« અમરેલીનાં મહિલા વિકાસ ગૃહની બાળાઓને છત્રી દાન (Previous News) (Next News) રોમિયોરાજ : અમરેલીનાં એસ.ટી. ડેપોમાં વિદ્યાર્થીનીની છેડતી કરીને હુમલો કરાતા ભારે ચકચાર મચી » આજે માનવી આકાશમાં અને સમુદ્રના તળિયે મુક્ત સંચાર કરી શકે છે. પણ ભૂમિ પર શાંતિથી કેમ રહેવું તે જાણતો નથી. ત્યારે માનવીની સામાજિક અને વૈયક્તિક ઉન્નતિ થાય તે માટે આપણા વડીલોએ અથાક મહેનત કરી એક આગવી સંસ્કૃતિ ઉભી કરી છે. કોંગ્રેસના ચરિત્રમાં વિકાસ છે જ નહીં કેવળ ભ્રષ્ટાચાર છે:અમિત શાહ _ Jaihind Daily કોંગ્રેસના ચરિત્રમાં વિકાસ છે જ નહીં કેવળ ભ્રષ્ટાચાર છે:અમિત શાહ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સૌરાષ્ટ્રના દ્વારકા ખાતે એક વિશાલ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષ અને ગુજરાતની પ્રજાના સંબંધનો નાતો અભિન્ન અને અતૂટ છે. ૧૯૯૫થી દરેક ચૂંટણીમાં ગુજરાતની જનતા હંમેશા ભાજપાની સાથે જ રહી છે. ભારતીય જનતા પક્ષનું નેતૃત્વ અને શાસન બેદાગ રહ્યું છે. પારદર્શક અને પ્રમાણીક વહીવટ આપ્યો છે. એક પણ એવું કામ નથી કર્યું કે જેને કારણે અમારા કોઈકાર્યકર્તાનું મસ્તક શરમથી ઝુકાવવું પડે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે રાહુલ ગાંધી અને પરિવાર પર વાર કરતાં કહ્યું હતું કે, તમે ૬૦ વર્ષ શાસનમાં રહ્યાં છો અને સાડા ત્રણ વર્ષનો હિસાબ માંગી રહ્યાં છો? આ હિસાબ તો ભારતની જનતાને તમારે આપવાનો હોય, સાડા ત્રણ વર્ષના ભાજપાના યશસ્વી શાસનમાં અમારા પર વિરોધીઓ એક પણ ભ્રષ્ટાચાર બાબતમાં આંગળી નથી ચીંધી શકયાં. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યાં તે પહેલાં શું ૨૪ કલાક વિજળી મળતી હતી? ભાજપા સરકારે ૧૯૦૦૦ ગામોમાં વિજળી પહોંચાડવાનું કામ કર્યું છે. તેએાએ જણાવ્યું હતુંકે, સૌરાષ્ટ્ર વિસ્તાર દૂધ ઉત્પાદન આધારીત અર્થકારણને કોંગ્રેસે ખતમ કરવાનું કાર્ય કરેલ. તેમના શાસનમાં બધીડેરીઓને બંધ કરવામાં આવી હતી. નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આ ડેરીઓને ફરીથી ચાલુ કરવામાં આવી અને ગ્રામ્ય અર્થકારણમાં ખુશહાલી લાવી સૌરાષ્ટ્ર માટે મહત્વકાંક્ષી ‘સૌની યોજના’ના કારણે ગામે ગામ પાણી પહોંચ્યું છે. અને ૧૦૦૦ કરોડના ખર્ચે દ્વારકાધીશના ચરણો સુધી નર્મદાના નીર પહોંચ્યા છે. પુરા ભારત અને વિશ્ર્વના યાત્રાળુ દ્વારકાધીશના દર્શનાર્થે આવે ત્યારે ગોમતીમાં અવશ્ય સ્નાન કરે છે. આ પવિત્ર ગોમતી નદી પર રૂા.૭ કરોડના ખર્ચે સુદામાં પુલ બનાવવાનું કામ પણ ભાજપાની સંવેદનશીલ સરકારે કર્યું છે. અમિતભાઈએ તાજેતરમાં આવેલ ઉત્તર પ્રદેશ નગર નિગમના પરિણામ ઉપર છણાવટ કરી કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, હાલમાં જ થયેલ ઉત્તર પ્રદેશ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેનો ઘર આંગણે જ કારમો પરાજય થયો છે. અને ભાજપાને પૂર્ણ જનમત મળ્યો છે, તેવા અમેઠીમાં બે જ મહિના પહેલાં કલેકટર ઓફીસનું ઉદ્ઘાટન મારા હાથે કરવામાં આવ્યું. જ્યાં કોંગ્રેસ છેલ્લા ૭૦ વર્ષથી શાસન કરી રહી છે. ગુજરાતમાં સર્વ સ્પર્શી અને સર્વ વ્યાપી વિકાસ થયો છે, જે સૌ કોઈને દેખાઈ રહ્યો છે. પરંતુ રાહુલ ગાંધીને દેખાતો નથી, કારણ કે, તેમની આંખો પર ઈટાલીયન ચશ્મા છે. વંશવદ અને વારસદારોથી ચાલતી કોંગ્રેસના ચરિત્રમાં વિકાસ છે જ નહીં. તેમના ચરિત્રમાં કેવળ ભ્રષ્ટશચાર છે. અમિત શાહ આવતીકાલે સવારે ૧૧-૦૦ વાગ્યે કડાણા, બપોરે ૧-૦૦ વાગ્યે ખેરાલું બપોરે ૩-૦૦ વાગ્યે દહેગામ ખાતે ચૂંટણી પ્રચાર સંદર્ભે જનસભાઓને સંબોધશે. દિન પ્રતિદિન ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા જોવા મળતા હોય છે. પણ આજે અમે કઈક એવી ખબર લાવ્યા છીએ જે જાણીને નવાઈ લાગશે. તમે પણ વિચારવા પર મજબુર થઇ જાશો કે આવું પણ કોઈ કેવી રીતે કરી શકે. કોલોમ્બિયામાં એક મહિલા ટીચર દ્વારા ફેઈલ કરવાની ધમકી આપીને છાત્રો સાથે શારીરક સંબંધ બનાવાનો મામલો જાણવા મળ્યો છે. મહિલા પર આરોપ છે કે તે 16 થી 17 વર્ષના છાત્રોને અશ્લીલ તસ્વીરો મોકલતી અને તેને પોતાના ઘરે બોલાવતી હતી. કોઈ છાત્રના વાલીએ પોતાના બાળકના ફોનમાં આ તસ્વીરો જોઈ લીધી હતી, ત્યાર બાદ આ પૂરો મામલો બહાર આવ્યો હતો. આ વાલીના ફરિયાદ કરવા પર મહિલા ટીચરની ધરપકડ કરવામાં આવી હતી. અને સાથે જ કોર્ટ દ્વારા તેમને 40 વર્ષની સજા આપવામાં આવી હતી. આ મામલા બાદ આ ટીચરના પતિએ પણ તેને તલાક આપવાનો નિર્ણય કરી લીધો. આ ઘટના કોલોમ્બિયાના એક મેડીકલ સ્ટુડંટની છે. જ્યાં 40 વર્ષની એક યોકાસ્ટા એમ ટીચર હતી. કૈનાલ 4 ના રીપોર્ટ અનુસાર, છાત્રોમાં ટીચર દ્વારા પરેશાન કરવાની આ ઘટનાઓ ગયા વર્ષ જાન્યુઆરી-એપ્રિલની વચ્ચે થવાની જાણ થઇ છે. યોકાસ્ટા છાત્રો સાથે સોશિયલ મીડિયા પર ગંદી વાતો કરીને પોતાની સાથે રાત પસાર કરવા માટે મજબુર કરે છે. પહેલા તે અભ્યાસમાં હેલ્પ કરવાના બહાને છાત્રોના નંબર માંગે છે. પછી તે મેસેન્જર કે વોટ્સએપ પર તેઓને અશ્લીલ તસ્વીરો મોકલીને સંબંધ બનાવા માટે કહે છે. અમુક સમય પહેલાજ આરોપી મહિલાએ પોતાના ફ્લેટ પર અમુક છાત્રોને બોલાવ્યા હતા. મહિલાએ તેની સાથે અશ્લીલ હરકતો કરી અને ધમકી આપી કે જો તેઓ સાથ નહિ આપે તો તેઓને ફેઈલ કરી દેશે. તેના પછી છાત્રોમાના એકના પિતાએ આ ફોટો ફોન પર જોયા અને સમગ્ર ઘટનાની જાણ થઇ, અને મામલો બહાર આવ્યો હતો. Previous articleગુજરાતમાં 15 એપ્રિલથી ટ્રાફિક નિયમોના ભંગ કરનાર ને શું થશે ? જાણો વિગત Next articleતમારી દીકરીને મળશે 18 વર્ષે 40 લાખ રૂપિયા, જાણો આ સરકારી યોજના વિશે… કરુણાનિધિના અંતિમ દર્શન દરમિયાન રાજાજી હૉલમાં ભાગદોડ, 2 લોકોના મોત, 40 ઘાયલ તમે ક્યારેય નહિ જોઈ હોય આવી છોકરીઓની Funny Selfies ? જુઓ તસવીરોમાં _ Aankhodekhi News Home Lifestyle તમે ક્યારેય નહિ જોઈ હોય આવી છોકરીઓની Funny Selfies ? જુઓ તસવીરોમાં Previous article‘DSPને કહેજો કે દારૂના અડ્ડા બંધ નહીં થાય તો પપ્પા સોટી લઈને મારશે’ ? જાણો આવું કોને કહ્યું Next articleLIVE: ગુજરાત બજેટ: નાણામંત્રી નીતિન પટેલે બજેટ વાંચવાનું શરૂ કર્યું, કોંગ્રેસનો વોકઆઉટ 1/4cup બાફેલા લીલા વટાણા ( Boiled Green Peas) 1tbsp આદું-મરચાંની પેસ્ટ ( Ginger-Chili Paste) Home અમેરિકા લઈ જવાની લાલચ આપી યુવતી સાથે કર્યા લગ્ન પછી યુવકે શું કર્યું, જાણો વિગત 6 એક એવું આપણું સગપણ હતું, જીવવાનું એ જ તો કારણ હતુ. પ્રેમને ક્યાં હોય છે છંદો, ગતિ, લય, ← યા હોમ કરીને પડો – નર્મદ ફાગણ ફોરમતો આયો… → 9 replies on “લાગણી નામે તરસતું…. – નિર્મિતા કનાડા” – આ ગમ્યું… સરસ વાત! એક એવું આપણું સગપણ …. You can buy insurance through your state marketplace and see and compare the cost-sharing prices and structure to make better estimate of your final cost of premiums and cost sharing. તમે લાભો અને કવરેજ ફોર્મ તેમના સારાંશ ઉપયોગ કરી શકો છો તમે તમારા એમ્પ્લોયર મારફતે તમારા વીમો મળે, તો. ત્યાં છે કે તમે સંભવિત તમારા આરોગ્ય વીમો યોજના જોવા ખર્ચ શેરિંગ શરતો બહુવિધ પ્રકારના હોય છે. Out-Of-Pocket limits are the most that you have to pay in a year. IN 2014 a person’s out of pocket limit can be no more than $6,350 અથવા $6,450 માં 2015 એક વ્યક્તિ માટે અને $12,700 અથવા $12,900 માં 2015 એક પરિવાર માટે. ગોલ્ડ, ચાંદી અને પ્લેટિનમ યોજનાઓ નીચલા મર્યાદા હશે. તમારા હિટ એકવાર આ મર્યાદા અને બહાર ખિસ્સામાંથી ખર્ચ પછી તમારા વીમો પસંદ કરશે 100% ખર્ચ. 3. કયા ડોક્ટરો અને હોસ્પિટલો તમારા વીમા યોજના ભાગ છે? જાફરાબાદ ટાઉન-મરીન પોલીસ દ્વારા 350 અટકાયતી પગલા : 6 તડીપાર – Avadh Times « અમરેલી શહેર-જિલ્‍લાના પ્રવર્તમાન રાજકારણમાં બે કૌશિકના દબદબા (Previous News) (Next News) અમરેલી : પ્રથમ દિવસે જ 83 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્‍યા » વતનનું આ ગીત ઘણું લાગણી ભરેલું છે.એની સાથે વણાયેલી લાગણીઓની નજાકત સમજવા જેવી છે. જયવંત પંડ્યાનો બ્લૉગ શું હિટ એન્ડ રન કેસમાં ફાંસીની સજા છે? ન હોય તો કાયદો કરીને પાસ કરવી જોઈએ. કોઈની હત્યા કે બળાત્કાર કરતાં બિલકુલ ઓછો ગંભીર ગુનો નથી આ. Tagged: અકસ્માત, બાઇક, મોત, હિટ એન્ડ રન, bike, car, hit and run Previous Post સબ કો (દિગ્વિજય કો) સન્મતિ દે ભગવાન! Next Post એક જ દિવસમાં સાત હિટ એન્ડ રનના કેસ! 4 thoughts on “બાઇક કે કાર લઈને રેસ કરતાં કિશોરોનાં માબાપ ઓછાં ગુનેગાર નથી!” પાછું આજના કાર અકસ્માતના સમાચારમાં ચમકેલા કિશોરનું તો બાઇક હજી હમણાં જ પોલિસે ડીટેઇન કર્યું હતું તો પણ એના માતા-પિતા એને કાર લઈને નિકળવા દે છે. શું કહેવું? મેં પણ આ અંગે પોસ્ટ લખેલી પણ સમય જતા વિચારો “અપડેટ” થતાં હોય છે એમ હવે હું એવું લાગી રહ્યું છે કે કિશોરોનો ને જીદ કે વટ ખાતર વાહન અપાવી દેવા એ જેટલું ગલત છે એટલું જ સામે એ પણ વિચારવું રહ્યું કે હવે ટ્યુશન-સ્કૂલ-નાના મોટા કામકાજ માટે ટીનેજર બનતા પહેલા જ જરૂરિયાત આવી જતી આવી હોય છે.. આમાં કોઇપણ એક જાતનું જક્કી વલણ પકડી રાખ્યે નહી ચાલે પણ હું તો કહું છું સરકારે લાયસન્સ આપવાના કાયદામાં પણ ફેરફાર કરવાની સમય-સંજોગોની માંગ છે. આઈ મીન સ્કૂલ’કૉલેજમાં જ RTO વાળ્કા ખુદ જઈને આવા “સ્ટૂડન્સ-લાયસન્સ” ઇશ્યુ કરવાનું અને એમા6 એવી કલમ હોવી ખપે કે (સેફ્ટી માટે)હેલ્મેટ અને (પૂરાવા માટે)સ્કૂલ બુક્સ સાથે ન હોય તો ઑન ધ સ્પોટ દંડ કરવામાં આવે. (મુદ્દો એવો છે કે તમારી પોસ્ટ કરતા મારી કો મેન્ટ લાં…બી થઈ ગઈ!) અમારે ત્યાં એવાંય મા-બાપ છે જેમને પોતાને લાયસન્સ (હા, લાયસન્સ) નથી અને છેલ્લા પાંચ વર્ષથી સ્કૂટર દોડાવે છે. હવે, એમનો ટીનએજર એજ સ્કૂટર લઈને ટ્યુશન જાય છે.. ચલતા હૈ.. મારો બ્લોગ વાંચવા બદલ આભાર. Cancel reply જયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે. ચેતવણી (Warning) દેશ રે જોયા, પરદેશ જોયા ખેડૂતોનું શાંત આંદોલન સફળ કેમ રહ્યું? અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે? ૨. જયવંત પંડ્યાનો ફિલ્મ-ટેલિવિઝન પર ખાસ બ્લોગ ૪. ગુજરાતી ગીતો સાંભળો અને ગાવ! ૫.ગુજરાતી ડિક્શનરી ૬.ગુજરાતી શબ્દોના અર્થ જાણો ૮.ગુજરાતીમાં ટાઇપ કરો ૯-૧.નરેન્દ્ર મોદીનો બ્લોગ ૯-૩.ડૉ. મુરલી મનોહર જોશીનો બ્લોગ Video :: નરેશ પટેલ ગુજરાતના નરેશ બનશે?- Ep. 37 નરેશ પટેલ ગુજરાતના નરેશ બનશે?- Ep. 37 દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર. કારકિર્દી માર્ગદર્શન – Maru Gujarat બાળ-સાહિત્ય – Children University માધ્યમિક શિક્ષણ બોર્ડ – GSEB ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ Title: આવુ ટી.વી. ફકત ગામમાં ફકત બે જણાને ત્યાં છે. – નિપાત શોધો. Description: This is a Most important question of gk exam. Question is : આવુ ટી.વી. ફકત ગામમાં ફકત બે જણાને ત્યાં છે. – નિપાત શોધો. , Options is : 1. ફકત, 2. ત્યાં, 3.ગામમાં, 4. બે જણાને, 5. NULL This is a Most important question of gk exam. Question is : આવુ ટી.વી. ફકત ગામમાં ફકત બે જણાને ત્યાં છે. – નિપાત શોધો. , Options is : 1. ફકત, 2. ત્યાં, 3.ગામમાં, 4. બે જણાને, 5. NULL 4) બે જણાને લોહીના બુંદેબુંદમાં મારી માં નું ઉધાર નીકળે... ... ને તોય માં તારા મુખે થી ઓડકાર નીકળે. મારી સફળતાને એક' દિ ફંફોસી જોઈ મે, મારી માવલડીના સપના સાકાર નીકળે... હેપ્પી મધસૅ ડે ની આપ સૌને શુભેચ્છાઓ... તમારી વેબસાઇટ પર અમારા નિ:શુલ્ક મેટ્રિક રૂપાંતર કેલ્ક્યુલેટર ઉમેરો વેબમાસ્ટર માટે સાધનો મારી મમતા એ મારો અધિકાર છે…લોકો શું કહે છે એનાથી કોઈ ફર્ક નથી પડતો…!!! _ Abtak Media Home Lifestyle Relationship મારી મમતા એ મારો અધિકાર છે…લોકો શું કહે છે એનાથી કોઈ ફર્ક... અહી વાત માત્ર અસ્મિતાના માતૃતાવની નથી , હજુ પણ લોકોના વિચારો તેના સમય કરતાં પાછળ છે અને તેના પરિણામ સ્વરૂપ અસ્મિતા અને કુમાર જેવા લોકો નિ:સંતાન રહી આખી જિંદગી તેના દૂ:ખમાં પસર કરે છે. Previous articleન હોય…દુલ્હાએ લગ્નના સ્ટેજ પર બનાવ્યું ટોઇલેટ અને પછી… પોલીસ હેડ કવાર્ટર ખાતે બે દિવસીય શહેર ટ્રાફિક બ્રીગેડનો પસંદગી મેળો  મોટા રીંછ _ મોટરસાઈકલ સ્પષ્ટીકરણો સાથે યાદી, ચિત્રો, રેટિંગ્સ, સમીક્ષાઓ અને discusssions સામગ્રી હેડિંગ "મોટા રીંછ" પ્રકાશિત થયેલા લેખો આ વિભાગમાં: 52 2008 Big Bear Choppers G.T.X. Motorcycle Review – અંતિમ મોટરસાયક્લીંગને ભાગો – મોટરસાયકલ ભાગો જેને: મોટા રીંછ _ 18 જૂન 2015 _ ટિપ્પણીઓ બંધ પર Sturgis 2007 જેને: મોટા રીંછ _ 10 જૂન 2015 _ ટિપ્પણીઓ બંધ પર 2007 Big Bear Choppers The Sled ProStreet Road Tested Hot Bike જેને: મોટા રીંછ _ 8 જૂન 2015 _ ટિપ્પણીઓ બંધ પર 2008 Big Bear Choppers G.T.X. Motorcycle Review – અંતિમ મોટરસાયક્લીંગને જેને: મોટા રીંછ _ 3 જૂન 2015 _ ટિપ્પણીઓ બંધ પર Australian Road Safety જેને: મોટા રીંછ _ 31 મે 2015 _ ટિપ્પણીઓ બંધ પર Big Bear Touring Model GTX Tested જેને: મોટા રીંછ _ 25 મે 2015 _ ટિપ્પણીઓ બંધ પર Harley Davidson Cufflinks Logo Badge Motor Cycle Super Bike Moto GP Speed… જેને: મોટા રીંછ _ 18 મે 2015 _ ટિપ્પણીઓ બંધ પર 1955 Triumph T 100 Custom Chopper Terhi’s Ride Street Chopper જેને: મોટા રીંછ _ 17 મે 2015 _ ટિપ્પણીઓ બંધ પર Lot Special – Regional Internet Auto / Car Deals Directory જેને: મોટા રીંછ _ 17 મે 2015 _ ટિપ્પણીઓ બંધ પર Express Oil Change Bellingham – Northwest Honda 2019માં મોદીને સત્તાથી દૂર રાખવા વિષે કૉંગ્રેસ આશાવાદી 2019માં આવનારી લોકસભાની ચૂંટણીમાં પોતાનો દેખાવ સુધારવા વિષે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજી મુદત મળતી અટકાવવવા વિષે સુધ્ધાં કૉંગ્રેસ આશાવાદી છે. કૉંગ્રેસ માને છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઝારખંડ અને છત્તીસગઢમાં તે સારા એવા પ્રમાણમાં વધારાની બેઠકો મેળવી શકશે અને પંજાબમાં પોતાની હાલત સુધારી શકશે. એક ટોચના કૉંગ્રેસી નેતાએ કહ્યું હતું કે કૉંગ્રેસ ભાજપ પાસેથી 60 બેઠકો આંચકી લેશે જેને કારણે મોદી માટે વડા પ્રધાનપદે ટકી રહેવું મુશ્કેલ થઇ જશે. તેમનો તર્ક એવો હતો કે મોદીનો સ્વભાવ સાથી પક્ષો સાથે મળીને ગઠબંધનની સરકાર ચલાવવા માટે અનુકૂળ નથી. એનડીએમાંના પ્રાદેશિક પક્ષોની અસ્વસ્થતાથી આ વાત સ્પષ્ટ થઇ ગઈ છે. આ નેતાના મતે લોકસભાની આગામી ચૂંટણી બાદ બે પ્રકારની પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. કૉંગ્રેસની સરકાર અથવા તો ભાજપની, પરંતુ નરેન્દ્ર મોદી વગરની સરકાર. એનડીએના હાલના કે ભવિષ્યના સાથી પક્ષોને મોદી સ્વીકાર્ય નહીં બને. શિવસેના, તેલુગુ દેશમ અને અકાલી દળ જેવા પક્ષોની નારાજગી જોઈને તેઓ આ નિષ્કર્ષ પર આવ્યા છે. કૉંગ્રેસ વર્તુળોમાં એવી માન્યતા સેવાય છે કે આવતી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ભાજપને આશરે 220 કરતાં વધારે બેઠકો નહીં મળે, જે હાલની 282 બેઠકો કરતા ઘણી ઓછી હશે. મોદીનો સ્વભાવ અને કાર્યશૈલી ગઠબંધનની સરકાર રચવા કે ચલાવવા માટે યોગ્ય નથી અને રાજનાથ સિંહ જેવા નેતા સંયુક્ત સરકાર માટે વધુ યોગ્ય રહેશે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીઓના પરિણામોથી કૉંગ્રેસનો ઉત્સાહ વધ્યો છે અને તેના પ્રાદેશિક એકમો હવે એકજૂટ થઈને કામ કરે છે એવો દાવો આ નેતાએ કર્યો હતો. 