Dataset Viewer
image
imagewidth (px) 920
920
| text
stringlengths 446
1.82k
|
---|---|
૪.
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૧.
વિદ્યા કંવા માખરૂ મેળવવા સારૂ ગયો હોય, તો છ વર્ષે; અને
મોજનેમાટે ગયો હોય, તો ત્રણ વર્ષે માત્ર વાટ જોવી. ૮
જ્યારે કોઈ પુરૂષ નિસંતાન થઇને મરો, અથવા જીવતો છતાં
તેને છોકરાં થવાની આશા રહી નહીં હરો, ત્યારે પણ તેના ભાઈ
પાસેથી તેની સ્ત્રીને છોકરાં પેદા કરવાની ચાલ ખરાબ છે, એવું
કહેલું છે. ફક્ત શૂદ્ર જાતીમાં તેવું થાય તો, અથવા જે વિધ-
વાનો ધણી ગર્ભાધાન (એટલે મધયણી) પહેલાં સુત્રો હોય તો
તેને ઠેકાણે એવી પ્રજા ઉત્પન્ન કરવાને અડચણ કહેલી નથી.૮૨
દાયભાગ
૮૩
કોઈ પુરૂષના ઔરસ પુત્રો, તથા તેમોના પુત્રો,
અને તે ન હોય તો તેના વંરાની વૃદ્ધિ કરવાસારૂં
તેની છોકરીનો છોકરો, એઓ તેના સ્વાભાવિક
વારસ છે.
પહેલાં કહેલી રીતીખો પ્રમાણે૪ જ્યારે કોઈ પુરૂષની જીવ-
વાની સ્માશા નહીં હશે, અને તે વખતે તેના સ્મૃતિ નજીકના સગા
પાસેથી તેની સ્ત્રીને પુત્ર થશે, તેને પણ છોકરા પ્રમાણેજ વાર-
સાનો હક્ક છે. એ રીત ખરાખ, માટે સ્મૃતિકારે પસંદ
કરી નથી; પરંતુ જ્યાંહાં એવી વાત થઈ હશે, ત્યાંહાં કાયદાની ન-
જરે તે નાકબૂલ કસ્યું છે એમ નથી.
८
(૮૧) અ॰ ૯ Àા સ્ કુલ્લૂકભટ્ટે પેતાની ટીકામાં એવું લખેલું છે, કે
એટલી મુક્ત થયા પછી “તેણીએ તેની પછવાડે જવું;” પરતુ
સ્મૃતિ-
કારના અર્થે ધણું કરીને તે મુદત પછી તેને બીજું લગ્ન કર્યું એમ જ-
ણાય છે. આ સ્મૃતિમાં નિધ્યાના પુનર્વવાહિતષે તથા બીજા પ્રકર-
માઁ વિરાધ છે, તે ઊપરથી એવું અનુમાન કરતાં આવડે છે, કે એ કા-
યદે જુદા જુદા વખતમાં તથા જુદે જુદે દેકાણું, જુદી જુદી રીતના હતા;
અથવા તે ગ્રંથકારના વિચાર, અને તે વખતના લેાકેાની ચાલ એકબીજા-
સાથે મલતી નાહેતી. હાલની ખતમાં લેાકેાના મતા આર્યાં લગ્નયી
ઊલાઁ છે, અને તેજ પ્રમાણે કુલ્લૂકભટ્ટની વખતમાં પણ ઘણું કરીને
હેવું જોઇએ.
.
(૮૨) ૦ ૮ શ્લા પ−‰°.
(૮૩) અ॰ ૯ Àા૦ ૧૦૪–૧૩૩.
(૮૪) અ૦ ૮ શ્લા ૧૮ ઇત્યાદિ.
(૮૫) ૦ ૮ શ્લા૦ ૧૪૧. આ જે વારસાની કબૂલાત કહી, તેા શૂદ્ર
સ્ત્રીના પુત્રનેજ માત્ર લાગુ કરવાની હશે, કારણ એની સ્ત્રીને “દીયર થકી |
|
૧૬૮
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૨,
તોપણ જે વખતથકી મુખ્ય દૈવોની પૂજા જુદી જુદી કરવા
લાગ્યા, તે વખત કરતાં મા ઘણું અર્વાચીન છે, એવું સંભવે છે.
રામ, કષ્ણ, ઈત્યાદિ જુદા જુદા અવતારોની ભક્તિઉપરથી
જે પંથો થયા છે, તે ખ્રિસ્તી શકના આઠમા સૈકાના ખારંભ
પછીના છે, એવું ઘણું કરીને ખચિત જણાય છે.
હિંદુસ્મોનો શુદ્ધ ધર્મ મળવાનું ઠેકાણું લેવા જઈએ તો તે
વેદો, એટલું એકજ છે; પરંતુ લોકોનું ધ્યાન તેઓ ઉપરથી
નીકળો ગયાથી નાનાપ્રકારના મતોની સંખ્યા વધી ગઈ, મે
ખેરાક છે. આા વદોનો ઉપયોગ કરવાનો અધિકાર ત્રણ દ્વીજ
વર્ણોને માત્ર હતો; તેમાંથી હાલમાં બેનું નિર્મૂળ થયું છે એમ
માને છે, અને બાકી રહેલો એક વર્ગ પોતાનાં મૂળકાયકી
ષણો ભ્રષ્ટ થયો છે. મેજ કારણ માટે પ્રાચીન કાળના નિયંતે-
મિત્તિક કર્મોનો લોપ થઇને, ધર્મસંબંધી મતોમાં જે હમણાંના
વખતમાં ફેરફારો થયા તેને અનુસરીને નવું સંસ્કારોનું શાસ્ત્ર
થયું છે, એમ સભષેછે.
આ શાસ્ત્રમાં, કેટલાંક સૂકતો, કેટલીક સ્મ્રુતિઓ, તથા કેટલાક
મંત્રો, એમ્મો મચીન કાળે મેળવીને તેમાં કેટલાક વેદોના
ભાગો ધાણ્યા છે; મા બધા એકઠા કરેલા સમુદાયને હિંદુ
લોકોનું નવું કર્મકાણ્ડ એમ કહીએ તો ચાલશે. “એશિયાટિક્
રિસર્ચિંસ” (એટલે એશિયાખવિષે શોધ) નામે એક ગ્રંથનો
જમાવડો છે; તેમાંના પાંચમા તથા સાતમા ભાગોમાં ફો
સાહેબે એવિષે જુદા જુદા નિબંધોમાં વર્ણન કર્યું છે.
એ સંસ્કારશાસ્ત્ર અને જેવિષે મનુમાં વખતે કેટલાએક લેખો
આપણી નજરે પડે છે તે શાસ્ત્ર, એમોમાં જેટલો તફાવત હોવો
જોઈએ એવું આપણને લાગશે તેટલો નથી. સ્નાન, ગાયત્રી,
જપ ઈત્યાદિ, એોવિષે જે એમાં લંબાણથી બોધ કસ્યો છે,
તે વેદોમાંના ધર્મને મળીને છે, અને તે કદાચિત્ મનુની વખતે
પણ તેવું હશે, પરંતુ તેવિષે લખવાને તેને કારણે પડયું નહીં હશે,
(૩) એક અગીઆરમા સૈકામાં લખેલા ગ્રંથ છે, તેમાં શકરાચાયૅ કરીને
જે આડમા સૈકામાં થયાતેની વખતના પથામાંના મતાનું બયાન કહ્યું
છે,તેમાં ઊપર કહેલા પંથક નથી. |
|
દિવાની કાયદો
અનુક્રમણિકા…
(૩) દિવાની ખાતું.
પૃષ્ઠ.
..
૪૦
કછો ચલાવવાનો રીત. ૪૦
પૃષ્ઠ.
ધણીપણાવગર વેચાણ ૪૪
ધણી તથા ચાકુર, સ્મો
વચ્ચેના કજીમા.•
રામાડાવિષે કજી,
....
પુરાવાવિષે કાયદો
૪૦
૬જીઓ ચલાવવાનો રી-
તનું સાંધણ
......
૪૨.
કરજવિષે.
૪૩
સ્ત્રીપુતોની વચ્ચેના સં
ંધિવષે,
૪૫
૨૮ ૮ ૮ ૨
પૈસાના વ્યાજવિષે.
કરારનામાંવિષે. • •
એકેશ્વરમત..
૪૪ દાયભાગ.
૪૪
પ્રકરણ ચોથું.
ધર્મ.
૫૨ ગણ.
૫૩ મધ્યે.
વેદો છે.
કર્મકા′,
સૃષ્ટિ
૧૫
ક્રમી પદોની દેવતાઓ ૫૭
મનુસ્મૃતીમાંનો ધર્મ. ૫૫
૧૭
૧૭
૧૮
નીતિસંબંધી પરિણામો ૬૭
પ્રકરણ પાંચમું.
લોકોની રીતભાત તથા તેઓની સ્થિતિ.
૬૯ | હિંદુ લોકોની ઉત્પત્તિ તથા
બ્રાહ્મણલોકોવિષે. ચમત્કા-
સ્પ્રિની સ્થિતિ, •
રીતભાતવિષે.
૭૧
સ્થિતિ.
હુનરો વિષે
૭૩
સાધારણ વિચાર.
૭૫
રિક વાતો.
ખણ્ડ બન્ને.
મનુસ્મૃતિ પછી થએલા ફેરફારો, તથા અર્વાચીન કાળના
હિંદુ લોકોની સ્થિતિ.
પ્રકરણ પેહેલું.
જાતિઓમાં ફેરફાર
७६
૮.
ચાર મુખ્યવર્ણમાંનાફેરફારો.૮૬ | ગોસાંઈ લોકોના પંથો, ૯૧
સંકર જાતિ
..
re |
|
પ્રકરણ ૩,]
ન્યાય.
૪૫
ધણી તથા ચાકર એોસંબંધી જે કછમ્મા ઘણી તથા ચાકર
કહેલા છે, તે ઋણું કરીને બધા ભરવાડોવિયે એએચ્ચેના
તથા તેમ્નોના માથાઊપર ઢોરોસંબંધી જે જો-
ખમા રેહેછે તેવિષે છે,૬૭
જી.
ક.
નદી સરખા પોતાની મેળે થએલા પદાર્થથી, અથવા ચિભાડાવિષ
ઝાડો રોપીને, અથવા તળાવો ખોદીને, તથા તેની
બાજુએ દેવળો બાંધીને, એવી રીતે ગામની
સીમની નિરાાની કરી મુકવી; અથવા જમીન ઊપર પથ્થરોની
નિશાનીઓ ઉઘાડી મુકીને, અથવા કોતરેલા પથ્થરોની નિરાાની
જમીનની હેઠળ દાટીને તે રામાડામો ખાંધે છે, જ્યાંહાં વાંધો
પડે છે, ત્યાંહાં બધા વાદીપ્રતિવાદીષ્મોની હારમાં સાહેદીોના
માથા ઉપર માટી મુકીને, તથા તેઓના ગળામાં લાલ ફુલોના હારો
ધાલીને, તથા તેઓને લાલ વસ્ત્રો પહેરાવીને, તેઓને સોગન
માપી જુબાનીો લેવી. ને પુરાવાથી તે વાતનો ચુકાદો
નહીં થાય, તો રાજાએ બધો તપાસ કરીને પોતાની સત્તાથી હૃદો
હરાવી આપવી.
ખાસગી ખેતરોની હદ્દોવષે તે પ્રમાણે ચાલવું, ૬૮
સ્ત્રીપુરૂષોવિષે જે નિયમો કહેલા છે, તે બધા
હલકી વાતોથી પૂરા ભરેલા છે, હવે પેહેલ કેટલા-સ્ત્રીપુરૂષોની ૧-
એક લગ્નોસંબંધી નિયમોવિષે થોડી હકીકત લખીને
રચના સંબંધ
પછી ઉપલા નિયમોમાંથી મુખ્ય મુખ્ય કહીરા.
વિષે.
છ પ્રકારનાં લગ્નો રાાસ્ત્રમાં મંજૂર રાખ્યાં છે; તેઓમાંથી
ફક્ત ચાર બ્રાહ્મણોને વાસ્તે યોગ્ય એવું કહેલું છે. તે યારે પ્ર
કારમધ્યે કેટલાએક નાહાના તફાવતો છે, પણ છોકરીની કિમ્મત
લીધા વગર બાપે તેનું લગ્ન કરવું એવો નિશ્ચય ચારે પ્રકારોમાં
છે. બાકી રહેલા બે પ્રકાર ક્ષત્રિયોનેવાસ્તે કહેલા છે; પરંતુ ખેવી
હદ કહેલી છે તોપણ તે પ્રકારો ઘણી મોહોઠી નજર રાખીને ક-
રેલા છે. જ્યારે લઢાઈમાં કુંતેહ થયા પછી કોઈ ક્ષત્રિય સ્મેક
સ્ત્રીને પકડીને લઈ જઈ તેની ખુશીવિરૂદ્ધ તેને પણરો, તે ઉપ-
લા બે પ્રકાર માંહેલો સ્મેક; અને જ્યારે ખીલકુલ કોઈપણ
(૬) ૦ ૮ શ્લા॰ ૨૨૯-૨૭૪,(૧૮) ૦ ૮ શ્લા૦ ૨૪૫-૨૬૫, |
|
પ્રકરણ ૪.]
ધર્મ.
૬૩
૪૨
તો તેને ખદલે કઠણ સજાઓ કહેલી છે. હવે, પારધીનો ધંધો
નિર્દય તેથી બ્રાહ્મણોની નજરે તે ખોટાં માણસોની બરાબરીમાં
ગણાયલો હોય તો હોય; પણ એ રિાવાય ઉપર જે ખીજા મન-
માનેલા નિષેધો કહેલા છે, તેગ્મામાં વચનો પણ કહેલો છે,
અને આ વિન્ તથા પરોપકારી લોકોના ધંધાની ગણતરી જે
ખીજા અતિરાય ખરાબ ધંધાઞા તેઓનીસાથે હમેશાં કીધેલી
છે, તે જેને સ્માશ્ચર્ય લાગે છે.
આ ગ્રંથમાં ઘણા પ્રકારનું માંસ ખાવાને બ્રાહ્મણોને રજા મા
પેલી છે,૪૩ અને કેટલાએક માહોટા સમારંભોની વખતે ગાયનું
માંસ પણ ખાવું એવું ખસુસ કહ્યું છે; તે બેઇને ચ્યમોને વધારે
મા ઉપજે છે,૪૪
બ્રાહ્મણોએ યજ્ઞરિાવાય માંસભક્ષણ કરવું નહીં, એવું કહેલું છે
ખરૂં, પરંતુ એ રીતના યજ્ઞો નિત્યકર્મમાંના છે એ ઉપર બે-
વામાં આવ્યું છે. શિવાય, ભાત, રોટલી, તથા એો સરખાજ
નિર્દોષ એવા ખીજા પુષ્કળ પદાર્થ એ પણ (યનિાવાય) ખાવા
નહીં, એવો તે પ્રમાણેજ પ્રતિબંધ કરી આપ્યો છે.
૪૫
હવે પ્રાણિગ્મો ઉપર દયા કરવી એવી જ્યાંહાં ત્યાંહાં મોહોટી સ-
સ્રોથી સ્માના કરી છે, અને માંસભક્ષણ ન કહ્યું છતાં પ્રાણિસ્માને
કલેરા કમી થાય છે, માટે તેમ કરવું એ ધણું સ્તુત્ય છે, એવું
કહ્યું છે. હવે મા વાતો ખરી, પરંતુ એ કારણ માટે માંસભ-
ક્ષણ કરવું નહીં એવો બુદ્ધિવાદ કહ્યો છે,૪૬ તોપણ માંસભ-
ક્ષણવિષે સાફ પ્રતિબંધ, અથવા તે ભક્ષ અશુદ્ઘ એવી સૂચના
પણ કહીં જણાતી નથી. એવું છતાં પુષ્કળ ઠેકાણે માંસભક્ષણ
એ શાસ્ત્રપ્રમાણે છે, એવું મુદ્દામ કહ્યું છે.૪૭
ગાયનું માંસ ભક્ષણ કરવા
.
(૪૨) અ૦ ૪ શ્લા ૨૧૨
(૪૩) ૦ ૧Àા ૨૨૦૩૬,
(૪૪) અ ૧Àા ૪૧ | ૪૨.
(૪૫) અ + છ્તા .
(૪૬) અ ૧ ગ્લા॰ ૪૩-૫૬.
(૪) અ ૧ ગ્લા ૩.
માણસ સારૢ ભક્ષણ કરે છે,
66
વિષે જે ઉપર કહ્યા પ્રમાણે
શાસ્ત્ર પ્રમાણે ખાવાને યોગ્ય એ
ના પ્રાણિĂાનું માંસ જે દર રાજ
ખાધું તાપણ તેને દેષ લાગતા ન-
થી; કારણ જે પ્રાણી ખાવામાં આવે
છે, તથા તેઓને જે ખાય છે,તે બને-
જેને સરખાજ ખાદેવે ઊત્પન્ન કીધા
તેણે છે; એવું કહ્યું છે. |
|
પ્રકરણ ૨]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૧૯
તો તૈથકી પણ છેક હાથ માલતો નથી. તેમજ જુના જમીન-
દારપાસેથી વેચાથી લેનારો નવો જમીનદાર જીના જમીનદારના
બધા સંબંધ પોતાના ઉપર તાણી લે છે; તેજપ્રમાણે નવો પટેલ,
તલાટી, ઈત્યાદિ, એચ્યો નવીન થએલા વંશોમાંથી પસંદ કરીને
નીમે છે; પરંતુ તેઓનાં કામોમાં કંઈ ફેરફાર થતો નથી,
ખીજો થોડોક ગ્રંથ થયા પછી, રાજાએ આપેલા ઈનામીના
કારણોનું વર્ણન કરવામાં આવશે.
એ જુદા જુદા પ્રકારની જમીનના વહિવટ-
દારોનું વર્ણન થયું; હવે જમીનની માલેકનું જે
મોહોરું તકરાવી પ્રકરણ તે સહેજેજ આપછી માવે
છે. કેટલાક્મેકોના મતપ્રમાણે એ માલેકી રા
જમીનની
માલેકી.
જાની છે; કેટલાએકોના મતે મોહોટમોહોટા જમીનદારોની છે;
કેટલાએકોના મતે ગામમાંના જમીનદારોની છે; તથા કેટલાએ
કોના મતે જમીનઉપર રેહેનારા કુળોની છે,
મહોટા જમીનદારોનો હક્ક ખાકીના ઉપર કહેલા ત્રણેના હ-
ક્રોમાંથી એકના હથકી ઉત્પન્ન થયો છે, મા વાત પછી યોગ્ય
ઠેકાણે જણાવવામાં માવશે; એ કારણમાટે હવે જે તકરાર રહી,
તે બાકી રહેલા ત્રણેવચ્ચે છે.
જ્યાંહાં એ
જમીનનો ઉપભોગ કરવાનો તથા તેનો બંદોખસ્ત કરવાનો એ-
કલાનેજ હમેશાં અધિકાર હોવો, તથા તેમજ જમીનનું રૂપ બદ-
લવાને, અથવા જ્યાંહાં તેવું થઈ શકશે ત્યાંહાં જમીનનો નારા
કરવાનો પણ હક્ક હોવો, તેને જમીનની માલકી કેહેવી એમ જ
ાય છે.
એ સર્વ હક્ક સ્મેકડા કસ્યા છતાં, તેઓથકી માલે.
કીના ગુણ દેખાડનારી અટકળ પેદા થાય છે; માલેકી કરીને
મા સુલતત્ત્વોથકી કંઈ જુદો પદાર્થ જણાતો નથી.
