, તેવા ધરતીના ખીજા કોઈ પણ ભાગમાં ધણુંકરીને થુ-
એલા નથી. પણામાંના છેલ્લા પેરાવાની હજૂરમાં જુદી જુદી
વખતે બે મુખ્ય કારભારીઓ હતા, તેોમાંથી એક માગળ
એક દેવળમાં પૂજારો મથવા ગયો હતો,૪ (જે બેઉ કામો ની-
ચ છે;) તથા ખીજે મુખ્ય કારભારી શૂદ્ર હતો, અને તે પે
હેલાં હજૂરિયો હતો. જયપુરના રાજાનો મુખ્ય પ્રધાન હજામ
હતો. હાલ જે હોળકરનો વંશ રાજ્ય કરે છે, તેનો મૂળ પુરૂષ
(૩) એટલે બીજા બાજીરાવ ભા॰ ક.
(૪) એ સદાસીન ભાણુકેશ્વર નામના કારભારી હશે. ભા૦ ક.
(૧) ત્ર્યંબકજી હૈંગળા અથવા ખાળોછ કુંજર, આ બેમાંથી એક હશે.
ભા૩૦ |
|
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો.
લઢાઈ.
૧૨૦
;
થઈને ઘણી ગડબડ થઈ છે, મને તેગ્નોવિષે જ્યાંહાં જ્યાંહાં
ફીથી વખત ખાતરો ત્યાંહાં ત્યાંહાં ઉલ્લેખો આવશે.
લઢાઈની રીત પહેલાં કરતાં ઘણી બદલાઈ છે.
જ્યારે ગિઝનીથી મુસલમાન લોકોની સવારીખો
માવીો ત્યારે હિંદુલોકોને ટાપટીપ કરવાનું ક-
ઉસ્મત સ્માયું હતું; તે પ્રમાણે તેમોએ ધણી લઢાઈસ્કો મારી
કેવળ મહિનો પંદર દિવસ લુંટ કરવાનું માત્ર તેોને તે વખતે
જોર હતું એમ નથી. પછી તોપો ચાલુ થયા ઉપરાન્ત લઢાઈના
કામમાં બીજા મોહોટા ફેરફારો થયા, અને નિયમિત પલટણોની
સુરૂસ્માત થયાયકી તો લઢાઈનું સ્વરૂપ છેકજ બદલાયું. પલટણોની,
સ્માટલી યુરોપોયન લોકોથકી જે લીધેલી સુધારક, તે જો એક
કારે મુકી, તો, કુચ કરવી તથા લઢાઈ કરવી, એ ખાદોમાં જે
તેઓના હાલ ધારા છે તે મનુની વખતકરતાં ખરાબ છે; પરંતુ
રણભૂમિ રોધી કાહાડવાવિષેની હરિ સ્મારી, ઉતાવળથી ફરનારા
ધોડેસવારોને લઢાઈના કામમાં લાવવાવિષેની ચપળતા, તથા પો-
તાને અન્નપાણીની તજવીજ કરીને શત્રુને ટોટો પાડવાની તજ-
વીજ કરવી, એ જે ગુણા હાલની વખતમાં તેોમાં નજરે પડે
છે તેનો લેશ પણ અનુમાં નજરે પડતો નથી.
મનુમાંના જુના નિયમોમાં લઢાઈ સંબંધી જે ઊદાર તથા ૬-
યાળુ બુદ્ધિ જણાવી છે, તે હાલમાં નજરે પડતી નથી, પરંતુ
હાલમાં પણ એશિયાખણ્ડમાંના બીજા દેશો કરતાં હિંદુસ્થાનમાંની
લઢાઈા વધારે સુજનતાથી ચાલે છે, અને તેખોમાં પણ મુ
સલમાનોકરતાં હિંદુસ્માની વધારે તેવી હોય છે.
હાલમાં તેઓની લઢાઈા પહેલાં કરતાં ઘણી મુદતસુધી ચા-
લે છે, તેમાટે તેનું જે આયુષ્ય લઢાઈમાં જાય છે તે પહેલાં
કરતાં વિશેષે કરીને ધ્યાનમાં આાવવાજોગ હોય છે, કેટલાએક
મરેઠા સરદારો તો જન્મભર રણમાંજ રહેલા છે, તથા છાવણી
માત્ર જમીનદાર। કહેતા એવા ઔર ગઝેબ સુધી ધારા હતા, એવુ
સ્ટલિંગ સાહેખે કહ્યુ છે. અર્વાચીન કાળમાં આ કિતાબ તેએને
માત્ર આપે છે એમ નથી; કારણ દક્ષિણમાં,એતદ્દેશીય લેાકેા ( દેશમુખ
ઇત્યાદિ) પરગણાઁના અમ્મલદારને જમીનદાર (અ॰ જમીદાર) કેહે છે;
અને ઉત્તહિંદુસ્થાનમાં ગામની જમીનવાળાને જમીનદાર કહે છે. |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.