2100 ચોરસફૂટ ઘર માટે પણ સબસિડી મળશે પ્રધાનમંત્રી આવાસ યોજના અન્ય પ્રકલ્પોમાં કડીઓમાં ફેરફાર કરો આ પાનામાં છેલ્લો ફેરફાર ૨ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ ૨૦:૦૦ વાગ્યે થયો. Prakaran - 128 પર્વતભાઈ તથા મૂળજીને શ્રીહરી આપેલા પરચા _ Swaminarayan Vadtal Gadi - SVG iOS8, Xcode 6.0.1 આધાર (iOS5 વિડિઓ પ્લેયર લખાણ લખે છે) રેટિના @ 3x આધાર બધા ઉપકરણ આધાર (આઇફોન 4s + +) 14 છેલ્લા સુધારાની તારીખ: 30 સપ્ટેમ્બર ઈકોમર્સ, તમામ વસ્તુઓ, આર્ક, ગેલેરી, ios8, આઇફોન, ખેલાડી, સ્ટોરીબોર્ડ, વિડિઓ પંચશીલ વિદ્યાલય ,ડીસા : પ્રવેશ ફોર્મ શાળા પ્રવેશ ફોર્મ ૨૦૧૮ રમત ખાસ દળો એસ ઓનલાઇન. મફત માટે રમે છે રમત ખાસ દળો એસ આ રમત રમવા ખાસ દળો એસ ઓનલાઇન: ગેમ વર્ણન ખાસ દળો એસ અમેરિકન ખાસ દળો એક રમુજી નકલ. તે અપરાધ સામે લડવા માટે નથી, અને ઝોમ્બિઓ એ છૂટક shyryayut પર હોય છે. તે માં ઝોમ્બિઓ મારી નાંખવા માટે, તમે એક બુલેટ દો ન હોવા જોઈએ. . આ રમત રમવા ખાસ દળો એસ ઓનલાઇન. આ રમત ખાસ દળો એસ ટેકનિકલ લક્ષણો આ રમત ખાસ દળો એસ જેમ ગેમ્સ ઝોમ્બિઓ માટે શિકાર બોક્સ: ઝોમ્બી યુદ્ધ ઓનલાઇન છોડ વિ ઝોમ્બિઓ રમત ખાસ દળો એસ ડાઉનલોડ કરો તમારી વેબસાઇટ પર આ રમત ખાસ દળો એસ એમ્બેડ કરો: આ રમત ખાસ દળો એસ સાથે, પણ રમત રમાય છે: રમત રિક ડેન્જરસ ઓનલાઇન. મફત માટે રમે છે આ રમત રમવા રિક ડેન્જરસ ઓનલાઇન: એક છરી કરતાં જે અન્ય એક ખતરનાક વ્યક્તિ વિશે સારી ઑનલાઇન WALKER, પણ થડ અને બોમ્બ છે. . આ રમત રમવા રિક ડેન્જરસ ઓનલાઇન. આ રમત રિક ડેન્જરસ ટેકનિકલ લક્ષણો આ રમત રિક ડેન્જરસ જેમ ગેમ્સ રમત રિક ડેન્જરસ ડાઉનલોડ કરો તમારી વેબસાઇટ પર આ રમત રિક ડેન્જરસ એમ્બેડ કરો: આ રમત રિક ડેન્જરસ સાથે, પણ રમત રમાય છે: જાણીતા Arkanoid રમત પ્રકાર. આંગળી સ્પર્શ દ્વારા તમે લાકડી માટે દિશા દર્શાવે છે. વપરાશકર્તા ગેમ ગુમાવી જો રમત અનલિમિટેડ 10 સ્તર અને ચકાસણી છે. આઈટીએ ™ iOS 5 માટે બનાવવામાં છે €. ઈકોમર્સ, ઈકોમર્સ, તમામ વસ્તુઓ, એપલ, રમત, iOS, iOS 5, આઇફોન, ઉદ્દેશ C-, Xcode ટોચના 7 યુક્રેન માં ટેકનિકલ યુનિવર્સિટી 2016 ઉધોગ શિક્ષકો ના પગાર ધોરણ ની કાનુની લડત માટે આ વાંચો સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ખાતે ઓનલાઈન ભરતી યૂ ટ્યૂબ પર વીડિયો જોઈ ઘડ્યો જાલીનોટ છાપવાનો પ્લાનકેવી રીતે કલર પ્રિન્ટર કામ કરે છે તે નિહાળ્યા બાદ જામનગરમાંથી જ મશીન, સ્કેનર, કાગળની ખરીદી કરી !જામનગર.... મિત્રો, લતાજીનાં કોઈ પણ ગીતો સાંભળીએ એવું લાગે કે તેઓ ગીતનાં શબ્દોમાં ઊંડા ઉતરી ગયા છે જાણે કે એમનો આત્મા શબ્દરૂપ બની ગયો હોય ! જો કે મેં તો આ ગીતને ગણગણવાની કોશિશ કરી છે.. 🙂 ફિલ્મ ” દિલ એક મંદિર ” માં લતાજીએ ગાયેલું આ ગીત હૈયાને સ્પર્શી જાય છે.. મુખ્ય પૃષ્ઠ / આંખણી પાંપણના બારીક વાળ વિસ્તરણ સાધનો / Misslamode vetus ESD-11 anti static tweezers for eyelash extension મિસલામોડ ESD11 આંખ વાળા એક્સ્ટેંશન સાધનો અને ફટકો આવરણવાળા માટે સ્ટેટિક ટ્વીઝર પ્રજ્ઞાશાળા કેશરડી,તાલુકો-બાવળા,જિ-અમદાવાદ: પરીક્ષા ગુજરાતી - ધોરણ - ૪ પરીક્ષા તારીખ - ૧૩.૦૮.૨૦૧૮ ગણિત-ગુજરાતી-અંગ્રેજી (સંયુક્ત) ૩૦/૦૮/૨૦૧૨ (ધો.૨) પ્રજ્ઞા ટેસ્ટ - ૨૦૧૩/૧૪ ગુજરાતી - ધોરણ - ૧ ગણિત - ધોરણ - ૨ ગુજરાતી ધોરણ - ૪ (૧૪/૦૮/૨૦૧૪) ગણિત ધોરણ - ૪(૧૪/૦૮/૨૦૧૪) પ્રજ્ઞા ટેસ્ટ - ૨૩ અને ૨૪ ઓક્ટોબર ૨૦૧૩ ના રોજ યોજાયેલ પરીક્ષાના ફોટોગ્રાફ્સ ડાંગ જીલ્લા પંચાયત _ શાખાઓ _ આરોગ્યશાખા _ તબીબી અઘિકારીઓ ફોનનંબર (૦) ફોનનંબર (ધર) મો. ૧ ર્ડો.રવિન્દ્ર ગોધાણી સાપુતારા સામાન્ય સારવાર મુ.પો.સાપુતારા જિ.ડાંગ ૦૨૬૩૧ ૨૩૭૨૨૯ ૯૪૦૯૫૯૯૩૭૦ ર ડો.ખુશબુ આર ગાયકવાડ ગલકુંડ સામાન્ય સારવાર મુ.પો.ગલકુંડ જિ.ડાંગ ૯૪૦૯૫૯૯૩૬૩ ૩ ડો. સ્વાતી કે પવાર સાકળપાતળ સામાન્ય સારવાર મુ.પો.સા.પાતળ જિ.ડાંગ ૭૦૪૬૩૨૬૪૩૧ ૯૫૭૪૮૦૩૦૬૬ ૪ ડો.અનુરાધા ગામીત પિં૫રી સામાન્ય સારવાર મુ.પો.પિં૫ર જિ. ડાંગ - ૯૪૦૯૫૯૯૩૬૯ ૫ ડૉ. અંકિતા થોરાટ કાલીબેલ સામાન્ય સારવાર મુ.પો.કાલીબેલ જિ.ડાંગ - ૯૪૦૯૫૯૯૩૬૬ ૬ ડો. કિંજલ પટેલ ગાઢવી સામાન્ય સારવાર મુ.પો. ગાઢવી તા.જિ. ડાંગ ૮૯૦૫૭૭૪૭૦૦ ૯૪૦૯૫૯૯૩૬૪ ૭ ર્ડો.હિરેન પટેલ શિંગાંણા સામાન્ય સારવાર મુ.પો.શિંગાંણાં ૮૯૦૫૩૦૯૮૨૨ ૯૪૦૯૫૯૯૩૭૨ ૮ ડૉ.સમુવેલ એ વસાવા પિપલદહાડ સામાન્ય સારવાર મુ.પો. પિપલદહાડ જિ. .ડાંગ - ૯૪૦૯૫૯૯૩૭૧ ૯ ડૉ.વૈશાલી સી પટેલ ગારખડી સામાન્ય સારવાર મુ.પો. ગારખડી જિ. .ડાંગ ૯૪૦૯૨૩૬૮૯૫ ૯૪૦૯૫૯૯૩૬૮ ૧૦ ર્ડો.ગર્વીના જી ગામીત ઝાવડા સામાન્ય સારવાર મુ.પો.ઝાવડા, જિ.ડાંગ ૯૪૦૯૫૯૯૩૬૭ ૧૧ ર્ડો.સતીષ એમ ભોયે (ઇ/ચા) પીપીયુનીટ-આહવા સામાન્ય સારવાર મુ.પો.આહવા.જિ.ડાંગ ૭૪૩૫૯૫૧૩૧૧ પાટણ જીલ્લા પંચાયત _ શાખાઓ _સંકલિત બાળવિકાસ શાખા_આંગણવાડી આઈ.સી.ડી.એસ યોજનાનુ અમલીકરણ ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી મારફત કરવામાં આવે છે. ૩થી ૬ વર્ષના બાળકને જિજ્ઞાસાને સંતોષવા તથા બૌઘ્ધિક વિકાસને વેગ આ૫વા માટે પ્રોત્સાહનની જરૂર હોય છે આવુ પ્રોત્સાહન આંગણવાડી કેન્દ્ર દ્રારા મળી રહે તેવુ આયોજન આંગણવાડી કેન્દ્રમાં કરવામાં આવે છે. ૩થી૬ વર્ષના બાળકને આંગણવાડી કાર્યકર દ્રારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આ૫વામાં આવે છે. તેમજ આરોગ્યની ટીમ દ્રારા પોષણ સ્તર સુધારવા વિવિધ સેવાઓ દર માસે નિયમિત આંગણવાડી કક્ષાએથી જ આ૫વામાં આવે છે ૨ હારીજ ૧૦૬ ૩ ચાણસ્મા ૧૮૦ ૪ સિધ્ધપુર ૨૦૦ ૬ પાટણ-૨ ૨૦૪ ૭ રાધનપુર ૧૩૯ ૮ સાંતલપુર ૧૬૧ પૂર્વ ઝોનના બે મ્યુનિ. ઈજનેરો ૨૦ હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા અમરેલીમાં પાલિકાના ખર્ચે ધાનાણીએ ફાર્મ હાઉસ સુધી RCC રસ્તો બનાવ્યો જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ મહુવામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો : બુટલેગર બંધુઓ ફરાર સિહોર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા સક્ષમ અધિકારી ની ઉણપ અમાસના દિવસે મુર્હુંત - ચોઘડીયાને ફગાવી વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું તમાકુ નિયંત્રણ, શાળા આરોગ્ય કાર્યક્રમ નવી વિધાનસભા અને નવા ધારાસભ્યો સાથે બજેટ સત્ર તોફાની બનશે વસંતોત્સવમાં બાળકો માટે નવી એડવેન્ચર રમતો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે GPSC, PSI ,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે ગાંધીનગરમાં દબાણ, ટ્રાફીક, પાર્કીંગ સમસ્યા હલ થવાનું નામ લેતી નથી ગાંધીનગરમાં દબાણની સમસ્યા હલ થવાનું નામ લેતી નથી. પાટનગરમાં મનપા પાસે આ માટેની વ્યવસ્થા અને મેનપાવર હોવા છતાં કાચા દબાણ હોય કે પાકા દબાણો કોઈ પ્રકારની નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી. મોટા અધિકારીઓ ઓફિસ બહાર નીકળીને નગરના દબાણો ત્યારે જ યાદ કરે છે કે વડાપ્રધાન કે મહાનુભાવની મુલાકાત હોય તે વખતે પણ કાચા દબાણો ફકત જે તે રસ્તા ઉપરના ટેમ્પરરરી દૂર કરીને સંતોષ માનવો પડે છે કારણ કે, સુત્રોના જણાવ્યા અનુસાર તેમના પગાર કરતાં મોટી રકમના હપ્તા આવા દબાણકર્તાઓ દ્વારા દર વર્ષે તેમને આપવામાં આવે છે. કોર્ટે પણ દબાણો અંગે સખત નારાજગી વ્યકત કરીને દૂર કરવાની હિદાયત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. ટ્રાફિક અને પાર્કીંગની સમસ્યા તેના કરતાંયે વિકરાળ છે. સેકટર - ૧૧ નો કોમર્શીયલ એરીયા કે જયાં મોટા બિલ્ડીંગોના પાર્કીંગ હોવા છતાં બહાર રોડ ઉપર પાર્કીંગ અને ગેરકાયદેસર બિલ્ડીંગોમાં બાંધકામ એ માથાના દુખાવા સમાન પ્રશ્ન છે. હવેલીની બાજુમાં એકવાર દબાણ ખાતું ત્રાટકયું હતું પરંતુ આજે ફરી પાછું તેમનું તેમ જ છે. મીલીભગતથી લોકોની પરેશાનીમાં વધારો થાય છે. પાટનગરમાં છેલ્લા વર્ષો દરમિયાન વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. સરકાર દ્વારા જો કે મુદ્દાને ધ્યાને રાખીને ત્રણ વર્ષ દરમિયાન વધુને વધુ સ્થળોએ ર્પાકિંગ પ્લેસ ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ તેના પાછળ કરાયેલો કરોડો રૂપિયાનો ખર્ચ ર્પાકિંગ પ્લેસમાં ઉભા થઇ ગયેલા લારી-ગલ્લા સહિતના દબાણોના કારણે સંપૂર્ણ વ્યર્થ જવા સાથે સંબંધિ ટ્રફિક જામ અને અકસ્માત સર્જાવા સહિતની સમસ્યા જેમની તેમ રહી ગઇ છે. રાજ્યના પાટનગર યોજના વિભાગ દ્વારા રૂપિયા ૫ કરોડના જંગી ખર્ચે શહેરમાં જુદા જુદા વાણિજ્ય વિસ્તાર, સરકારી કચેરીઓ તથા શાળા કોલેજ નજીક અન્ય કોઇ શહેરમાં નથી તેવા વિશાળ અને પાકાં ર્પાકિંગ પ્લેસ બનાવવામાં આવ્યા છે. તેમાં સેક્ટર ૧૧ અને ૧૬ના કોમર્શિયલ કોમ્પલેક્સ પાસે, સેક્ટર ૨, ૧૯, ૨૧ અને ૨૨માં શોપીંગ સેન્ટર પાસે તથા એલડીઆરપી ઇન્સ્ટીટયુટ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ અને ગુરૂકુલ પાસે પાર્કિ’ગ બનાવવામાં આવ્યા છે. છેલ્લે કલેક્ટર કચેરી અને કોર્ટ બિલ્ડિંગ વચ્ચેની કરોડો રૂપિયાની કિંતની જમીન પર ર્પાકિંગ પ્લેસ બાંધવામાં આવી છે અને તેને તો ફરતી બાજુએ લોખંડની રેલિંગ લગાવવામાં આવી છે. તમામ જગ્યાઓમાંથી એકાદને બાદ કરતાં વાહન ચાલકો કરતાં વધુ ઉપયોગ લારી-ગલ્લા અને પાખરણાવાળા વધુ કરે છે. તે ગરીબ માણસો અહીં રોજગારી રળે છે અને વસાહતીઓને પણ તેના વગર ચાલે તેમ નથી. પરંતુ તેના કારણે જે કારણથી માળખાગત સુવિધાના ભાગરૂપે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તે હેતુ સંપૂર્ણપણે જળવાયો નથી. પાટનગર યોજના વિભાગ કે મહાપાલિકા તરફથી સંબંધે કોઇ પગલાં પણ ભરવામાં આવી રહ્યાં નથી. તમે આ સમાચાર રેટ કરવા માંગો છો ? વિકાસના તમામ સૂચનો સ્વીકારી કામ કરશે : મનુભાઈ પટેલ ગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ... તાજેતરના સમાચાર ગુજરાતમાં બેરોજગારી દૂર કરી રોજગારી આપો : કોંગ્રેસના દેખાવો મતદાનની ગણતરીના કલાકો પહેલાં ૬૪ લાખનો દારૂ પકડાયો _ Lok Sansar Dailynews ઈગ્લીંશ દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક ઝડપાયો : ૧ ફરાર શાળાના બાળકોને ભોજન અપાયું ધંધુકા ખાતે રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન : આર.કે.લાયન્સ ચેમ્પિયન GPSC, PSI ,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે મતદાનની ગણતરીના કલાકો પહેલાં ૬૪ લાખનો દારૂ પકડાયો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈ કાલે મોડી સાંજે રિંગ રોડ પર હાથીજણ સર્કલ નજીકથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. ૧રપ૧ દારૂની પેટીઓ, રોકડ રૂ.૪ર,૦૦૦, મોબાઈલ અને તર્ક મળી કુલ રૂ. ૭૪.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બે દિવસ પહેલાં અમદાવાદમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દારૂનો જથ્થો પણ વિપુલ માત્રામાં પકડાઇ રહ્યો છે. અમદાવાદમાં ૧૪મી ડિસેમ્બરે મતદાન યોજાવવાનું છે તેના બે દિવસ પહેલાં જ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે દારૂ ભરેલી તર્ક ઝડપી પાડી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ ગઈ કાલે મોડી સાંજે હાથીજણ સર્કલ નજીક વોચ ગોઠવી હતી. તમે આ સમાચાર રેટ કરવા માંગો છો ? વેચાણવેરા કમિશનર પી. ડી. વાઘેલાને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત જૂની પેન્શન યોજના શરૂ કરવા રાજનાથ સિંહ સાથે બેઠક યોજાઈ ગુજરાતની ૩૬ નદીઓને ૩૦૦ કરોડના ખર્ચે રિચાર્જ કરાશે ગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ... તાજેતરના સમાચાર અંબાજીનો પરંપરાગત મેળો સંપન્નઃ ર૬ લાખથી વધુ ભકતોએ મૉં ના દર્શનનો લાભ લીધો મારી અંગત ડાયરીના જાહેર પાનાઓ.. નરેન્દ્ર મોદી,આમીરખાન,જુહી ચાવલા,રાહુલ દ્રવિડ,એ.આર.રહેમાન-શિક્ષણ,ફિલ્મો,ગુજરાત,કાવ્યો.. પહેલા તો એ વાતની મારે નોધ લેવી પડે આ બ્લોગની આ ૧૫૦ મી પોસ્ટ છે- ધાર્યું હતું તેનાથી વધુ પચરંગી રંગોથી આ બ્લોગ છવાયો. જે વાંચે છે - તે આને પોષે છે ! ધ્રુવ ભટ્ટ કહે કે " ગાય તેના ગીત " તો ગીત લખવા જેટલી કુશળતા તો નથી પણ હા! એમ કહી શકું કે " વાંચે તેનો બ્લોગ !" વેકેશન અને વૈચારિક રીતે F 5 નું બટન દબાવવાની ઇચ્છાથી સંજય-તુલા આયોજિત યુવા શિબિરમાં ભાગ લીધો .... હવે પછીની કેટલીક પોસ્ટમાં તેના અનુભવો મેં લીધેલી નોટ્સના સ્વરૂપમાં જ આપવાનો પ્રયાસ કરીશ... સાંજ મિત્રો સાથે વાતમાં વિતાવી. ઔપચારિક ઓળખ અને આવતીકાલનું સમય પત્રકની ચર્ચા. તા- ૧૧/૦૫/૨૦૧૧, બુધવાર શિબિરનો વિષય હતો “સંવાદી જીવનની ખોજ” પ્રથમ દિવસના વક્તા તરીકે ગુજરાતી સાહિત્યના નિબંધ પિતામહ મણીલાલ હ. પટેલ હોય તો સ્વાભાવિક રીતે મારા જેવા ગુજરાતી વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીને તેમને જોવાની પણ તાલાવેલી હોય ! જેમના વાક્યોના સંદર્ભો આપને પરીક્ષાઓમાં લખતા હોય તે જાતે જ એક નાનકડા – ફક્ત ૬૦ વ્યક્તિઓના જૂથમાં ચર્ચા માટે હોય તો..... તેમને વાંચીને લાગતું હતું કે હશે કોઈ “વૃદ્ધ”- ૭૦ થી ૮૦ વર્ષની વચ્ચે- પણ એમની એન્ટ્રીથી ખબર પડી કે જાણે તેઓ કહી રહ્યા છે- “BUDHDHA HOGA TERA BAAP” અહી તેમાંન વક્તવ્ય અને ચર્ચા વખતે સીધી લેપ ટોપ પર લીધેલી નોટ્સ મુકું છું... બની શકે તમે અમે માનેલા મણીલાલ પટેલ સુધી પહોચો ! સમય સવારે ૯:૪૫- સ્થળ ડીવાઈન ચાઈલ્ડ સ્કૂલ . · ખરાબ વસ્તુના ઢગલા થાય અને સારા વિચારો ના ઢગલા કેમ દેખાતા નથી? · પ્રાર્થના એટલે એક કેન્દ્ર થવું. · સંવાદ- સમ-વાદ , સમ એટલે સરખો એવા પર પણ ભાવ હોવો જોઈએ. આપણો સમાજ ઔચિત્યપૂર્ણ હોવો જોઈએ. · તુલસી- “તાડન કે અધિકારી” વાળી પંક્તિનો આપને ખોટો અર્થ કરીએ છીએ! - અહી તાડન એટલે સમજણપૂર્વક –એની કક્ષાએ જઈને વિચારવું એવો અર્થ છે. · ઉમાશંકર જોશી: ઝંખના – કાવ્ય – આખું જગત સંવાદિતાની શોધમાં છે. · આપણી આંખ આખા દિવસમાં ક્યાં ઠરે છે તેના આધારે તમારી ઉમર અને શોખ બેય ખબર પડે. · સંવાદિતાની પહેલી શરત છે કે તેમાં તમે બીજાને પ્રાધાન્ય આપતા હોય. · વાર્તા:: સુરેશ જોશી (૧૯૭૦) પહેલી મુલાકાત – હસમુખ ત્રિવેદી-શ્રીપતરાય – છોકરી કેટલી ગોરી - ગરોળી ઉંધી પડી હોય તેટલી- ફિક્કો તડકો વર્ણવવા લે. કહે “ કોઈએ સૂરજનો ડૂચો ફેક્યો હોય...” · પન્નાલાલ બીજી મુલાકાત – મહુડાનું ઝાડ- રોડ નીકળવાનો હોય તો વ્યક્તિ વિનંતી કરી કે આ ના કપાય તેવું કરો કેમેકે અમારા ચાર કુટુંબ નભે છે. ભણતરે આપણને ભુલાવ્યા કેમ? – બીજી મુલાકાત વખતે ત્યાં કાળી સડક સિવાય કશું જ નહોતું. ! · જયંત પાઠક- હવે પ્રકૃતિ એ સંસ્કૃતિની મહેરબાની પર જીવવાનું જેમ કોઈ વૃદ્ધ મા એ દીકરાની મહેરબાની પર જીવવાનું. · Woman તરીકે ના જુઓ Human તરીકે જુઓ. · વિચાર પહેલો – અમલીકરણ-પ્રચાર અને પ્રસાર પછી ! · ત્રીજી વાર્તા: માણસને કોણ રોકે છે. “ કંકુ”- પન્નાલાલ પટેલ – કંકુનો વર ખેમો મરી જાય છે પછી તે એક વાણિયાને ત્યાંથી બધું ખરીદે અને પોતના દીકરાને ઉછેરે છે. શેઠ મલક્ચંદ- વિધુર છે- “સૌ કોઈ ગળ્યા લાલચે એઠું ખાય છે.”