સુલતત્ત્વો એકઠાં હોય છે, ત્યાંહાં માલેકી હોય છે; બીજે કહીં
નથી. હવે, ઉપજના એક હિસાઉપર માત્ર રાજાનો પાંસરો હક્ક
હોય છે, અને રાજાની મરજીમાં મારે તો રાજા તે હક્ક ખી-
જાને માપી રાકે છે; પરંતુ મા હૃદુબાહાર, જમીન અથવા તેની
ઉપજ એોમાં તે હાથ કાલી શકતો નથી. જો સરકારી
ઈમારતો, રસ્તા અથવા ખીજાં કંઈ લોકોપયોગી કામો, એમ્મો-
સારૂં તેને જમીનની જરૂર પડે, તો તે દેશરક્ષકને એટલે |
|
પ્રકરણ ૨.]
રાજધર્મ.
મા બધા અમલદારોની ઉપર માહોટી પદવીના તથા માહોટા
અધિકારના તપાસદારો નિમવા; અને દરેક મહોટા શહેરમાં તથા
નગરમાં એવો એક તપાસનીસ રાખવો અને પ્રતોમારેલા અ-
ધિકારીખો લુચ્ચઈ કરવાને સ્વભાવથીજ તૈયાર થાયછે, (એવી
લોકોમાં કેહેવત છે) તે લુચ્ચું બંધ કરવાનું કામ સ્મા તપાસદા-
રોનું છે. ૧૧
આારિાવાય દેશના લશ્કરી વિભાગ પણ કરવા; તેમાંથી પ્રત્યેક
વિભાગમાં પસંદ કીધેલો એવો એક એક અમલદાર ફોજ મા-
પીને રાખવો;૧૨ તેની હ૬ કોઈ પણ દીવાની અમલદારની હદ
જેટલી હમેશાં હતી એવું નહીં.
બધી તરેહના અનાજો, તથા ખેતી થકી થનારી ખીજી ચીજો,
માનો એક હિસ્સો. વેપારને માથે કર ; હ-
લકા વેપારી તથા દુકાનદાર એમોના ઉપર એક જમાબંદી,
તમામ હલકો વાર્ષિકી લાગો, અને હાથના કસ-
ખથી ગુજારો ચલાવનારા જે સુથાર વિગેરે કારીગરો એમો
પાસેથી દરમહીને એક દાહાડાની વે; એટલી રાજાની જમા
મંદી હતી. ૧૩.
;
વેપારી લોકોના માલને જે મૂળ ક્રમ્મત પડી હોય તે, તથા સુ-
સાફરીનો ખરચ થયા હોય તે, તથા તે ધણીને તે વેપારમાંયી જે
નક્કી ફાયદો થયો હોય તે, ગ્મા બધી બાબદોનો વિચાર કરીને
એવા લોકો પાસેથી કર લેવો, એવું કહ્યું છે.
કર લેવાનો દર નીચે લખ્યા પ્રમાણે કરાવ્યો હતો;—પશુ, રત્ન,
સોનુ, તથા રૂપું, ખેચ્યો થકી મૂળ પુંજી ખાદ કરીને વર્ષે દાહાડે
જેટલી પેદાસ થઈ હશે તેનો એક પચાસમો હિસ્સો લેવો; તે,
લઢાઈની વખતે, એક વિસાંરા સુધી વધારવો.
સુધી પણ ગામાના પટેલ વીગેરે લેાકેાને મળેછે. બીજા લેાકેાને મળ-
વાની જમીન કહેલી છે, તે, તે જમીનના જે રાજભાગ એટલે તે જ
મીન ઊપરના સરકારી કર, તે તે લેાકેાને મળતા હતા,
(૧૧) અ॰ ૭ ગ્લા૦ ૧૧૯-૧૨૩. (૧૩) અ॰ ‰Àા ૧૩૭-૧૩૮.
(૧૨) ૦ ‰ ગ્લા૦ ૧૧૪.
૧ |
|
પ્રકરણુ ૪,]
ધર્મની હાલની સ્થિતિ,
૧૪૩
ઈશ્વરી વિદ્યોપદેરાકો એઓ ખાદ કરીને, ખાકી કોઈની બુદ્ધિ
આવિષે પાકી નથી.
પંચમહાભૂતો તથા મા જગતમાંની પૈદા કીધેલી શક્તિો
એમઓની ભકિત કરવી એના કરતાં વેદોના માર્ગે ચાલનારા
ની સમજ વધારે થઈ હતી, અને તેઓને ઈશ્વરનું ખરેખર
સ્વરૂપ સમજાયું હતુ અને પોતાનાં મતો ફેલાવવામાટે તેઓ ઉ
મ્મેદવાર હતા, તોપણ તેઓમે લોકોની ભક્તિને કંઈ ધકો દીધો
નહીં; અને જે. માગળના સ્થાપેલા દેવો હતા તે ખરા દેવનાં
જુદાં જુદાં સ્વરૂપો અને નિરાાનિો છે એવું કહીને તેાએ
તેગ્મોની પૂજા કરવાને પરગાનગી માપી હતી. એવું કરવાનું કા-
રણ એમ જણાય છે કે પહેડી દરપેહેડીના આચારવિષે જે
મા લોકોની અનએખ ભક્તિ, તેણેકરીને તેઓ તેમ ચાલવાને
તૈયાર થયા હશે, અથવા બ્રાહ્મણોના ફાયદા તરફ નજર માપીને
તેઓ તેવા થયા હશે, (કારણ કે અતિરાય સુધરેલો પણ બ્રાહ્મણ
એવી સ્નાર્થિ બુદ્ધિથી છૂટો એવો માહારી નજરમાં આવતો નથી).
એટલું પણ કરીને તેઓએ ખરા ઇશ્વરનું એકપણ દેવળ બાંધ્યું
નથી, તથા તેની પ્રાર્થના કરવાની ચાલ સુરૂ કીધી નથી. હવે,
મૂળે માણસની બુદ્ધિ ૬ખળી છે, માટે એવી બુદ્ધિથી જેવો સે-
હેજ પરિણામ થવો ોઇએ, તેવોજ થયો; તેઓના ધર્મમાંનાં જે
વધારે ગુપ્ત તથા. ગંભીર પ્રકરણો, તેોનાકરતાં જેઓ ખાહાર
જોવામાં સમજવા જેવાં ઉધાડાં હતાં, તેઓ વધારે જોરાવર થયાં:
ઘણા દેવોની ભક્તિ કરવાનો જે પ્રાચીન રેવાજ તે તેમજ રહ્યો
તથા તેમાં આગળના કરતાં દેવ એવા માનેલા વીરોનો વધારે પ્ર-
વેશ થયો, તેથી વધારે ખરાખી થઈ, એ વીરો જે દેવોથકી ઉત્પન
થયા એવું માને છે, તે દેવોનેપણ એઓએ ર૬ પાડ્યા છે.
ઉપર કહેલા નવા ધર્મનાં જે પુસ્તકો છે તે-
મોને પુરાણા કેહેછે. એ પુરાણો અઢાર છે ; પુરાણા.
અને તે પુરાણોમાંના પંથોપ્રમાણે ચાલનારા લો-
કોનું એવું મત છે કે જે વ્યાસે વેદોની રચના કીધી, તેણે તે
કીધાં; તથાપિ વાસ્તવિક જેવા જતાં, ખ્રિસ્તી શકના ભામા
તયા સોળમાં સૈકાની વયમાં મા બધાં પુરાણા જુદાજુદા ગ્રંથ-
કરોએ કીધાં છે, પરંતુ કેટલેક ઠેકાણે તેમાં લખેલી બાખદો માત્ર |
|
વિભાગ તથા ધંધા,
પ્રકરણ ૧.]
કેટલીએક નિહાનિષ ક્રિયાો છે, તેોને ઘણુંજ માહોટપણું
આપેલું છે; તે ક્રિયામા કરવાને ઉપર લખેલી પહેલી ત્રણ વ-
ર્ણના લોકો યોગ્ય છે, ચોથી વર્ણના લોકો, તથા અતિશૂદ્રો, એ
ઊંચી વર્ણના લોકોના કામમાં ત્યાંહાં માવવા જેવા છે, ત્યાંહાંજ
માત્ર તેોનું વર્ણન કરેલું છે; તરિાવાય તે ગ્રંથમાં તેગ્મોને વિષે
વિચાર કરેલો નથી.
બધા ઉત્પન્ન થએલા પદાર્થોમાં બ્રાહ્મણ સુ-
ખ્ય છે. જગત્ તથા તેમાં જે બધી ચીજ છે, ભ્રાહ્મણ,
તે તેની છે, અને તેની કૃપાથી બીજા માણસો
જીવે છે. ભ્રાહ્મણ પોતાના રાાપથી કોજ, હાથી, ઘોડા, એ
સુદ્દાં રાજાનો નારા કરી રાશે; બીજા લોક તથા લોક પાલ૪,
અને દેવ તથા મનુષ્ય ઉત્પન્ન કી રાકશે'; રાજકરતાં બ્રાહ્ય-
ણને વિશેષ માન આપવું. બ્રાહ્મણના જીવને તથા રાીરને જે
લોકો દુઃખ દેરો તેખાને ખા જગતમાં અતિરાય કઠણ શિક્ષા
કરવી એવું કહ્યું છે,”. અને આવતા જગતમાં ઘણી શિક્ષા થશે
એવી બિહીક દેખાડેલી છે. બ્રાહ્મણ અતિ ઘોર પામ કરે તો
પણ તેને દેહાન્ત શાસન નથÛ, ખીજી વર્ણના લોકોનો અપ-
રાધ બ્રાહ્મણ કરે, તો તે વિષે ઘણી રેહેમ નજર રાખીને ચા-
લવું એવું લખ્યું છે.૧૦એવું છતાં કોઈ બીજો માણસ જો બ્રા-
હ્મણનો અપરાધ કરે, તો તેને તેથી દરાગણી સપ્તિથી સા
કરવી. ૧
(૧) નિત્યાનિત્ય એટલે નિત્ય અને અનિત્ય નિત્ય એટલે જે કામ રાજ
કરવામાંઆવેછેતે,અને અનિત્ય એટલે જે કાઈક દાહાડે થાય છે તે. ભાક
(૨)અધ્યાય૧,Àાક',૧૦,૧૧(૮) અ૦ ૧૧Àા ૨૦૧–૨૮,
(૩) ૦ ૮ શ્લા ૩૧૩, | તથા અ૪ શ્લા૦ ૧૧૫—૧૧૯.
(૪) પુરાણામાં જે જુદા જુદા લેાકેાનું (૯) અ૦ ૮ શ્લા° ૩૮.
વર્ણન કર્યું છે તે લેાકેાને પાળનારી(૧૮) ૦ ૮ શ્લા ૨૬, ૨૭૮
દેવતાઓ. ભા॰ ક.
(૧) અ ૯, શ્લા ૧૧.
(૬) અ॰ ૨ શ્લા ૧૩૮,
(%) ૦ ૮ શ્લા॰૨૩૨,તથા અ૮
ગ્લા
| ૨૮૧-૨૮૩.
તથા જી.
(૧૧) અ૦ ૮ શ્લા૦ ૨૦૨, ૨૮૩,
૯૨૧, ૩૦, તથા ૦ ૧૧ લા
૨૧ તથા ૨૦૬.
. |
|
પ્રકરણુ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૪૧
હાલ હિંદુધર્મ કેવો છે તેનું વર્ણન કસ્યાથી તેમાં આ ફેર
ફારનું સ્વરૂપ જણાઈ આાવશે, અને અહીંના લોકોના સાધા-
રણ વ્યવહારો સમજવાને પણ તે વર્ણન જરૂરનું છે.
ધર્મ, એ જેવો હિંદુસ્થાનમાં સર્વકાળ આપણા જોવામાં આવે
છે, તેવો ખીજા કોઈ પણ દેશમાં નથી. પ્રત્યેક શેહેરમાં નાના
પ્રકારનાં દેવાલયો હોય છે, તેમાંનાં કેટલાંએકોમાં ફક્ત મુર્તિ રે-
હેવા જેટલું સિંહાસન માત્ર હોય છે; પરંતુ ખીજાં કેટલાંએક
મોહોટાં દેવાલયો હોય છે, તેઞોને ઊઁયા કળસ, વિસ્તિર્યું સભા-
મંડપ, તથા સ્તંભાવલિ, એવાં હોય છે. મા બધાં દેવાલકોમાં
સુર્તિને હારો ચઢાવવાસાર, અથવા ફળફુલો અર્પણ કરવાસાર,
ભક્તો હંમેશાં જતા હોય છે, ઘણુંકરીને બધાં શહેરો નદીમ્મોના
અથવા તલાવોના કિનારા ઉપર બાંધેલાં છે; અને ઘણે ઠેકાણે
માવી નદીમ્મોના અથવા તલાવોના કીનારામાં પાણીસુધી પોંહાયે
એવા મોહોટા અદ્ભુત આરા બાંધેલા છે. તે આરામોઉપર
વારને પોહારે, સ્નાન કરનારા લોકોનાં, તથા પ્રવાહમાં ઉભા
રીને સંધ્યા કરનારાગ્મોના મેવાં જુથો ભરેલાં હોય છે. દિવસે,
બાયડીઓ કંઈપણ દેવ આગળ મુકવા સારૂ, ટોળાં ને ટોળાં દેવળે
જતાં હોય છે; ત્યારે તેોનાં ગીતોખે અથવા તેમોનાં સુંદર
રૂપો તથા ભરગચ્ચી પોષકો એમોએ મત ખેંચાય છે.
બ્રાહ્મણો તથા ખીજાલોકો, એમ્મોના પણ મેળા એવાજ જતા
હોય છે, અને તાસાંવાજીંત્રો લેને કેટલાએક તેહેવારોની ક્રિયા
કરવાસારૂ વારંવાર ઘણા લોકો સમારંભે જતા હોય છે, તે
થઉપર ખેસાડેલી મૂર્તિ લઈ જાય છે; તથા તેવાંજ દેવાલયો, રથો,
તથા ખીજા પદાર્થો, મેગ્માનાં ચિત્રો, એ પણ સાથે લેછે: એ
ચીજો સસ્તા તથા હલકા સામાનની હોય છે, તથાપિ તે કુરાલ-
તાએ તથા તેમાંનો મર્મ સમજીને કરેલી હોય છે. તે બાહારથી
જોઈએ તો મોજની તથા લખલખિત દેખાય છે,
શહેરોથી થોડ઼ા છેટાઉપર જ્યાંહાં માણસોની વતી હોય છે,
ત્યાંહાં હમેશાં દેવાલયો હોય છે; અને નદીઓના કિનારાઓ ઉપર,
અથવા ભર જંગલની વચમાં, અથવા પર્વતોના શિખરો ઉપર,
તે વારંવાર મળે છે. અતિશય વિદ્યાળ જંગલમાં પણ એકાદા
પથરા ઉપર સિંદૂર ચોપડેલું, તથા તેની ઉપર જે ઝાડ હશે |
|
કરણ ૪]
ધર્મની હાલની સ્થિતિ.
૧૫૯
તથા આસમાની. કેટલાએકોને ખાર માયાં છે, અને ઘણામાન
ચાર હાથ છે; તેઓ વગર કારણે ખફા થાય છે, તથા વગર સખખે
ઠંડા પડી જાય છે, એવું વારેવારે ખની માવ્યું છે, એક દેવ
એક વખતે પોતાના રાજુ તરફ અમથો જોઇને તેને ખાળી ના-
ખે છે, અથવા પોતાના મનમાં અાવે તેટલી વારમાં તેને જીત-
વાને સમર્થ થાય છે, અને ખીજી વખતે તેજ દેવને પોતાનું કામ
ાર પાડવામાટે મોહોટી ફોજો એકઠી કરવી પડે છે, અને એ
ટલું કરીને પણ તેની હારી જવાની તક નજીક નજીક આવે છે,
એવી પણ કયાો છે.
ત્રણ મુખ્ય દેવોનાં કઉમ્મતો, સરખાં તથા ખેહદ છે, અને
તેોનો ઉપયોગ ઘણું કરીને એકબીજાની સલાહથી કરતા નથી;
તે કારણથી એક વખત એવું થઈ ગયું હતું કે એક કછગ્મામાં
શિવે બ્રહ્મદેવનું માથું કાપી નાખ્યું. ખીજું, મા ત્રણે દેવોની -
કુમત એકબીજાઉપર અથવા ખીજા દેવોઉપર કેમ ચલાવવી
તેવિષે કંઈ ઠેરવેલી શિસ્ત નથી. જે ઈન્દ્રને સ્વર્ગનો રાજા એવું
કહ્યું છે, તથા જેને મેં જીપિતર સાથે સરખાવ્યો છે, તેની બીજા
દેવોઉપર કંઈ સત્તા નથી. એ વાતો તથા ખીજી એવીજ એક
બીજીની સાથે ન મળનારી વાતો મા ધર્મમાં પેદા થાય છે;
તેનું એક કારણ એવું છે કે જુદા જુદા પંથોના લોકો પોતપો-
સાના વાહાલા દેવની સ્મૃતિ ઘણી સ્તુતિ કરે છે; પણ મુખ્ય
કારણ એવું છે કે બધાં પુરાણો સપ્રમાણ છે એવું ધારેલું છે,
તેથી તે પુરાણો ઉપરથી બનાવેલી જે જુદી જુદી કથાઓ
તેઓ ઉપર સાધારણ લોકોનો ભરોસો ન બેસે એવું કરવું એ
વાત મુસ્કીલ છે. એટલું છતાં પણ હિંદુ દેવોના અકટોવિકટ
સ્માકારો, તેઓના ખજાએબ વિચારો તથા કામો, અને તેઓનાં
અજાએંમ સ્વરૂપ, તથા તેઓની ચોતરફનો વૈભવ, સ્મા બધી
વાતોમાં કંઈ અજાએંખ ખુખી છે, તેથી માપણી બુદ્દીઉપર કં
અસર થયા વગર રેહેતી નથી.
યજ્ઞ તથા તપ, એમ્મોનું જે બળ ઉપર વર્ણવેલું છે, તે હિંદુ-
ઓના ધર્મમાંની સ્મૃતિભ્રણી બેઢબ લાગવા જેવી વાત છે. મસ
તથા તપ એમ્મોની મદદથી કોઈ તપસ્વી પોતાના શાપે દેવોઉ-
પર પણ અતિ કઠણ સંકટો લાવી શકે છે, અને સ્મૃતિરાય ૬૮ |
|
પ્રસ્તાવના.
મારાઅે છ વર્ષે ઉપર નામદાર મૌસ્તુ
એકન્સ્ટન,
જે મા ઈલાકાનો એક નામીચો ગવર્નર થઈ ગયો, તેણે મા
દેરાવિષેનો જે અંગ્રેજી ઇતિહાસ કહ્યો છે તેનો મરાઠી તરજુમા
કરવાનું કામ મેં હાથમાં લીધું, તે ઈશ્વરની કૃપાથી પૂરૂ થઈ તે
માખું પુસ્તક ત્રણ જીદોમાં છપાઈ ગયું; અને તેનો ઉપોદઘાત-
રૂપી જે ભાગ તે આા વરસમાં સમાપ્ત થયો. પછી, કેટલાખેક
મિત્રોની ભલામણઉપરથી તે ગ્રંથનું મરાઠીઉપરથી ગુજરાતી
ભાષાન્તર કરવાનું મેં માથે લીધું. હવે, ગુજરાતી, એ મારી
જન્મભાષા નથી, અને મા મારો પહેલોજ ગુજરાતી ગ્રંથ છે,
તેયકી એમાં ભાષાની ઘણી ચુકો રહી હશે, પરંતુ અર્થની હશે
એવું મને લાગતું નથી. દઉં, સાધારણ ચાલ પ્રમાણે, પહેલે ગ્રંથ
છપાવીને પછી જે સુક્રોની માફ માગવી, તેકરતાં વાંચનારી માલમને
એવી વિનંતી કરૂં છું કે, જે ખરેખર ખામીઓ એમાં હશે તે
જે તે મહેરબાની કરીને મને જણાવશે, તો તે ખીજી મા-
વૃત્તીમાં દુરૂસ્ત કરીને માભાર માનીરા. ખીજું, આા તરજુમો
લખવાનેવાસ્તે મેં નેતાજી ડાહ્યાભાઈ ઘેલાભાઈ રેહેનાર નડી-
આદનાને રાખ્યા હતા, અને ગુજરાતી ભાષાની કેટલીક રૂઢીઓ
તથા લિંગો એમ્મોમાં તેમની મદદ લીધી છે.
તા૦ ૧૬ ડિસેમ્બર સન ૧૮૬૨, |
|
૧૨૪
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨.
અને સરકાર પોતાની પાસે રાખતી હતી. એ કરાર અમલમાં
લાવવાસારૂં બે કિંવા વધારે દિવાની અમલદારો પરભારા સરકા-
રમાંથી નીમતા હતા; અને તે સરદાર પોતાના લશ્કરની તથ
મુલ્કની બંદોબસ્તી કેવી રાખે છે, તેવિષે તેના કામની તપાસ
તેઓ રાખતા હતા.
માટલી બધી ખબરદારીઓ રાખીછતાં પણ, આવાં દેવાંથકી
જે સહેજ થનારા પરિણામો તે થયાવગર રહ્યા નથી, એ તોડી
માપેલા મુલક પેહેલાંયકીજ વતની થતા ચાલ્યા; અને પ્રથમ
નેમણકા તોડી આપી તે વેળાથકી જેમ વધારે કાળ થતો ગયો,
તેમ તેઓઉપરનો સરકારી અમ્મલ હમેશાં નબળો પડતો ગયો;
તથાપિ આ નેમણૂકોનાં મૂળ કારણોઉપરથી લોકોની નજર છેક
છુટી એમ થયું નથી, અને તે કારણોમાંના ઠરાવોપ્રમાણે ચા-
લવાની જરૂરીસ્માત નાકબૂલ એમ કયારેપણ કરી નથી.
માવી તેમણૂકોકી એકંદર રાજ્યના મુલ્કોમાંથી થોડાજ પ્રા-
ન્તોમાં ધાલમેલ થઈ. બાકીના મુલકનો કારભાર મનુસ્મૃતિમ
કહેલી રીતપ્રમાણે પ્રત્યક્ષ રાજાના હાથનીચે પ્રાન્તોમાંના અમ્મ
લદારો કરતા હતા. જમીનો તોડી માપવાનો, એ લશ્કરનો
પગાર સ્થાપવાનો એક ઉપાય હતો, રાજ્યનો કારભાર કરવાનો
મારગ ન હતો; તેમાટે જે તે વખતે જાહગીરો હતીો, તોપણ
જાહગીરોનીજ રિાસ્ત બધે ઠેકાણે ચાલુ ન હતી.
આપ્રમાણે જમીનો તોડી આપવાની ચાલ વસ્તી થખેલા
પ્રાન્તોમાં માત્ર હતી; પરંતુ જ્યાંહાં પરદેરા લેતા, ત્યાંહાં તે રાસ્ત
જુદીજ રીતે સુરૂ થતી હતી. કેટલેક ઠેકાણે પરદેરાઉપર ચાલ
કરનારા લોકોએ, પોતાના રાજુના મુલ્કમાંના દૂરનો પ્રાન્ત મા-
ચકી લેને તેમાંના ઉત્પન્નઉપર પોતાના લશ્કરનો ગુજારો ચ-
લાવવો એવા હેતુએ એક સરદાર મોકલતા હતા, અને તેનો
વંરા તાંહાં કાયમ થાય ત્યાંહાંસુધી તેને રસ્તે ન જતાં તેને રહેવા
દેતા હતા; પછી જેવા લશ્કરી ટોળી લેખ ગમેલા સરદારો હોય
છે તેોપ્રમાણે ન રહેતાં તેના વાળે મુરાહિરાની ચાકરીનો
દરજ્જો બજાવીને રહેતા હતા. હિંદુઓનાં જે રાજ્યો દક્ષિણ-
હિંદુસ્થાનમાં હતાં, તેોમાં ચ્યા પ્રકારનાં ઉદાહરણો મળશે; તથા
તેઓની માણીતરફના મરેઠાઓમાં ઘણાં તથા ઉત્કૃષ્ટ મળશે. |
|
પ્રકરણ ૫]
લોકોની રીતભાત,
૭૩
સ્મ સ્મૃતીમાં બાપદાદાની ચાલને જે માન માપવાનું કહ્યું
છે, તેનું મ્યા પુસ્તકમાં ઘણુંજ મોડોટપણું કહેલુ છે, તે મહોટપણા
પ્રમાણે તેવા આાચારનું વર્ણન ક્રિયે ડેકાણે કરવું તે મને બરાબર
સૂઝતું નથી. પરંપરાગત આયાર (એટલે પેઢી દર પેઢી ચાલેલો
વહિવટ) એ રાાસ્ત્રથી પણ મોહોટો છે, અને તે બધા તપનું
મૂળ છે એવું મનુસ્મૃતિમાં વર્ણન છે.૧૨ પરંપરાગત માચાર
એંજ માજ દિન સુધી હિંદુસ્મોની લોકીતનો જીવપ્રાણ છે;
અને તેચ્યોની બધી રીતભાત વગેરે જે કાયમ રહેલી છે તેનું
ઉધાડું કારણ એજ છે. મા બધી સ્મૃતીમાં વિદ્યાને મોટું
માન માપ્યું છે, અને તે હાસિલ કરવી એવો બધી વર્ણન
ઉપદેશ કીધેલો છે.
વેદ તથા તેઓની ઉપરનાં ભાષ્યો (એટલે ટીકાઓ), મને
ખીજા કંઈ યોડા ગ્રંથો, એટલુંજ રાખવાવિયે વિદ્યાથીગ્મોને કહ્યું
છે ખરું; પણ તેજ ગ્રંથોમાંથી ઈશ્વરી વિદ્યા, ન્યાયશાસ્ત્ર, ની-
તિશાસ્ત્ર, તથા પર્થવિજ્ઞાનશાસ્ત્ર, એટલાં તેઓએ રાખવાં એવું
કહેલું છે; ૧૩ તેમજ, દરેક વેદની સાથે શુદ્ધ જ્યોતિષવિષે હકી-
કતનો એક નાહાનો ગ્રંય છે, અને ઉપર કહેલી વિદ્યાઓમાં
પ્રાચીનકાળના બ્રાહ્મણો અતિ કાબેલ થયા હતા, તે ઉપરથી જે
વખતે સ્મા સ્મૃતિની ોડણી થઈ તે વખતે પણ ગ્મા વિદ્યાઓમાં
તેઓની કાબેલીયત પુષ્કળ થઈ હતી એવું સંભવે છે.
હુતરા વિષે.
તે વખતના ભરો સાદી હાલતમાં હતા; તો-
પણ તે બાબદમાં તે લોકો ઇંકજ મણકમુખી
હતા એમ નથી. સોનું, રત્નો, રેશમી કાપડ,
તથા ઘરેણાં, એ બધાં કુટુંબોમાં હતાં એવું વર્ણન છે. ૧૪ હાથી,
ધોડા, તથા ગાડિઓ, એ લોકોનાં ફ્વાનાં સાધારણ વાહનો
હતાં, અને બળદ, ઊંટો, તથા ગાડાં, એોથી હંમેશાં વેપારની
જણસો લેઈ જતા હતા. ખાગ તથા ઉપવનોમાં મોજનેવાસ્તે
બાંધેલી જગામો, તથા અગાસિગ્મો, એસ્કોવિષે પણ ઉલ્લેખો
આવેલા છે; અને પૈસાદાર લોકોએ લોકોની ઉપર ઉપકાર
(૧૨) ૦ ૧ શ્ર્લા૦ ૧૦૮–૧૧૦.
(૧) અ૦ ૧૨ શ્લા૦ ૮૮, તથા ૧૦૫ તથા ૧૦૬.
(28) 240 221 222 ! 192; 240 D D 130,
. |
|
પ્રકરણ ૪]
ધર્મ.
૧૫
કરનારા લેખો, કોશ્યૂકસાહેબના કહીં પણ જોવામાં માળ્યા નથી.
તે વેળાએ મૂતિઓ મૂળજ ન હતી, મને પૂજાē (એટલે પૂજા
કરવા લાયક) વસ્તુની દેખાય એવી પ્રતિમાા પણ ન હતી એવું
જણાય છે.
સર્વ મનુસ્મૃતીમાં કેવલેશ્વર મતનુંજ પ્રતિપાદન
છે, અને તે ગ્રંથની શેવટે એવું કહેલું છે, કે ઉપ-
નિષદોએ કહેલા “એક પરમેશ્વરનું ખરેખર
જ્ઞાન પેદા કરી લેવું, એ” બધા ધર્મોમાંનો
મનુસ્મૃતી-
માંના ધર્યું.
મુખ્ય ધર્મ છે,,૧૦
મનુએ (વેદોમાં કહેલા) શ્વરના એકપણાની કલ્પના કાયમ
રાખેલી છે; પરંતુ ઈશ્વરના સ્વભાવવિષે અને કામોવિષે જે
તેનાં મતો છે તે વેદોમાંનાં મૂળ મતોનું શુદ્ધ સ્વરૂપ છોડીને ગલીય
થન્મેલાં છે.
સૃષ્ટિ કેમ ઊત્પન્ન થઈ, એ વિષે મનુસ્મે જે
વર્ણન કહ્યું છે, તેમાં (ઉપરની કલમમાં કહેલું)
તેના મતનું ગલીયપણું વિશેષે કરીને ઉધાડું થયું
સૃષ્ટિ.
છે. ઈશ્વર એ “મા હ્માણ્ડનો ઊપાદાનબૈંકારણ છે, અને તેજ
કર્યાં છે; જગદ્રૂપી નારા પામનારો ઘડો કરનાર તે કુંભાર છે;
અને જે માટીમાંથી તે ઘડો કરેલો છે, તેપણ તેજ છે.” મા
અર્થોનાં વાકયો વેદોમાં છે; પણ તેમાના અર્થ કરવામાં જે લોકો
ઘણા હુશિસ્માર છે તેઞોનો અભિપ્રાય એવો છે, કે મા લેખો
અક્ષરે અક્ષર જેવા લખ્યા છે તેવા સમજાવાના નથી; બધી
વસ્તુાની ઉત્પત્તિ એકજ કારણયકી છે માટલોજ સિદ્દાન્ત ક-
રવો, એ મા વાક્યોની મતલબ છે, બધાં ઉત્પન્ન કીધેલાં ભૂતોર્વે
માંહેલું તત્ત્વ તથા તેમોનું રૂપ, આા બેણ, જે પોતેજ થએલો
જગતનું મૂળ કારણ તેની ઈચ્છા માત્ર થકી થખેલાં છે, એવું
દેખાડવાનું વેદોનું સાધારણ વળણ છે.
(૯) એ ષિ મંત્રરામાયણ અને મંત્રભાગવત, એવા બે સંસ્કૃત ગ્રંથે
જાવામાં આવ્યા છે.
ભા ક
(૧૦) ૦ ૧૨ શ્લા ૮૫.
(A) જે કારણથીજ કાર્યની રચના થાય છે, તેજ તેનું ઊપાદાન કારણ; જેમ
ઘડાની માટી. ભા॰ ક
(7) ઇશ્વરે જે બધી વસ્તુઓ પેદા કિધી છે, તેઆમાંથી દરએક ભૂત કેઙ્ગ-
વાય છે.
ભાવ ૩૦ |
|
૭૫
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
અને તેઓએ પોતાના ખીન્ન દેશીાથકી વધારે જ્ઞાન મેળવીને
બધા દુનિય્યાદારીના ફાયદા પોતેજ ખેંચી લીધા? સ્મા સંરાયના
ત્રણ પ્રકાર છે.
રોથકી ખીજી ઊઁચી વર્ણના લોકોનો ચેહેરો બાહારથી
દેખાઇનો જુદો છે, તે માજ દિવસસુધી નજરમાં આવવા જેવો
છે; તે ઉપરથી ઉપર કહેલી વર્ષના લોકો પરદેશમાંથી આવા
છે એવું આપણને લાગે છે, અને હું પણ મા વાત (બ્રાહ્મણો
તથા ક્ષત્રિયો એોને જેટલી લાગુ પડે છે, તેટલી તો) તમામ નો-
કબુલ કરતો નથી; પણ બીજી કેટલીએક વાતો એવી છે, કે
તે આ વાતની માતબરી ઘણી તોડી પાડેછે, વાસ્તે તે વાતોનો
આપણે વિચાર કરવો ધટે છે; એમાટે ત વાતો માગળ કહું છું.
ચાણ્ડાળોની વર્ણ, એ બ્રાહ્મણાથી અતિરાય જુદી છે; એવું
છતાં, ચાણ્ડાળોની મૂળ પેદારા બ્રાહ્મણ સ્ત્રીથકી છે, માટે તેની
સુરત તો મૂળ પીણ્ડ જેવી કંઈપણ રહેવી જોઈએ; કારણ
ચાણ્ડાયોની જાત અતિ નીય છે તેથી પોતાની રાવાય ખીજી
જાતોમાં તેઓથી મળાતું નથી. તે કરાવાય ખીજું એવું કારણ
છે કે, જો લોકોની ચાલો જુદીો હશે, તથા ધંધા જુદા હશે,
તો તેટલાં કારણોથીજ બ્રાહ્મણ તથા રા એોની વચ્ચે જેટલો
તફાવત છે તેટલા પેદા થઇ રાકરો; અને હિંદુસ્કાના ધંધા પેઢી
દર પેઢી જુદા જુદા લગાડી આપેલા હોય છે, તેથી તે ફરક
રહીને દાહાડે દાહાડે વધી જશે; એવું થવું સહેજ છે.૨૨
મનુસ્મૃતિમાં, (તથા મને લાગે છે કે વેદોમાં પણ) અથવા
ખચિત મનુસ્મૃતિની પહેલાંના એવા કોઇપણ ગ્રંથમાં (હિંદુસ્થાન
રાવાય લાણા દેરામાં) ઞા લોકોનો પહેલાં વાસ હતો, અયવા
હિંદુસ્થાનની બાહારના કોઈપણ દેરાના નામ શિવાય તે દેરાની
(૨૨) બે પુરૂષા જ્યારે સંસારમાં પૈડા ત્યારે એક સરખાજ હતા; એમ
છતાં, તે પછી જુદે જુદે ધંધે લાગ્યા તથા તેઓમાંના એક આ-
સામી એક સારી કાયદી પલટણમાં શિખાઇ રહ્યો, તથા બીન્દ્રા જે શેઢે-
રમાં ઘણાં કાયડિવગેરેનાં કારખાનાં હતાં, તથા જ્યાંહાં હાલચાલ છેક એ-
છી, તથા જગા રોગિષ્ઠ, એને ઠેકાણે જઇને રહ્યો એવું થયું હોય તે,
ઘેાડાંજ વર્ષોમાં તે બન્નેમાં કેટલા તરાવત પડશે તે જીએ, એટલે ઊપરના
તાકૃત કેટલાક ધ્યાનમાં આવો. |
|
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ
શ્રેણી માત્તાઓ કીધેલી છે, અને ખરાબ ખાચરણથી મા
લોકમાં તથા પરલોકમાં થનાસ જે ખરાબ પરિણામો, તે પણ
ઘણી રીતે કહેલા છે. જે માણસ ખરો છે તેને બે દરકે
પીડયો, તો પણ તેણે દુઃખી થવું ન જોઈએ; કારણ “મધમી
માણસને કંઈ સુખ થતું નથી, તથા જેણે ખોટી સાક્ષ માપીને
સંપત્તિ મેળવેલી હશે તેને પણ થતું નથી.”
,,૬૩
નીતિવિષે કરવાનાં જે કામો છે, તે૬૪ અનુઢ્ઢાન વિગેરે જે
ધર્મનાં કામોપ છે, તેો કરતાં શ્રેષ્ઠ છે, એવું એક ઠેકાણે
ખુલ્લી રીતે કહ્યું છે.૬૬ ધર્મસંબંધી કેટલાંએક પાપો થયાં હોય,
તો તેાને માટે જેમ બીજા લોકમાં ફ્લાણી (રાક્ષા થવાની એવું
કહ્યું છે તેજ પ્રમાણે જે અપરાધો થકી લોકોના વહેવારમાં ખ
ખેડા થાય છે તોને પણ તેનીજ રામા કહેલી છે.
એ પ્રકરણમાંજ એક મત છે, તે થકી મેટલી તારીફ કર-
વાજોગ પરિણામ થતો નથી; કારણ તેમાં એવું કહેલું છે,
જેોને તેઓના અપરાધની સરકાર થકી યોગ્ય રિાક્ષા મળે છે,
તે શુદ્ધ થઈને સ્વર્ગમાં જાય છે, અને જેઓએ પુણ્ય કહ્યું હશે
તેો પ્રમાણેજ તે શુદ્દ થાય છે.૬૭
હવે, આ પ્રકરણમાં છેલ્લે એટલું કેહેવાનું છે, કે હાલના કલ્પેલા
દેવોનાં ઉદાહરણોએ તથા કંઈ પંથમાંના લોકોની ધર્મસંબંધી
ક્રિયામાં વ્યભિચારની છૂટ આપી છે તેવી છુટથી, જેવો શાસ્ત્ર
કહેલી નીતિનો ખીગાડ થાય છે, તેવો ઉપર કહેલા ધર્મરાાસ્ત્ર જે
નીતિ કહેલી છે તેનો ખીંગાડ પહેલાં નહીં થતો હતો.
પહેલાં જુદે જુદે ડેકાણે પુષ્કળ વાક્યોનો ઉલ્લેખ આવે છે,
તે ઉપરથી સ્મા સ્મૃતિમાં ઉદાર બુદ્ધિનાં વાક્યો તથા ગંભીર વિ-
યાર નથી એમ નથી, એવું દેખાડવામાં આવ્યું છે. પરંતુ શ્રા
હ્મણોની નીતિનો સાધારણ પરિણામ કોઈને ઉપદ્રવ ન કરતાં
રહેવું એવો છે, ખસુસ ઉદ્યોગ થકી ખીજાનું સારૂં કરવું એવું
(૬૨) ૦ ૪ શ્લે૦ ૧૭-૧૭૯. (૬૭) અ૦ ૮ શ્લા૦ ૩૧૮. પૂર્વનું
(૬૪) તેઓને યમ કેહેછે. ભા૦ ક॰ પુણ્ય હેય તા સ્વર્ગમાં જાયછે એવું
(૬૫) તેઓને નિયમ કેહેછે. ભા॰ક૦ કુલ્લૂ ક૨ે કહેલું છે ભા કા.
(૬૬) અ૦ ૪ શ્લા૦ ૨૦૪. |
|
૩૩.
હિંદુસ્થાનનો ઇતિહાસ.
(ખણ્ડ ૧.
જે ખફા થએલા વાદીપ્રતિવાદીસ્ત્રો, તથા ઘરડા અને રોગથી
પીડાયલા લોકો રાજાની માગળ મારે મને કંઈ કઠોર ભાષણ
કરે, તો તે રાજાએ સહન કરવું,
ધર્મશાસ્ત્રમાં હરિસ્માર એવા પુરૂષોનું મત લીધા વગર રા-
જાએ પોતાનાજ મતથી કછચ્યા ચુકવવા નહીં ઐવિષે ખબર
દારી રાખવાનું કહ્યું છે. તેમજ જે કામનો એક વખતે ધર્મ-
રાાસ્ત્ર પ્રમાણે ચુકાદો થયો તો પછી તે કામમાં ફરીથી બખેડો
ચાલવાની રાજાને સ્પષ્ટ રીતે મના કીધી છે, છમ્માની યો-
કશી કરતી વખતે રાજાએ લોકો તરફ બેઈ ચાલવું.
જદારી
(૧) ફોજદારી ખાતું.