- ધોડો ઠોકર ખાઈ ગયો છે. – અને અંતે આવતું “ વાહ! રે મલક વાહ !” આવું હતું ગામડું ! ગામડું કેવું હતું અને કેવું છે? · અપરાધ બોધ શરૂ થાય પછી સંવાદિતા તરફ કદમ પડવાના શરૂ થાય છે. · ઘણીવાર આપણે ખબર પણ નથી પડતી એટલું બધું એડજસ્ટ કરીએ છીએ. · સાહિત્ય જીવનમાં કેટલાક વાદ ચડાવે છે. · પ્રિયકાંત મનીયાર- આ નભ ઝૂક્યું તે કાનજી.. જગત દ્વેતનું બનેલું છે. પરસ્પર નો સ્વીકાર છે. · શિક્ષક તરીકે મારું આજનું કામ આજે શરૂ કરૂ તો એ સંવાદિતા તરફના જ કદમ છે .. · વિસંવાદ કઈ રીતે આવે? – એનાથી વિરુદ્ધમાં વિચારી લો ! · ચકલી પોતાના બાળકને પોતાની જાતને તૈયાર કરવાનો સમય આપે છે- માનસ પોતાના બાળક ૨૫ વર્ષનો થાય તોય spoon feeding કરે છે. · કોનો કોનો વાંક છે?- મારો અને તારો અને – આપણો – · પથ્થરો ના હોત તો ઝરણા ઉછળતા કૂદતા ના હોત. · રાહમાં લીલું મજાનું ઘાસ લહેરાતું ‘તું, તું જ પગ પછાડી ચાલ્યો વાંક તો તારોય છે. · પ્રકૃતિ – અને – તેની અસરો- · વાંસળીવાળો- ગુંદર વીણનાર (ઉ.જો.) · જગત સારણી જેવું ય છે .... · શિક્ષણ માર્ક્સનું નહિ કાર્લ માર્ક્સનું હોવું જોઈએ. · સ્વામી આનંદનું ‘ધનીમા’ નું જીવન ચરિત્ર · ઝાઝી જરૂરીયાતવાળા લોકો બધાને ઓછા ગમે છે. · મનુષ્ય સવેદનશીલ છે પણ તે દરેક વખતે સંવાદી રહી શકે છે ખરો ? · બાળકોની મૌલિકતા વિકસાવવા વધુ પરંપરાગત ના હોય તે વિષે લખવું કહેવાય- જેમ કે “તડકો, પાંદડું, ચાંદરણું, ઘાસ, તણખલું,” ·· પોતાના વિચારોને લખી જવાથી સ્પષ્ટ થવાય - નિબંધ એ જાત સાથેનો સંવાદ છે. અને હા ! શિબિરમાં મેં મૌલિક વિચાર્યું જ નહિ આ મૌલિક કામ પણ કર્યું... · સવાર, બપોર અને સાંજ મારા પોતાના વાસણો અને જે દિવસે અમારી ટુકડીનો વારો હતો ત્યારે રસોડાના તમામ વાસણો સાફ કરવાનું ! · શ્રી દલપત પઢિયાર, · શ્રી સનત મહેતા, · શ્રી, રોહિત શુક્લ, · શ્રી ગુણવંત શાહ સાથેના ત્રણ દિવસની ચર્ચાઓ મુકવાનો પ્રયત્ન કરીશ.... ત્યાં સુધી તમે ઉપરોક્ત વક્તાઓ વિષે તમારા વાંચનને કોમેન્ટમાં share કરશો....? પ્રિન્ટ લેવી છે ? ઓળખાણ - મોટી ખાણ ! ગુજરાતીમાં કહું તો મનમોજી - ગમે તે અને ગમેતે લખું છું ! આપને ગમે તે મને કહેજો ! ફેસબુક પર મળીએ ! ડાયરીના પાનાં (90) thoughts (66) Read (65) for fav (55) gamtano gulal (41) Other (40) ગમતાનોગુલાલ (38) MOVIE (35) poem (14) music (11) cUT JOKe (9) cricket (6) ક્લિક ક્લિક (4) Miss u DADiMA (3) New TExt Books iN Gujarat (3) ટેકનોલોજી (3) Android (2) નવી પોસ્ટ ઈ મેઈલ થી ! મોટા ભાગે મારો અને સરેરાશ વ્યક્તિનો અનુભવ અને આદત છે કે બધા શું વાંચ્યું?-તેની નોધ રાખે છે. પણ ધ્રુવ ભટ્ટની તત્વમસિ વાંચતી વખતે મને થ... એનું બેટિંગ શરૂ થતાં જ ટી.વી. સામેની ભીડ વધી નહોતી જતી.. ઘણીવાર એવું થતું કે હું એકલો જ એનું બેટિંગ જોતો હોઉં... એની ટેસ્ટ ઇનિગ્સ આખીને આખ... Gujarat Sthapana dinE -ગુજરાત રાજ્ય ની સ્થાપના કૃષ્ણ પણ બહુ મોટી બુદ્ધિવાદી પરંપરાની આખરી કડી છે ! હિન્દુસ્તાન એ બુધ્ધિના ચરમ શિખરો સર કર્યા છે; આપણે શબ્દોની છાલ ઉખેડી નાખે છે, આપણે વાળ... ગાંધીનગર, તા.૨૮ આજે સાંજે પાંચ વાગે પૂરા થયેલા ચૂંટણી પ્રચાર પડઘમ પહેલા રાજ્યમાં ચાર સ્થળે જંગી જાહેરસભાઓ સંબોધતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મો... દિલ ચાહતા હૈ! દિલ ચાહતા હૈ! અચાનક UTV Movies પર જડી ગયું. કેટલીકવાર ફિલ્મો તમારા કેટલાક સંબંધોને Relaunch(!) કરવામાં મદદ કરે. વર્ષ... અને એ જ મારા માટે સૌભાગ્યની વાત છે " ધર્મક્ષેત્ર : વારો શ્રી કૃષ્ણનો હતો - દુર્યોધન સિવાય કોઈ આરોપ ના મૂકી શક્યો એટલે એમણે સ્વયં બધાના મનના પ્રશ્નોને વાચા આપી - જવાબ આપ્યા ! ... નીચેના ફોટોગ્રાફ્સ જુઓ અને તમારી દ્રષ્ટિને ચકાસો- અને કોમેન્ટમાં લખો કે બંને ફોટામાં દ્રશ્યમાન એ પ્રખ્યાત વ્યક્તિઓ કઈ છે? ફોટોગ્રાફ્સ-૧ ... ઘોઘા ગામે ગણેશોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો સિહોર સંપ્રદાય ઔ.બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા વય વંદના, સન્માન સમારોહ યોજાયો મારો પહેલો બ્રેક મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો : શાહિદ કપૂર કુદરત વિટંબણા વચ્ચે વ્યક્તિનો આબાદ બચાવ કરી તેને નવું જીવન અર્પે… GPSC, PSI નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે Home Gujarat ગુજરાત : પુરગ્રસ્ત જુદા જુદા વિસ્તારમાં રોગચાળાનું સંકટ ગુજરાત : પુરગ્રસ્ત જુદા જુદા વિસ્તારમાં રોગચાળાનું સંકટ Previous articleદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત ગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ... વિવિધ વિભાગ પુસ્તક પરિચય યાત્રા/પ્રવાસ અખંડ ઉજાગરા એના મા-બાપને આ રે દુનિયામાં એક મોટી ખોડ ← અમારા બધા ગમ તમે શરણે થશો કે ? → 4 thoughts on “અલૂણાં વ્રત અને ખાયણાં” મીઠા વિનાના ભોજન લઈને કરવામાં આવતા ઉપવાસ વખતે ગવાતા ગીતો વીશે પ્રથમવાર આપના લેખ થી જાણવા મળ્યું. આવા લોકજીવન ના વધુ ગીતો વીસે લખશો તો આનંદ થશે… દલાલ સ્ટ્રીટ હું મારી માશૂકા સાથે બગીચામાં ચાલતો હતો ત્યારે એક ગુલાબ તરફ મારું ધ્યાન ખેંચાયું. મારી માશૂકાએ મને ઝાટકી કાઢ્યો અને કહ્યું : 'મારો ચહેરો તારી આટલી નજીક હોય તો પછી ગુલાબ તરફ તારી નજર જ કેમ વળી ?' -સુરેશ દલાલ હું વાંચુ છું…. પંજાબઃ લોકો રાવણ દહનનો વીડિયો ઉતારતા રહ્યા અને અચાનક ભીડ પર ટ્રેન ફરી વળી, જુઓ Video મેરાન્યૂઝ નેટવર્ક.અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં મોટી રેલ દુર્ઘટના શુક્રવારે દશેરાના પર્વે સાંજના સમયે બની હતી.. પઠાણકોટથી અમૃતસર તરફ જઈ રહેલી આ ટ્રેન રાવણ દહન જોઈ રહેલા લોકો પર ફરી વળી છે. કહેવાય છે કે લોકો પર બે ટ્રેન ફરી વળી હતી. તેમાં શરૂઆતમાં 50 લોકોના મોતની આશંકા દર્શાવાઈ રહી હતી. બાદમાં મૃત્યું આંક 70 પર પહોંચ્યો હતો અને 100 લોકો ઘાયલ થયા હતા. જોકે હજુ પણ મૃત્યુ આંક અંગે સ્પષ્ટતા નથી કારણ કે દુર્ઘટના જ એટલી કંપાવી દે તેવી છે કે લોકોની લાશો વેર વિખેર થઈ ગઈ હતી. આ દુર્ઘટના સમયનો વીડિયો અહીં દર્શાવાયો છે પરંતુ વીડિયો જોતા પહેલા આપને જણાવી દઈએ કે વીડિયો આપને વિચલીત કરી શકે છે. તેથી પોતાની રીતે નિર્ણય કરીને વીડિયો જુઓ. આ રેલવે ઈતિહાસની અત્યંત ભયાનક કહી શકાય તેવી દુર્ઘટના છે. પહેલી વાર ટ્રેક પર એક સાથે આટલી મોટી સંખ્યામાં રેલવે નીચે કચડાયા હશે. સુરતના પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ રજા ઉપર ઉતરી દિવાળીની ઉઘરાણી કરતા હતા અને ઝડપાઈ ગયા ‘તમે ત્યાં જઇને કહેજો સાહેબ મારે પગાર જોઈતો નથી એટલે તમને કામ મળી જશે’ રાષ્‍ટ્રના ચોકીદાર અને રાજ્યના હવાલદાર બંને ચોર છે... રાજીનામું આપે: પરેશ ધાનાણી વડોદરા: કારમાં અચાનક આગ લાગતા બિલ્ડર મિહિર પંચાલનું મોત અરવિંદ કેજરીવાલ પર ફરી હુમલો: સચિવાલયમાં જ મરચાંનો પાવડર ફેંકાયો રાજકોટમાં બે જુદા-જુદા બનાવમાં યુવાન અને વૃધ્ધની લાશ મળી, યુવકની હત્યાની આશંકા રાજકોટ: પડધરીમાંથી બે વર્ષની બાળકીનું અપહરણ, કોઈને જાણ થાય તો આ નંબર પર કરો સંપર્ક બુલેટ ટ્રેન માટે સોયની અણી જેટલી જમીન ખેડૂતો નહી આપે _ Headlines News _ Jai Hind News Paper ગુજરાતના ‘પોષણ’ માટે રૂપિયા 6000 કરોડના ‘અમૂલ’ કરાર બુલેટ ટ્રેન માટે સોયની અણી જેટલી જમીન ખેડૂતો નહી આપે નવી દિૃલ્હી,તા. ૨ જમીન અધિગ્રહણ માટે ખેડૂતોન્ો સર્કલ રેટ કરતા પાંચ ગણી રકમની ઓફર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટે ભારતીય રેલવે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લંબાઈમાં ૧૪૦૦ હેકટર જમીનનું અધિગ્રહણ કરનાર છે. ત્ોના પર ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પારઘર જિલ્લાના કેટલાક ગામમાં ૨૦૦ હેકટર જમીનના અધિગ્રહણન્ો લઈન્ો વિરોધ છે. આમાંથી મોટાભાગના આદિૃવાસી ગામડા છે. ત્ોમાં વિકાસની અછત દૃેખાઈ રહી છે. ૫૦૮ કિલોમીટર લાંબી રેલવે લાઈન પર ૧૨ સ્ટેશન રહેશે. આ રૂટનો ૩૪૯ કિલોમીટરનો હિસ્સો ગુજરાતમાંથી પસાર થશે અન્ો ૧૫૪ કિમીનો હિસ્સો મહારાષ્ટ્રમાંથી પસાર થશે. ભારતે પાક. સૈન્યની મીઠાઈ ન સ્વીકારી શાળા સંચાલકોની મરજી પ્રમાણે વાલીઓએ ફી ભરવી પડશે : ચુડાસમા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા દામનગર ખાતે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર યોજાયો ડાયનેમિક ગૃપ તથા ઓક્સફર્ડ સ્કુલ દ્વારા ‘વિશ્વ જળ દિન’ની ઉજવણી કરવામાં આવી વે.રે.એ.યુ. દ્વારા વિરોધ પ્રદર્શન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટી સોનગઢ ખાતેથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો શિક્ષણ કમિટીનું રૂા.૧૨૨,૧૯,૯૫,૦૦૦નું બજેટ મંજુર પાણીના કરકસરયુકત-વિવેકપૂર્ણ ઉપયોગ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અપીલ GPSC, PSI ,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે તમે આ સમાચાર રેટ કરવા માંગો છો ? સર.ટી. હોસ્પિટલે ૧.૧૫ કરોડનો વેરો ભર્યો ગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ... તાજેતરના સમાચાર રાજ્યનું ૧.૮૩ લાખ કરોડનું બજેટ રજુ માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નેત્ર કેમ્પ યોજાયો પાણી માટે રૂપાણી સરકાર ભગવાન ભરોસે જો અનંત અને રાધિકાની સગાઈના સમાચાર સાચા પડે તો મુકેશ અંબાણીએ પણ પિતા ધીરુભાઈની પરંપરાને જ આગળ વધારી ગણાશે. કારણ કે ધીરુભાઈએ દીકરી બિનગુજરાતી પરિવારમાં આપી, પરંતુ બંને પુત્રો માટે ક્ધયા તો ગુજરાતી પરિવારની જ પસંદ કરી હતી. એ જ રીતે મુકેશ અંબાણીની બંને પુત્રવધુ પણ ગુજરાતી પરિવારની જ હોય એવું બની મોદીએ સ્વીકારી વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જ Title: પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? Description: This is a Most important question of gk exam. Question is : પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? , Options is : 1. પ્રકાશ તિવ્રતા , 2. સમય, 3.અંતર, 4. પ્રકાશની શક્તિ, 5. NULL This is a Most important question of gk exam. Question is : પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? , Options is : 1. પ્રકાશ તિવ્રતા , 2. સમય, 3.અંતર, 4. પ્રકાશની શક્તિ, 5. NULL 1) પ્રકાશ તિવ્રતા 4) પ્રકાશની શક્તિ પછી તો હું, તારા ભાઈ, આ તારો ભાઈબંધ, બધાએ જ દોટ મુકી હોસ્પિટલ તરફ. અને સદનસીબે એ જ હોસ્પિટલ હતી જ્યાં તારી ભાભી નર્સની જોબ કરે છે. એની ડ્યુટી આવી અને એણે જે તે ડોક્ટર સાથે સલાહ-મસલતો કરી લીધી. અને ડોકટરે પણ સ્ટાફના પરિવારનું પેશન્ટ હોવાથી વિશેષ કાળજી લીધી. નીરવે બીજો કોલ અટેન્ડ કર્યો… ત્રીજો… ચોથો… પાંચમો… અને એ ક્રમ આગળ ચાલતો ગયો. નિરવના બે કલાકના આ શોની ખાસિયત એ હતી કે કોલર જે પણ ગીત કહે એ વગાડવામાં આવતું. અને એ જ કારણે એ બે કલાકમાં કન્ટેમ્પરી હીટ સોંગ્સની સાથે રેટ્રો સોંગ્સ પણ વાગતા. હું કોઇ બીજા મુકામની શોધમાં જાઉં છું, ગુજરાતી સાહિત્ય સરીતા ની ૧૭૪ મી બેઠક નો રીપોર્ટ – એક શામ – શોભિત દેસાઈકે નામ- અહેવાલ- નવીન બેન્કર હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં……. કવિ-ગઝલકાર શ્રી […] કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર… - જલ્સા કરોને જેંતીલાલ મારિયાના ‘હૂટર્સ’ રેસ્ટોરાંમાં નિયમિત આવતા બધા ગ્રાહકોને ચહેરાથી ઓળખે અને એમાંના ઘણાને તો નામથી પણ ઓળખે. એવો જ એક ગ્રાહક ડોન થોમસ એક દાયકાથી નિયમિત રીતે ‘હૂટર્સ’માં આવતો હતો. ૨૦૧૫ના વર્ષના મધ્ય ભાગમાં ડોન થોમસ એ રેસ્ટોરાંમાં દેખાતો બંધ થઈ ગયો. ઘણા દિવસો પછી ડોન ફરી રેસ્ટોરાંમાં દેખાયો ત્યારે મારિયાનાએ તેને પૂછ્યું, ‘કેમ ઘણા દિવસોથી રેસ્ટોરાંમાં દેખાતો નથી?’ ‘ઓહ!’ કહીને મારિયાના વિચારમાં પડી ગઈ. તેને યાદ આવ્યું કે તેના દાદાનું મૃત્યુ પણ કિડની ફેઈલયોરને કારણે થયું હતું. મારિયાનાએ સહાનુભૂતિપૂર્વક ડોન સાથે વાત કરી. વાતો દરમિયાન તેને ખબર પડી કે ડોનની પત્ની બે વર્ષ અગાઉ કિડનીની બીમારીને કારણે જ મૃત્યુ પામી છે અને ડોનને બે નાના બાળકો છે. ડોનની સ્થિતિ જાણીને મારિયાનાનું હૃદય દ્રવી ઊઠ્યું. તેણે ડોનને કહ્યું કે મારી કિડની મેચ થાય તો હું તને મારી એક કિડની આપી દઈશ. મારિયાનાએ એ વાત માત્ર કહેવા ખાતર નહોતી કહી. બીજા જ દિવસે તેણે ડોનની સારવાર કરી રહેલા ડૉક્ટર્સને મળીને પોતાના ટેસ્ટ્સ કરાવ્યા. ડૉક્ટર્સે કહ્યું કે મારિયાનાની કિડની ડોનના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય એમ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે જરૂરી વિધિઓ કર્યા પછી થોડા દિવસોમાં જ મારિયાનાની એક કિડની કાઢીને ડોન થોમસના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ. ડોનને નવજીવન મળ્યું. એ ઓપરેશન પછી ડોનને રજા મળી એ વખતે મારિયાના અને ડોને સાથે તસવીર ખેંચાવી. એ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ. Previous articleબાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? એક સમજવા જેવો લેખ !!! આજના Modern પેરેન્ટસ માટે… "આમળાનું ચ્યાવાનપ્રાસ" - સ્વાસ્થ્ય માટે ગુણકારી છે બનાવો અને સવાર સવારમાં ઘરના દરેક સભ્યોને આપો.. - જલ્સા કરોને જેંતીલાલ Home રસોઈની રાણી “આમળાનું ચ્યાવાનપ્રાસ” – સ્વાસ્થ્ય માટે ગુણકારી છે બનાવો અને સવાર સવારમાં ઘરના... “આમળાનું ચ્યાવાનપ્રાસ” – સ્વાસ્થ્ય માટે ગુણકારી છે બનાવો અને સવાર સવારમાં ઘરના દરેક સભ્યોને આપો.. ૧૪-૧૬ આમળા , ૧.