મનુસ્મૃતીમાં ફ્રાંજદારી કાયદાસંબંધી નિયમો ઘણા જંગલી
છે, અને એ પ્રકરણ તથા ધર્મસંબંધી પ્રાયશ્ચિત્તાનું
પ્રકરણ એ બંને ઉપરથી અમલના હિંદુ લોકોની
સ્થિતીવિષે વાંચનારાઓના મનમાં ઘણા ખરાબ
વિચાર ઉત્પન્ન થાય છે; તેવો મનુસ્મૃતિના બીજા
કોઈ ભાગથી થતો નથી.
કાયદે.
હવે ધર્મસંબંધી ભોળા ભાવથી અથવા જ્ઞાતિસ્માના અભિ-
માનથી, એ કાયદો કહીં સખત હશે તો હશે, પણ સાધારણ
રીતે તે તેવો નથી. કેટલેએક ઠેકાણે જે સજાગ્મો કહેલી છે તે
ઘણી જબરી છે, પરંતુ ખીજે ઠેકાણે જે સજાગ્યો કહેલી છે
તે અતીરાય હલકી છે. • બધા એાિચ્યાખંડમાંહેલા ખીજા કાય-
દામો પ્રમાણે હાથપગ કાપી નાખવાની શિક્ષા પણ તેઓમાં
છે; (તે ધણું કરીને હાથ કાપવાની શિક્ષા છે), જે માણસ
બ્રાહ્મણનો અપરાધ કરરો, તેને જીવતો બાળી નાખવો, એ એક
સજા કહેલી છે; પરંતુ સાક્ષી અથવા કેદી, એ કોઇને પણ
(તેઓને કબૂલ કરાવવા સાથે) શરીરને ઈજા કરવી એવું એ
સ્મૃતીમાં કહીં પણ કહેલું નથી; તે, ચ્યા કાયદામાં તથા ખીજા
દેરોના જુના કાયદામાં વખાણ કરવા લાયક તફાવત છે. એવું
(%) ૦ ૮ શ્લા ૩૧૨.
(૯) ૦ ૮
શ્લા ૨૩૩.
(૮) ૦ ૮ શ્લા ૩૮૦.
(૧૦) ૦ ૮
શ્લા ૪૫. |
|
પ્રકરણ ૨]
રાજ્યગીતમાં ફેરફારો,
પ્રદેશોને લાગુ કરવાયકી અને જમીનના એક
૧૨૧
પ્રકારના ભોગવટા-
થકી જે સિદ્ધાન્તો ઠરાવેલા હોય છે તેઓમાં ખીજા છેક જુદા
સ્વરૂપના ભોગવટાનો સમાવેરા કરવાથકી, જમીનની માલેકીવિષેના
ઘણા ટંટા પેદા થયા છે; ખીજું, કેટલાએક એવું સમજે છે, કે
જ્યાંહાં સરકાર પોતાના હક્કોઉપર કંઈ નજર રાખતી નથી, ત્યાંહ;
હવે તેવા સરકારના હક્ક નથી, એ કારણથી પણ ઘણા ટંટા
પેદા થાય છે. એવું છતાં તે હક્કો તોચાયકી જેોનું નુક્સાન
થાય છે, તે, હક્કો છે. એવું કેહે છે, અને જે તે હક્કો તોડે છે,
તે પણ તે હક્કો નથી એવું કેહેતા નથી ; અને જ્યાંહાં બધી વાતો
મળતી હોય છે ત્યાંહાં તે હક્ક પહેલાંપ્રમાણે ચાલુ થાય છે. વે-
હેવારની રીતે લેવા ગયા છતાં, માલેકી કોની છે. એવિષે તકરાર
હોતી નથી; પરંતુ ઉપજનો કેટલો ભાગ દરેકને સ્થાપવા, મા
તકાર હોય છે; ત્યારે આ વાતનો નિવેડો કરવો તે જગાનો જ-
ગાએ તપાસ કરીને હરાવ્યો તો થઈ શકશે, ધારેલી માલેકીના
હક્કો ઉપરથી ઠરાવેલા સાધારણ નિયમોથી, અથવા જેમો ધણા
દિવસ વિસારે પડી ગયા છે એવા પ્રાચીન કાયદાઓથીપણ
કરતાં સ્માશે નહીં.
રાનના મેહેસ-
લની બીજી
શાખાઓ.
બધી જમીનના ઉત્પન્નમાંથા રાજભાગ, તથા
જે જમીનો ખાલસા હશે તેમાનો કર, ખે
બંને મળીને સરકારના મહેસૂલની ઘણું કરીને
માહોટી રકમ થાય છે. બાકીનું મહેસૂલ ઘણા
રસ્તાએ પેદા કરે છે. તેોમાંથી કંઈ, ઉપર કહેલા બામોએ તથા
કરોએ જમીનથકી ઉત્પન્ન કરે છે; અને દુકાનો તથા ધંધાો
ઉપરના, તથા શહેરોમાંનાં ઘરો ઉપરના, અથવા ખાવાપીવાની
વિગેરે જણરો ઉપરના કરો, ખબર ઉપરના લાગા, મહોટા
રસ્તાઓ ઉપરની દસ્તુરીઓ, જકાતો, તથા બીજા કેટલાક કરો,
આ પ્રમાણે, જે લોકોનો ખેતી સાથે સંબંધ નથી તેઓપાસેથી
વસૂલ કરે છે; એ પણ એક મહેસૂલનો ભાગ છે; એમાં-
થી ધણાએક કરોથકી, તથા તેોમાંથી પણ રસ્તાઓ ઉપરની
દસ્તુરીઓથકી ઘણો જુલમ તથા ત્રાસ પેદા થાય છે, અને
એટલી ખરાખીબદલ સરકારને ચોખો નફો એવો થોડોજ થાય
છે. ગામના તથા બીજા જગાજગાના અમલદ્દારલોકો એ
૧૧
— |
|
પ્રકરણ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૫૩
ઉત્તરહિંદુસ્થાનમાંની જે રાજકન્યાઓએ તેની
હતી, તેમોનાં પણ ચોરી લીધાં.
ખુખસુરતી જોઈ
તે જેમ જેમ મોહોટો થતો ગયો, તેમ તેમ તેણે ખીજાં
અસંખ્ય સાહસો કસ્યાં, અને જે જુલ્મી રાજા તેને માર-
વાને ધારતો હતો તેને જીતીને પોતાનું વંશપરંપરાનું રાજ્ય
લીધું; મા પણ તેઓમાં એક પરાક્રમ કહ્યું. પછી બાહારના
રાત્રોએ ત્યાંહાં તેના ઉપર એકસંપી હલ્લો કસ્યો. તેઉપર
તેણે પોતાનો ખટલો ત્યાંહાંથી કાહાડીને ગુજરાતમાં દ્વારકાં લઈ
ગયો. પછી જ્યારે હસ્તિનાપુરના રાજ્યસારૂ પાણ્ડવોના ભા
યાદો જે કૌરવો તેોસાથે તેઓની લઢાઈ ચાલી, ત્યારે તેમાં એ
પાણ્ડવોની તરફનો થયો, દિલ્લીની ઈશાન કોણમાં જ્યાંહાં ગંગા
ઉત્તરહિંદુસ્થાનમાં પ્રવેરા કરે છે, તે ઠેકાણાથી શુમારે વીસ કોરા
ઉપર હસ્તિનાપુર હતું, એવું અનુમાન કરે છે.
હિંદુઓમાં “મહાભારત” નામે જે બાહાદુરીની કથાઓ ઉ-
પર કાવ્ય છે, તેમાંનો વિષય એ લઢાઈ છે. ખરેખરૂં લેવા જ-
ઈચ્છે તો, તે ગ્રંથમાંનો મુખ્ય ખાહાદુર કૃષ્ણ છે. તે લઢાઈના
શેવટે પાણ્ડવોની જીત થઈ, મને કૃષ્ણ ગુજરાતમાં પોતાનો રા-
જધાનીખે આાવ્યો. પછી તેની પણ ભાખરી ખરાબ થઈ,
કારણ થોડી મુદતમાં તેના રાજ્યમાં અંદરના અંદર કજીગ્મા સ-
ળગીને તેને એક પારધીએ જંગલમાં ભુલથી ખાણ માગ્યું, તેથી
તે મરણ પામ્યો.
સર્વ દેવતાઓમાં હિંદુસ્મોને કૃષ્ણ સ્મૃતિ વાહાલો લાગે છે.
જે લોકો બાકીના દેવોને છોડીને વિષ્ણુનેજ ભજનારા છે, તે-
મોમાંથી એક પંથમાંના છે તે રામને માત્ર ભજે છે. આ પં-
થમાંના લોકો ઘણા પ્રખ્યાત છે, કારણ વેરાગીોમાંના ઘણા
લોકો આ પંથના હોય છે, તથા મોહોટી હિમ્મતે ધર્મતત્ત્વોનો
શોધ કરનારા એવા પણ કેટલાએક તેઓમાં છે; એવું છતાં
પણ વૈષ્ણવોનો જે ખીજો એક ભાગ કૃષ્ણભક્તિને વળગેલો છે,
તેનીસાથે સરખાવી જોતાં રામના પંથમાંના લોકોની સંખ્યા, તથા
તેના પંથીગ્મો ઉપરનો લોકોનો પ્યાર એ કંઈજ નથી.
બધા દોલતવાન તથા એષગ્મારામી લોકો, ઘણું કરીને બધી |
|
પ્રકરણ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૭૩
છે. પ્રકૃતિની પાસે મા જગત ઉભું કરવાની શક્તિ સ્વતઃ-
સિદ્દત છે, અને કાળે કરીને આ જગત નારા પામે છે, તોપણ
પ્રકૃતિમાં પહેલાં કહેલી રાતિ છે, તેથી તે કેટલીએક વખતે ફરી-
થી પેદા થઈને પાછો તેનો ક્ષય થાય છે, તે પાછું પેદા થાય છે;
તેને ઉત્પન્ન થવાને બાહારની મદદની કંઈ જરૂર પડતી નથી.
જે પદાર્થોને અસ્તિત્વ છે, તોમાં સ્મૃતિ ઊંચી પછીના જે
ભૂતો છે તેઓને બુદ્ધુ કેહે છે. તેમોએ, મા તથા માગળનાં
જગતોમાં ઘણી યોનિઓમાં જન્મ લઈને પોતાના કર્મોના તથા તપને
યોગે પૂરી નિશ્ચેષ્ટતાક તથા નિર્ગુણપણું એની જે ઉંચી હાલત
તે મેળવી છે, એવો એ ધર્મનો સિદ્દાન્ત છે, અને તે હાલત
મેળવવાઉપર અધાઓની સજ્જ નજર છે,
સ્મા નિરીશ્વર પંથમાં પ્રકૃતીના દરઐક કણમાં ચૈતન્ય (એટલે
અકલનું તત્ત્વ) અને ચિકીર્ણાં (એટલે કંઈ પણ કામ કરવાની
ચ્છા), એ બે ગુણો છે, એવું માનેલું છે. મા લોકોના
પ્રાજનિક નામનો એક બીજો પંથ છે, તેમાંના લોકો વધારે
ખુલાસાને માટે ઉપલા બે ગુણોને એકઠા કરેછે, અને તેને
એક જાતનું રૂપ સ્માપવામાટે તેમાં કોઈક વખતે અહંકાર
ભેલો કેર છે; પણ આ ભેળમાંથી જે ભૂત પેદા થાય છે, તે
હમેરાાં મનની તથા રાીરની હાલચાલ કીધાવગર રેહે છે,
અને તેના ગુણોથકી પ્રકૃતીના બીજા ભાગોઉપર જે અસર
થાય છે, તે, તેની મેહનત વગર અથવા ઈચ્છા વગર થાય છે,
એવું તે લોકો માને છે.
ખીજું એક મત છે તે એકેશ્વરીમતની નજીક ગાવે છે,
અને તેજ મતમાં તે ઘણું કરીને સમાઈ જાય છે. તે મત
પ્રમાણે જોતાં પરમેશ્વર એક છે; તેને આદિજીદ્દ એવું નામ છે;
થાય છે એવા બધી સૃષ્ટિમાંના સર્વ પદાર્થોમાં જે કંઇ મૂલતત્ત્વ છે,
તેનું નામ પ્રકૃતિ. ભા કુ
(ક) ચેષ્ટા, એટલે શરીરની અયવા મનની હાલચાલ; તે કાઇ વસ્તુમાંથી
જ્યારે છેક જતી રહે છે ત્યારે તે પછીની હાલતને નિશ્ચેષ્ટતા કેહે
છે. ભા॰ ૩૦
(ડ) હું છું એવું જે માણસના મગજમાં જ્ઞાન હેાય છે તેનું નામ અહંકાર.
ભા ક |
|
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧,
હવે સાધારણ નજરથી જોતાં એવું માલમ પડે છે, કે બ્રાહ્મણો
પોતાનું ધર્મસંબંધી અભિમાન પૂરું કરીને તૃપ્ત થયા હતા, અને
મા જગતની સંપત્તિ અથવા સત્તા એઓનો લોભ કરવાનો તે-
ઓનો ઈરાદો ન હતો; કારણ તેઓનો વખત ગુજારવાનો જે
રસ્તો કહેલો છે, તેમાં શ્રમ લેઈને અભ્યાસ કરવો, અને તેમજ
વિરકત તથા એકાન્ત રેહેવું એવું છે,
હરેક ખાહ્મણે પોતાના અાયુષ્યનો પહેલો ચતુર્થાંરા અભ્યાસમાં
કાહાડવો,૧૨ અને તે મુદ્દતમાં પોતાની ઉમર ઉપવાસ અને એવા
ખીજા દેહદંડમાં તથા ગુરૂની સેવામાં કાઢવી. તેણે વેદાભ્યાસની
તરફ એકસરખું ધ્યાન લગાડવું, અને બીજી સંસારની વાતોના
અભ્યાસમાં ખીલકુલ વખત ગમાવવો નહીં. તેણે પોતાના ગુ·
રૂની માત્તા એકદિલીથી પાળવી; તેમજ તેના કુટુંખીઓની સાથે
ઘણી નમનતાઇથી તથા પ્રીતીથી ચાલવું. તેણે પોતાના ગુરૂને માટે
ઘણા પ્રકારનાં સાકરલાયકનાં કામો કરવાં; હોમને કાજે લાકડાં
તથા ખીજો સામાન, અને તેમજ પોતાના નિત્ય કર્મને વાસ્તે પાંણી
એટલી ચીજો લાવી,૧૩
બ્રાહ્મણે પોતાની ઉમરના ખીજા ચતુર્થાંશમાં પોતાની સ્ત્રી અને
કુટુંબ એમની સાથે રહેવું, અને પોતાના ધર્મનાં કામો કરવાં; તે
કામો ૬ છે, એવું ટુકામાં કહ્યું છે, તે ચ્યા પ્રમાણે ૪— ૧ યજન,
૨ યાજન, ૩ અધ્યયન, ૪ અધ્યાપન, પદાન, ૬ પ્રતિગ્રહ.
આ બધાં કામોમાં અધ્યાપન એટલે ખીજાને શિખવવું મા
કામ સ્મૃતિશે મોહોરું છે એવું કહ્યું છે.૧૫ ખીજા ધર્મોમાં જે ગોર
હોય છે તે દેવાલયમાં પૂજા કરવાને રેહે છે, તેથી તેચ્યોની જ્ઞાતને
માન મળે છે; તેવું આ ધર્મમાં નથી; આ વાત યમહારિક છે.
જો કોઈ બ્રાહ્મણ દેવપૂજાનો તથા ખીજાખાને ધેર હોમ કરવા-
નોજ ધંધો કરે તો તે નિચપણું પામશે એવું તે ગ્રંથમાં વર્ણન
(૧૨) અધ્યાય ૨ શ્લાક ૧૭૫-૨૧
(૧૩) હાલમાં જે ખરા અભ્યાસ
કરનારા બ્રહ્મચારિઞછે,તેએ માત્ર
આ કાયદા પાળતા હશે તે હશે.
(૧૪) ૧ હેાઞ કરવા; ૨ બીજાને હાથે
હૈામ કરાવવેશ; પાતે અભ્યાસ કરવે;
૪ બીજાને શિખવું; પ્ બીજાને
આપવું; • બીજા પાસેથી લેવુ.-એ
છ કામેા છે. ભા॰ ક॰.
(૧૧) અઘ્યાય, ૧ શ્ર્લાક પ્−9
તથા ૮૫. |
|
પ્રકરણ ૪,]
ધર્મની હાલની સ્થિતિ,
૧૪૭
એમ્મદખી કરીને તેને સતાવે છે તેખોને તે પોતાની માંખોના
તેજથી ભસ્મ કરી નાખે છે એવું તેનું વર્ણન કહ્યું છે, હવે
શિવનું સ્વરૂપ સંહાર કરનારનું છે, માટે તેની સાથે સ્મા વર્ણનો
સારીપેઠે મળતાં આવે છે; પણ તેના જે સ્વરૂપની હાલ પૂજા
કરે છે તે કેવળ જુદું છે, અને સંહાર એટલે ફરીથી પેદા
કરવું એવું તે સ્વરૂપઉપરથી દેખાડવાની મતલબ છે એવું
જણાય છે.
પશ્ચિમતરફના પ્રાચીન કાળના લોકોએ ઉત્પન્ન કરનારૂં જે ઈ-
વરી તત્ત્વ તેનોજ નિશાની વહિવટમાં માણી હતી, તેજ પ્રમાણે
એની પણ મતલબ છે; પણ જોવા જઇએ તો, શિવ એટલે
એક પથ્થરનું ઠીંગણુ લિંગ હોય છે; તે શિવનાં બધાં દેવાલયોમાં
મૂર્તિને બદલે હોય છે, પણ તે જોઈને તેના મૂળ અથૅવિષે લો-
કોના મનમાં કંઈ આવતું નથી. શિવને લાહીનાં બળી ચ્યાપે
છે, પણ હાલની વખતમાં તેના પંથમાંના ભ્રાહ્મણો એવું કરવું
તોડી પાડે છે. દર વર્ષે નીમેલા દિવસે શિવ તથા તેની સ્ત્રી
એમને યે ઘણા લોકો પોતાના રાીરોને પોતેજ ઈજા કરી
લેછે, એવા પ્રસંગોમાં કેટલાક લોકો પોતાના હાથપગામાં છા
ખાસી લેછે, તથા જીભમાં છરીગ્મો ખોસે છે, અને તે જખ-
મામાં તલવારો, તીરો, તથા જીવતા સાપો, પણ ધાલીને મોહોટા
ડોળથી કરે છે; બીજા કેટલાએકોની પીઠમાં આંકડા ખોસીને
તેઓને એક યાદી ઉપર ચઢાવીને કરચકર ફેરવે છેઃ તે મે-
ટલા ઊંચાણ ઉપર ચઢાવે છે કે, જે તેઓની ચામડી ફાટે, તો
તેઓના જીવને ખચિત નુકસાન પહોંચે.
શિવના ઊદ્યોગો ઉપરથી તેનું દિલ માણસોના કારભારમાં છે
એવું જણાતું નથી, અને હાલના હિંદુલોકોના મતપ્રમાણે જે ૫-
રમેશ્વરના અંરા થકી બધું જગત પેદા થયું છે તે તેના કારભારમાં
મૂળેજ હાથ ધાલતો નથી, અને આ જગતનો બંદોબસ્ત ફલાણા
દેવઉપર વધારે કરીને સોંપ્યો છે એવો દેવ મૂળે છેજ નહીં; પણ
ચ્યા બાબદમાં સાધારણ લોકોનું જે મત છે તે તેઓના ગુરૂઓના
મતકરતાં વધારે પસંદ કરવા લાયક છે. તે સાધારણ લોકો જે
દેવની પૂજા કરે છે તેમાંજ સર્વેશ્વરપણું છે એવું ધારે છે, અને
તેજ દેવ માણસોની કૃતીઓ જોઈને સ્મા લોકમાં તથા ખીજા |
|
ખણ્ડ બીજે.