૫ કપ ખાંડ અથવા ૧ કપ છીણેલો ગોળ , ૧ કપ મધ ચપટી મીઠું , ૨ tbsp વરીયાળી , સૌ પ્રથમ એલચી, મરી, તજ, જીરું, વરીયાળીને મિક્ષરમાં બરાબર ભુક્કો કરી ગરમ મસાલો બનાવો. આમળાને કુકરમાં લઇ એક સીટી કરીલેવી,ઠંડા થાય એટલે બીયા કાઢી મેસર વડે દબાવી માવો બનાવો. હવે કડાઈમાં ઘી લેવું,ગરમ થાય એટલે તેમાં આમળાનો માવો નાખવો. ૫-૭ મિનીટ ઘીમાં ગેસે પકાવું,જયારે આમળાનું પાણી બરી જાય એટલે ગોળ કે ખાંડ ઉમેરી સતત હલાવતા રહેવું. પછી મધ ઉમેરી હલાવતા રહેવું જ્યાં સુધી પાણીનો ભાગ બરી ન જાય અને જાડું મિક્ષણ થાય. જયારે મિક્ષણ કિનારી છોડવા લાગે ત્યારે મીઠું અને જે ગરમ મસાલો બનાવેલો તે મિક્ષ બરાબર કરવો. ગેસ બંધ કરી ચ્યાવાનપ્રાસ ને ઠંડુ થવા દેવું. બોટલમાં ભરી ફ્રીજમાં રાખી લાંબા ગાળા સુધી સાચવી શકાય છે. તો તૈયાર છે આમળાનું ચ્યાવાનપ્રાસ. Previous articleજાણો એ 10 શાકભાજીઓને, જે તમને હષ્ટ, પુષ્ટ ને નિરોગી રાખવાના ગુણ ધરાવે છે. Next articleનબળી યાદશક્તિ માટે જવાબદાર કારણો જાણવા માટે વાંચો.. ખુબ મહત્વની પોસ્ટ છે મિત્રો… બાવળ માટે વિસ્તૃત હવામાનનું અનુમાન: 15 દિવસ બાવળ, રેવારી માટે આગાહી 15 દિવસો બાવળ, રેવારી હવામાન માટે આગાહી રાહુલની 'ઝપ્પી' સામે સુબ્રમણ્યમ સ્વામીને વાંધો, કહ્યું- 'આ રીતે આપી શકાય છે ઝેર' _ Subramanian Swamy Speaks About Rahuls Hug To Pm Modi - India News _ I Am Gujarat Gujarati News India રાહુલની ‘ઝપ્પી’ સામે સુબ્રમણ્યમ સ્વામીને વાંધો, કહ્યું- ‘આ રીતે આપી શકાય છે... રાહુલની ‘ઝપ્પી’ સામે સુબ્રમણ્યમ સ્વામીને વાંધો, કહ્યું- ‘આ રીતે આપી શકાય છે ઝેર’ નવી દિલ્હી: વિપક્ષ તરફથી અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતી વખતે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ગળે લગાવ્યા હતા. આ ઘટના પર વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ અંગે હવે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રતિક્રિયા આપી છે. સ્વામીએ PM મોદીને મેડિકલ તપાસ કરાવવાની સલાહ આપી છે. સ્વામીનું કહેવું છે કે, આ રીતે તો ઝેર પણ આપી શકાય છે. 2/3”PM કરાવે મેડિકલ તપાસ” ટ્વિટ કરીને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીને બુદ્ધુ પણ કહ્યા. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટમાં લખ્યું કે, “પ્રધાનમંત્રી મોદીએ બુદ્ધુને ગળે મળવાની પરવાનગી નહોતી આપવા જેવી. ઉત્તર કોરિયા અને રશિયામાં આ રીતે ઝેરીલી સોય ભોંકવામાં આવે છે. PM મોદીએ તરત જ મેડિકલ ચેકઅપ કરાવી લેવું જોઈએ. જેથી ખબર પડે કે સુનંદા પુષ્કરની જેમ ક્યાંય તેમના શરીરમાં પણ માઈક્રોસ્કોપિક પંચર તો નથી કરવામાં આવ્યું ને.” 3/3સુમિત્રા મહાજને કરી હતી ‘ઝપ્પી’ની ટીકા મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ PM મોદીને ગળે લગાવ્યા તેને કેટલાક લોકો અને નેતાઓએ રાહુલ ગાંધીનું સારું પગલું ગણાવ્યું. તો કેટલાક લોકોએ રાહુલ ગાંધીની ટીકા પણ કરી છે. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સદનમાં PM મોજીને ગળે મળવું અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલની આંખ મારવાની ચેષ્ટાને સંસદીય મર્યાદાની વિરુદ્ધ ગણાવ્યું હતું. સ્પીકરે કહ્યું, કે રાહુલે પ્રધાનમંત્રી પદની ગરિમાનું ધ્યાન રાખવું જોઈતું હતું. પનીર બ્રેડ ભુરજી ( Paneer Bread Bhurji ) - જલ્સા કરોને જેંતીલાલ બ્રેડ – ૧ નંગ જીરું – ૧/૨ ટી સ્પુન ૨. કઢાઇમાં તેલ લઇ જીરું નો વઘાર કરી લીલું મરચું અને જીણી સમારેલી ડુંગળી સાંતળો. પછી જીણાં સમારેલા ટામેટા ઉમેરી સાંતળો. ૩. ટામેટાં ચઢી જાય પછી હળદર, લાલ મરચું, ગરમ મસાલો નાંખી મિક્ષ કરો. ૪. હવે પનીર અને બ્રેડ ઉમેરી મીઠું નાંખી બરાબર મિક્ષ કરો. તૈયાર છે પનીર બ્રેડ ભુરજી. આ ભુરજી થી ફોટા માં બતાવ્યા પ્રમાણે ભુરજી ટોસ્ટ પણ બનાવી શકાય છે. ઘી ખાવું જોઈએ કે નહિ ? શું ઘી થી કોલેસ્ટ્રોલ વધે ? વાંચો આ હકીકત... - જલ્સા કરોને જેંતીલાલ Home સ્વાસ્થ્ય ઘી ખાવું જોઈએ કે નહિ ? શું ઘી થી કોલેસ્ટ્રોલ વધે ?... ઘી ખાવું જોઈએ કે નહિ ? શું ઘી થી કોલેસ્ટ્રોલ વધે ? વાંચો આ હકીકત… જાણો, શું કહે છે ફિટનેસ એક્સપર્ટ “ઋજુતા દીવેકર” Previous articleતમારી ઊંઘવાની રીત તમારા વિશે ઘણું બધું જણાવે છે…તો તમે કેવી રીતે સુઈ જાઓ છો? Next article“નક્ષત્ર” – આજે વાંચો આ અદ્ભુત નવલકથાનો અંતિમ ભાગ.. "પિતા - પુત્રીની હ્દયભંગ પ્રેમકહાની" મયંક પટેલની કલમે... શેર કરો લાઇક કરો... - જલ્સા કરોને જેંતીલાલ “પિતા – પુત્રીની હ્દયભંગ પ્રેમકહાની” મયંક પટેલની કલમે… શેર કરો લાઇક કરો… ડોરબેલનો અવાજ થયો. કાવ્યા રસોડામાં વાસણ ગોઠવતી હતી. તેને થયું કે રોહિત આવી ગયો લાગે. તરત તે રસોડામાંથી મુખ્ય દરવાજા તરફ ચાલી. સાડીનો પાલવ સરખો કરીને ધીરે રહીને તેને દરવાજો ખોલ્યો. બહાર ટપાલી હતો. તેના હાથમાં એક રજીસ્ટરએડીનું કવર હતું. તેને કહ્યું ” કાવ્યાબહેન તમે ?” કાવ્યા એ પોતાનું માથું હલાવીને ” હા ” કહી. તરત ટપાલી એ કહ્યું ” લો બહેન સહી કરીલો”. કાવ્યાએ પોતાના નામના સિગ્નેચર કરી, પેલું કવર લઇ લીધું. કવર હાથમાં લેતા જ તે વિચારમાં ડૂબી ગઈ. આ શું ? મારા નામનું કવર ! . તેને વિશ્વાસ ન હતો કે એવું કઇ કવર આવે. કેમ કે તેને પોતાના પતિ સિવાય કોઈ સબંધ ન હતો. તેમજ ભણવાનું પણ કોલેજના બીજા વર્ષથી બંધ હતું. રસોડાના વાસણ પાછા ગોઠવીને તે પોતાના બેડરૂમમાં ચાલી. પાંખો અને લાઈટ ચાલુ કરીને તે બેડમાં બેઠી. તેના હાથમાં પેલું કવર હતું. આ કવરને તેને ધીરે ધીરે ફાડી ને જોયું. અંદરથી એક મોટો કાગળ નીકળ્યો. કાગળમાં લખાણ જોઈને તેના શરીરમાં ફફડાટ, આંખોમાં આશુ આવી ગયા. તેને કાગળ વાંચવાની શરૂઆત કરી. લાગણીના દરિયામાં ડૂબેલો. પિતૃત્વની જંખનાથી હારેલો હું એક નાદાન દિકારીનો બાપ આજે ખુબ લાચાર શું.ઘણા સવાલોના જવાબ આજે હું તારી પાસે માગી રહ્યી છું. જેના જવાબ તારા હ્દયને પૂછી લેજે. થોડા વર્ષ પછી જ્યારે તારે ભાઈ આવ્યો છતા તારા પ્રેમમાં ક્યારેય આમારી ઉણપ આવી ન હતી. તું સમજણી થઈ ત્યારે પણ લોકોના મહેણાંને આમે કદી ધ્યાનમાં લીધા ન હતા. તને દરેક પ્રકારની છૂટ આપી હતી. એટલા માટે કે દીકરી તો વિસ કે બાવીસ વર્ષ ઘરે હોય. શું ખબર ? તેને કેવું ઘર મળે. તું મને છોડીને ચાલી ગઈ. એકવાર તો વિચાર ન કરેલ કે આ તારા બાપ ઉપર શું ગુજર છે. એક વર્ષમાં તને પ્રેમ થયો એમાં તને તારું ભવિષ્ય દેખાયું.વાહ…દીકરી વાહ… તું એ કદી ના વિચાર્યું કે આ તારો ભૂતકાળ તારા ભવિષ્ય કરતા તો સારો હતો કે નહીં ?. અરે ! જે હાથે તને રમાડી હતી. લાડ કરેલા એજ હાથ આજે લાચાર પડી ગયા છે બેટા. દુઃખ એ વાતનું છે કે તે કદી એમ પણ ના કહ્યું કે બાપુ, મને રોહિત ગમે છે. બસ ! તું ભાગી ગઈ. શું તને તારા પિતા ઉપર ભરોષો નહોતો ? . એકવાર તે અવાજ કર્યો હોત ને તો વાજતે ગાજતે વિદાય કરત. બસ! દીકરી વધુ કઈ કહેતો નથી. પણ જયારે હું અંતિમશ્વાસ ઉપર હોઉં ત્યારે તારું મો મને બતાવી જાજે. વધારે નહિ તો એક સવાલનો જવાબ મને તે દિવસે આપજે બેટા, તારે કોખે જે દીકરી અવતરી છે એ તારા જેવું કરશે તો તું શું કરીશ. જ્યારે કાવ્યાની માતા પણ પોતાના પતિ આગળ લાચાર બની જાય છે અને કહે છે. ” મારી કોખ લજવી એને”. ત્યારે એક પિતા જ દીકરી માટે સાચો પ્રેમ કરતો હોય એ ઉદાહરણ કાવ્યાના પિતા હતા ને બોલે છે ” અરે ગાડી. કોખ નથી લજવી તે. દીકરી નો અવતાર પણ એજ કોખે થાય જેને સારા કર્મ કરયા હોય”. થોડીવાર પછી જ્યારે રોહિત ઘરે આવે છે ત્યારે કાવ્યા તેને કાગળ આપે છે અને તેને ભેટીને રડે છે….. આજે તેને પોતાના પિતાની સાચી વેદના સમજાય છે. પણ ક્યારેક ઘણું મોડું થઇ જતું હોય છે.. Previous articleકૅનેડામાં ચાલી રહેલી શિક્ષકોની હડતાલથી ભારતીય વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ Next articleઆજનો ખાસ દિવસ :- શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મદિવસ-ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ.. શેર કરો અને લાઇક કરો.. માંકાચાર માટે વિસ્તૃત હવામાનનું અનુમાન: 15 દિવસ માંકાચાર, ધુબરી માટે આગાહી 15 દિવસો માંકાચાર, ધુબરી હવામાન માટે આગાહી કરી જીતની ઉજવણી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા)એ છઠ્ઠો વિજય મેળવ્યો છે. 182... મંડી વિધાનસભાથી હતા ઉમેદવાર ગુજરાત અને હિમાચલ પ્રદેશની લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યાં છે. આ... ધર્મશાલા વનડેમાં વરસાદ બની શકે છે ‘વિલન’ રદ્દ થઈ શકે છે મેચ શિમલા: ટેસ્ટ સીરીઝ બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે મેચોના... ગુજરાત અને હિમાચલમાં એકસાથે મતગણતરી નહીં થાય! ઈલેક્શન કમિશન ઑફ ઈન્ડિયા ભારતી જૈન, નવી દિલ્હી: ઈલેક્શન કમિશનના એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી... વિચિત્ર કિંતુ સત્ય: આ મંદિર પર દર વર્ષે પડે છે વીજળી વીજળી મહાદેવનું મંદિર આપણા દેશમાં દેવી દેવતાઓના ઘણા અદ્ભુત મંદિર છે. તે પૈકી જ એક... ડિસેમ્બરમાં બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભા ચૂંટણી! ભારતની પહેલી મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક બસ લોન્ચ નવી દિલ્હી: ભારતમાં ગોલ્ડસ્ટોન ઈન્ફ્રાટેક લિમિટેડે દેશની પહેલી ઈલેક્ટ્રિક બસ લોન્ચ કરી દીધી છે.... ભૂસ્ખલનની અડેફેટે આવી બસો આનંદ બોધ, શિમલા: હિમાચલ પ્રદેશમાં એક મોટી દુર્ઘટના થઈ છે. મંડી... અનોખી માન્યતા ભારત એક અદભુત દેશ છે, અહીં પરંપરાઓ અને માન્યતાઓને ખાસ મહત્વ આપવામાં આવે... પ્રભારી પદ પરથી રાજીનામુ નવી દિલ્હીઃ કોંગ્રેસની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લેતી. ગુજરાત કોંગ્રેસના નેતા... વિરાટને છે એટલો મોંઘો શોખ કે વાત જ ન પૂછો… _ જલ્સા કરોને જેંતીલાલ Home રમતજગત ક્રિકેટ વિરાટને છે એટલો મોંઘો શોખ કે વાત જ ન પૂછો… વિરાટને છે એટલો મોંઘો શોખ કે વાત જ ન પૂછો… બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચનને પોએટ્રિનો શોખ છે, જ્યારે સલમાન ખાનને પેન્ટિંગ, કંગનાને કૂકિંગ, રણબીરને સ્પોર્ટ્સ બાઈકનો અક્ષયને માર્શલ આર્ટ અને શાહરુખને ગૅજિટનો ક્રેઝ છે. આ સિવાય પણ અન્ય એક્ટર્સ પણ કંઈક અલગ અને અનોખી હોબી કે વૃત્તિ કરવા માટે ઘેલા હોય છે. દરેક સ્ટાર્સ પોતાની મનગમતી કોઈ વસ્તુ ખરીદીને તેનું કલેક્શન કરતા હોય છે, કાં તો કઈક નવી કળા શીખવાની જિજ્ઞાસા પૂર્ણ કરતા હોય છે. આ જ રીતે આપણા ઈન્ડિયન ક્રિકેટર્સને પણ અવનવા શોખ છે. તો આજે અમે તમને જણાવીશું કે ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને કઈ વસ્તુનો ક્રેઝ છે, જેના માટે તેઓ એકદમ દીવાના છે. વિરાટને રેનૉલ્ટ ડસ્ટર ૨૦૧૨માં મેન ઑફ ધ સીરીઝ બનતા શ્રીલંકામાં અવૉર્ડ રુપે મળી હતી. જેની ઉપર બેસીને ટીમ ઈન્ડિયાએ મેદાનનાં ચક્કર પણ લગાવ્યા હતા. ઓડી કંપનીની અન્ય એક જાનદાર અને શાનદાર કાર A8 W12 ક્વોટ્રો પણ વિરાટનાં ગાડીઓનાં કાફલામાં સામેલ છે. આ સિવાય તેની પાસે સ્પોર્ટસ કાર ઓડી R8 V10 Plus પણ છે. લગ્ઝ્યૂઅરિઅસ કારનાં શોખિન ફક્ત વિરાટ જ નથી, પરંતુ સચિન તેંડુલકર, યુવરાજ, ભજ્જી, સુરેશ રૈના અને સૌરવ ગાંગુલીને પણ ગાડીનો અદ્ભૂત ક્રેઝ છે. આમની પાસે પણ એકથી એક લકશરી ગાડીઓનું કલેક્શન છે. વિરાટ સિવાય સુનીલ ગાવસ્કરને પણ સનગ્લાસિસ પહેરવાનો અનેરો શોખ છે. ૬૭ વર્ષીય ગાવસ્કરને અત્યારે પણ તમે ચશ્મા પહેરતા જોતા હશે. તેઓ ઇન્ડીઅન ટીમનાં પહેલા ક્રિકેટર હતા જેમણે ગ્રાઉન્ડમાં ચશ્મા પહેરીને ક્રિકેટ રમવાનો ટ્રેન્ડ શરુ કર્યો હતો અને હવે આ સ્ટાઈલ સ્ટેમેન્ટ દરેક ખેલાડી ફોલૉ કરતા જોવા મળે છે. વિરાટને કાર સિવાય સનગ્લાસિસનો પણ ક્રેઝ છે. ક્રિકેટ રમતા સમયે કે પછી અન્ય કોઈ ઈવેન્ટ અથવા ફંક્શનમાં તેને અલગ-અલગ પ્રકારનાં ગ્લાસિસ પહેરતા જોયો હશે. તો છે ને ફ્રેન્ડ વિરાટનો લલક્ઝુરિયસ શોખ જોવા જેવો? આ કારનાં કલેક્શનને જોઇને નવાઈ તો લાગી પણ એકવાત અહીંયા એ વાત શીખવા મળી કે જીવનમાં આપણે જે શોખ રાખીએ છીએ તેને સમય કાઢીને પૂર્ણ કરવો જોઈએ. સમય રેખા કોઈની પણ રાહ નથી જોતી, એટલે જો પૈસાની સગવડ હોય અને સમય હોય તો અચૂકથી તમારા મનની ઇચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરજો. ભૂલતા નહીં લાઈક અને શેર કરવાનું દોસ્તો… Previous articleપેટમાં ગૅસ(વાયુ) થાય છે? તો અપનાવો આ રામબાણ ઘરગથ્થુ ઊપાય હવે 'કૉન્ડમ ચેલેન્જ' થઈ રહી છે વાઈરલ, ડૉક્ટર્સે આપી ચેતવણી _ Do Not Follow This Dangerous Condom Challenge - Youth Of Gujarat _ I Am Gujarat Gujarati News Youngistan હવે ‘કૉન્ડમ ચેલેન્જ’ થઈ રહી છે વાઈરલ, ડૉક્ટર્સે આપી ચેતવણી હવે ‘કૉન્ડમ ચેલેન્જ’ થઈ રહી છે વાઈરલ, ડૉક્ટર્સે આપી ચેતવણી 1/6સોશિયલ મીડિયામાં નવી ચેલેન્જ સોશિયલ મીડિયાના યુગમાં ઈન્ટરનેટ પર વિવિધ પ્રકારની ચેલેન્જ સામે આવતી રહે છે. આજકાલ યુવાનોમાં નવી ચેલેન્જનો ક્રેઝ આવ્યો છે જેનું નામ છે ‘કોન્ડમ ચેલેન્જ’. 2/6જીવલેણ છે આ ચેલેન્જ આ ચેલેન્જને ખતરનાક અને જીવલેણ માનવામાં આવી રહી છે. આ ચેલેન્જમાં નાકમાંથી કૉન્ડમ નાખીને મોઢામાંથી બહાર કાઢવામાં આવી છે. યુટ્યુબ પર આ ચેલેન્જ જબરજસ્ત વાઈરલ થઈ રહી છે. 3/6ડૉક્ટર્સ આપી રહ્યા છે ચેતવણી તમે એકદમ બરાબર સાંભળ્યું, આ સાંભળવામાં જેટલું અજીબ લાગે છે, તેટલું જ ખતરનાક પણ છે. ડૉક્ટર્સ આ અંગે ચેતવણી પણ આપી રહ્યા છે. 4/6સહેજ પણ સુરક્ષિત નથી આ ચેલેન્જને લઈને ચિંતિત ડૉક્ટર્સનું કહેવું છે કે પ્લાસ્ટિકને નાકમાં લઈ જવું કોઈ રીતે સુરક્ષિત નથી. જ્યારે કૉન્ડમની આ ચેલેન્જ દરમિયાન કૉન્ડમ ફસાઈ જવાથી વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. ‘કૉન્ડમ ચેલેન્જ’ સૌથી પહેલા 2013માં પોપ્યુલર થઈ હતી, ત્યારે ટેલર સ્વિફ્ટના ગીત પર એક યુવકે કૉન્ડમને નાકમાં નાખ્યો અને તે વીડિયો વાઈરલ થઈ ગયો હતો. પણ હવે ફરી તેનો ક્રેઝ વધી રહ્યો છે અને તેની શરુઆત અમેરિકાથી થઈ છે. USમાં સ્ટેટ એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ એનરિક્ઝે કહ્યું, “આ દિવસોમાં યુવાનોની લાઈક્સ, વ્યૂઝ અને સબસ્ક્રાઈબર્સ માટે કઈ પણ કરવા માટે તૈયાર છે.” હેલ્થ એક્સપર્ટ્સ યુવાનોને આ ચેલેન્જનો ભાગ ના બનવા માટે વિનંતિ કરી રહ્યા છે. ડૉક્ટર્સનું કહેવું છે કે મોટાભાગના કૉન્ડમમાં લ્યુબ્રિકન્ટ હોય છે જે નાકમાં એલર્જી કે ઈન્ફેક્શન કરી શકે છે. રસોઈની રાણી Archives - જલ્સા કરોને જેંતીલાલ Tag: રસોઈની રાણી તમે બહુ ખાધી હશે પાણી પૂરી પરંતુ આ શેઈપ અને સ્વાદ... જે “ચા ” ના રસિયા છે એમના માટે સ્પેસીઅલ નવી સ્ટાઈલ... બુકી સોનુ અરબાઝને બ્લેકમેલ કરી જાહેર કાર્યક્રમોમાં લઈ જતો હતો: પોલીસ _ Bookie Sonu Forced To Make Appearances In Public Events Arbaaz Khan - India News _ I Am Gujarat Gujarati News India બુકી સોનુ અરબાઝને બ્લેકમેલ કરી જાહેર કાર્યક્રમોમાં લઈ જતો હતો: પોલીસ મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમાયેલા સટ્ટામાં નામ આવ્યા બાદ પોલીસને સ્ટેટમેન્ટ આપવા પહોંચેલા અરબાઝ ખાને ઘણી માહિતી આપી છે, જે અત્યાર સુધી સામે આવી ન હતી. અરબાઝે પોલીસને જણાવ્યું કે, બુકી સોનુ જલાન તેને બ્લેક કરતો હતો, જેના કારણે તેને તેની સાથે ‘નાના-મોટા’ જાહેર કાર્યક્રમોમાં પણ ભાગ લેવો પડતો હતો. 