મનુસ્મૃતિપછી થએલા ફેરફારો, તથા અર્વાચીન
કાળના હિંદુ લોકોની સ્થિતિ
હિંદુ લોકોએ પોતાની ઘણીએક ચાલો જેવીની તેવીજ રાખેલી
છે, તેવી ખીજા કોઈ પણ લોકોએ રાખ્યાની અમને માહિતી નથી,
તથા એમ્મોની ચાલો જેટલાં વરસ રહેલી છે તેટલી વખતસુધી
ખીજા કોઈની પણ રહી છે એવો લેખ નથી; પરંતુ એવું છે,
તોપણ, (મનુસ્મૃતિ થઇને પચીસ સેકા થયા) તેટલી મુદતમાં એ-
ઓની સ્થિતિમાં ફેરફારો થયા નથી, એવું કોઈએ સમજવું નહીં.
તે ફેરફારો કયા થયા છે તે વર્ણન કરવાની કોસેસ હું હમણાં કરૂ
છું. હવે, તેોમાં સુસલમાનોથકી કેટલા ફેરફારો થયા તે ક્
લાણા એમ જુદા કરવા એ અશકય છે, તોપણ, ધર્મ, રીત-
ભાત, તથા રાજ્યરીતિ, એસ્મોસંબંધી જે લખણો મજુસધી
ઘણું કરીને હિંદુસ્મોમાં છે તેઓનુંજ માત્ર વર્ણન કરીશ. તેમાં
જેવો ક્રમ મનુસ્મૃતિમાં ધારેલો છે, તેજ રાખીને પહેલાં કુ-
હેલી વર્ણીની હાલની વખતની સ્થિતિ કેવી છે તેના ઇતિહાસનો
હમણાં સ્મારંભ કરૂં છું.
પ્રકરણ પહેલું
જાતિઓમાં ફેરફાર.
મનુ પછી જે સ્મૃતિરાય મોહોટા ફેરફારો થયા
તે જાતિવિભાગ તથા દરેક જાતિના લોકોના ધંધા,
એોમાં થયા છે; એવા ખીજા કશામાંપણ ક-
દાચિત થયા નથી એમ કેહેવાને અડચણ નથી.
ચાર મુખ્ય વર્ણ-
માઁના ગેરારા.
ક્ષત્રિય, વૈશ્ય, તથા કદાચિત્ શૂદ્રવર્ણ પણ હાલની વખતમાં નથી
એવું માહ્મણો કેહે છે; પરંતુ જે લોકોવિષે બ્રાહ્મણો આ નિવેડો
કરે છે તે લોકો એ કેહેવું કેવળ કબૂલ કરે છે એમ નથી. |
|
:
અનુક્રમણિકા.
ખણ્ડ ત્રીજે.
હિંદુલોકોની અર્વાચીનકાળની સ્થિતીનું સાંધણુ.
પ્રકરણ પેહેલું.
જ્યોતિષ અને ગણિત વિદ્યા.
પૃષ્ઠ.
હિંદુ સ્માના જ્યોતિષ નું જી-
૫૪.
અંકગણિત
૨૧૬
નાપણું
૨૧૧
ખીજગણિત.
૨૧૭
તેનો વિસ્તાર
૨૧૩ હિંદુસ્માની વિદ્યાનું અ-
ભૂમિતિ
૨૧૬ સલપણું
૨૧૮
પ્રકરણ બીજું.
ભૂગોવિદ્યા · ·
૨૩૩
પ્રકરણ ત્રીજું
કાલગણનવિદ્યા.
૨૨૬
પૌરાણિક કાળચક્રો
પ્રાચીન વાતોના વખતનો
નિવેડો કરવાની અરા-
કયતા
૨૨૮
સૂર્યવંશ તથા ચન્દ્રવંશ, ૨૨૮
મગધ દેરાના રાજાઓ. ૨૩૦
ચન્દ્રગુપ્ત અને સેલ્યુકસ
એકજ વખતે હતા · · ૨,૩૧
અશોક અને સ્માષ્ટિઓ
ક્રસ એ એકજ વ્-
ખતે હતા
નન્દની કારકીર્દનો કાળ, ૨૩૫
ખુદ્દના મરણનો કાળ • ૨૩૫
મહાભારતમાંના મુદ્દના
કાળનો ગ્માજમાંસ’• ૨૩૬
ચન્દ્રગુપ્તપછીનો કાળ ૨૩૭
ચીની માલવારી ખખ-
રનો મેલ.
..
ઈ ૦ ૪૩૬ પછી અં-
૨૩૭
ધારૂં.
૨૩૮
વિક્રમ તથા શાલિવાહન
એના શકો.
૨૩૯
પ્રકરણ ચોથું.
૨૩૨
વૈદ્યક
સંસ્કૃત.
પ્રકરણ પાંચમું.
ભાષા.
૨૪૩ | હિંદુસ્થાનમાંની ખીજી
ભાષાઓ
૨૪૦
૨૪૫ |
|
પ્રકરણ ૨.]
રાજ્યીતમાં ફેરફારો.
૧૩૩
નસી જમાબંદી થતી હોય છે ત્યાંહાં આાવી દુખરજીનીગીત વધા
રેજ લાગુ પડે છે.
પ્રથમ આા નમણૂકો જેટલી તૈનાત થતી હતી તેટલીજ કરતા
હશે; પરંતુ તે તેમણુકો ઘણા દિવસ ચાલીગ્મો, અને એક પર-
ગણાની બધી જમાબંદી ખાઈ જવા જેવી માહોટી થઈ, એટલે
તે પરગણાના વસૂલનું કામજ તે લશ્કરના સરદારોને સોંપીને
પહેલાંનો બંદોબસ્ત સરળ કરી નાખવો એ સેહેજજ મારગમાં
માયાથી થતું ગયું હશે. સરદાર લોકોએ પોતાના લોકોની
તૈનાતીકરતાં વધારે લેવું નહીં, તથા ખીજા તહસીલદારો કરતાં
વધારે અધિકાર ચલાવવો નહીં, માટે એ રાસ્ત સાવધગીરીથી
સુરૂ કરી હતી. ઉપરના કારણમાટે કયા ઉપાયો યોજ્યા હતા,
તે આા જમાબંદીમાં મરેઠા લોકોએ જે બંદોબસ્ત કસ્યો હતો, તે
ઉપરથી સ્પષ્ટ સમજાય છે,
તેઓના બંદોબસ્તમાં દરેક સરદારે કેટલા તથા કયા પ્રકારના
લોકો રાખવા, તે હદુ તેમાએ ઠરાવી માપી હતી; પ્રત્યેક માણ
સના પગારનો માકાર તજવીજથી કસ્યો હતો; અમલદારોન
માટે તેમણુકો કરી સ્માપિગ્મો હતીમો, તે અહીંસુધી કે ક્યારે
ક્યારે નામો પણ જણવ્યાં હતાં; મુખ્ય સરદારના ખામગત
ખરચની નેમણુક કરી આપી હતી; અને કેવી ચાકરી કરવી
તવિષે કરાર, લોક જમા કરવાની રીત તથા ખીજા બંદોબસ્ત,
એોવિષે તીલવાર લખી રાખેલું રહેતું હતું. મેટલું કચ્ચા
પછી ઉપર લખેલાં કામોને જેટલી રકમ બેઈતી હશે, તેટલી,
વમૂલ સંબંધી તથા ખીલે ખરચ જઇને જે પરગણાનો રાજભાગ
જમા થતો હશે એવા પ્રાન્ત બીંણી કાહાડતા હતા; અને તેટલી
કમ પેદા થવા દ્વેગ તે ખધો પ્રાન્ત તે સરદારને હવાલે કરતા
હતા. પછી જેવા ખીજા મેહેમલી સુખા થતા હતા, તેમા
પ્રમાણે તે સરદાર એક પ્રાન્તનો સુમેદાર થઈ રહેતો હતો, તથા
તે કામ કરનારા અમલદારોપાસે જે ખીજાં બધાં કામો હાલમાં
હોય છે, તે તે કરતો હતો,
એમ થયું છતાં પણ, તેના હાથનીચેના લોકોના હક્કોનું રક્ષણ
કરવનો અધિકાર, તથા જેટલી રકમબદલ તે પ્રાન્ત કાહારી આા-
પ્યો હશે તે થકી વધારે ઉત્પન્ન થયું હોય તો તે લેવાનો હક્ક, ખે |
|
પ્રકરણ ૩,]
ન્યાય.
ના લાયકીના કારણેાનો વિચાર કરીને તેઓની મજબૂદી જેમ
તેને ભાસરો તેમ ધારવી,પર
'
મા નિયમો ખીજી રીતે સારી બુદ્ધિથી કીધેલા છે; એવું
છતાં, તેાને બે અપવાદોનો ડાધ લાગેલો છે;—તે અપવાદો
ઉપર યુરોપખણ્ડના લોકોનું જેટલું ધ્યાન લાગેલું છે, તેટલું તે નિ-
મમો ઉપર પણ નથી,તેમાંનો આ એક અપવાદ;—કોઈ પણ
વર્ણન: માણસ, જે પોતે દેહાન્તરાાસનની સજાને લાયક થયો
હરો,પ૩ તેના જીવનું રક્ષણ કરવામારૂ 4. કોઈ ખોટી સાક્ષો
સ્માપરો, તેની સ્વર્ગપ્રાપ્તિ નહીંસરખી થનાર નથી. હવે, બે કે
તે સાક્ષ પૂરનારને પ્રાયશ્ચિત્ત કરવું એવું કહેલું છે, તોપણ બધી
રીતે લેતાં તેણે વખાણવા લાયક કામ કહ્યું એવું વર્ણવેલું છે.૧૪
ખીએ અપવાદ ઈનસામાં પુરાવાને લાગતો નથી; પરંતુ તેમાં
એવું લખ્યું છે, કે સ્ત્રીનીસાથે સંભોગ કરવાની મતલબથી મિ-
ત્રા કરતી વખતે, અથવા ગાયે જ્યાંહાં ધાસ ઉંવા ફળો ખાધા-
ની વાત ચાલી હતો ત્યાંહાં, અથવા બ્રાહ્મણનું રક્ષણ કરવા સારૂ
વચન સ્મા હોય તે વખતે, પ્રતિજ્ઞા તોડ્યાનું ઝાઝું પાપ ધા-
શું નથી. ૫૫
એ વાક્ય ઉપરથી લોકો એવું સિદ્દ કરે છે કે, હિંદુરાાસ્ત્રમાં
ખોટા સોગન લેવાની પ્રત્યક્ષ રજા આપી છે; અને હિંદુસ્થાનમાં
બધા ધર્મોના લોકોમાં ખાટી સાક્ષ આપવાનો જે ઘણો વહવટ
છે, તે માજ કારણયી, એવું કેહે છે. એવું છતાં, ખીજા મ
પરાધોના નિષેધ વિષે સ્મા સ્મૃતિમાં જેટલું કહેલું છે, તે કરતાં
ખોટો પુરાવો નહીં આપવો એવિષે ઘણું લખ્યું છે, અને યુરોપ
ખણ્ડ માંહેલા ક્યારેપણ થએલા ધર્મના અથવા કાયદાના કોઈ
(૧૨) અ• ૮ શ્લા ૬૧-૬૨.
66
(૧) પ્રાચીન ટીકાકાર ફુલૂકભટ્ટે “દેહાન્ત શાસન” એ શબ્દની પાછળ
વગર કાળજીથી અથવા સુકથી’” (ગુન્હા થયા હાય તે!) એવા અક્ષર
ઘાણ્યા છે; તે ઊપરથી એવું સિદ્ધુ થાય છે, કે ટીકાકારનીજ વખતમાં
મૂળગ્રંથમાંનુ વાય લાકોની સદસદ્ધિચારબુદ્ધિને નહીં મળવા સરખું
થયું હતું.
(૧૪) ૦ ૮ શ્લા॰ ૧૩ | ૧૦૪. (૧૫) ૦ ૮ શ્લા ૧૧૨. |
|
૧૬૨
હિંદુસ્થાનનો ઈતિહાસ,
[ખણ્ડ ૨.
જે રીતે પેદા થઈઓ છે તે રીત, તથા તેમાંનાં મૂલતત્ત્વો, મે-
સાથે, અને થ્રીસ તથા મિસર મા દેશો માંહેલાંની સાથે
કંઈ સંબંધ છે, મેવો, જે લોકો પ્રાચીન કાળની વાતોવિષે શોધ
કરે છે તેઓ તેનો પત્તો હજી લાવી રાશે, આ વાત ખને એવી
છે; પરંતુ મા બેઉનું ખાહારનું રૂપ એટલું જુદું છે કે હિંદુસ્થા-
નમાંની વાતો વધારે ખુલ્લી સમજાવાને જો મિસર તથા ગ્રીસ
દરોમાંની તેવાજ ભોળાભાવની વાતોના દાખલા આપણે લઈશું
તો માપણી અકલ બિલકુલ ખરાબર ચાલી રાકવી નથી.
સુત્રા પછીની
હાલત.
મરણ પછી માપણી હાલત કેવી થાય છે તે
વિષે હિંદુસ્માનું મત શુ છે તે બાબદ માત્ર હવે
થોડું કેહેવાનું રહ્યું છે. મરણ પછી આપણો
જીવ ખીજો જન્મ લે છે એવો તેઓનો મા-
એખ ખ્યાલ છે, પણ ખેવી રીતે કોઈ જીવના ને જન્મો થાય
છે તેઓ વચ્ચે માણસનાં કર્મો પ્રમાણે ઉપર કહેલાં સ્વર્ગોમાંથી
એકાદા લોકમાં આપણને સુખ ભોગવવાની તક મળશે, મ
થવા પાપ કીધું હોય તો, સ્વાઁ કરતાં જેસ્મોની સંખ્યા ઘણી
છે એવા જે તેમોના ધણા નાકલોકો છે તેમોમાંથી એકાદમાં
તેવુંજ ૬ઃખ ભોગવવું પડશે, એવું તે લોકો માને છે, કોઈએ
પણ સારી હાલતમાં માવવાની સ્માશા નહીં રાખવી એવું નથી
એવું જણાય છે; કારણ કે અતિષણો ૬ષ્ટ માણસ હોય તોપણ
કેટલીએક વાર દુઃખ સહીને તથા વારેવારે જન્મો લેને પોતાનાં
પાપોમાંથી શુદ્ધ થયો એટલે તેને ફરીથી સાર્વી હાલત મળી
રાકે છે, અને તે છેલ્લી વારે સ્વર્ગમાં જઈને સાયુજ્યતા (એટલે
ઈશ્વર સાથે મળી જવાનું જે પુણ્યવાનને મળવાનું અતિ મોહોરું
કુળ તે) તેને મળશે,
સુવાપછીની સુખદુ:ખોની હાલતનાં જે તેઞોએ વર્ણનો
કહ્યાં છે, તે માહોટાં ભપકાદાર તથા અલંકારથી ભરેલાં છે.
જેમો પુણ્યવાનો હોય છે, તેમોએ દેહ છોડયો, એટલે તેમો
આનંદકારક માર્ગે યમના લોકમાં જાય છે, વાટમાં તેઓને
જીરાબોદાર ઝાડોની છાયા હોય છે, તથા કમળોએ ભરેલા પ્ર
વાહો હોય છે. તેમો જતાં છતાં રસ્તામાં તેઓ ઉપર ફુલોનો
સહ વરસે છે, અને પુણ્યવાન લોકોનાં ગીતોથી તથા તેઓથી |
|
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો,
૧૦૧
ન કીધેલો. એવી હોય છે; તથા કેટલીએકોમાં કંઈ ઉત્પન થવાનું
નહીં એવી હોય છે, બધી જમીનના કડકા પાડેલા હોય છે, અને
જેમ બધી ગામકીની હદો તજવીજથી ફેરવેલી હોય છે, તેજ-
પ્રમાણે મા કડકાસ્મોની પણ હોય છે; અને દરેક જમીનનું નામ,
તેનો મગદૂર, તેનું ક્ષેત્રફલ, તથા તેનો માલેક, એની નોધણી
ગામકીના દફતરમાં તસીલ સિખે હોય છે. બધી ગામકીઓના
લોકો પોતપોતાનાં ગામોની હદોમાં એકઠા થાય છે; હિંદુસ્થાનના
પુષ્કળ ભાગોમાં આ ગામોને કોટો હોય છે, મથવા તે ગામડાં-
ોને સ્માધારનેવાસ્તે એક નજીક નાહાની સરખી ગઢી અથવા
બાલાકિલ્લો હોય છે,
ગામકીઓના
હુકો.
પ્રત્યેક ગામકી પોતપોતાનો અંદરનો કારભાર
ચલાવે છે; જે મહમૂલ સરકારને માપવું હોય
છે તે ગામમાંના લોકોપાસેથી વમૂલ કરે છે, અને
તે પૂરું ભરી આપવાનું જોખમ બધી ગામકીને
માથે હોય છે. ગામની હદામાંના ગુન્હેગાર લોકોનો બંદોબસ્ત
ગામકીના તરફથી થાય છે, તથા તે હદોમાં કંઈ માલ ચોરાઈ
જાય તો તેની જવાખદારી ગામકીના માથાઉપર હોય છે. ના-
હાના ગુન્હાખદલ શિક્ષા કરવી, અને કોઈપણ કજીગ્માનો પહેલ
નિવડો કરવો એટલી ખાદોમાં ગામમાંના લોકોનો ઈનસાક્
ગામકીના તરફથી થાય છે.
ગામના કોટો તથા દેવળો દુરૂસ્ત કરવાં, ગામસંબંધી હોમ તથા
ધર્માંદાય એાનો ખર્ચ ચલાવવો, તથા તેમજ ઉત્સાહોની વ-
ખતે કંઈ ધર્મસંબંધી ક્રિયાઓ કરવાને તથા કંઈ રમત કરવાને જે
ખરચ લાગે તે કરવો, એ ગામમાંના બધા ખરચો કરવાનેમાટે
પૈસો ભેગો કરવાસારૂ ગામકીના તરફથી લોકોઉપર લાગો બેસે છે,
ગામકીનાં ઉપર કહેલાં સક્ષળાં કામો, તથા ગામના લોકોની
હાલતને લાયક એવાં ખીજાં નાના પ્રકારનાં કામો, એ કરવાને
જેટલા જરૂર હોવા જોઈએ તેટલા ગામકીપાસે અમલદારો હોય
છે. એ ગામકીનો એકંદર ખટલો સરકારનો છેક હકુમતમાં
હોય છે; તથાપિ ધણે પ્રકારે જોવા જઈએ તો, પ્રત્યેક ગામકી, એ
એક સારૂં બનાવેલું લોકસત્તાક રાજ્યજ છે, તથા એ પોતેજ પૂરે-
પૂરૂં લોકોની સત્તામાં હોઇને તેને બાહારનાં સાધનોની જરૂર નથી. |
|
પ્રકરણ ૨]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૧૧
બધા કબૂલ કરે છે, ત્યારે જમીનદારોને પોતાની જમીનનો ધારો
વધારવાનો હક્ક છે તે કારણથી તે વહિવટદારનો હક્ક વ્યર્થ થાય
છે, એવી કંઈ લોકો તકરાર લે છે; અને ખીજા એવી તકરાર
લે છે, કે જમીનના ધારાની એટલી હદ કરેલી છે કે આસ-
પાસના પ્રદેશમાં જે દરની શિસ્ત હરો થકી જાતી ધારોકો
ઈએ લેવા નહીં, એવું છે.
હવે જ્યાંહાં સુધી સરકારના માગણાની હદ હતી ત્યાંહાં સુધી
મિરાસદારોનો હક્ક જાહેર હતો; પરંતુ જ્યારે સરકારની જમા-
નંદી મનમાને તેવી થવા લાગી, ત્યારે તે હક્ક પણ પોકળ તથા
એફાયદાનો એવો થઈ ગયો; એ વાત ખરી છે એવું સંભવે છે.
હાલમાં જમીનદારોની નજર પોતાના ફાયદાઉપર હોય છે,
તે માટે મિરાસદારનો બચાવ થાય છે; કારણ મિરાસદાર એ
જે જમીન ખેડતો હોય છે, તે તેના વરો ઘણા દીવસસુધી ભોગ-
વેલી હોય છે, તથા જે ગામમાં તેનું ઘર હોય છે, ત્યાંહાંજ તે
જમીન હોય છે, તેમાટે તે પારકા માણસ કરતાં વધારે ધારો
આાપે છે; પરંતુ જો જમીનદારે તેને અડાવ્યો, તો તેથકી પણ
હલકા દરે ખીજા ગામમાં તેને થોડી મુદ્દતના કરારે સહેજ જ-
મીન મળી શકે છે, (લ)
ગામડાંમાંના અસલના જમીનદાર લોકોઉપર જુલમ થવાથી
કાયર થઈને તેોમાંથી જે બાકી રહ્યા તેો મિરાસદારો થયા
છે, એવું કેટલાએકોનું મત છે. ખીજાઓનું મત એવું છે, કે
મિરાસદારો, એ, પેહેલાં ઊપરી હતા; તેોને ઘણા દીવસના
વહિવટ ઉપરથી મિરાસદારીના હક્કો મળ્યા છે. મા ઉપરની
બંને અટકળો કેટલેક દરજ્જે ખરી છે એવું સંભવે છે; પરંતુ
જ્યારે ગામોમાં લોકોની વસ્તી થઈ ત્યારે જમીનદાર લોકોએ એ
હક્કો તે મિરાસદારોને ઘણે ઠેકાણે માપ્યા છે, એવી એક ત્રીજી
ંઅટકળ છે, તેપણ તેવીજ સંભવે છે,
ઊપરી કુળો.
જે માણસ ઉપરી કુળ (મ) હોય છે, તે જે
ગામમાંનો હોય છે તે ગામ છોડીને ખીજા ગા-
મોની જમીન ખેડે છે, તે લખતમાં અથવા પોત-
પોતામાં થન્મેલી સમજુતીના ઠરાવે વર્ષની ખોલીએ લીધેલી હોય
છે. ગામોમાં જે અવ્વલ પ્રતીની જમીન હોય છે, તે ત્યાંહાં |
|
૧૮
હિંદુસ્થાનનો અંતિહાસ.
[ખણ્ડ ૨.
હમેશાં બરદસ્ત કી શકી નથી. એમ છતાં, ખીજા પણ આવા
કેટલાક લોક ચિત્ હતા, કે તે આા રાજાોને કબૂલ કરતા, અને
ખરેખર કિંવા નામનો પણ, તેઞોને કર માપતા, અથવા કેટ-
હું નિયમિત લશ્કર પૂરવતા, અથવા કંઈ સાધારણ મદદ કરતા;
પરંતુ આવું છતાં પણ તેમા પોતાના દેરાની અંદરનો બંદોબસ્ત
પોતાના હાથમાં રાખતા, અને રાજાને માન આાપવું, તે, વખત
ખને તેપ્રમાણે, વસ્તુંઓછું માપતા.
જ્યારે જુદાં જુદાં હિંદુ રાજ્યો ભાગી પડ્યાં, ત્યારે કેટલાક
પ્રાન્તોના સુબેદારો તથા લશ્કરી જાહગીરદારો, એો, તે રાજ્ય
જીતનારાગ્માની બરોબરીએ કમ્મર બાંધીને રહ્યા, મને કમ-
જવા૬ માપમખત્યારીએ ચાલવા લાગ્યા; આ પ્રમાણે ઉપર
કહેલા અવટ જીતેલા સરદારોની સંખ્યા વખતે વખત વધતી
ગઈ. ખીજા કેટલાક તેજ દરજ્જાના લોકો, તથા તૈથકી પણ વિ-
શેષે કરીને, મહેમૂલના ઇજારદાર લોકો, એોએ, નવા સત્તા-
ધિરોને ઉપયોગી પડીને પોતાની જગા રાખી; તેઓએ સ્વતંત્ર-
તાનો તલભાર પણ ઠાઠ ચાલ્યો નહીં, પરંતુ તેા પોતાના પ્રા
ન્તોનો કારભાર ખાતરી પડવા જેવો કરતા, તથા સરકારને મા-
પવાનું તેટલું વસૂલ ખાપતા ત્યાંહાંસુધી તે પ્રાન્તોસંબંધી તેાન
વંરાપરંપરાનો હક્ક છે એવું માનતા હતા.
જમીનદાર
એટલે શું ?
ઉપર કહેલા ત્રણ પ્રકારના લોકો, તથા જે
ખીજા લોકો મુસલમાનોની કારકીર્દીમાં વધેલા છે,
તે બધાસ્મોનો એક મોટો વષઁ થયો છે, તેને
ઇંગ્લિરા લોકો, તકરારોમાં, જમીનદાર એ
નામે વર્ણવે છે. તેગ્મોના હક્કોવિષે મોહોટા જોસ્સાથી તકરાર
.
(૧) ઝમીનદાર (એ જમીનદાર)આ શબ્દ ફારસી છે; તેના અર્થ જમીન
રાખનારા એવા થાય છે, તથા તેમાં તે જમીનની માલેકીની વ્યાપ્તિ
જરૂર થાય છેજ એમ નથી. જે માણસપાસે કં ઈ વસ્તુ મુકવાને આપી
હશે, ( પછી તે એક હલકીકાં હેાય નહીં, તા ) તે વસ્તુના ભાસ ‘દાર’
એમ કેહે છે;-ઊદાહરણ,—જે ખંઝાના (ખજીના) રાખે છે તે ‘ખઝાને-
દાર’ અથવા ખજીનદાર; ‘કિલ્લેદાર,’ એટલે કિલ્લાના નાયક; ‘ચાબદાર,’
ચાળ એટલે દંડ ધરનારા; ‘આદાર,’ એટલે પાણીયાલા (એ॰ પાણી
ઠંડુ કરનારા, ઇત્યાદિ; જે સરદારાને કઇ સતંત્રતા હતી તેનેજ |
|
પ્રકરણ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૮૧
બેસો માઢે છે; તેગ્માને ચોલક કેહેવાય છે; તેો ઉધાડે માથે ફરે
છે; તેઞાની દાઢો તથા ચોટલી કાહાડી નાખેલી હોય છે, અને
તેગ્માની સાથે એક કાળી લાકડી તથા જીવજંતુ વાળી કાહાડવા
સારૂ એક સાવરણો હોય છે તે સાવરણાને તેઓ ોધો કેહે છે.
તેઓ પોતાનું ગુજરાન ભીખ ઉપર કરે છે. તેા કચારે પણ
ન્હાતા નથી; (બ્રાહ્મણલોકો ખાખો દાહાડો કીા મારતા
હોય છે; તેોષી ઉલટું કરવાસારૂ એો કદાચિત એવું કરતા
હશે, એમ જણાયછે.)
જૈનોનાં દેવળો ઘણું કરીને ઘણાં મહોટાં તથા દેખાવડાં હોય
છે, તે!ના માથાના ભાગ સપાટ હોય છે, અને લોકોની ખા
નગી હવેલીગ્મો પ્રમાણે તેમામાં ચોક તથા થાંભલાઓની હારે
હોય છે; પરંતુ કયારે ચારે મે દેવળો હિંદુસ્મોનાં મંદિરો સ-
રખાં હોય છે, અને કારે ક્યારે વર્તુળાકાર હોઇને તેઞોની મો-
તરફ તીર્થંકરોના પ્રચંડ પુતળા હોય છે. તે દેવળોની ભીંતો ઉ-
પર તેગ્માનો સ્મુજાએબ દંતકથાચ્યા મીતરેલી હોય છે, અને કે-
ટલીએક વખત હિંદુસ્માની પણ તેમોમાં ભેળેલી હોય છે.
મૂર્તિો શિવાય તેોમાં સંગેમરમર પાહાણાનાં સિંહાસનો હોય
છે, તેઓઉપર સિદ્ધોની આકૃતિ કોતરેલી હોય છે; અને
પવિત્ર પુરૂષોની પાવડીઓની નિરાાનીગ્મો હોય છે, એ છેલ્લી
નિશાનીમ્મો બૌદ્દો પ્રમાણેજ એમ્મોમાં છે,
હિંદુઓની ઢબ પ્રમાણે ખાંધેલાં એવાં જૈનોનાં અતિ સારાં
દેવળો ગુજરાતની ઉત્તર તરફ આબુ પર્વતને માથે છે; તે સફેદ
સંગેમરમર પાહાણાની માહોટી ભવ્ય ઈમારતો છે. વરૂ, ના-
સીક, તથા ખીજે ઠેકાણે જૈનોની મહોટી મોહોટી ગુફાઓ પણ
છે. હ્યે સૂર પ્રાન્તમાં ચિારાયપટ્ટણ પાસે એક તીરનો પૂત
ળો એક પત્થરમાં કોતરેલો છે, તે જુ: જુકે ઠેકાણેથી જોતાં
ચોપનથી સિત્તેર ફુટ ઉંચો હશે એવી અટકળ થાય છે,
જૈનોમાં વિદ્યાનો સંગ્રહ ઘણો છે. તે બ્રાહ્મણોના સરખોજ
છે, પરંતુ બ્રાહ્મણી કાલમાન તથા ભૂગોલ એમ્મોમાં જે ઘટારત
કરતાં વધારે વખાણવાની રીત છે, તેથી પણ એમોમાં સ્મૃતિ.
હ્મણી વધારે છે; મૂળે ખ્રાહ્મણોના ગ્રંથોમાંની લાખો વિગેરે સં
ખ્યાઓ અકલથી દુર હતીમો, તે એમ્મોએ ક્રોડો સુધી વધારી
૧૬ |
|
૧૨૦
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨.
માજીગ્નેટને મહાદે તે લે; પરંતુ તે વખતે તેણે, પોતાની સાથેની
હિંસેદાર જે રૈય્યત, તેને નુકસાની ભરી આપવી; તેમજ અડ-
ચણની વખતે, ગાડિો, વાહાણો, ઈત્યાદિ રાજા પકડી શકે છે,
તથા રાત્રુએ ધેરેલાં શહેરોમાંનાં ઘરો પણ ભાગી શકે છે; પરંતુ
તે વખતે તેને માલેકીનો વા પણ હોતો નથી.
રાજ-
રાજાનો ભાગ માપ્યા પછી બાકીનું જે ઉત્પન્ન જમીનદારના
હાથમાં આવે છે, તે તેનું; અને પછી તેનું ખરચ કરવાનો જે
તેનો હક્ક તે બીજાને માપવાને તેને કંઈ અટકાવ નથી,
ભાગ તથા જમીનદારોનો ધારો આપ્યા પછી જે ઉપજ બાકી
રહે છે, તે કુળની; તેનો તે હમેશાં ભોગવટો કરે છે, પરંતુ તે
હક્ક તેને તથા તેના વારસાને માત્ર છે, તેની બીજી રીતે તેને
ફેરબદલી કરતાં આવડતી નથી એટલી તેને હદ છે.
જમીનદાર અથવા કુળ એ બંને પણ જમીનનો નારા કરી
રાકતા નથી, અથવા તે કેટલાક દિવસપણ નકામી થાય એવું
તેમનાથી કરાતું નથી. જે રાજા તથા જમીનદાર એો ખીજા
હિંસદારોને પોતપાતાનો ભાગ લેવાને કુળે પાકજ પેદા કહ્યો નહીં,
તો તેની જમીન જાય છે; અને જો તેવોજ ગુન્હો જમીનદારે
કચ્ચો, તો ગામકીના તરફનું કિંવા રાજાપાસેનું કુળ તેની જગાએ
સુકીને તેને કેટલીક મુદ્દત સુધી અમાનત કરે છે, અને કેટલીક
નીમેલી મુદત પછી તેનો હપણ મૂળેજ લેવામાં આાવે છે.
આ બધા ઉપરથી લેવામાં આવે છે, કે, જ્યાંહાં ગ્રામસમુ-
દાયો, તથા મિરાસદાર કુળો હોય છે, ત્યાંહાં, રાજા, જમીનદાર,
તથા કુળો, એ ઉપર કહેલા કોઈપણ હિસેદારોની પૂર્વી માલેકી
હોતી નથી. ત્યાંહાં ગ્રામસમુદાયો નથી, તથા મિરાસદાર કુળો
પણ નથી, ત્યાંહાં રાજા બેરાક ભરપૂર માલેક છે, અને જે ત્યાં
હાંના ઘણા હક્કો હોય છે, તેઓ રાજાએ આપ્યાયકી, અથવા
તેની પાસેથી મળેલા ઈજારાથકી પેદા થાય છે. આ દેવાંની
માતબરી તેોના કારણોપ્રમાણે બદલે છે; પરંતુ જ્યારે અદર
ખાંચખેંચ ન રાખતાં તથા હમેશાં રેહેવાની એવી બક્ષિસો -
પેલી હોય છે, ત્યારે તોથકી જે માલેકી પેદા થાય છે, તે
ઉત્કૃષ્ટ પૂરી માલેકી છે.
જે વાતો એક પ્રદેશમાં લાગુ કરી છતાં ખરી હોય છે, તે સર્વ |
|
૧૦૦
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ર.
રાખેલા છે, તથા તેને જમીનો તથા કેટલાક હક્કો મળે છે;
પરંતુ હમણાં સરકારના બંદોબસ્તનો કંઈ કારભાર તેઓ પાસે
નથી, જમીનસંબંધી દફતર રાખવાનું કામ માત્ર તેઓ પામે
છે(અ), મુસલમાનોએ દેરા જીતી લીધા પછી એ અમ્મલદારો
૨૬ પડયા એવી લોકો સાધારણ અટકળ કરે છે; પરંતુ જેમ
હિંદુઓની બધી વાતો વંરાપરંપરા ચાલે છે, તે પ્રમાણે એ મો-
હોદા પણ વંરાપરંપરાના થઈ ગયા, અને વારસોમાં વહેંચાઈ
જવાને લાયક થયા; તેથી જે કારણોનેમાટે એ મોહોદા ઉભા
કીધા હતા તેઓ પાર પાડવામાટે એ ઉપયોગી પડશે નહીં એવું
બધા હિંદુ તથા મુસલમાન રાજામોને લાગીને પોતાને ભરોસો
ખાવે એવા પોતે પસંદ કીધેલા અમલદારો તેઓની જગાએ
નીમવાની જરૂરીયાત તેઓના ધ્યાનમાં આાવી હરો.
હાલની વખતમાં હિંદુસ્મોના પણ મુલ્કના વિભાગો થઇને ના-
હાનાં માહોટાં રાજ્યો થયાં છે, અને જેવી જરૂર પડે છે, તેવા
તેોના પણ ફરીથી વિભાગો કરે છે. રાજ્યમાંના મુખ્ય પ્રા-
ન્તોના સુબેદારો રાજા નીમે છે, તથા પ્રત્યેક સુબેદાર પોતાના
હાથનીચેના પ્રદેશોના મુતાલિકો (ઈસ્માને ડેપ્યુટીો) ની છે.
હાલ કારભારનાં બધાં ખાતાં એક સુબેદારનેજ હસ્તક હોય છે;
મનુની વખતે જેવા લશ્કરી વિભાગો હતા, તેવા હાલમાં નથી,
અને ઈનસાફની કોર્ટો, જો હોય તો, રાજધાનીમાં માત્ર છે,
ખાકી કહીં નથી.
એટલા બધા ફેરફારો થયા તેખોમાં ગામકીઓ માત્ર જેવી
ને તેવીજ રહેલીગ્મો છે. એ ગામકીચ્યો, એ અવિનાશી કણો
છે; એોથકી હિંદુસ્થાનમાંના અતિ મોહોટા રાજ્યરૂપી ધડા
અનેલા છે.
જે નાહાની મોહે ટી નિયમિત જગામાં લોકોનો
ગામકીઓની એક સમાજ રેહે છે, તે જગાને ગાંમકી કહી એ.
હકીકત. તેની હદ્દો બરોબર કરાવી આપેલી હોય છે, તથ
તેગ્માવિષ લોક મોહેડેટી બગભક્તિએ ટાંપેલા હોય છે. ગાંમકી-
ઓમાં સર્વ પ્રકારની જમીનો હોય છે; કેટલીએક જમીનો વા-
વેતરની હોય છે; કેટલીએક પડતર મુકેલી હોય છે; કેટલીએક
વાવેતર કરવાજેવી હોઈને પણ તેમાં કદી હજીસુધી પોખ પણ |
|
૧૫૮
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ..
માછલીચ્યો, સાપો, કાચબા, તથા મગરો, એ જે તેનો બધો ખટલો
તે લેખને પૃથ્વિ ઉપર પડી, તે કિસ્સો, તેમજ માતાજીએ પોતાની
તમામ સપ્ત મરજીથી, ગણપતીને એકલીએજ પેદા કીધો, તથા
પછી તેનો બાપ શિવ એણે તેનું માથું કાપી નાખ્યું અને પાછ-
ળથી તે ફરીથી ખેસાડવાની વખતે એક હાથીનું માથું તેને હાથ
લાગ્યું તે ખેસાડી દીધું, તે કથા, માવી આાવી વાતો, તથા મે-
વાજ દેવોના કછચ્યા, અને તેમોની વખતઉપર દોસ્તી તથા
દુશ્મની; તેમજ માણસો તથા રાક્ષસો એમ્મો સાથે તેઞોની
લઢાઈો; તેમોની થમ્મેલી હારો, તથા તેઞોએ કેટલીએક વ-
ખતે પોબારા ગણ્યા અથવા મંદીમાં પડ્યા, તે વાતો; તેમજ
પોતાની ઈચ્છામો પૂરી થવા માટે તેઓએ કીધેલાં પ્રાયશ્ચિત્તો
તથા તપો, તેમજ તેઓનાં ખોલનારાં હથીગ્મારો; તેોએ લીધેલા
નાનાપ્રકરના વેષો, અને તેમોના દિલમાં જેનો નાશ કરવાનો
હોય તેની ઇંદ્ધિઓને બેકહમ કરવામાટે તેઓએ જે ઠગવિદ્યાઓ
ચલાવીો, તેોઃ——હવે, જો કે હિંદુસ્થાનમાંના લોકોના .ધર્મસં-
બંધી મતોનું સવિસ્તર વર્ણન કરવાનું હોય, તો, આ બધી ઉપલી
વાતો કેહેવી જરૂર પડશે; પણ તેટલી હકીકતમાં જેટલી પુસ્તકની
જગા રોકાશે તેને મવેજે તેમાંના મજકૂરમાંથી કંઈજ સાર નિ-
કળવાનો નથી.
મા બધી દંતકથાઓમાં અતિરાયોકિત્ત છે તથા એ વાતો
એકખીજીસાથે મળીતી નથી, ચ્યા છે તેઓની મુખ્ય નિરાાની
છે એટલુંજ તેોવિષે અહીંયાં કેહેવું બસ છે, યુનાની લોકોના
જે દેવો હતા તેઓ માણસો સરખા હતા અને તેખોની રાતિ
તથા બુદ્ધિ એઓ માત્ર વધારે માહોટી હતી, પણ તેોનાં કામો
માણસોસરખાંજ તેઓની હાલતને લાયક થતાં હતાં; તેઓનાં
તથા માણસોનાં કામોમાં તફાવત એટલોજ કે તેઓનું સ્વરૂપ
(ઈશ્વરના) પૂરાપણાની નજીક આવેલું હતું, તેથી તેઓનું વજન
તથા ઉસ્મત માણમકતાં વધારે હતું. હવે, ચ્યાણી મર હિંદુઓના
દેવોને માણસો સરખા મનમાં તરંગ ખાવે છે, પણ તેઓની
સૂરતો જોવા જેએ તો હંમેશાં માણસથી કંઈપણ ઉલટી હોય
છે, અને તેમોની ચાલ કેટલેએક દરજ્જે બેશુમાર તથા મન-
માને તેવી હોય છે. તેમોના રંગો નાનાપ્રકાના છેઃ—લાલ, પીળા, |
|
res
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨,
વેદોએ ઉપદેશ્યો છે તેની ચાલ તે વખતનો અગાઉ ઘણી થઈ
હશે. એવું છતાં, જીદ્દના ધર્મવિષે જેઓ અતિ સન્નીથી તકરાર
લે છે તેમોમાંથી, એ ધર્મ ખ્રિસ્તી રાકની અગાઉ દસમા અ-
થવા અગીઞારમા સૈકાની પૂર્વે થયો એવું એક પણ કેહેતો નથી,
અને જે ઇતિહાસવિષે ઘણાજ સારા દાખલાખો છે, તે ઉપ-
રથી એવું ઠરે છે, કે એ છઠ્ઠા સૈકામાં થયો.