2/5સાત વર્ષ પહેલા સોનુ સાથે થઈ હતી મુલાકાત ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્માએ અરબાઝ દ્વારા અપાયેલા સ્ટેટમેન્ટ વિશે જણાવ્યું છે. શર્મા મુજબ, અરબાઝે પોલીસને જણાવ્યું કે, સોનુ સાથે તેની મુલાકાત સાત વર્ષ પહેલા એક મિત્ર દ્વારા થઈ હતી. પછી તેણે મજા લેવા લેવા માટે નાનો-મોટો સટ્ટો લગાવવાનું શરૂ કર્યું. ફિલ્મ સ્ટાર હોવાના કારણે સોનુ પણ અરબાઝની ખાસ ઈજ્જત કરતો હતો. એ નાના-મોટા સટ્ટાનો તો એ હિસાબ પણ નહોંતો રાખતો. 3/5પરેશાન કરવાનું શરૂ કર્યું પરંતુ બાદમાં એક સમય એવો આવ્યો કે જ્યારે અરબાઝ સતત હારવા લાગ્યો, તે પછી એક દિવસ સોનુ અને તેની વચ્ચે ઝઘડો થયો. પોલીસના કહેવા મુજબ, અરબાઝે જણાવ્યું કે, સોનુ તેને પરેશાન કરવા લાગ્યો હતો. તે કથિત રીતે જબરસ્તીથી તેને જાહેર કાર્યક્રમોમાં લઈને જતો હતો. ગણેશ પૂજા, હોળીના કાર્યક્રમ વગેરેમાં પણ સોનુ અરબઝાને પોતાની સાથે લઈ જતો, જેથી તે પોતાનું બોલિવૂડ કનેક્શન બતાવી લોકો પર ધાક જમાવી શકે અને નવા લોકોને આ કિચડમાં ધકેલી શકે. 4/5અરબાઝ સાથે IPL મેચ જોવા પણ ગયો હતો સોનુ સૂત્રોએ જણાવ્યું કે, જલાન દબાણ કરીને અરબાઝ સાથે આઈપીએલ મેચ જોવા પણ ગયો હતો, જેથી ત્યાં સંપર્ક ઊભા કરી શકે. અરબાઝે પોલીસને જણાવ્યું કે, તેણે સોનુ સાથે ઘણા સમય પહેલા જ સંપર્ક તોડી નાખ્યો હતો, પરંતુ તે તેના પર ફરી સટ્ટો લગાવવા દબાણ કરવા લાગ્યો. ઉલ્લેખનીય છે કે, અરબાજ ખાને કબુલ્યું છે કે, તે છેલ્લા 6 વર્ષથી આઈપીએલ સટ્ટો રમી રહ્યો હતો, આ દરમિયાન તેણે 3 કરોડથી વધુ રૂપિયા સટ્ટાબાજીમાં ગુમાવ્યા છે. અહેવાલો મુજબ, અરબાઝે ત્યાં સુધી કહ્યું કે, તેના મલાઈકા અરોરા સાથે તલાક પણ આ કારણે થયા હતા. પોલીસે અરબાઝની 4 કલાક પૂછપરછ કરી. તે પછી અરબાઝે કહ્યું કે, ‘તપાસ માટે પોલીસે જે પૂછ્યું, મેં જવાબ આપ્યો. આગળ પણ સહકાર આપતો રહીશ.’ સ્પેન: ફટાકડાના કારણે વિસ્ફોટમાં 1નું મોત: 27ને ઇજા નવી દિલ્હી: ઉતરી સ્પેનમાં એક ઘરમાં ફટાકડાના કારણે વિસ્ફોટ થવાના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જયારે 27 લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે ગાલિસિયા ક્ષેત્રની વેબસાઈટ દ્વારા જાણવામાં આવી રહ્યું છે લ વધારે પ્રકારના વિસ્ફોટના કારણે આ ઘટના બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે બચાવ કાર્યકરો સંપૂર્ણ રીતે પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.હજુ મૃતક આંક વધવાની સંભાવના જણાઈ રહી છે. પોલીશ નવલકથાકાર ઓલ્ગા તોકાર્કજુક દ્વારા લખાયેલ 'ફ્લાઈટ્સ' નવલકથાએ જીત્યો 'મૈન બુકર ઇન્ટરનેશનલ પ્રાઈસ' : આ સાથે ઓલ્ગા 67000 ડોલરની રાશિ પણ પુરસ્કારરૂપે મળશે access_time 11:55 am IST જેટ અેરવેઝની ફ્રી ટિકિટ આપવાની ઓફર નર્યુ તુતઃ સોશ્યલ મીડિયામાં મેસેજ આવે તો ચેતજો access_time 7:56 pm IST હિમાચલ પ્રદેશમાં શાળાના પ્રાંગણમાં ચામાચીડિયા ટપોટપ મરવા લાગતા ફફડાટ :નિપાહ વાયરસનો ભય access_time 11:00 am IST વોર્ડ નં. ૯ના અંબિકા પાર્કમાં ૧૦ ભૂતિયા નળ ઝડપાયા access_time 4:13 pm IST મોટી કુંકાવાવ-બરવાળા બાવળ અને રોડવાવડી ગામની ઘટનાનો ભેદ ઉકેલાયો access_time 12:04 pm IST જસદણમાં દર્દીઓને ફ્રુટ વિતરણ access_time 10:39 am IST દેશના 12 તીર્થ-શહેરોની ‘હ્રદય’ યોજનામાં દ્વારકાનો સમાવેશ access_time 12:38 pm IST રેશનીંગના સામાન લેવા અનામત નથી જોઇતી : હાર્દિક પટેલ access_time 11:46 am IST તિસ્તા સેતલવાડની આગોતરા જામીન અરજી કોર્ટ ફગાવી દીધી access_time 4:11 pm IST કશ્મીર વિવાદ સુધારવામાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી: વિશેષજ્ઞ access_time 6:39 pm IST 'મેન્ટલ હૈ ક્યાં'માં રાજકુમાર રાવની પ્રેમિકા બનશે અમાયરા દસ્તુર access_time 4:33 pm IST તારાની કિસ્મત ખુલીઃ હિન્દી રિમેકમાં મુખ્ય રોલ access_time 9:37 am IST ફિટનેસ ચેલેન્જ સ્વીકારવા મામલે અભિનેતા ઋત્વિક રોશન થયો ટ્રોલ access_time 9:55 pm IST ભારતમાંથી કુલ 16 ટીમો ભાગ લેશે.જેમા મોરબી ના 4 પ્લેયર્સ રમશે મોરબી :19 મી ઓલ ઈન્ડિયા આઈસીએ ટ્વેન્ટી -20 કપ 2018 માટે એનવાયકે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ સરકાર તરફથી આમંત્રિત 10 જુલાઇ 2018 થી 26 મી જુલાઇ 2018 સુધી જયપુરમાં આયોજન કરવામાં આવ્યું છે. રાજસ્થાન સ્ટેટ ઈન્ડિયાનું આયોજન ભારતીય ક્રિકેટ એકેડેમી આઈસીએ દ્વારા કરવામાં આવ્યું છે, જે રાજસ્થાન માટે ટ્વેન્ટી 20 ક્રિકેટને ટેકો આપે છે (આર) ટીસીઆર-006-સેન્ટ્રલ ઝોન.કુલ ભારતમાંથી કુલ 16 ટીમો ભાગ લેશે.જેમા મોરબી ના 4 પ્લેયર્સ રમશે.અગાવ રમાયેલી 12 સરદાર વલભભાઈ પટેલ ટી20 નેશનલ ચેમ્પિયનશી મા સારું એવું પ્રદર્શન કરી ચૂકેલા મકવાણા તુલસી ફરી થી ગુજરાત ઓરીન્સ ટીમ માંથી વાઈસ કેપ્ટનશિપ કરશે. મકનસિંહ વાઘેલા-કેપ્ટન (બનાસકાંઠા ) રાજેશ ચૌહાણ-(મોરબી) જયેશ સોલંકી-(મોરબી) આકાશ નાયક-(અમદાવાદ) અર્પિત બારોટ-(અમદાવાદ) મિલન પટેલ (અમદાવાદ ) જાવેદ ખાન (અમદાવાદ ) મુકુંદ ખાન (અમદાવાદ ) ચિરાગ સરદાર(અમદાવાદ) 'ખંડણીખોર' ઇભલાને લાતીપ્લોટમાં 'ખોખરો'કરતી પોલીસ access_time 4:24 pm IST બેંકિંગ વ્યવસ્થા કોંગ્રેસ પાર્ટી દ્વારા ખરાબ કરાઈ છે : સ્મૃતિ બેંકોના એનપીએ મુદ્દે રાહુલ-કોંગ્રેસ પર પ્રહાર : સૌથી વધારે બેડલોન ૨૦૦૬-૨૦૦૮ વચ્ચે અપાઈ હતી તેવા રાજનના નિવેદનથી ભાજપને નવા હથિયારો મળ્યા ફોર્બ્સે ૨૦૧૮મા સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમેરિકાના પ્રોફેશનલ બોકસર મેવેધર ૨૮૫ મિલિયન ડોલર એટલે કે ૧૯ અબજ, ૫૫ કરોડ, ૬૮ લાખ, ૪૨ હજાર ૫૦૦ની કમાણી સાથે પહેલા નંબર પર છે. ત્યારબાદ અર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું નામ આવે છે. મેસીએ પોર્ટુગલના પોતાના હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ છોડી દીધો છે. અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદ બપોર પછી ચાલુ access_time 6:01 pm IST દર કલાકે 9 કરોડની ખોટ કરે છે ભારતની સરકારી બેંકો access_time 11:24 am IST ઓખા પાસે અકસ્માતમાં ર ના મોત access_time 2:36 pm IST અમદાવાદની ગ્રામ્ય ફોરમમાં પ્રમુખ પદની જગ્યા હજુ ખાલી access_time 9:18 pm IST દિલ્હી કચરાના પહાડ નીચે દબાઈ :મુંબઈ પાણીમાં ડૂબવાની સ્થિતિએ:સરકાર કોઈ પગલાં લેતી નથી : તેના માટે કોણ જવાબદર ? :સુપ્રીમ કોર્ટનો આકરો સવાલ access_time 1:24 am IST રેલ્વે સ્ટેશન પાસે અને આંબેડકરનગરમાં મકાનમાં જુગાર રમતા સાત પકડાયા access_time 3:50 pm IST વસંત ક્યાંથી આવી ગઈ ક્યાંથી વધી ગયો હશે? વસંત આવી જા મોંઘા યેલ્લોઉં કૅમેરાસIndia માં _ PriceDekho.com Expensive યેલ્લોઉં કૅમેરાસ India ભાવ Expensive યેલ્લોઉં કૅમેરાસIndia 2018 માં 20 Jul 2018 ના રોજ કે Rs. 18,149 સુધી લઇને India માં ખરીદો મોંઘા કૅમેરાસ. ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ માંથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો અને શેર ભાવમાં તમારા મિત્રો સાથે વાંચો. સૌથી વધુ લોકપ્રિય છે ખર્ચાળ કરો યેલ્લોઉં કેમેરા India માં નિકોન કોઓલંપિક્સ સઁ૩૧૦૦ યેલ્લોઉં Rs. 6,950 પર રાખવામાં આવી છે. ભાવ રેંજ માટે યેલ્લોઉં કૅમેરાસ < / strong> 2 યેલ્લોઉં કૅમેરાસ રૂ કરતાં વધુ માટે ઉપલબ્ધ છે. 10,889. સૌથી વધુ કિંમતનું ઉત્પાદન રિકોહ ઉંગ 4 યેલ્લોઉં પર ઉપલબ્ધ Rs. 18,149 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પ્રીમિયમ ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય છે. સસ્તા India માં હેલ્લા હેડ લાઈટ્સ _ PriceDekho.com Cheap હેલ્લા હેડ લાઈટ્સ India ભાવ સસ્તા હેલ્લા હેડ લાઈટ્સ ખરીદો સસ્તા હેડ લાઈટ્સ India માં Rs.2,040 પર પ્રારંભ કરવા કે 19 Sep 2018. નીચો ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો વાંચી અને તમારા મિત્રો સાથે સૌથી નીચો ભાવ શેર કરો. {Most_popular_model_hyperlink} Rs. 4,500 પર કિંમતવાળી સૌથી વિખ્યાત સસ્તા કરો હેલ્લા હેડ લાઈટ્સ India માં આવે છે. માટે ભાવ રેંજ હેલ્લા હેડ લાઈટ્સ < / strong> 2 હેલ્લા હેડ લાઈટ્સ રૂ કરતાં ઓછી માટે ઉપલબ્ધ હોય છે. 2,394. સૌથી ઓછી કિંમતની ઉત્પાદન હેલ્લા પર લઈટ 500 ડ્રાઇવિંગ લૅમ્પ સિંગલ પીએસ યેલ્લોઉં પર ઉપલબ્ધ Rs.2,040 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પોસાય ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય હોય છે. Home > National > જે લોકોએ મોદીને બનારસમાં જીતાડયા તે લોકો પર ગુજરાતમાં હુમલા થઇ રહ્યાં છે : માયાવતી માનવમિત્ર, અમદાવાદ : રાજ્યનાં સાબરકાંઠામાં 14 માસની બાળકી સાથે દુષ્કર્મના આરોપમાં બિહારના યુવકની ધરપકડ બાદ પરપ્રાંતીઓ પર હુમલાઓ થઇ રહયા છે. આ મુદ્દે હવે રાજનીતિ પણ તેજ થઇ ગઈ છે. બસપા પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે આ દુઃખની વાત છે કે જે લોકોએ મોદીને બનારસમાં જીતાડયા તે લોકો પર જ ગુજરાતમાં હુમલા થઇ રહયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો હતો કે છેલ્લાં 48 કલાકમાં એક પણ ઘટના બની નથી પરંતુ મુખ્યમંત્રીનો દાવો ત્યારે ફેઈલ થતો જોવા મળ્યો કે અમદાવાદમાં લગભગ 47 ઉત્તર ભારતીયોને બંધક બનાવી દીધા છે. રાજ્યમાં રહેનારા પરપ્રાંતીઓ પર કરવામાં આવેલ હુમલાઓમાં પોલીસે 450 લોકોની ધરપકડ કરી છે. જો કે હવે પ્રધાનમંત્રી મોદીનો વારાણસીમાં વિરોધ શરુ થઇ ચુક્યો છે. તમે અહિંયા છો: ઘર / તિરાડો / Riptide GP: Renegade Latest Version Cracked કલાકાર - પછી એ ચિત્રકાર હોય, શિલ્પકાર હોય, લેખક હોય કે એક્ટર હોય - એનો માંહ્યલો કેવી રીતે એની કૃતિઓમાં ઝળકી જતો હોય છે? વાચન-લેખન જ જેનું જીવન છે એવો લેખક અમુક ચોક્કસ શબ્દ સરખી રીતે’હેન્ડલ’ કરી શકતો ન હોય એવું બને? આંકડાઓની એકધારી પટ્ટાબાજી ખેલવી જેનો ધર્મ છે એવો અકાઉન્ટન્ટ કોઈ ચોક્કસ આંકડાને બરાબર ‘હેન્ડલ’ ન કરી શકે તેમ બને? ચિત્રકળા જેનું પેશન છે એવો ચિત્રકારને કોઈ ચોક્કસ રંગ ‘હેન્ડલ’ કરતી વખતે અસ્થિર થઈ જતો હોય એવું બને? ‘આ સવાલના જવાબમાં ભળતો મસાલો બહાર આવ્યો,' અતુલ ડોડિયા કહે છે, 'મેં એમને એક એવી વાત ઘટનાની વાત કરી જે મેં કોઈને નથી કરી, કેમ કે સ્મરણશકિત હોવા છતાં એ ઘટના ક્યાંક અંદૃર ધરબાઈ ગયેલી.' શું હતી એ ઘટના? આનો જવાબ અતુલ ડોડિયાના શબ્દોમાં જ સાંભળોઃ આ ઘટના રાતે થઈ હશે અને સવારે ઝાડું કાઢતા છોકરાનું ઝાડું ચોંટી ગયું ત્યારે એણે જોયું કે ત્યાં રંગ પડયો છે અને જામી ગયો છે. એણે મને પૂછયું કે આ રંગ કયાંથી આવ્યો? ત્યારે કબાટ ખોલ્યું અને જોયું કેવા હાલ થયેલા! જે વઢ પડી છે મને! એ યાદ નથી કે બાપુજીએ એકઝેકટલી શું બોલેલા, કદાચ હું બહુ નાનો હતો, પણ નીચી મૂંડી કરીને વઢ ખાધાનું યાદ છે.' આ આખો કિસ્સો વર્ણવ્યા પછી અતુલ ડોડિયા ઉમેરે છેઃ ‘કમાલની વાત એ છે કે મારાં ચિત્રોમાં આજેય લીલો રંગ હેન્ડલ કરવો મને કપરો પડે છે. એવો લીલો રંગ જવલ્લે જ મારા કામમાં તમને દેખાશે. અલબત્ત, હું લીલો રંગ કયારેક જ વાપરું છું, પણ એમેરાલ્ડ ગ્રીન કે ઘેરા લીલા સ્વરૂપે.’ આ થિયરીમાં કેટલું તથ્ય છે તે આપણે જાણતા નથી, પણ તે ભારે ઇન્ટરેસ્ટિંગ એ તો નક્કી. સામયિકના લેખમાં અતુલ ડોડિયાએ બીજી કેટલીય ઇન્ટરેસ્ટિંગ વાતો કહી છે. માણસ કલા વિશે બહુ બધું જાણતો હોય, એને બહુ બધી ખબર પડતી હોય, દુનિયાભરના ચિત્રકારોના નામો છાંટી શક્તો હોય અને તેમની ચિત્રશૈલીઓ વિશે એ પટ્ પટ્ પટ્ કરતો અઘરા શબ્દોમાં વર્ણનો કરી શકતો હોય તો તે શું હંમેશાં ઇચ્છનીય બાબત છે? માણસનું જ્ઞાાન કલા-સંગ્રહ માણવામાં એની મદદ કરે છે કે વિઘ્નો ઊભા કરે છે? અતુલ ડોડિયા ભારતના સૌથી સફળ અને સૌથી મોંઘા કન્ટેમ્પરી આર્ટિસ્ટોમાં સ્થાન પામે છે. એમના એક-એક ચિત્રની કિંમત લાખોમાં નહીં, કરોડોમાં પહોંચે છે. તેઓ કહે છે, ‘અહીં ચિત્રકળાની વાત ચાલે ને નક્કી કોઈ બોલી ઊઠે, ‘આપણને તો સીધી લીટી દોરતાં ન આવડે…’ કે ‘મોડર્ન આર્ટમાં આપણું કામ નહીં…’ કે ‘આવું તો મારી ચાર વરસની બેબી પણ ચીતરી શકે…’ ચિત્ર કરવા બેસું ત્યારે આવાય વિચારો મારા માથામાં ભમતા હોય છે!’ 