જે લોકો પોતાને ખૌફ્ ધર્મ પ્રમાણે ચાલનારા કેહેવરાવે છે,
તેમો બધા, મા ધર્મ હિંદુસ્થાનમાં પેદા થયો એવું કહે છે.
મેનો પાયો ધાલનાર શાયમુનિ, એવા નામનો ગોરખપુરની
ઉત્તરે કાપિલ નામેં ગામ છે ત્યાંહાં જન્મેલો પુરૂષ હતો; તેને
ગૌમત પણ કેહે છે, આા વાતવિષે બધાસ્મોનું મત એક છે;
પરંતુ કોઈ કેહે છે કે તે ક્ષત્રિય હતો, અને ખીજાઓ એવું કેહે
છે, કે તે રાજાનો છોકરો હતો, તે ક્ષત્રિય હોઇને સૂર્યવંશમાંના
એક રાજાનો પુત્ર હતો એવું હિંદુલોકો કેહે છે; એઉપરથી ઉ-
પરની હકીકતને વધારે જોર ગ્માવે છે. બુદ્ધ ક્યારે ઉત્પન્ન થય
એ વિષે બધા લોકોનું એટલું સારૂં સરખુ મત નથી. હિંદુસ્યા-
નમાંના લોકો, તથા આવા, શ્યામ, અને સિલોન, અહિંયાંના
લોકો ખ્રિસ્ત પહેલાં છઠ્ઠા સૈકાના મધ્યના સુમારમાં એનો જન્મ
થયો એવું ઠરાવે છે, અને મગધ દેરામાંના રાજાઓની યાદીમાં
કેટલીએક વાતો લખેલીઓ છે તેઓનો આા વાતને ટેકો મળે છે,
હવે કાશ્મીરી લોકો ખ્રિસ્ત પહેલાં તે સોબત્રીસ વર્ષો ઉપર
શાક્યસુની હતો એમ મટકળે છે; ચીના, મોગલ, તથા જપાની,
એ લોકો શુમારે હજાર વર્ષો પેહેલાં થયો એવું કેહે છે, અને
“ઓરિએંટલ યાગઝીન” નામે એક ગ્રંથમાં તિબેટના ૧૩ ગ્રંથ-
કારોવિષે ઉલ્લેખ છે, તેમાંથી ચારેની સરાસી ખ્રિસ્ત પહેલાં
૨૯૧૯ વર્ષો, અને નવની ૮૩૫ વર્ષો, એવી હરે છે. એવું છતાં,
તિબેટમાં ધર્મસંબંધી જે મોહોટો ગ્રંથ છે, તેમાં એવું લખ્યું છે,
કે અશોક રાજાએ જે બધાઓની સભા ભરી હતી, તે બુદ્ધ
સુવાપછી ૧૧૦ વર્ષોએ ભરી હતી; તેઉપરથી ખુદ્દનું મરણ
(૭) લલિતવિસ્તાર નામના એક મુદ્દતા ચિરત્રને ગ્રંથ છે, તેમાં લિ-
વસ્તુ એવું નામ છે. ભા કુ |
|
૭૬
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૧.
લોકો વધારે સુધરેલા હતા એવું ખુલ્લું દેખાય છે. હિંદુઓની
અંદરની શિસ્તો યુનાની લોકોના જેટલી જંગલી ન હતિથ્યો; તેમજ
તેઓ પોતાના રાત્રોની સાથે જે રીત ચલાવતા હતા તે વ-
ધારે દયાભરેલી હતી; તેમોની સાધારણ કાબેલિયત યુનાની લોકો
કરતાં ઘણીજ વધારે હતી; તે ઈશ્વરના અસ્તિત્વઞવિષે તથા
તેની પ્રકૃતીવિષે જે જ્ઞાન તેાને મળ્યું હતું, તેની રોરાની આા-
થેન્સ શહેરની ચઢતીમાં જે અતિ મોહોટા ઞકલવાન્ થઈ ગયા
તેોની નજરમાં પણ તે રોરાની ઝાંખીનાંખી આવી હતી.
હવે જેવા જતાં, ગ્રીક લોકોનો વહેવાર ઘણા દેશોમાંના લોકોની
સાય ખુલ્લો હતો, તેથી તેઓ જરા મિજલસના કામમાં વધારે
હુશિસ્માર થએલા હતા, મત તેમાખે જે જે જ્ઞાન જે જે
લોકોની પાસેથી પ્રાચીનકાળમાં મેળવ્યું તે તે લખી રાખ્યું છે.
હવે, હિંદુ ોનો સુધારો. એકલોજ વિધ ગયો, તેથી તેનું રૂપ
અપૂર્વ તથા અસાધારણ થયું; અને તેનેલીધે હિંદુ લોકોએ
આાગળ જતાં કોઈની મદદવગર પોતાનો સુધારો જે પોતાનીમેળે
સુધારીને ઊંચે દર૰જે ચઢાવ્યો, તે જોઇને ઞજાએખ લાગે છે,
આપ્રમાણે પ્રાચીન કાળમાં ખીજા કોઈ પણ લોકોની સાથે ન
મળતાં હિંદુસ્મોનો જે સુધારો થા, તે હિંદુ લોકોનું એક દૈ
વજ્ર થયું અથવા નહીં વિષે રાંરાય છે; કારણ એઓ સુધસ્યા,
તેથી જે બીજા બધા લોકોની માહિતગારી એમ્મોને હતી તેો-
થકી આપણે શ્રેષ્ઠ થયા એ જોઇને તેઓ પરદેશી લોકોની રાતો
હલકી માનીને પોતાની રીતાને માન આપવા લાગ્યા; એવું થતાં
થતાં આખરે માહારના લોકોની સુધારણા લઇને તેપ્રમાણે પો-
તાની હાલત સારી કરવાની તેમોની તાકાદ જતી રહી, અને
તેઓ પોતપોતામાં પણ ફેરફાર કરવાને નાખુરા થઈ ગયા.
હિંદુલાકોની- મનુસ્મૃતીમાંથી લીધેલો ઉપરનો મજકૂર શ્વેતાં
સત્તિ તથા
ત્રણ જિવ થકી બધા લોકો થયા;—તેટલા
સ્થિતિ. વિષે ધર્મરાહ્ને નિયમ બાંધ્યા છે, મને શૂદ્રો મે
ચાકરપેરાના તથા નીચ સ્થિતિમાં હતા એવું
(૪) અસ્તિ, એટલે છે, અને 1, એ પણ વાચક પ્રત્યય છે; તેથી ઈશ્વરનું
જે હંમેસાંનુ હોવાપણું તે જણાય છે, તે સ્થિતીનું નામ, અસ્તિત.ભાક |
|
૩.
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧,
હરકત કરરો ત્યાંહાં, અથવા જ્યાંહાં કોઈ લોકોની ઉપર ખીજા
કોઈ લોકોએ અન્યાયથી હામલો કર્યોા હોય તે વખતે તેઓની
મદદ કરતા છતાં, પોતાનો બચાવ કરવાને માટે લઢાઈ કરીન
બીજાના શરીરને ઈજા કીધી હોય, તો તેવિષે સારી રીતે ખંદો-
બસ્ત કીધેલો છે,૩૯
ઘણા ઝપાટાથી કિંવા ધ્યાન ન પોંહોંચાડીને ગાડી હાંકી હોય,
તો તેના બદલામાં જે દંડો કરેલા છે તે, માણસનું મરણ
અને ધણા નીચ જાનવરનું મરણ એ બેઉ વચ્ચે જેવો તફાવત
છે તેવા તફાવતના છે.૪૦
જો કોઈ મળ નાખીને રાજમાર્ગે ખરાબ કરશે, તો તેણે તે
મળ કાહાડી નાંખવો, અને ખીજો થોડો દંડ આપવો.૪૧
જે પ્રધાન, લોકોના કામમાં લાંચ લેશે, તેની મીલકત રાજાએ
જપ્ત કરવી. ૪૨
જે વૈદ્ય અથવા રાગ્યવૈદ્ય (વાઢકુટીગ્મો) પોતાની ખેવકૂફ઼ાઈ-
થી પોતાના ધરાકોને ઈજા કરશે, ત્યારે તે અપરાધ, ખેતરની
વાડય અથવા ચુનામાટી વગર બાંધેલી પથ્થરની કોટડી ભાગશે;
અને માટીની મૂર્ત્તિ ભાગશે; સારી જણસમાં ખરાબ જણસ
મેળવશે, અને ધરાકોપાસે બીજી ઠગાઈ ચલાવરો; એ બધા ગુન્હા
સરખા ગણીને તેના ૨૫૦ થી ૫૦૦ ૫ણ સુધી દંડ કહેલો
છે.૪૩ એવું છતાં, ખરાબ અનાજ છતાં સારૂં કહીંને વેચશે,
ત્યારે તેને સપ્ત દેહદંડ ઠરાવેલો છે;૪૪ અને સોનીએ લુચ્ચાઈ કરી
હોય, તો તેના અય્યાવતે કડકેકડકા કરી નાંખવા એવી માત્તા
કરી છેઃ મા છેલ્લી વાતમાં તો ગુન્હાનાં સ્વસ્પના ભેદની હ
ઘણીજ મુકી દીધી છે એવું જોવામાં આવે છે,૪૫
ખીજા ધર્મરાાસ્ત્રકારોએ જે કેટલાએક દોષો(વષે કહ્યું નથી તે
દોષોના નાહાનામોહોટાપણા ઉપર નજર ન રાખીને મનમાં
માવે તેમ તે વાતોખાખદ સ્મ સ્મૃતિમાં સજાઓ કરેલી છે.
(૩૮) ૦૮ શ્લા૦ ૩૪૮. ઇત્યાદિ. (૪૨) અ૦ ૮ શ્લા ૨૩૧.
(૪૦)૦ ૮ શ્લા ૨૮૦–૨૯૮.(૪૩) અ૦ ૯ શ્લા ૨૮૪-૨૮૭,
(૪૧) અ૦ ૮ શ્લા ૨૪૨ તથા(૪૪) અ૦ ૮ શ્લા૦ ૨૯૧.
(૪૫) ૦ ૮ શ્લા૦ ૨૯૨.
૨૪૩. |
|
પ્રકરણ ૫.]
લોકોની રીતભાત.
૨૩
૫
તેઓએ પોતાનું વજન વધારવાના ઉપાયો યોજવાની સુસ્તી કીધી
હોત, તો તે એક જુદી વાત થાત; પરંતુ મનુસ્મૃતિ જેવા ધર્મશા-
સ્ત્રના જુના ગ્રંથમાંથી, (જે ગ્રંથની મુખ્ય મતલબ બ્રાહ્મણોની
સત્તા મજબૂદ કરીને વધારવી એવી છે, તેમાંથી) ઉપર કહેલા
ઉપાયો કાહાડી નાખ્યા છે, એ સ્માશ્ચર્ય છે, મા સુસ્તીથી જે
પરિણામો થયા તેપણ ધ્યાન પોહોંચાડીને જોવા જેવા છે.
ગાર લેઈને દેવળમાં પૂજા કરવાને રેહેવાનું માન ઓછું થયાથી,
તેવી પૂજા કરવાવિષે લોકોમાં હાલ જે અનાસ્થા નજરે આવે છે,
તે સહેજ ઉત્પન્ન થઈ હરો; પણ એવું છતાં હજીસુધી બધી
વર્ણના લોકોમાં નિયમથી પૂજા કરવાનો જે પાઠ રહ્યા છે, અને
યાત્રાઓમાં, તથા ઉત્સાહોમાં, તથા ખીજી વખતે ઈશ્વરભક્તિ-
થકી લોકોમાં જે નૅસ્સો ઉત્પન્ન થાય છે; એ બેઉ વાતો પણ
મજાખેલ છે.
ખીજી (મા બ્રાહ્મણોવિયે) અજાએખ વાત ખેવી છે, કે
તેઓના સંસારના બધા વેહેવારો કેમ ચલાવવા, તે જેવા એક
મઢમાં ચલાવતાં ખાવડરો એવા કઠણ તથા ખારીક નજરથી
ખાંધી મુક્યા છે. હવે બ્રાહ્મણોનો સમાજ માટલા મોહોટો,
આટલો વિસ્તીર્ણ દેરાભર પસરેલો, તથા ખીજા લોકોપ્રમાણે
પોતાના કુટુંબોસુદ્ધાં તો રેહેનારા, તેઓઉપર કોઈ સ્મેક
મુખ્યની અથવા મણ્ડળીની સત્તા નહીં, અને ધર્મસંબંધી પણ
ઠરાવેલા અધિકારની, અથવા તાબેદારીની કાંઈ શિસ્ત કરી
માપી ન હતી; એવી બધી વાતો છતાં, ઉપરના નિયમોની રાસ્ત
તેમધ્યે કેમ ચાલી, આ નવાઈ સરખું છે. આ શિસ્તનો
પહેલાં નશીબ ઉપર હવાલો રાખ્યો હતો એવું લાગે છે. પરંતુ
પછી તેનો પૂઠપુરાવો, ઘણાં કારણોએ કરડ્યો; તે એ પ્રમાણેઃ—
(૧) ઈશ્વરી શાસ્ત્રઉપર પ્રથમ ભોળા ભાવથી રાખેલી જે મદ્દા,
તે જે લોકોએ તે શાસ્ત્ર રચ્યું તેઓના વંશજોના પણ મનમાં
કાળે કરીને ઉત્પન્ન થતી ગઈ હરો; (૨) તેમજ તેઓની નાહા-
નપણમાં શિખવવાની સખ્ત કેદ; (૩) તેઓના ધર્મમાં કહેલાં
પ્રાયશ્ચિત્તો, તથા કદાચિત્ તે પ્રાયશ્ચિત્તો અમલમાં લાવાવને રા-
જાના અધિકારની મદદ, (૪) તેમજ તે કાયદા જુના થયાથી
તેોવિષે લોકોને ટેવ પડીને તેઓના મનઉપર પેદા થખેલી |
|
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૧૩
પણ હલ્લાથકી પોતાનો બચાવ કરવો, એ એકએકલાથી કામ
થવું મરાય હતું; ખીજાને ચાકરીમાં રાખવામાટે પાસે પૂંછ
ન હતી; અને જ્યાંહાં તે કામ કરનારને ઘણાં સગાંવાહાલાં ન
હોય, ત્યાંહાં તેની મદદે દોસ્તો ખોલાવવા પડતા હતા; પછી તે
મુલ્ય વસાવ્યાથકી થનારા ફાયદાઉપર તેઓનો હક્ક પોહોયતો
હતો; અને એજ કારણથકી ગ્રામસમુદાયો થયા, તથા દેશના
વિભાગો પડીને ગામાકીમો બન્યા,
જ્યાંહાં લોકોની સ્થિતી નિયમિત થઈ હશે, ત્યાંહાં બધે ઠેકાણે
એચિરાધ જમીન રાજાની હોય છે, તે પ્રમાણેંજ આ દેશમાં
હતી એવું ખેરાક જણાય છે; પરંતુ એકદમ કિમ્મત લેને મ-
થવા (બીજા દેશોમાં વહિવટ છે તેપ્રમાણે) વર્ષનો કાયમ ધારોહ-
રાવીને ઉમેદવાર ખેડુત લોકોને એ મિલકત ન માપતાં ઐન-
જીનસ હિંસો આપવો એવો ઠરાવ રાજાએ કરી મુકયો હતો
એમ જણાય છે. એ હિસો ખેતીના વિસ્તારપ્રમાણે તથા જા-
તપ્રમાણે ઓછોવત્તો થતો હશે, બાકી રહેલું ઉત્પન્ન સુલ્ક વસાવ-
નારોની જમાતનું હતું; પરંતુ પોતાને જાતે ખેડવાસારૂં રહીને શિ-
વાય પુષ્કળ સારી જમીન છે એવું જો તેઓની નજરમાં આવ્યું
હોય તો, તેઓએ ખીજાઓની મેહનતની મદદે તે જમીનથકી
પોતાનો ફાયદો કરી લેવાની મેહનત કરી હશે. ત્યારે જે મા-
સ સરકારનો હિસો ભરીને રિાવાય તે ગ્રામસમુદાયને હિસ્સો
આપવાનો કબૂલ કરતો હશે, તેને તેઓએ તે જમીન માપી હશે;
કારણ ઉપર કહેલી રીતે ફાયદો કરી લેવાના ઉપાયથી ખીજો ૧-
ધારે સહેલો ઉપાય જણાતો ન હતો. હવે જ્યાંહાંસુધી જમીન
ઘણી હતી, અને ઘણાં ગામોવધતાં ચાલ્યાં હતાં, ત્યાંહાંસુધી પો-
તાને જમીનનો ઉપભોગ હમેરાાં મળવાનો હોયા વગર કોઈ પણ
જમીન ઉપરનું જંગલ તોડીને સાફ કરવાને તૈયાર નહીં થયો હશે,
અને આ કારણથકી મિરાસદાર લોકો ઉત્પન્ન થયા હશે. પછી
જેમ જેમ લોકોનો વધારો થતો ગયો, તેમ તેમ ઉપવી, તથા
મજુર, એ લોકો પછવાડેથી આવ્યા હશે. પછી વારસામાટે મા-
લમતાના કડકા થઈને ઉપર કહેલી સ્થિતિ તોડીને બધી પ્રતીના
લોકો મજુરોની હાલતમાં આવવાગ સહેજેજ લાયક થયા હશે; |
|
પ્રકરણ ૧.]
વિભાગ તથા ધંધા,
૧૧
તેણેજ રાખવું; પણ જે ખીજી વર્ણના માણસને મળે, તો તે રા
જામ્બે લેવું, અને તેમાંથીપણ અર્ધું બ્રાહ્મણોને માપવું.૩૯ ખીજી
વર્ણના લોકોમાંથી જો કોઈનો વંશ ખુટે તો તેની બધી મિલકત
રાજાએ લેવી; પણ તે રાખસ જો ભ્રાહ્મણ હોય, તો તેની મિલ-
કત ખીજા બ્રાહ્મણોએ પોતપોતામાં વહેંચી લેવી.૪૦ વિદ્યાન થ્યા-
હ્મણ ઊપર કોઈ પણ ધારો ન હોવો, અને તેના ઊપર બે ગ્મા-
ફત આવી પડે, તો તેનું ગુજરાન રામે ચલાવવું.૪૧ બ્રાહ્મણનું
સોનું કોઈએ સાચું હોય, તો તેની સજા મજા»ખ તરેહની છે;
અને તે રાજાગ્મેજ પોતે કરવી જોઈએ, અને ઘણું કરીને તેથી
ચોરનો પ્રાણ નિકળી જાય એવી તે રાક્ષા છે, ૪૨ બ્રાહ્મણના
માલનો ખચાવ થવાનેમાટે એવું લખ્યું છે, કે જો તેના માલનો
કોઈ ખગાડ કરે, તો તેને લાણો શાપ છે. એવા પુષ્કળ શા-
જો મા માપ્યા છે. ભ્રાહ્મણે રાખેલા પશુને
કોઈ ઈજા
આપે તેનો અર્ધો પગ કાપી નાંખવો એવી શિક્ષા કહેલી છે.જ ૪૩
ક્ષત્રિયો.
ક્ષત્રિયોના વર્ણની બ્રાહ્મણોની સાથેતો બરાબ-
નથીજ; તોપણ આા ગ્રંથમાં તેગ્માને પણ ઠીક
માન આપેલું છે. ક્ષત્રિયા વગર બ્રાહ્મણોની ચ
ઢતી દશા આવવાની નથી, અને ભ્રાહ્મણો વગર ક્ષત્રિયોની ચ-
ઢતી દશા ખાવાની નથી; તેમજ સ્મા બેઊ વર્ણીની બઢતી આ
લોકમાં તથા આવતા લોકમાં જે થવાની, તે એ લોકો જો
મનથકી એકઠા થાય તો થશે, એવું કહેલું છે. ૪૪
ફ્રોજદારી કાયદામાં બીજી બધી વર્ણો કરતાં બ્રાહ્મણોનું પલ્લું
ઊપર છે; તેમજ ક્ષત્રિય તથા વૈશ્ય આ બે વર્ણાને સરખાવી જો-
તાં પણ તે ખેઊમાં (બ્રાહ્મણોના કરતાં કંઈ કમી, પણ ઘણું કરીને
તેટલુંજ) ક્ષત્રિયોનો દરજ્જો વધારે છે.૪૫ ઘણું કરીને રાજાઓ
મા વર્ણમાંહેલા હતા, અને તેમજ ધણું કરીને તેોના સાધારણ
પ્રધાનો પણ તેવાજ હતા.૪૬ લશ્કરનું તથા લશ્કરનાં ટોળાંઓનું
.
.
(૩૯) અ૦ ૮ શ્લા૦ ૩ તથા ૩૮.(૪૩) ૦ ૮ શ્લા૦ ૩૨૧.
(૪૦) ૪ શ્લા॰૧૮૮તથા૧૮૯. (૪૪) અ॰ ૮
(૪૧) શ્લા૦ ૧૩૩તથા૧૩૪.(૪૫) ૦ ૮
(૪૨) ૦ ૮ શ્લા૦૩૧૪-૩૧૬(૪૬) અ ‰
તથા અ૦ ૧૧ શ્લા૦ ૧૧.
શ્લા ૩૨૨,
શ્લા ૨૬૭, ૨૬૮.
શ્લા॰ ૧૪. |
|
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૨૭
ખેરીજનુશા
હિરા જમીનેા.
છે, તથા તેવાજ ખાસગી ખટલામાંના મોહોટા અમલદારો તથા
વંશપરંપરાના ખાસગીની ખિદ્ભુતમાંના લોકો એગ્મોને સ્થાપી છે.
દેવાલયો અથવા ધાર્મિક લોકો, અથવા મો
હોટી યોગ્યતા પામેલા ચાકરો અને મેહરબાની
માંના લોકો, મેગ્મોને બીજી પરભારી જમીનો
આાપીઓ છે. એ પરભાસ્યાં દેવાં ઘણાં છે,
પરંતુ ઘણું કરીને નાહાની રકમનાં છેઃ એક એક ગામ એવાં
ઘણાં છે; કહીં એક ગામમાંથી રાજભાગમાંના થોડા થોડા હિસા
આપ્યા છે; પરંતુ કેટલેક ઠેકાણે માહોટી મીલકત થવા ભેગ
તેમણુકો આપી છે. ધર્મસંબંધો નેમણુકો હમેશાં ચિરકાળ રેહે-
નારી હોય છે, અને ઘણું કરીને તેમાં કોઈ હાય ઘાલતું નથી.
લોકોને આપેલાં દેવાં પણ ધણું કરીને બધાં નિરંતર ચાલવાનાં
હોય છે, અને જે કંઈ નિર્ભય ખાસગત મિલકતો કેહેવાની તે-
માંની મા માને છે; પરંતુ આવાં આદાર્યનાં ઉદાહરણો હળવે
હળવે વધીને તથા સનદો પણ વારંવાર ખોટી થવા લાગ્યાથી,
પોતાના પૂર્વજોએ આપેલાં દેવાં પાછાં લેવાને રાજામા ક્યારે
ક્યારે ઉદ્યોગી થયા છે, અથવા તે થકી પણ ઘણે ઠેકાણે તેસ્મા-
ઉપર ભારે કરનો બોજો તેઓએ મુક્યો છે. ખાવાં દેવાંના
વેચાણ ઉપર અથવા એક પુરૂષ સુત્રા પછી તેના વારસ પાસે
તે ચલાવતી વખતે, જ્યાંહાં માવો કુર લેકે તાંહાં તે અન્યાયનો
છે એવું માનતા નથી; પરંતુ યાંહાં ખાવાં દેવાં બિલકુલ
ખાલસા કહ્યાં છે, અથવા તેા ઉપર હમેરાાં ચાલવાનો એવો
કર બેસાડચો છે, ત્યાંહાં મોહોટો જુલમ થયો છે, એવું માને
છે, એ નેમણુકો પાછી લેવાની રીત ઘણા દિવસો પેહેલાં
સુરૂ થઈ હશે એમ જણાય છે; કારણ પ્રાચીન કાળના તામ્ર-
પાદિ લેખોમાં દાન આપનારના વંશોમાંનો જે કોઇ તે પાછું
લેરો તેને શાપ દીધો છે, એવું વારંવાર લેવામાં આવે છે,
પાહાડોમાંના તથા જંગલોમાંના રહેનારા લા-
કોના સરદારો પહેલાંથકી સર્વ કાળ હિંદુ રા
બચ્યો થકી સ્વતંત્ર હતા, એવું સંભવે છે; કા-
રણ મોગલ તથા બ્રિટિશ એ સરકારો પણ
પોતાની મોહોટી જબરી કારકીર્દીમાં પણ તેોને
કર આપનારા
તથા બીજા
આધારે રેહ-
નારા પ્રદેશે. |
|
પ્રકરણ પ.]
લોકોની રીતભાત,
૭૧
બીજું એવું કહ્યું છે, કે “ધરમાં બંધ કરીને રાખેલી તથા
ચંચળ સગાવાહાલા પુરૂષોની નજર હેઠળ રેહેનારી એવી પણ
ગ્નિસ્મો નિર્ભય નથી; જેને પોતાના દિલો રક્ષણ કરે છે તેજ
ગ્નિો ખરેખર નિર્ભય છે.'પ
આ ગ્રંથમાં સતીવિષે એક અક્ષર પણ કરેલો નથીઃ ઉલટું
ભ્રાહ્મણોની વિધવાઓએે સારી રીતથી, વિરત તથા પવિત્ર
રહીને પોતાનું આયુષ્ય ખરચવું, એવી માત્તા કીધી છે,૬ તે-
ઉપરથી તેઓએ પોતાના ભરતાર સાથે પોતે બળી જવું મા
વાત તે ગ્રંથ બનાવનારના મનમાં પણ આવી હતી નહીં, સ્મે
ખુલ્લું છે.
જો કોઈ તપ કરનારો બ્રાહ્મણ રોગથી પીડાયલો હોય, અને
તે રોગ મટવાની આશા નહીં હોય, તો તેણે ઈશાનદીરાાએ જવું,
મને પાણી વગર ખીજું કાંઈ ખાવું નહીં, મને એ પ્રમાણે
શરીર ગળીને મરી જાય ત્યાંહાં સુધી રેહેવું; તેમજ રાજાએ
પોતાની માખરીનો વખત આવ્યો એમ જોઈને શાસ્ત્ર પ્રમાણે
લોકોપાસેથી દંડ લેઈને જે સંપત્તિ મેળવી હોય તે બ્રાહ્મણોને
ધરમ કરવી, તથા પોતાનું રાજ્ય પોતાના છોકરાઓને હવાલે કરવું,
અને પોતે લઢાઈમાં મરી જવું, અથવા જે તે વખતે લઢાઈ ન
હોય, તો અપવાસ કરીને પ્રાણ છોડવો, એટલી આત્મહત્યાઓ
કરવાને માત્ર સ્મા સ્મૃતીમાં છૂટ સ્થાપી છે.
તે વખતની રીતભાતવિષે માપણને ખીજી
વધારે માહિતી મળી રાકતી નથી. જ્યાન શ્રા
ઘણાને જે સખ્ત મહ્મચારીપણું લગાડી દીધું હતું,
રીતભાતતિવષે.
તે પ્રમાણે તેઓ વિષય કહ્યા વગર રેહેશે કે નહીં એવિષે શાસ્ત્ર
કરનારના મનમાં ખરેખર ખેતબાર થયો હતો એવું જણાય
(૫) ૦ ૮ શ્લા૦ ૧૧ | ૧૨.
(૬) અ॰ ઞગ્લા૦ ૧૫-૧૫૮.
(9) ૦ ૬ શ્લા૦ ૩૧.
(૮) ૦ ૮ શ્લા૦ ૩૨૩. કોલ્યૂક સાહેબ કૅહે છે, કે હતી થવાના ચા-
લને આધાર છે; અને કલનું લોક આ ચાલ પ્રમાણે ચાલતા હતા,એવી
કથા પ્રાચીનકાળના લાકા કહે છે. તે ચાલના ઊલ્લેખ આ સ્મૃતિમાં
નથી, આ વાત અજાઐમ છે. |
|
પ્રકરણ ૨.]
રાજ્યરીતમાં ફેરફારો.
૧૦૭
માઁ હિંદુસ્થાનમાં અને તેમાંથી પણ ઉત્તરતરફના તથા છેક
દક્ષિણમાંના દેશોમાં ૬૨ એક ગામમાં લોકોનો એક સમુદાય
હોય છે, તે તે ગામકીને ઠેકાણે ગણાય છે, અથવા તે સમુદાય
તેજ ગામકી, એવું કહીએ તોપણ ચાલશેઃ કારણ ત્યાંહાંના ખા-
કીના લોકો, એો તેમાંના લોકોનાં કુળો હોય છે. (ઇ), તે
સમુદાયમાંના જે લોકો, તે જમીનના કેવળ માલક, એવું ધણુંકરીને
બધા લોકો માને છે, અને જ્યાંહાં જ્યાંહાં તે લોકો છે, ત્યાંહાં
ત્યાંહાં તેનું જમીનઉપરનું ધણીપણું વતની અથવા ખીજાને
વેચાતું અથવા ખીજી રીતે માપવા જેવું છે, એવું ખધામોનું
મત છે; પણ આા લોકોની માલેકીના હક્કનું પાપણું મંદેશા-
ભરેલું છે, માટે તે લોકોનું જે તદ્દેશીય ધર્મ (એટલે એ અર્થનું)
નામ છે તે રાખીને, તેઓને ગામમાંના “જમીનદારો (ફ્)
એવું કહીએ તો ઠીક પડેશે,
જ્યાંહાં એવા (જમીનદાર) લોકો હોય છે, તે ગામોમાં વખતે
ઉપર કહ્યાપ્રમાણે એક મુખ્ય કારભાર ચલાવે છે; પરંતુ સ્મેક-
રતાં પુષ્કળ ઠેકાણું એવું થતું હશે કે આા લોકોના કુટુંબોના
(પુષ્કળ ) વંરાો હોય છે, તેોમાં પ્રત્યેકમાં એક મુખ્ય હોય છે,
(અથવા મૂળે જમીનદારોનું કુટુંબ વધારે હોય તો પ્રત્યેક કુટુંબનો
એક મુખ્ય હોય છે), તે તે વંશનો (અથવા કુટુંબની) અંદરનો
કારભાર જીવે છે, અને ખીજા વંરોોના (અથવા કુટુંબોના સુ-
ખ્યાને મળીને ગામના એકંદરમાંનો) કારભાર જુવે છે.
એપ્રમાણે તે મુખ્યોની જે મંડળી મળે છે, તેનો મોહોદો જેવો
બીજે ઠેકાણે એકલાજ પટેલનો હોય છે તેવોજ હોય છે; અને
તે ોહોદાખદલ સરકારમાંથી તથા ગામવાળાઓની પાસેથી જે
વતન મળે છે, તે તે મંડળીમાંના લોકો પોતપોતામાં વેહેંચી લે
છે; જેટલા ગામના ભાગ હોય છે તેટલા એ મુખ્યા હોય છે;
પરંતુ માઠુ કિંવા દસ એઓથકી વધારે હોય છે એમતો કહીં-
કજ પ્રત્યેક ભાગમાં જે છેક વડીલ વંા હોય, તેમાંથી તેનો
સુખ નીમે છે; પરંતુ તે ખાકીના જમીનદારોકરતાં વધારે દોલ-
તવાન હોય છે, અથવા ખીજી રીતે પ્રખ્યાત થખેલો હોય છે,
એવું કંઈ નથી.
જે ગામોમાં ગામના જમીનદારો હોય છે, ત્યાંહાં તે પહેલા |
|
પ્રકરણ ૨]
રાજ્યરીતમાં ફેરફારો.
પટેલની મદદે ખીજાપણ જુદા જુદા અમ્મલદારો
હોય છે; તેઓમાં તલાટી તથા પગી એો મુખ્ય છે.
તલાટી (૩),—એ ગામનું દફતર રાખે છે; તેમાં
ગામની જમીનની પ્રતોનો બધો તસીલ, તથા
તે જમીનો હાલ જેઓ ખેડતા હશે તથા જે
૧૦૫
ગામતર નાલા-
કાનીનેમણૂક:-
ઇત્યાદિ.
તલાટી, પગી,
માગળ ખેડતા હતા તેઓનાં નામો, તેમજ તે જમીન ઉપરનું
મહેસલ, તથા તેના માલેકપણાસંબંધી ખીજા ઠરાવો, એ બધું
તેમાં હોય છે. તે ગામકીનો હિસાબ રાખે છે, તથા દરેક ગા-
મવાળાનો સરકારસાથેનો તથા એકખીજાસાથેનો હિસાબ તે રાખે
છે. તેપ્રમાણેજ તે તેોનાં ખતપત્રો લખવાનું કામ કરે છે, અને
જેખોને જરૂર પડશે તેઓના ખાનગી ક્રાગળો પણ લખે છે.
તેને સુરાાહિરાખદલ લોકોની તરફથી કેટલાખેક લાગા `મળે છે,
તથા કહીં કહીં સરકારમાંથી ન નેમણુક અથવા જમીન તો-
ડીને ચ્યાપેલી હોય છે,
પગી (ડ) મેં ગામની સીમાઓ તથા લોકોની જમીનની સી-
મામો એમ્મોનો રક્ષક છે. તે ખેતરો રાખે છે, સરકારી નો-
મીઓ તથા જાસૂસ પણ તેજ હોય છે; અને પટેલના હાથહેડે
ગુન્હામોનો બંદોબસ્ત કરનાર એ છે. આ છેલ્લા મોહોદાથી
તે રાતનો પહેરો કરે છે; ગામમાં માયા કોણ તથા ગયા કોણ
તેનો તપાસ રાખે છે; ગામમાંના દરેક માણસનો ચાલચલણ
ક્રેવી છે તેની માહિતગારી કરી રાખે છે; અને ગામમાં કોઈ પાસે
જો ચોરીનો માલ હોય તો તેનો પત્તો કાહાડવો મા કામ તેનું છે,
અથવા પોતાના ગામની સીમાતલગ તેણે ચોરનું પગલું કાહાડવું
જોઈએ, એટલે પછી તે ચોરીનું જોખમ તેની નજીકના પડો-
સીને માથે પડે છે,
૩
આ બધાં કામો એક માણસની શક્તિબાહાર છે એવું લાગશે,
પણ ચ્યા કામોભાખદ જે સુરાાહિયે મળે છે તે એક કુટુંબને
ચ્યાપેલો હોય છે, તેથી તે કુટુંખમાંના બધા લોકો તે ચાકરી કરવાને
મદદ કરે છે. પગી, એ હમેશાં નીચ બતીના લોકો હોય છે.
(૩) ઊપર કહ્યાપ્રમાણે બધાએને માટે કામનું જાખમ સોંપ્યાથી ાયદે
થાય છે તે કત આ કામમાં. બીજા' કામેામાં ફ઼િસ્સેદાર લેાકા વારાપ્રમાણ
કામ કરે છે તેથી ખરાબી થાય છે; એવી રીતે તલાટીના કામમાં જે |
|
પ્રકરણ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૬૭
તેોમાંથી ઘણું કરીને બધા લોકો દેવી નામનું જે શક્તિનું સ્વ
રૂપ છે તેને ભજે છે,
ઉપર કહેલાં ઉદાહરણોમાં જે પંથોના ભેદો છે, તેમોમાં
એકખીજામાં ક્યારે ક્યારે હાડવેર હોય છે, પરંતુ તે ખાહારથી
ઉધાડું જણાતું નથી. કોલબુક, પ્રોફેસર વિલ્સન, તથા ડાક્ટર
હામિલ્ટનથુક્યાનન, એ સાહેબોના લેખો ઉપરથી યુરોપિયન લો-
કોને તેાવિષે માહિતી થઈ હશે તો હશે, નહીં તો તેાન
ઉધાડી માહિતી થવી ભાગ્યેજ હિંદુઓના કપાળે ચંદન હોય
છે, તે ઉપરથી દરએક માણસનો પંથ સમજાય છે, અને હિંદુ-
મોના પહેરાવમાં મા સ્મૃતિ મજાએબ નિશાની છે, અને ચંદન
કરનારાાના પંથોનો ભેદ સમજવો એવી એની મતલબ છે,
તોપણ તેવું ન સમજતાં મા જાતિની નિરાનીમા છે. એવું
લોકો સમજી ગયા છે.
જે લોકોને કોઈક પંથમાં જવાનું હોય છે, તેાને એક પ્રકા-
નો ઉપદેશ આપીને તેમાં લે છે; જેમ બ્રાહ્મણોને ઉપદેરા કરતી
વખતે તેને ગાયત્રી કેહે છે, તેપ્રમાણે ઉપર કહેલો ઉપદેરા
આપતી વખતે તે પંથનો ગુરૂ ઉપદેશ લેનારાના કાનમાં કંઈ
થોડા શબ્દોએ છુપો મંત્ર હળવેજ કેહે છે; શ્મા દીક્ષાનો
એટલે ઉપદેશનો મુખ્ય ભાગ થયો.
એ પંથો જુદા જુદા કાળમાં થખેલા છે. કેટલાક ઘણા
જુના તથા કેટલાક છેક નવા છે.
મુખ્ય ત્રણ દેવો તથા તેઓની શક્તિવ્યો, એમાની જે જુદી
જુદી પૂજા કરે છે, તેનું મૂળ ઘણું કરીને ઘણું પ્રાચીન છે;
પરંતુ હાલના પંથોમાંના અજાએબ રેવાજો પ્રમાણે એકનું મછુ
પણું તથા ખીજાાનું કનિષ્ટપણું એવું માનવાના પ્રકારનો કયા-
થકી ારંભ થયો, એ એટલું ઉઘાડું જણાઈ આવતું નથી.
of
(૨) શિશ્નની શક્તીની પૂજા ધણા પ્રાચીન કાળે કરતા હતા, આ વિષે
ખાતરીનું પ્રમાણ પ્રોફેસર વિલ્સન્ એણે જણાવ્યું છે. કુવારી નામનુ
દેવીનુ એક સ્થાન હિંદુસ્થાનની ક્ષટાકે હતું, એવું પરીપ્લસ નામે
યુનાની ગ્રંથમાં છે; તે ગ્રંથ આર્યાન્ નામે પુરૂષે ખ્રિસ્તી શકના બીજા
સૈકામાં ઘણું કરીને લખ્યો હશે એવું કહેછે; તે દેવાલયઊપરથી પાસેના
ભૂશિરને “ કન્યાકુમારિકા કેપ” એમ કેહે છે.
' |
End of preview. Expand
in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 24