'ફાર્બસ'ના સ્પેશિયલ ઇશ્યુમાં ૮૬ વર્ષની પકવ ઉંમરે મૃત્યુ પામેલા નામાંકિત ચિત્રકાર જેરામ પટેલ વિશે પણ લેખ છે. તેમણે દાયકાઓ પહેલાં પોતાની કેફ્યિત આપતા લખેલું કે – અતુલ ડોડિયાએ પોતાનાં ચિત્રોને લોકો સામે પ્રદર્શિત કરવાની અને શેરિંગના આનંદની વાત કરી છે, તો જેરામ પટેલ આ સ્થિતિને જરા જુદી રીતે મૂકે છેઃ કલાકારનો માંહૃાલો – પછી એ ચિત્રકાર હોય, શિલ્પકાર હોય કે લેખક હોય કે અભિનેતા – એ કેવી રીતે એની કૃતિઓમાં ઝળકી જતો હોય છે? બહુ રસપ્રદ છે આ સવાલ અને એનો જવાબ ચોક્કપણે બહુરંગી હોવાનો! સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૧૬ ઓકટોબર ૨૦૧૬ ૩૧ વર્ષના આયુષ્યમાં માણસ કેટલું પ્રદૃાન કરી શકે? સ્મિતા પાટીલ જેટલું... જો ઉપરવાળાએ એને ઠાંસી ઠાંસીને પ્રતિભા આપી હોય, યોગ્ય સમયે સાચી દિૃશા મળી ગઈ હોય અને જબરદૃસ્ત મહેનત કરવાની ક્ષમતા હોય, તો! સ્મિતા પાટીલ જો જીવતાં હોત તો આવતી કાલે તેમણે ૬૧ વર્ષ પૂરાં કરીને બાસઠમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હોત. સ્મિતા પાટીલ ફકત ૩૧ વર્ષ જીવ્યાં. ૩૧ વર્ષ, ૧ મહિનો અને ૨૫ દિૃવસ, ટુ બી પ્રિસાઈઝ. માણસને કુદૃરતે ઠાંસી ઠાંસીને પ્રતિભા આપી હોય, એને યોગ્ય સમયે સાચી દિૃશા મળી ગઈ હોય અને એનામાં જબરદૃસ્ત મહેનત કરી શકવાની ક્ષમતા હોય તો આટલાં ટૂંકા જીવનમાં માણસ કેટલું જબરદૃસ્ત પ્રદૃાન કરી શકે છે તેનું ઉત્તમ ઉદૃાહરણ સ્મિતા પાટીલ છે. જોકે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ભણતર પૂરું કર્યા પછી સ્મિતાએ દૃૂરદૃર્શન પર મરાઠીમાં સમાચાર વાંચવાનું શરુ કર્યું ત્યારે તેઓ સૌના ગમતાં ન્યુઝરીડર બની ગયાં હતાં. એ જમાનાના બ્લેક-એન્ડ-વ્હાઈટ ટેલીવિઝન પર પણ સ્મિતાની સ્ક્રીન પ્રેઝન્સ ગજબની લાગતી. એટલે જ ફિલ્મમેકર શ્યામ બેનેગલનું ધ્યાન પણ આ પાણીદૃાર આંખોવાળી યુવતી તરફ ખેંચાયેલું. શ્યામ બેનેગલની પહેલી નેશનલ અવોર્ડ વિનર ફિલ્મ ‘અંકુર (૧૯૭૩) રિલીઝ થઈ ચુકી હતી. શબાના આઝમીની પણ આ પહેલી ફિલ્મ. હવે શ્યામ બેનેગલ ફરી શબાનાને લઈને ‘નિશાંતની (૧૯૭૫) તૈયારી કરી રહ્યા હતા. આ ફિલ્મની સેકન્ડ લીડ તરીકે તેઓ સ્મિતાને લેવા માગતા હતા. સ્મિતાનાં મમ્મીપપ્પા તો તરત માની ગયાં, પણ સ્મિતા અવઢવમાં હતાં. વિદ્યાતાઈને ‘અંકુર ખાસ્સી ગમી હતી. તેમણે દૃીકરીને કહ્યું: સ્મિતા, તું ધડ્ દૃઈને ના ન પાડી દૃે. એક વાર ડિરેકટરને મળી તો જો! વિદ્યાતાઈ ગયાં. ‘તુમ્હારે બીના જી ના લગે ઘર મેં' ગીત ફિલ્માવાઈ રહ્યું હતું, જેમાં સ્મિતાએ થોડા કામુક કહી શકાય એવા લટકા-ઝટકા કરવાના હતા. સ્મિતા હઠે ભરાયેલાં કે આવી મુવમેન્ટ્સ તો હું નહીં જ કરું. વિદ્યાતાઈએ એમને કહ્યું: જો બેટા, તું તારી મરજીથી આ લાઈનમાં આવી છો. તારો રોલ દૃેવીનો હોય કે વેશ્યાનો, એકિટંગ કરતી વખતે તારી નિષ્ઠામાં સહેજ પણ ફર્ક પડવો ન જોઈએ. આટલું કહીને વિદ્યાતાઈ નીકળી ગયાં. થોડી કલાકો પછી શ્યામ બેનેગલનો પાછો ફોન આવ્યો: તાઈ, તમારી સમજાવટ કામ કરી ગઈ. સ્મિતાએ પરફેકટ શોટ આપ્યા છે. થેન્ક્યુ સો મચ! સ્મિતાએ પછી ત્રણેક દિૃવસ સુધી તેમણે શ્યામ બેનેગલ સાથે વાત નહોતી કરી! જોકે પછી તે વર્ષે આ જ ફિલ્મ માટે સ્મિતાને બેસ્ટ એકટ્રેસનો નેશનલ અવોર્ડ મળ્યો ને એ તદ્દન જ જુદૃી ભ્રમણકક્ષામાં મૂકાઈ ગયાં. અભિનય જ પોતાના માટે યોગ્ય ક્ષેત્ર છે અને મારે આ જ લાઈનમાં આગળ વધવાનું છે તે વાત સ્મિતાને ‘ભુમિકા' પછી પૂરેપૂરી સમજાઈ. કોણ જાણે કેમ સ્મિતાને હંમેશાં લાગતું કે પોતે લાંબું નહીં જીવે. એમનો અંદૃેશો સાચો પડ્યો. દૃીકરા પ્રતીકને જન્મ આપ્યા બાદૃ કોમ્પ્લીકેશન્સ થયાં ને બે જ વીક પછી, ૧૩ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ એમનું અવસાન થયું. સ્મિતાની આયુષ્યરેખા જો લાંબી હોત તો કોણ જાણે કેવા કેવા ચમત્કારો સર્જ્યા હોત. ‘નિશાંત', ‘ભુમિકા', 'મંડી' વગેરે જેવી સ્મિતાની આખેઆખી ઉત્તમ ફિલ્મો યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે. આવતી કાલે એમના બર્થડે પર આમાંનું કશુંક જોજો અને મનોમન એમને વિશ કરજો. હોલીડેટિંગ: પાંચ રાત સાથે વીતાવ્યા પછી…! ‘હું ફ્લાણા (કે ફ્લાણી) સાથે રિલેશનશિપમાં છું’ એવું કોઈ કહે તો તેનો સ્પષ્ટ મતલબ એ છે કે અમારી વચ્ચે ઓલરેડી શારીરિક સંબંધો સ્થપાઈ ચૂકયા છે. ‘હૂક અપ’માં છોકરા-છોકરી બેમાંથી કોઈને કમિટમેન્ટ-બમિટમેન્ટમાં ખાસ રસ નથી, આમાં માત્ર એક્બીજાનું શરીર મુખ્ય છે! સંબંધોના મામલામાં આજની યંગ જનરેશન કન્ફ્યુઝ્ડ છે કે વધારે પડતી ક્લીયર છે? પંદરથી પચ્ચીસ વર્ષ વચ્ચેના છોકરા-છોકરીઓ વચ્ચે ચક્કર આવી જાય એટલી ત્વરાથી સંબંધોનું સ્વરૂપ બદલાતું રહે છે. પ્રિયંકા અમદાવાદની એક કોલેજના થર્ડ યરમાં ભણે છે. રૂપકડી છે. સરસ કપડાં પહેરવાની અને જાતજાતની સેલ્ફી પાડી ફેસબુક્-ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાની શોખીન છે. ઓગણીસમા બર્થ-ડે પર મમ્મી-ડેડીએ લઈ આપેલી કારમાં એ રોજ કોલેજ જાય છે. પોતાનાથી એક વર્ષ સિનિયર એવા સાગર નામના હેન્ડસમ છોકરાને પ્રિયંકાએ ‘જસ્ટ ગુડ ફ્રેન્ડ’ કરતાં વિશેષ દરજ્જો આપ્યો છે. કદાચ. કોલેજ પૂરી કર્યા પછી સાગર ખુદનો બિઝનેસ કરવા માગે છે. સાગર માટે પણ પ્રિયંકા ‘જસ્ટ ગુડ ફ્રેન્ડ’ કરતાં થોડી વિશેષ છે. કદાચ. તો… સાગર તારો બોયફ્રેન્ડ છે, રાઈટ? સાગર સાથે સતત હરતી-ફરતી પ્રિયંકને તમે પૂછો છો. ‘યા. યુ કેન સે ધેટ,’ પ્રિયંકા જવાબ આપે છે. પ્રિયંકાના ચહેરા પર ‘આ કેવો વિચિત્ર સવાલ પૂછો છો તમે?’ પ્રકારના એકસપ્રેશન્સ આવે છે. પછી ખભા ઉછાળીને કહે છે,’આઈ ડોન્ટ નો!’ કેમ? તને સાગર પસંદ છે, તું એની ઘરે આવ-જા કરે છે, તો પછી પરણવામાં શો વાંધો છે? ‘વાંધો કશો નથી, પણ સાગર હજુ સેટલ કયાં થયો છે? એનું ઘર પણ કેટલું નાનું છે…’ ધારો કે તને સરસ સેટલ થયેલો અને બંગલાવાળો છોકરો મળે તો? તું સાગર પર ચોકડી મારીને ગાડી-બંગલાવાળા છોકરા સાથે લગ્ન કરવાનું વિચારી શકે? ‘અફ કોર્સ,’ પ્રિયંકા સ્પષ્ટતાથી કહે છે. પણ તું અને સાગર એકબીજાના પ્રેમમાં નથી? ‘ફીલિંગ્ઝ છે આમ તો… પણ આખી લાઈફ્નો સવાલ હોય ત્યારે ઘણું બધું જોવું પડે, યુ નો.’ સાગર પણ તારી જેમ વિચારે છે? એણે પણ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે? ‘હાસ્તો વળી. અમે બંનેએ એકબીજાને કમિટ કયાં કર્યું છે?’ ‘તમારી’ જનરેશન? હવે પાંચ જ વર્ષમાં પેઢી અને મૂલ્યો બંને બદલાઈ જાય છે? જે કાં તો ભણી રહૃાા છે અથવા કોલેજ પૂરી કર્યા પછી જોબ કે બિઝનેસ કે ટાઇમપાસ કરી રહૃાા છે, જેમને ત્રીસીમાં પ્રવેશવાને હજુ વાર છે અને જેમને લગ્ન વિશે વિચારવાનો પણ કંટાળો આવે છે તેવા મહાનગરવાસી યંગસ્ટર્સમાં ચમકી જવાય એવું કલ્ચરલ શિફ્ટ થઈ ગયું છે. ‘આજે છોકરા-છોકરી વચ્ચે પરિચય થાય પછી ઘણી વાર ફ્રેન્ડશિપનો તબક્કો આવતો જ નથી,’ એક આઈટી કંપનીમાં જોબ કરતો વિવેક કહે છે, ‘તેઓ સીધા રિલેશનશિપમાં જ ઝંપલાવે છે! રિલેશનશિપમાં હોય એ દરમિયાન એકબીજાને ઓળખવાની પ્રોસેસ ચાલતી રહે અને તે પછી જેન્યુઈન લવ થાય કે ન પણ થાય. જો પ્રેમ થાય તો ઠીક છે, નહીં તો… ધે જસ્ટ મુવ ઓન!’ વિવેકની વાતમાં આંશિક અતિશયોકિતવાળું સત્ય છે. પ્રિયંકા અને સાગરના કેસમાં કદાચ આવું જ બન્યું છે. સાદા દોસ્તાર બનતાં પહેલાં જ બંને રિલેશનશિપમાં બંધાઈ ગયા છે. દોસ્તી, પ્રેમ, શરીરના આવેગો, સરખામણી, સ્વકેન્દ્રી ગણતરી… આ બધાનું એક વિચિત્ર કોકટેલ તૈયાર થતું જાય છે. મોટા શહેરોમાં વસતા યંગસ્ટર્સ ઉપરાંત ત્રીસીમાં પ્રવેશ કરી ચુકેલાં અને સરસ કમાતા સિંગલ સ્ત્રી-પુરુષોના સ્માર્ટફોનમાં બે-ચાર ડેટિંગ એપ ડાઉનલોડ થયેલી હોય તો આઘાત નહીં લગાડવાની. કોલેજ, ઓફ્સિ કે બાજુવાળી બિલ્ડિંગમાં કોઈ સાથે અખિયાં લડાવીને મૂંગો રોમાન્સ કરવા જેટલી ધીરજ તેમનામાં નથી. પાર્ટનર શોધવા માટે કલબ કે ડાન્સપાર્ટીમાં જવાની વાત પણ તેમને જૂનવાણી લાગે છે. આવી મહેનત કરવાને બદલે તેઓ ડેટિંગ એપ પર સર્ફિંગ કરે છે, ફોટાગ્રાફ્ અથવા પ્રોફાઈલ અથવા બંને જોઈને અનુકૂળ પાર્ટનર શોધે છે, થોડો સમય ઓનલાઈન ચેટિંગ કરે છે, પછી સમય ફ્કિસ કરી કોઈ સ્ટાઈલિશ મૉલની કોફી શોપમાં મળે છે. વાતચીતની પહેલી ત્રીસ જ મિનિટમાં તેઓ નક્કી કરી નાખે છે કે આની સાથે આગળ વધવા જેવું છે કે નહીં. આજના યુવક-યુવતીઓ વચ્ચે શારીરિક નિકટતાના ઘણાં સ્તરો ડિફાઈન થઈ ચૂકયાં છે. તમે કોઈને ‘લાઈક’ કરતાં હો પણ તમે એના પ્રેમમાં ન હો તો જાહેરમાં એનેે સ્પર્શી શકાય, ભેટી પણ શકાય. હા, હોઠ પર કિસ નહીં કરવાની. બે પાત્રો એકમેકને જાહેરમાં હળવી રીતે ભેટી શકતા હોય તો તેનો અર્થ માત્ર એટલો થાય કે તેઓ માત્ર એકમેકના 'સાદાં ફ્રેન્ડ્ઝ' છે, તેમની વચ્ચે સેકસનો સંબંધ નથી. ‘ગોઇંગ આઉટ વિથ સમવન’ એટલે તમને કોઈ વ્યકિત પસંદ છે, તમે એની સાથે હરોફરો છો, એને ઓળખવાનો પ્રયાસ કરી રહૃાા છો એને સ્પર્શો છો અને ભેટો છો, પણ સંભવતઃ મામલો હજુ ફુલફ્લેજ્ડ સેકસ સુધી પહોંચ્યો નથી. અપરિચિત વ્યકિત સાથે આ રીતે ફરવા નીકળી જવાનું, અલબત્ત, જોખમી છે જ. એવી સલાહ પણ અપાય છે કે હોલીડેટિંગ કરતાં પહેલાં સાઈકોલોજિસ્ટ કે કાઉન્સેલરને મળીને સલાહ જરૂર લેવાની. આ પ્રકારની રિલેશનશિપ તમને લાગણીના સ્તરે નુકસાન તો નહીં પહોંચાડેને? તમને પછી ગિલ્ટ કે ડિપ્રેશનના અટેક તો નહીં આવેને? આ બધું સમજી લેવાનું. લાગે છે કે પવિત્ર પ્યાર, પ્લેટોનિક લવ, રોમાન્સ, નૈતિક્તા ને એવું બધું ચોપડીઓ અને (જૂની) ફ્લ્મિો પૂરતું જ સીમિત થઈ જવાનું છે! હોલીડેટિંગ અને ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ પ્રકારનું કલ્ચર એકવીસમી સદીના મુંબઈ – ગુજરાતના મોડર્ન યંગસ્ટર્સમાં – અને એના કરતાં થોડી મોટી પેઢીમાં પણ – ફૂંકાયા વગર રહેવાનું નથી. કદાચ ઓલરેડી ફૂંકાવા લાગ્યું છે. એના પર રોક લગાવી શકાય એવું કોઈ મિકેનિઝમ અસ્તિત્વમાં નથી. આ બધું આપણા સમાજમાં થવાનું જ છે. એ થશે જ. વડીલો આતંકિત થઈ જવાને બદલે આ સત્ય જેટલું વહેલા સ્વીકારશે એટલાં ઓછા દુઃખી થશે! સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - ૯ ઓકટોબર ૨૦૧૬ સવારથી ઝરમર ઝરમર ચાલુ છે, છતાંય ગાંધી જયંતીના દિૃવસે મુંબઈ સ્થિત ગોરેગાંવમાં વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવેની લગોલગ આવેલા નેસ્કો આઈટી પાર્કમાં ઉત્સવનો માહોલ જામ્યો છે. વિરાટ એરકંડીશન્ડ હૉલમાં ઘુસતાં જ સામે કતારબદ્ધ ગોઠવાયેલા કમ્પ્યુટર્સ પર મુલાકાતીઓનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. બાજુમાં ખુરસીઓની પાછળ દૃીવાલ પર અંગ્રેજીમાં લખેલું છે: ‘ફિલ્મમેકરો આમ તો પગ વાળીને બેસતાં નથી, છતાંય જો જરાક આરામ કરવો હોય તો...' આ ખુરસીઓ દૃેખીતી રીતે જ ખાલી છે, કારણ કે એના પર બેસનારાઓ બધા હૉલની અંદૃર, વિશાળ મંચની સામે પથરાયેલા આસનો પર ગોઠવાયેલા છે. ઓડિયન્સમાં આખા દૃેશમાંથી આવેલા ઉત્સાહી જુવાનિયાઓ છે. અરે, આજે સવારે જ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયેલી ચીનની એક ટીમ પણ છે. કમાલની યુથફુલ એનર્જી અને ઉત્તેજના હવામાં તરવરી રહી છે. મંચનાં ડિજિટલ બેકગ્રાઉન્ડ પર એકધારા બદૃલાઈ રહેલાં વિઝ્યુઅલ્સની વચ્ચે આ શબ્દૃો સતત ઊપસ્યા કરે છે: ‘ઇન્ડિયા ફિલ્મ પ્રોજેકટ, સિઝન સિકસ!' મોબાઈલ ફિલ્મની કેટેગરી આ વખતે નવી ઉમેરાઈ છે. બાકી મુખ્ય કેટેગરી આ બે: એમેટર (એટલે કે નવા નિશાળિયા) અને પ્રોફેશનલ. જો તમે ઓલરેડી અગાઉ ત્રણ શોર્ટ ફિલ્મ બનાવી ચુક્યા હો તો તમે પ્રોફેશનલ ગણાવ. ઇન્ડિયન ફિલ્મ પ્રોજેકટની લેટેસ્ટ સિઝનના આંકડા આંખો પહોળી કરી દૃે તેવા છે - દૃુનિયાભરના ૨૦ દૃેશોના ૨૬૨ શહેરોમાંથી ૨૩,૦૦૦ ઉત્સાહીઓએ (જેમના માટે હકથી ફિલ્મમેકર્સ શબ્દૃ વાપરવામાં આવે છે) ૧૨૦૦ કરતાંય વધારે શોર્ટ ફિલ્મસ આ વખતે સ્પર્ધામાં ઉતારી હતી. ગયા રવિવારે મુંબઈમાં યોજાયેલી ફુલ-ડે ઇવેન્ટમાં દિૃવસભર હાઉ ટુ ગો વાઈરલ, હાઉ ટુ મેક અ શોર્ટ ફિલ્મ, વેબ સિરીઝ એટલે એકઝેકટલી શું વગેરે વિષયો પર પેનલ ડિસ્કશન કરીને પોપ્યુલર ડિજિટલ સ્ટાર્સ, ફિલ્મમેકર્સ, ક્રિટિકસ અને રેડિયો જોકીઓએ એકધારું મંચ ગજાવ્યું. આખરે બાદૃ ભારે શોરગુલ વચ્ચે ત્રણેય કેટેગરીના વિજેતાઓ ઘોષિત થયા. આ વખતની શોર્ટ ફિલ્મ્સની થીમ હતી: ટોપ ઓફ ધ વર્લ્ડ. ફિલ્મના એકાદૃ શોટ યા સીનમાં કોઈક રીતે કોમિકસની ચોપડીનો ઉપયોગ થવો જોઈએ એવી શરત પણ મૂકાઈ હતી. વિજેતા ઘોષિત થયેલી અમુક ફિલ્મોને જોઈને ખરેખર નવાઈ લાગે કે પચાસ જ કલાકમાં આ ઉત્સાહીઓએ શી રીતે મેનેજ કર્યું હશે આટલું બધું? 'ગોન વિથ ધ વિન્ડ'ની વિજેતા ટીમ સિઝન સિક્સના જ્યુરી મેમ્બર્સ સાથે (ઉપર); (નીચે) શોર્ટ ફિલ્મનું પોસ્ટર આઈએફપીની આગલી પાંચેય સિઝનની ફાઈનલ ગતિવિધિઓ અમદૃાવાદૃમાં થઈ હતી. આઈએફપીના સ્થાપક એટલે પ્રતિભાશાળી અને ઓછાબોલા રિતમ ભટનાગર, જેમણે ૨૦૧૧માં રુમમેટ્સ સાથે થયેલી ચર્ચા પછી એમ જ રમતરમતમાં પચાસ કલાકમાં શોર્ટ ફિલ્મ્સ બનાવવાની સ્પર્ધા તરતી મૂકી દૃીધી હતી. પહેલાં વર્ષે બધી ફિલ્મો અમદૃાવાદૃની પોળમાં જ શૂટ કરવાની હતી. ૧૧ શહેરોમાંથી આવેલા ઉત્સાહીઓએ કુલ ૮૬ શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી. છ જ વર્ષમાં આ આંકડો વધીને ૨૦ દૃેશો અને ૧૨૦૦ શોર્ટ ફિલ્મ્સ પર પહોંચી ગયો છે. પહેલાં વર્ષે ઇવેન્ટનું બજેટ ફકત ૩૦ હજાર હતું, જ્યારે આ વખતનું બજેટ લગભગ એક-સવા કરોડને સ્પર્શી ગયું છે. રિતમના પેશન અને આઈએફપીની આ છ વર્ષની યાત્રા વર્ણવવા માટે અલાયદૃો લેખ કરવો પડે. ‘આપણામાંથી કેટલાય લોકોના મનમાં ક્યારેક તો એકાદૃી ફિલ્મ બનાવી નાખવાનો વિચાર જરુર આવી જતો હોય છે,' રિતમ ભટનાગર કહે છે, ‘અમે આ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. શક્ય છે કે આ તેમની પહેલી અને છેલ્લી ફિલ્મ હોય. બટ સો વોટ? ઉત્તમ અને નવા સ્ટોરીટેલર્સ આ જ રીતે બહાર આવવાના.' આટલાં વર્ષોની તમામ વિજેતા ફિલ્મો આઈએફપીની વેબસાઈટ પર જોઈ શકાય છે. આવતા વર્ષની કોમ્પીટીશનમાં ભાગ લેવો હોય તો અત્યારથી તમારી ટીમ એકઠી કરવાની તજવીજ શરુ કરી દૃેજો! એક ફ્રેન્ચ મહિલા બેહોશી પછી ભાનમાં આવીને જુએ છે કે એનાં હોઠ, ગાલ, નાક અને હડપચીની જગ્યાએ માત્ર માંસના લોચા બચ્યા છે, કેમ કે આ અંગો એના પાલતુ કૂતરાએ ચાવી નાખ્યાં હતાં! સ્ત્રીના ચહેરા પર કોઈ અન્ય મૃતક મહિલાનાે ચહેરો ફિટ કરવામાં આવે છે. પેશ છે, દુનિયાના સર્વપ્રથમ ફેસ ટ્રાન્સપ્લાન્ટની રોમાંચક કથા! દુનિયાભરના અખબારો અને માધ્યમોમાં તાજેતરમાં એક નાની ન્યૂઝ આઈટમ છપાઈ હતીઃ દુનિયાનું સૌથી પહેલું ફેસ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારી ફ્રેન્ચ મહિલા ઇસાબેલ ડિનોરીનું અવસાન. ટ્રાન્સપ્લાન્ટ કરેલો ચહેરો જળવાઈ રહે તે માટે એ જે ભારે દવા લઈ રહી હતી તેની આડઅસર રૂપે થયેલા કેન્સરથી એ મૃત્યુ પામી છે! આપણે જેની વાત માંડી છે એ ઈસાબેલ નહોતી ચોર કે નહોતી પોલીસ. એ બાપડી સીધીસાદી ડિવોર્સી મહિલા હતી, જે ઉત્તર ફ્રાન્સના એક નગરમાં બે દીકરીઓ અને લાબ્રાડોર બ્રાન્ડના કૂતરા સાથે રહેતી હતી. આર્થિક હાલત જરાય હરખાવા જેવી નહીં. એ કાપડ વેચવાનું કામ કરતી ને વચ્ચે વચ્ચે બેકારી પણ ભોગવી લેતી. એક તો પર્સનલ લાઈફ્માં સ્થિરતા નહીં. ઉપરથી આર્થિક ભીંસ. ઇસાબેલ ડિપ્રેશનનો ભોગ બની ગઈ. એના દિમાગમાં પેદા થયેલા કેમિકલ લોચા અંકુશ હેઠળ રહે તે માટે સાઈકિઆટ્રિસ્ટે એને કેટલીક દવાઓ લખી આપી હતી. બીજા દિવસે સવારે ઇસાબેલ ભાનમાં આવી. દવાની અસર હતી અથવા ચહેરો બધિર થઈ ગયો હતો, પણ ઉઠતાવેંત ઇસાબેલને પીડા ન થઈ. એણે ઉઠતાવેંત આદત મુજબ અધખૂલી આંખે સૌથી પહેલું કામ બાજુમાં પડેલા સિગારેટનું પાકિટ અને લાઈટર હાથમાં લઈને સિગારેટ સળગાવાનું કર્યું. સિગારેટ મોંમાં મૂકવાની કોશિશ કરી, પણ સિગારેટ પડી ગઈ. એનું ધ્યાન બાજુમાં ભરાયેલા લોહીના ખોબોચિયા પર પડયું. આખરે એને ભાન થયું કે એના ચહેરા પર હોઠ, ગાલ, નાક અને હડપચીની જગ્યાએ ફ્કત માંસના લોચા જ રહી ગયા છે! ઘરમાં આટલું બધું થઈ ગયું ત્યાં સુધી દીકરીઓને કશી ખબર જ ન પડી. આખરે એમણે માને હોસ્પિટલભેગી કરી. કેસ એટલો ગંભીર હતો કે બે દિવસ પછી એને વધારે અદ્યતન એવી મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અહીંના ફેસિયલ સર્જરી વિભાગના વડા ડો. બર્નાર્ડ ડેવશેલે ઇસાબેલની હાલત જોઈને ઝડપથી નક્કી કરી નાખ્યું કે આ કેસમાં ફેસ ટ્રાન્સપ્લાન્ટ કર્યા સિવાય છૂટકો નથી. આખો દિવસ મોં પર માસ્ક બાંધી રાખતી ઇસાબેલ હિંમત કરીને અરીસામાં પોતાનો ચહેરો જોઈ શકતી હતી, પણ કયારેક ઓચિંતા કાચ પર પોતાનું પ્રતિબિંબ દેખાઈ જતું તો એ છળી ઉઠતી. આથી ઘરની દીવાલો પરથી કાચની તમામ વસ્તુઓ ઉતારી લેવામાં આવી. ઇસાબેલએ વિચાર્યું કે આ રીતે મરી મરીને જીવવા કરતાં ફેસ ટ્રાન્સપ્લાન્ટનું જોખમ લેવામાં શું ખોટું. એ સર્જરી માટે તૈયાર થઈ ગઈ. એના સકાએટ્રિસ્ટે પણ લીલી ઝંડી દેખાડીને કહૃાું કે ઇસાબેલ હવે મનોવૈજ્ઞાાનિક સ્તરે આ પગલું ભરવા સજ્જ છે. ઇસાબેલ તો રેડી હતી, પણ ફેસ ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ ડોનર પણ મળવી જોઈએને? ફ્રાન્સની હોસ્પિટલોમાં સંદેશો પ્રસરાવવામાં આવ્યો કે આ પ્રકારના કેસ માટે લાયક કેન્ડિડેટ મળે તો સત્વરે જાણ કરવી. બે-અઢી મહિને બાજુના ટાઉનની એક હોસ્પિટલમાંથી મેસેજ આવ્યોઃ અમારી પાસે મેરેલિન ઓબર્ટ નામની એક બ્રેઈન-ડેડ મહિલા છે. એણે ગળાફંસો ખાઈને આત્મહત્યા કરી છે. તમે ઇચ્છો તો ફેસ ટ્રાન્સપ્લાન્ટ માટે એનો ચહેરો વાપરી શકો છો. મૃતક મહિલાનો ફેટોગ્રાફ્ ઇમેઇલમાં મગાવવામાં આવ્યો. ઇસાબેલ સાથે આ મહિલાનો ચહેરો મેચ થતો હતો એટલે ડો. ડેવશેલે સહેજ પણ સમય બગાડયા વગર તાત્કાલિક ફેસ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની તૈયારી આરંભી દીધી. ખેર, સર્જરી પછી ઇસાબેલ પોતાના નવા ચહેરા સાથે ધીમે ધીમે એડજસ્ટ થવા માંડી હતી. ક્રમશઃ સર્જરીના નિશાન ભૂંસાવા લાગ્યા. શરૂઆતમાં નવા ચહેરા પર કોઈ જાતની સંવેદવાઓ જાગતી નહોતી, પણ ઘીમે ધીમે સેન્સેશન્સ પેદા થવા માંડયા. એ ખાઈ શકતી, અસ્પષ્ટ સ્વરે બોલી શકતી, સ્માઈલ કરી શકતી, મોં મચકોડી શકતી. એને ફરિયાદ એક જ વાતની હતીઃ હું કોઈને કિસ કરું છું ત્યારે મને કશું ફ્ીલ થતું નથી! વર્ષો વીતતા ગયા. ઇસાબેલનું શરીર બહારથી ફ્ટિ કરેલા અંગોને રિજેકટ ન કરી નાખે તે માટે જરૂરી ગણાતી દવા ખાતી રહી. આખરે જેનો ડર હતો એવું જ થયું. દવાની સાઈડ ઇફેકટ રૂપે ઇસાબેલના શરીરમાં કેન્સરના કોષો પેદા થયા. એને વારાફ્રતી બે કેન્સર થયા. ૨૨ એપ્રિલે એનું મૃત્યુ થયું. એનો પરિવાર પ્રાઇવસી ઇચ્છતો હતો તેથી વાત મૃત્યુ ગુપ્ત રાખવામાં આવ્યું. આખરે આ મહિનાના પ્રારંભમાં મીડિયા સમક્ષ ઇસાબેલના મોતની વાત જાહેર કરવામાં આવી. ઈસાબેલ પાર્શિયલ કે ફુલ ફેસ ટ્રાન્સપ્લાન્ટના મામલામાં હંમેશ માટે એક મજબૂત રેફરન્સ પોઇન્ટ તરીક્ે યાદ રહેશે. આ આખી ક્થાનો સાર એક જ છેઃ ઘરમાં ઉત્સાહી કૂતરા હોય તો આપઘાતના પ્રયાસ ન કરવા! તમે રોજ ડાયરી લખો છો? 'રોજનીશી લખવાનો નિયમ કર્યા પછી કદી ન છોડવી. એનો લાભ તુરંત નહીં તો પાછળથી જણાશે જ. રોજનીશી રાખવાની ટેવ જ ઘણા દોષોમાંથી આપણને ઉગારી લેશે.’ રોજનીશી લખ્યા પછી રાત્રે પ્રાર્થના પછી નવ વાગ્યા સુધી લખ્યું. આજે (મધરાતે) સાડાત્રણ વાગે આંખ ખુલી પણ ઊંઘ હતી તેથી સૂતો રહૃાો. પરિણામે ૪-૨૦ વાગે આંખ ઊઘડી. પ્રાર્થના ઇત્યાદિ પછી કાગળો લખવા બેઠો. ‘નવજીવન’નું લખ્યું. ૧૧ વાગે ટપાલ રવાના કરી. પછી કાંત્યું ને કાંતતાં પ્રભાવતીના શ્લોક સાંભળ્યા. પછી સૂતો, ઊઠીને પાછા કાગળો લખ્યા. સાતવળેકરનો એકાદશીનો ઉપવાસનો નિબંધ પૂરો કર્યો. ૪-૩૦ વાગે ખાધું. પછી ટહેલ્યો. સાત વાગે પ્રાર્થના કરી. ૭-૧૫ વાગે મૌન ખોલ્યું ને તુરંત સભામાં ગયો. ત્યાંથી રવાના થયા. રસ્તામાં રૂ. ૧૦૦૦ એક હજાર ઉઘરાવી ૯ માઈલ દૂર ગોદાવરી તીરે મુસાફ્રી બંગલામાં ઊતર્યા. હવે ૮-૫૦ થયા છે. આ ગાંધીજીના શબ્દો છે. ૧૯૨૮-‘૨૯ દરમિયાન આંધ્રપ્રદેશની યાત્રા દરમિયાન તેમણે પોતાની પર્સનલ ડાયરીમાં આ પ્રમાણે એન્ટ્રી કરી છે. પર્સનલ ડાયરી માટે ગાંધીજી રોજનીશી શબ્દ વાપરતા. તેમાં આખા દિવસમાં શું બન્યું અને શું કર્યું તેના વિશે ટૂંકી નોંધ લખતા. લાંબાં લાંબાં વર્ણનો નહીં, પણ ફ્કત પોઈન્ટ્સ ટપકાવ્યા હોય તેવા સીધા ને સટ ઉલ્લેખો. ત્રિદીપ સુહૃદે ગાંધીજીની અંગત ડાયરીને કેન્દ્રમાં રાખીને ‘રોજનીશી’ નામના એક સુંદર પુસ્તકનું સંપાદન કર્યું છે. ગાંધીઆશ્રમના અંતેવાસી કુસુમબહેન હ. દેસાઈએ લખેલી ડાયરી અને નોંધોનો આધાર આ પુસ્તક તૈયાર કરતી વખતે લેવામાં આવ્યો છે. આ પુસ્તક્માં છપાયેલી સામગ્રીનો સમાવેશ ‘ગાંઘીજીનો અક્ષરદેહ’ના તોતિંગ સંગ્રહમાં થયો નથી. તે હિસાબે ૨૦૧૪માં છપાયેલું આ પુસ્તક મહત્ત્વનું બની રહે છે. ‘સારી રોજનીશી રાખવી એમાં તો કળા છે અને રાખનારને તથા આશ્રમને એમાંથી ઘણું મળી રહે છે. (રોજનીશીમાં) થોડા શબ્દોમાં મનુષ્ય પોતાની દિનચર્યા આપી શકે અને પોતે કરેલા કામનું ટૂંકુ વર્ણન કરી શકે.’ ‘જે વેપારી હમેશનો હિસાબ કાઢયા વિના સૂએ તે કોઈ દહાડે દેવાળું કાઢે. જે પ્રભુ પ્રાર્થના વિના, સંધ્યા સ્નાનાદિ વિના દહાડો ગાળે તે પ્રભુનો ચોર બને અને આત્માને ઓળખતાં જ ન શીખે. (તેથી) જે સ્વરાજવાદી સ્વરાજ્ય લેવાનો રસ્તો અસહકાર છે એમ સમજે છે તે હંમેશાં હિસાબ કરે.’ ડાયરીમાં રોજેરોજ એકની એક વસ્તુ લખવાનો કંટાળો ન આવે? સવારે આટલા વાગે ઊઠયો, ચા-નાસ્તો પતાવી ઓફ્સિ કે દુકાન કે કોલેજ ગયો, ફ્લાણાં ફ્લાણાં કામ કર્યાં, સાંજે ઘરે આવી ઘરના સભ્યો સાથે વાતો કરતાં કરતાં જમ્યો ને પછી ટીવી જોઈને સૂઈ ગયો – જો રોજનીશીમાં આવી બધું યાંત્રિકપણે લખવાનું હોય તો એનો મતલબ શો છે? ગાંધીજી પાસે આનોય જવાબ છે. કાશીનાથ ત્રિવેદી નામના અંતેવાસીને તેમણે એક પત્રમાં લખેલું: ‘રોજનીશીમાં ભલે ને એ જ વસ્તુ રોજ આવે, એ તેની મહત્તા છે જો તે શુદ્ધ હોય તો. જેનું જીવન સૂર્યમંડળની જેમ ચાલે છે એવું જે પુરુષ નોંધી શકે તેને ધન્ય છે.’ અલબત્ત, ભૌતિક ક્રિયાઓ સિવાયની વાતો રોજનીશીમાં અવશ્ય નોંધાવી જોઈએ. વાત આખરે તો આત્મશુદ્ધિની, ખુદને વધારે સારા બનાવવાની છે. ગાંધીજી એક જગ્યાએ લખે છેઃ ‘રોજનીશીમાં દરેક પ્રકારનું કામ લખવાની આવશ્યકતા છે એમ મને લાગે છે, પણ આઠ કલાક ઉપરાંતનું અથવા સામાજિક કાર્ય બહારનું ન લખવા ઇચ્છે તો તેને ફ્રજ ન પડાય. પણ એવા માણસને વિશે હું એમ કહું કે, એેને વિચાર પણ કરતાં નથી આવડતા.’ ૧૭ માર્ચ ૧૯૩૦ના રોજ સાથી યાત્રીઓ સાથેની વાતચીતમાં ગાંધીજીએ કહેલું: ‘આપણી તો આ ધર્મયાત્રા છે અને ધર્મયાત્રામાં આપણી એકપણ ક્ષણ નકામી ન જવી જોઈએ… દરરોજ કેટલું (રૂ) કાંત્યું તેનો હિસાબ રાખવો, પ્રાર્થનાનો સમય જાળવવો એ બધું મેં યરવડા જેલમાં બેઠાં બેઠાં વિચારી લીધું. આપણાથી દિવસમાં એકપણ કાર્ય એવું ન થાય જેથી આપણને શરમાવું પડે – અને એ પ્રતિક્ષણ આત્મશુદ્ધિ અને આત્મપરીક્ષણમાં ન જતી હોય ત્યાં સુધી શી રીતે થાય? એથી જ રોજનીશી એ આપણા જીવનમાં એક આવશ્યક અંગ છે.’ પરફેકટ! તો હવે તમે કયારથી રોજેરોજ, નિયમિતપણે ડાયરી લખવાનું શરૂ કરો છો, કહો તો? 'રોંગસાઈડ રાજુ' વિશે ભારોભાર ઉત્કંઠા હોવા છતાં ફિલ્મની રિલીઝ પહેલાં મુંબઈમાં ગોઠવાયેલાં ત્રણ પૈકીના એકેય સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જઈ શકાયું નહોતું. મનમાં હતું હતું કશો વાંધો નહીં, ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ખેલ પાડી દઈશું. ઈન્સિડન્ટ્લી ફર્સ્ટ અને સેકન્ડ ડે પણ કોરા ગયા. આખરે રવિવારે બપોરે સપરિવાર ફિલ્મ જોઈ ત્યાં સુધીમાં ફેસબુક પર ફિલ્મના રિવ્યુઝનો મહાસાગર ઊછળી ચુક્યો હતો. કશો વાંધો નહીં. મોડા તો મોડા, આ રહી 'રોંગસાઈડ રાજુ' માટેની મારી પ્રતિક્રિયા. પ્રતિક્રિયા હં, રિવ્યુ નહીં. એમાંય આપણે જેને ન્યુ વેવ ગુજરાતી સિનેમા કહીએ છીએ તેની વાત કરતા હોઈએ ત્યારે તો ખાસ! - અને હા, 'ધ રોડ રોડ' જેવી તદ્દન ઘટિયા અને બેઈમાન ગુજરાતી ફિલ્મ બને ત્યારે બઘું જ ભુલી જઈને તેને બરાબરની ધીબેડવી પણ જોઈએ. આપણે આ કામ પણ કર્યું જ છે. 'રોંગસાઈડ રાજુ' ઈમાનદારી સાથે બનાવવામાં આવેલી ફિલ્મ છે. ક્યાંય બિનજરૂરી કોમ્પ્રોમાઈઝ કરવામાં આવ્યા નથી. કારણ વગર કશુંય ઘુસાડવામાં આવ્યું નથી. નીરેન ભટ્ટ અને સાથી લેખકોએ સરસ ગૂંથણી કરી છે. આ બોલિવૂડના કેરિકેચર જેવી, હિન્દી ફિલ્મની મિમિક્રી જેવી wannabe ફિલ્મ જરાય નથી. 'રોંગસાઈડ રાજુ'માં બોલિવૂડના પ્રોડ્યુસરો, સંગીતકાર, ગાયકો, સિનેમેટોગ્રાફર ઉપરાંત ઇમ્પોટેર્ડ હિરોઈન ઇન્વોલ્વ્ડ હોવા છતાં ફિલ્મે તેણે પોતાનું ગુજરાતીપણું, પોતાની ગુજરાતી આઇડેન્ટિટી અકબંધ રાખી છે. આ ફિલ્મે ન્યુ વેવ ગુજરાતી સિનેમાને નવી ઉર્જા, નવી ગતિ અને નવાં પરિમાણો આપી દીધાં છે એ વાત તો નક્કી. 'રોંગસાઈડ રાજુ' ગુજરાતી સિનેમાને ચાર ડગલાં આગળ ગઈ છે અને કેટલાંય નવા દરવાજા ઊઘાડી આપ્યા છે તે વાત સાચી, પણ સ્ટ્રિક્ટલી એક પ્રેક્ષક તરીકે કહું તો, મને આજેય 'રોંગસાઈડ રાજુ' કરતાં 'બે યાર' ચઢિયાતી ફિલ્મ લાગે છે. (અભિષેક, એક્સેપ્ટ ઇટ.) 'બે યાર' એટલી ફર્સ્ટક્લાસ ફિલ્મ હતી કે એને ગ્રેસના માર્કસની કે જાતજાતના ખુલાસાની કે કૃપાદષ્ટિની યાચના કરવાની સહેજ પણ જરુર નહોતી. મને યાદ નથી કે 'બે યાર' જોતી વખતે હું પડદા પર સર્જાયેલી દુનિયામાંથી એક મિનિટ માટે પણ બહાર આવ્યો હોઉં. 'રોંગસાઈડ રાજુ' જોતી વખતે ડિસ-એન્ગેજ થઈ ગયો હોઉં એવી ક્ષણો આવી હતી. ઓલ સેઈડ એન્ડ ડન, શું 'રોંગસાઈડ રાજુ' જોવી જોઈએ (તમે ઓલરેડી જોઈ ન લીધી હોય તો)? અફકોર્સ જોવી જોઈએ. શું આ એક ઈમ્પોર્ટન્ટ ફિલ્મ છે? અફકોર્સ, આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે. ન્યુ વેવ ગુજરાતી સિનેમા નામનો પુત્ર હાલ પારણામાં ઝુલે છે. આ પુત્રનાં લક્ષણો જોઈને આપણને ખાતરી થાય છે કે આગળ જતા નક્કી યે બાબલા બડા નામ કરેગા ઔર બેટા ડેફિનેટલી બડા કામ કરેગા. આ વેવલી સેન્ટીમેન્ટાલિટી કે વિશફુલ થિંકિંગ નથી. આ હકીકત છે. આવતા પાંચ-દસ-પંદર વર્ષમાં ગુજરાતી ફિલ્મોદ્યોગ સાચા અર્થમાં ઈન્ડસ્ટ્રી બનીને ધમધમવાની છે ને આપણી છાતી ગજ ગજ ફુલે એવી ફિલ્મો પેદા કરવાની છે. તમે લખી રાખો! ટેક ઓફઃ બીજાઓના મળમૂત્ર ચૂંથવા એ જીવન કેવી રીતે હોઈ શકે? ટેક ઓફ: જશને બદલે જૂતાં: ચોખ્ખા માણસે હારવા માટે તૈયાર રહેવું! ‘ અહા! જિંદગી’ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત કોલમઃ ફલક એની લાઉડ કોમેડી તો તમે જોઈ, પણ આ અભિનય પાછળ છૂપાયેલી સુક્ષ્મ અને દીર્ઘ સાધન... સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૨૫ ઓકટોબર ૨૦૧૬ મલ્ટિપ્લેકસ ‘તું મારી ફિલ્મમાં કામ કરીશ કે નહીં કરે? જે હોય તો હમણાં જ સ્પષ્ટ બોલી ના... મલ્ટિપ્લેક્સ: 'શાંત થા, નીરવ.... થઈ જશે!' Sandesh - Sanskar Purti - 19 June 2016 મલ્ટિપ્લેક્સ ફિલ્મમેકર બનવા માટે કોઈ સારી ફિલ્મ ઈન્સ્ટિટ્યુટમાં એડમિશન લઈને કોર્સ કરવાનું કે કોઈ... 'બિગ મેજિક' આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એસ. એસ. રાજમૌલિ કાન ફિલ્મ ફેસ્ટિવલ 2017 ક્રોસરોડ (નવલકથા) ગુજરાત ચૂંટણી 2017 ગુજરાતી નાટક ગુજરાતી ભાષા ગુજરાતી રંગભૂમિ ગુજરાતી સિનેમા છેલ્લો દિવસ ઝવેરચંદ મેઘાણી ઝંસ્કાર નદી ડો. આંબેડકર ડો. વસંત પરીખ ન્યુ યોર્ક. મશીન લર્નિંગ મોરારજી દેસાઈ વર્ષા અડાલજા HDW સબમરીન (1) અટેન્શન મેનેજમેન્ટ (1) અતુલ ડોડિયા (1) અમદાવાદમાં ફેમસ (1) અમિશ ત્રિપાઠી (1) અરુણોદય પ્રકાશન (1) અસગર ફરહોદી (1) આધ્યાત્મિકતા (1) આપણા સમાજસુધારકો (1) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (1) ઈમરાન હાશ્મિ (1) ઈમોશનલ ઇન્ટેલિજન્સ (1) એક હતો વીનેશ (1) એલિઝાબેથ ગિલ્બર્ટ (3) ઓપ્રા વિન્ફ્રી (1) કમ્પ્યુટર ફોલ્ડર (1) કરસનદાસ મૂળજી (1) કાર્લોસ સ્લિમ એલુ (1) કૌશિક અમીન (1) ક્રોસરોડ (નવલકથા) (1) ગુજરાતી નાટક (1) ગુજરાતી ભાષા (1) ગુજરાતી રંગભૂમિ (1) ગુજરાતી સિનેમા (1) ગેરી ઓલ્ડમેન (1) ગેરી માર્શલ (1) ગૌતમ અધિકારી (1) ઘનશ્યામદાસ બિરલા (1) છેલ્લો દિવસ (1) જમનાલાલ બજાજ (1) જાવેદ અલી (1) જિતેન્દ્ર પટેલ (1) જેરામ પટેલ (1) ઝવેરચંદ મેઘાણી (2) ઝંસ્કાર નદી (1) ઝુબિન મહેતા (1) ટોમ હેન્ક્સ (1) ડાર્કેસ્ટ અવર (1) ડો. વસંત પરીખ (1) તનવીર ગાઝી (1) દીપ્તિ નવલ (1) ધ વજીટેરીઅન (1) ધ સેલ્સમેન (1) નવું વર્ષ (1) નીલે ગગનવાલાના નિબંધો (1) ન્યાયના શ્રીમંત - સયાજીવરાવ ગાયકવાડ (ત્રીજા) શ્રેષ્ઠ (1) પોલેનીઝ પેરેડોક્સ (1) પૌલીન કેલ (1) પ્રતીક ગાંધી (1) પ્રિયા રાજવંશ (1) પ્રીટી વુમન (1) પ્રીતિ ગડા (1) ફાધર વાલેસ (1) ફિલ્મ રિવ્યુ (1) ફિલ્મ રિવ્યુઅર (1) ફોર્ટી ફાઈવ યર્સ (1) ફ્રાન્સિસ મેકડોરમન્ડ (1) બુનિયાદ સિરીયલ (1) બૂકર પ્રાઈઝ (1) બેઝવાડા વિલ્સન (1) બ્રાહ્મણ નમન (2) બ્રોકન ઈમેજિસ (1) મણિ રત્નમ (1) મણિલાલ નભુભાઈ દ્વિવેદી (1) મનીષા કોઈરાલા (1) મશીન લર્નિંગ (1) મહર્ષિ પતંજલિનાં યોગસૂત્રો (1) મહાત્મા ગાંઘી (2) મહારાણી નંદકુંબરબા (1) મહિપતરામ રૂપરામ નીલકંઠ (1) મહિલા મતાધિકાર (1) માઇકલ જોર્ડન (1) માર્ટિન મેકવાન (1) મીનપિયાસી (2) મુક્તિ-વૃતાંત (1) મુહમ્મદ અલી (1) મેરીલ સ્ટ્રીપ (1) મોરારજી દેસાઈ (1) મોરારીબાપુ (1) મોહન પરમાર (1) રણબીર કપૂર (1) રમેશ જાદવ (1) રવીન્દ્રનાથ ટાગોર (2) રિતેશ બત્રા (1) રિશી કપૂર (1) રુરકા કલાન (1) રોઆલ્ડ દાલ (1) રોજર ઇબર્ટ (1) રોન ફ્રિડમેન (1) લગ્ન-વિચ્છેદના કાયદા (1) લાયન ફિલ્મ (1) લો લા લેન્ડ (1) વર્ષા અડાલજા (1) વિલિયમ રોધેન્સ્ટાઇન (1) વિશ્ર્વકક્ષાની ગુજરાતી વાર્તાઓ (1) વીનેશ અંતાણી (1) વૈષ્ણોદેવી (1) શબાના આઝમી (1) શરીફા વીજળીવાળા (1) શૂજિત સરકાર (1) સાગર સરહદી (1) સેમ રોકવેલ (1) સ્ટીવન સ્પિલબર્ગ (2) સ્પિરિચ્યુઅલ જન્કી (1) હાર્દિક મહેતા (1) હિમાંશી શેલત (1) ધોરણ - 6, સામાજિક વિજ્ઞાન ક્વિઝ, દ્વિતિયસત્ર _ Saraswati School ધોરણ - 6, સામાજિક વિજ્ઞાન ક્વિઝ, દ્વિતિયસત્ર પ્રકરણ - 1 પ્રાચીન સમાજજીવન પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો પ્રકરણ - 3 મહાજનપદ સમયની શાસન-વ્યવસ્થા પ્રકરણ - 4 સ્થાનિક સરકાર (ગ્રામિણ) પ્રકરણ - 5 ગુજરાત : ખેતી, ઉદ્યોગ અને પરિવહન પ્રકરણ - 6 સ્થાનિક સરકાર (શહેર) પ્રકરણ - 1 થી 6નું પુનરાવર્તન પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ પ્રકરણ - 8 આપણે ગુજરાતી પ્રકરણ - 9 સમ્રાટ અશોક પ્રકરણ - 10 આપત્તિ અને વ્યવસ્થાપન પ્રકરણ - 11 હક અને ફરજ (સિક્કાની બંન્ને બાજુ) પ્રકરણ - 12 ગુપ્ત સામ્રાજ્ય પ્રકરણ - 13 ખંડ પરિચય : અજાયબ ખંડ એન્ટાર્કટિકા અને ઑસ્ટ્રેલિયા પ્રકરણ - 1 થી 13નું પુનરાવર્તન ક્વીઝ તૈયાર કર્તા: સરસ્વતી સ્કુલ - જુનાગઢ વલસાડ:આકસ્મિક સંજોગોમાં જ્યારે કોઇ પણ વ્યક્તિ મુર્છીત(બેહોશ) થઇ જાય ત્યારે તેનો જીવ બચાવવા માટે તેને બીએલઆર(બેઇઝીક લાઇફ સપોર્ટ) આપવો ખુબ જરૂરી બની જતો હોય છે. જો જે તે વ્યક્તિને બીએલઆર મળી જાય તો તેનો જીવ બચી શકે છે. જેના માટેનો એક ટ્રેનિંગ સેમિનાર વલસાડની લોટસ હોસ્પિટલમાં યોજાયો હતો. વલસાડ:વલસાડ પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે રવિવારે હાફ મેરેથોનનું આયોજન કરાયું હતું. જેમાં ઓનલાઈન- ઓફલાઈન ફોર્મ દ્વારા 3200 દોડવીરોએ ભાગ લીધો હતો. શહેરીજનોમાં... વલસાડ:વલસાડના પોલીસ હેડક્વાર્ટર ખાતે શનિવારે પોલીસ સંભારણા દિન નિમિત્તે શહિદ પરેડ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના... વલસાડઃ વલસાડ શહેરમાં છેલ્લા એક માસથી 11 નવેમ્બર સુધીમાં દરમિયાન ડેન્ગ્યૂના 134 કેસ અને મેલેરિયાના અંદાજિત 50 જેટલા કેસ સપાટી પર આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સેકડો... પોલીસે રોકી બાપુ ની ગાડી જુઓ સુ થાય છે/Gujarati Comedy Video વલસાડ:દક્ષિણ ગુજરાતમાં નોળીનોમના દિવસે રોટલો અને વરડુ(મિક્ષ કઠોળનું શાક) ખાવાનો મહિમા હોય છે. ત્યારે આ દિવસે વલસાડ અનાવિલ દેસાઇ સમાજે રોટલા બનાવવાની અનોખી હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 61 જેટલા સ્પર્ધકોએ ભાગ લઇ 800 જેટલા રોટલા બનાવ્યા હતા. નોળીનોમ ના દિવસે રોટલા અને વરડું ખાવાનું અનેરૂ મહત્વ નવી પેઢી જંક ફૂડ તરફ વળી રહી છે, ત્યારે તેમને પારંપરિક ખોરાક પ્રત્યેની... વલસાડ:મુંબઇ એરપોર્ટથી ટ્રાવેલ્સ ટેમ્પો લઇને નિકળેલા મૂળ નવસારીના દાવ પરિવારને વલસાડ નજીક હાઇવે પર અકસ્માત નડતાં 10 જણાને નાની મોટી ઇજા પહોંચી હતી.સુરત તરફથી વલસાડ આવી રહેલી એસયુવી અચાનક ડિવાઇડર કૂદાવી સામેના ટ્રેક પર ઉછળી ટ્રાવેલ્સ ટેમ્પો સાથે ભટકાતા આ અકસ્માત સર્જાયો હતો.આ ઘટનાના પગલે આસપાસના લોકોએ દોડી આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢવા દોડધામ કરી હતી. દરમિયાન 108 એમ્બ્યુલન્સ મારફત... વલસાડ: બે ટ્રક અને એક કન્ટેનર વચ્ચે અકસ્માત, બેના કમકમાટીભર્યા મોત વલસાડ:ધરમપુર પાસે બે ટ્રક અને એક કન્ટેનર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળ પર કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. વલસાડ નેશનલ હાઇવે નં-8 ધરમપુર ચોકજી પાસે આવેલા બ્રીજ પરથી પસાર થતી ટ્રકનુ એકાએક ટાયર ફાટી ગયું હતું. તે દરમિયાન પાછળથી પૂરપાટે આવતી બીજી ટ્રક ધડાકા ભેર અથડાઇ હતી. જેમાં ટ્રક ડ્રાઇવર અને ક્લિનરને ઇજા પહોચી હતી. ઉલ્લેખનીય છે કે તે સમયે બાકઇ પર પસાર થતા... Judge Mr. Adhikari (Amit Divetia) is a man of principle. He hands over his life-time savings to his son for business. Then comes the day when his son gets arrested for engaging in illegal trade. Willl father compromise his principles to save son? How will son react to father’s decision? To know, watch this sentimental family drama. મિ. અધિકારી મિ. અધિકારી (અમિત દિવેટિયા) એક સિદ્ધાંતવાદી અને પ્રામાણિક ન્યાયાધીશ છે. પોતાની જિંદગીભરની મૂડી તેઓ પુત્ર જયને વેપાર કરવા આપી દે છે. એક દિવસ એવો આવે છે જ્યારે પુત્રની ગેરકાયદેસર વેપાર કરવા માટે ધરપકડ થાય છે. શું પિતા સિદ્ધાંતોને નેવે મુકશે? પિતાના નિર્ણયની પુત્ર પર શું અસર થશે? જાણવા માટે જુઓ, લાગણીસભર પારિવારીક નાટક. Producer: Sanjay Goradia & Kaustubh Trivedi Director: Amit Divetia Writer: Vilopan Desai Cast: Amit Divetia, Raksha Desai, Anand Goradia, Santu Rajda, Honey Chhaya, Hitesh Dave, Mukesh Ahuja & Sanjay Goradia Now Airtel DTH subscribers can watch superhit Gujarati Dramas on Ch. No. 577 @ Rs. 39/month only. To subscribe, give a missed call from your registered number on 9109454545. નવા નાટક, ફિલ્મ, ગીત, કોમેડી સીન વગેરે અપલોડ થયાની જાણકારી તમારા ઇમેઇલ એડ્રેસ પર મેળવવા માટે હમણા જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો: http://www.youtube.com/subscription_center?add_user=shemaroogujarati To get regular updates on new releases(Natak, Films, Songs, Comedy Scenes and much more), subscribe to our channel: http://www.youtube.com/subscription_center?add_user=shemaroogujarati To Enjoy Gujarati Plays Nonstop, Download Shemaroo Gujarati Natak App on your phone. Give missed call on 9222231242 to download. Or Visit Apple App Store : https://... જોક ઓફ ધ ડે. વજન વધવાના કારણો. ઉદય સ્ટ્રીટ ટીમ — સફર LEE - સત્તાવાર સાઇટ પ્રાથમિક વિષયવસ્તુ પર જાઓ ઉદય સ્ટ્રીટ ટીમ અરે મિત્રો! મારો પુસ્તક ઉદય જાન્યુઆરી પર પ્રકાશિત થયેલ છે 27 (આવતા અઠવાડિયે!) અને હું તમારી મદદ જરૂર છે. અમે લોકો એક સ્ટ્રીટ ટીમ એક ભાગ હોઈ મદદ અને અમને આ પુસ્તક વિશે શબ્દ ફેલાવો મદદ અને તેમના સામાજિક મીડિયા પર કરી શકો છો શોધી રહ્યાં છો. તમે આ પુસ્તક વિશે વધુ તપાસ કરી શકો છો HTTP://RiseBook.tv મારા પ્રાર્થના છે કે ભગવાન આ પુસ્તક લેવા અને અપ વિચાર અમારા પેઢી પડકાર તેના સંદેશો ઉપયોગ અને લાઇવ છે. અને તમે આ પુસ્તક માટે અમારા સ્ટ્રીટ ટીમ એક ભાગ હોઈ સાઇન અપ દ્વારા અમને સંદેશ ફેલાવવા મદદ કરી શકે છે. અહીં તે કેવી રીતે કામ કરશે ... 1 – લાગુ પડે છે અહીં. અમને તમારા વિશે વધુ જાણવા દો, શા માટે તમે ટીમ એક ભાગ હોઈ માંગો છો, અને તમે સામાજિક મીડિયા અને અમારી સાથે અન્ય ઑનલાઇન લિંક્સ શેર. મારા પ્રકાશક અરજી સમીક્ષા કરશે અને જો પસંદ… 2 – પુસ્તક એક અગાઉથી નકલ વાંચો. તેઓ તમને પુસ્તક પીડીએફ નકલ મોકલશે વાંચવા માટે. 3 – ખાનગી ફેસબુક ગ્રુપ જોડાઓ. તમે મારા પ્રકાશક માંથી ખાનગી ફેસબુક ગ્રુપ જોડાવા માટે આમંત્રણ પ્રાપ્ત થશે. ત્યાં, તમે તમારા મિત્રો સાથે શેર કરવા માટે મહાન સામગ્રી એક ટન મળશે. ત્યાં કેટલાક મહાન પ્રકાશન આસપાસ શું થઈ રહ્યું વસ્તુઓ છે કે જે તમને વિશે ખબર કરવા માંગો છો પડશે છે. હું થોડા વખત જૂથ પૉપ શકે છે, પણ! 4 – સમાચાર કે કોઈ વાત ને બહુ બધા લોકો સાથે ફેલાવવું! બધા અમે અગાઉથી નકલ માટે વિનિમય માં પૂછો કે તમે તેમજ તમારા મિત્રોને શબ્દ ફેલાવો છો પુસ્તક પ્રમાણિક સમીક્ષાઓ પોસ્ટ એકવાર તમે તેને તપાસવા માટે તક હતી કર્યું છે. હું ખરેખર આ સંદેશ માં માને છે અને પ્રાર્થના છે કે તે પ્રેરણા આવશે તમે અને અન્ય લોકો તેમના જીવન માં ભગવાન હેતુ માટે જાગવું બની નથી. માતાનો એક આંદોલન શરૂ કરીએ. તે તમારી સાથે શરૂ કરી શકો છો. લાગુ પડે છે અહીં. 0 0 શેર્સની Thankyou sooooo સહાય કરવા માટે તમારા પુસ્તક સમાચાર ફેલાવો આ અદ્ભુત તક માટે ખૂબ!! હું 27 માટે રાહ નથી કરી શકો છો!!! હું ક્યારેય લેવામાં આવી હતી:(એકસડી જવાબ રદ કરવા માટે અહીં ક્લિક કરો. સ્વીટ વિજય વિડિઓ ટ્રીપ તાજેતરની આલ્બમ માંથી મીઠી વિજય માટે આ વિડિઓ તપાસો, ઉદય આ ગોસ્પેલ અને વંશીય રિકંસીલેશન પર ERLC સમિટ માંથી ટ્રીપ વાત છે. નીચે સંદેશ હસ્તપ્રત છે. આ સાંજે, હું Millennials અને વંશીય સમાધાન વિશે વાત કરવા માટે કહેવામાં આવ્યું છે. અને હું ભગવાન ચર્ચ એકતા તરફ આ અમેઝિંગ પ્રયાસના ભાગરૂપે અહીં ઊભા હોય છે અને સેવા આપવા માટે વિશેષાધિકૃત લાગે. એક તરીકે શું વિષયો પુસ્તક ચર્ચા કરે છે? ટ્રીપ નવા પુસ્તક, ઉદય, તેમણે વસ્તુઓ છે કે જે આ પેઢી સાથે સંબંધિત છે વિશે લખવા પ્રયત્ન કર્યો. જુઓ, કારણ કે તેઓ સામગ્રી પર પ્રકરણો કેટલાક મારફતે લઈ જશે અને એક ઝલક ટોચ આપે. "પ્રવાસના એક પુસ્તક હું દરેક યુવાન વ્યક્તિ વાંચવા માટે જરૂર લાગે છે કે લખેલા. ઈસુ માટે તેમના ઉત્કટ અને આ પેઢીના મોટા અને દરેક પૃષ્ઠ પર સ્પષ્ટ મારફતે આવે છે. હું અસર આ સંદેશ એક પેઢી કે જે હેતુ માટે ભૂખ્યા છે પર છે તે જોવા માટે રાહ નથી કરી શકો. "- Lecrae, ગ્રેમી ડૉલરના ઈનામ આપવામાં- કલાકાર @lecrae વિજેતા "રાઇઝ છે પાઇપર રાઇઝ પ્રસ્તાવના ટ્રીપ નવું પુસ્તક, ઉદય, હવે બહાર છે! નીચે પુસ્તક જ્હોન પાઇપર માતાનો પ્રસ્તાવના વાંચો. તમે પુસ્તક ઓર્ડર પૂર્વ અને વધુ Risebook.tv એક મુખ્ય વસ્તુઓ હું સફર લી અને તેમના પુસ્તક વિશે ગમે શોધી શકો છો, ઉદય, આદર અને સુસંગતતા આંતરપ્રક્રિયાને છે. અમેરિકન સંસ્કૃતિ સંગતતા ખાતે હેતુ સામાન્ય છે. ટ્રીપ લી ફેસબુક ટ્રીપ લી ટ્વિટર 2018 New Gujarati Lagna Geet _ એક ફૂદું રે ફૂદું ફરકે સે _ Jogaji Thakor _ FULL AUDIO _ RDC Gujarati 410 2 _ ‎‡a સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી‏ મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન બ્લડિંગના ૧૧ કારણ _ 11 Reasons Women Bleed During Pregnancy & What It Means for Your Baby - Gujarati Boldsky ઘરેલુ ઉપચાર જ્યારે ચિંતા કરવા જેવા લક્ષણ જોવા મળે છે તો પ્રેગ્નેન્સી પીરીયડ ડરામણો અને દુખદ હોય છે. સવારે તી વખતે દુખાવો, સ્તનમાં અને પગમાં સોજા અને સાઈટિકા જેવી અન્ય સમસ્યાઓ આ સમયે ખાસ કરીને હેરાન કરે છે. આ ઉપરાંત પણ સૌથી ડરામણી વસ્તુ જે ઘણી મહિલાઓમાં થાય છે તે છે બ્લડિંગ. આ પણ સામાન્ય છે જ્યારે ફળદ્વુપ અંડા ગર્ભાશયની પરતને લાગે છે ત્યારે આ અમુક વખત થાય છે. આ બ્લીડિંગ ખાસ કરીને ગર્ભધારણના ૧૦ થી ૧૪ દિવસ પછી થાય છે. તેને પ્રી ટર્મ લેબોર પણ કહે છે આ બોડી બાળક જલદી થવાના પણ સંકેત આપે છે. (ખાસ કરીને તે ૨૦માં અઠવાડિયા અને ડિલીવરીથી ૩ અઠવાડિયા પહેલા થાય છે. ગર્ભાશય અને વેજીના પર ઈન્ફેક્શન એસટીડીના કારણે થાય છે. ગોનોરેહા (સુજાક) અને હપ્સ જેવી સમસ્યાઓ ડિલીવરીના સમયે બાળકમાં થાય છે. ધ્યાન રહે કે તમારા ર્ડોક્ટરને આ સ્થિતિની જાણ રહે તેથી ફેલાવાને રોકી શકાય. ખાસ કરીને પૌલ્વિક તપાસ દરમિયાન તેની જાણ થઈ જાય છે. એસ્ટ્રોજન લેવલમાં વૃદ્ધિ, સોજા ગર્ભાશય નળીમાં બંધ રક્ત વાહિનીઓની વધારેના કારણે થાય છે. પોલિપ્સ બાળક માટે ખતરારૂપ નથી. એક સામન્ય ઈલાજથી તે સારુ થઈ જાય છે. તેનાથી શરૂઆતમાં બ્લડિંગ થઈ શકે છે પરંતુ વધારે રહે તો પહેલા ત્રણ મહીના પછી ગર્ભપાત પણ થઈ શકે છે. તેનું સૌથી મુખ્ય કારણ પહેલા ત્રણ મહિનાના ગુણ સૂત્રોનું અસંતુલન છે. તેના ઉપરાંત પણ આનુવાંશિક અસમાન્યતાઓ, સંક્રમણ, દવાનું રિએક્શન, હોર્મોનલ પ્રભાવ, અને સંરચનાત્મક અને રોગ પ્રતિકારક અસામાન્યતાઓ વગેરે પણ તેનું કારણ બને છે. તેને રોકવા માટેનો ઉપાય કે પૂર્વઅનુમાન લગાવવું સંભવ નથી પરંતુ બ્લડિંગના સમયે બેડ રેસ્ટ અને સંભોગ ના કરવાની સલાહ આપવામાં આવે છે. તેના ઉપરાંત પણ બ્લડ કેવું નીકળે છે તે ધ્યાન આપો. વધારે દુખાવો, ચક્કર આવવા વગેરે પણ તેના લક્ષણ છે. ત્રીજા મહિનામાં બ્લડિંગનું આ મુખ્ય કારણ છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે પ્લેસેંટા ગર્ભાશયની નીચેના ભાગમાં વધે છે અને સર્વિકલ કેનાલને કવર કરી લે છે. આ સમયે મહિલાને બેડ રેસ્ટ કરવા, સંભોગ ના કરવા માટે અને વજનદાર કામ ના કરાવાની સલાહ આપવામાં આવે છે. જો આ સમસ્યા પ્રેગ્નેન્સી પહેલા ઠીક ના થાય તો પછી ઓપરેશન જ કરવું પડે છે. ૧ પ્રતિશત પ્રેગ્નેન્સીના કિસ્સામાં પ્લેસેંટા ગર્ભાશયની દિવાલથી જુદી થઈ જાય છે અને પ્લેસેંટા અને ગર્ભાશયની વચ્ચે બ્લડ ભેગું થઈ જાય છે. તેના પર જલદી ધ્યાન આપવું જરૂરી છે નહી તો ઓક્સીજન અને બ્લડ ના મળવાના કારણે બાળકનુ અકાળે મૃત્યુ પણ થઈ શકે છે. તેમાં માંનુ લોહી વહી જવાનો પણ ડર રહે છે. જો પહેલાના કોઈ ઓપરેશનના કારણે માંસપેશિયાં કમજોર હોય છે તો પ્રેગ્નેન્સીના દરમિયાન બાળક માંના પેટમાં જતું રહે છે જે વધુ જોખમી સ્થિતી છે. આવી પરિસ્થિતીમાં માં અને બાળકને બચાવવા માટે તરત જ ઓપરેશન કરવું પડે છે. આ સ્થિતિમાં ગર્ભાશયની બહાર ફેલોપિન ટ્યૂબમાં એક અપરિપક્વ ભ્રૂણ પેદા થાય છે. જો તે નિરતંર વધતો રહે તો ટ્યૂબ ફાટી પણ શકે છે. માં ના માટે આ સ્થિતી ખૂબ જ ખતરનાક હોય છે. આ એક દુર્લભ સ્થિતી છે. તેમાં ફળદ્વુપ અંડા બાળકની જેમ નહી પણ એક તલ કે મસ્સાના રૂપમાં ડેવલપ થાય છે. તે જીવને પેદા કરનાર પ્રેગ્નેન્સી ના હોવાના કારણે પણ તેમાં પ્રેગ્નેન્સી જેવા જ લક્ષણો દેખાઈ આવે છે. આ પણ એક દુર્લભ સ્થિતિ છે તેમાં વધતા બાળકની નાભિ કે નાળ કે પ્લેસેંટાની રુધીર વાહિનીયો બર્થ કેનાલને ક્રોસ કરી નાંખે છે. આ ખતરનાક સ્થિતી છે કેમ કે આ વધેલી રુધીર વાહીનીઓ બાળકમાં બ્લડિંગનું કારણ બની શકે છે અને ઓક્સીજન સપ્લાઈને પણ રોકી શકે છે. પ્લેસેંટા પ્રેવિઆની જેમ આમાં પણ ઓપરેશન જ કરવું પડે છે. આ સ્થિતીમાં પ્રસવના સમયે આ રુધિર વાહીનીઓ ટૂટી જાય છે જેનાથી લોહી નીકળવા માંડે છે જે માં અને બાળક બન્ને માટે ખતરનાક છે. પ્રેગ્નંસી ટિપ્સ : પ્રેગ્નંસીમાં બધુ ખાવો, પણ થોડુક-થોડુક કરીને, જાણો કેમ ? શું ડિલીવરી બાદ પણ નથી જઈ રહ્યું બૅબી બમ્પ ? પ્રગ્નેન્ટ હો ત્યારે તમારે આટલી વસ્તુ ના કરવી જોઈએ લેમન જ્યૂસ ગર્ભાવસ્થા ને અસર કરી શકે છે? ગર્ભાવસ્થા દરમ્યાન આમલા ખાવા વિષે તમારે જાણવા જેવું બધું જ એર્બોશન પછી મળે જો આ સંકેત તો અત્યારે જ જઈને ર્ડોક્ટરને મળો પ્રસવ પીડાથી પહેલા દરેક મહિલાના મનમાં આવે છે આ સવાલ જો તમે પ્રેગ્નેન્સી પ્લાન કરી રહ્યા છો તો પોતાના પતિને પહેલાં આ વાતો જરૂર પૂછી લો! Read more about: pregnancy tips pregnancy પ્રેગ્નેન્સી ટિપ્સ ગર્ભાવસ્થા 14 ફુડ્સ જે સ્નાયુ ખેંચાણ ઉપચાર મદદ કરી શકે છે પાચન અને પેટ સંબંધિત સમસ્યાઓ માટે લવિંગનો ઉપયોગ કેવી રીતે કરવો 34) ક્લાસિકલ ગુજરાતી અવાજ અને કાર્યવાહી ટેક્નો-રાજકીય-સામાજિક પરિવર્તન અને આર્થિક મુક્તિ ચળવળ (TPSTEEM) શિક્ષિત કરો! ગોઠવો! ટ્રેન! CONTRABUTE! લર્નિંગ! મેસેજ્સ એ બીએસપીને માસ્ટર કી મેળવવા માટે છે, જે 310 થી વધુ જુદી જુદી હોસ્પેટ્સ, જેમ કે વૃત્તિનું જૂથો જેમ કે ફેસબુક, ટ્વિટર અને 1500 થી વધુ ઇમેઇલ્સ ગમિલ, આઉટલુક અને યૂહૂમ દ્વારા સમગ્ર દુનિયામાં શેર કરવામાં આવે INSIGHT-NET- મફત ઓનલાઇન ટીપિકાક સંશોધન અને પ્રેક્ટિસ યુનિવર્સિટી અને સંબંધિત સમાચાર http://sarvajan.ambedar.org માં 105 ભાષાઓમાં Google ની મફત સેવા ઇંગલિશ અને 105 થી વધુ અન્ય ભાષાઓમાંના શબ્દો, શબ્દસમૂહો અને વેબ પાનાંનો તરત અનુવાદ કરે છે. અને અંતિમ ઉદ્દેશ તરીકે શાશ્વત બ્લિસ પ્રાપ્ત કરવા માટે આ google અનુવાદ માટે તમારી માતૃભાષામાં યોગ્ય અનુવાદ રેન્ડર. જાહેર સભાઓમાં કર્મચારીઓ વૈચારિક રીતે તૈયાર કરી શકાતા નથી. અમે કૅડ્ર કેમ્પ્સ દ્વારા યુવાનોને તૈયાર કરીને માત્ર ચળવળને ટકાવી રાખી શકીએ છીએ. પક્ષના સંગઠનનાં દરેક સ્તરે અમારે ઓછામાં ઓછા 50% યુવાન અને શિક્ષિત સભ્યો હોવા જોઈએ. ડૉ. આંબેડકર દ્વારા સ્વપ્ન, બહુઅવૃષ્ઠ કાન્શી રામ સાહેબે 14 એપ્રિલ, 1984 ના રોજ, બહુજન સમાજ પક્ષ એટલે કે, રાજકીય પક્ષ લોંચ કર્યો. અમે અમારા સિનિયર સરકારી અધિકારીઓ, જે સામાન્ય રીતે પ્રથમ પરિણામોને અગાઉથી જાણતા હતા, તેઓ બીએસપી સરકારનું સ્વાગત કરવા તૈયારીઓ કરી રહ્યા હતા. પરિણામોની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ સંપૂર્ણપણે આશ્ચર્ય પામ્યા હતા. હું સવારે પરિણામોના વલણને જોયો, પ્રેસમાં ગયો અને EVM કૌભાંડનો ખુલાસો કર્યો. પાછળથી, અમે વીવીપીએટીને ઈવીએમ સાથે શામેલ કરવા માટે EVMs અને કાનૂની લડાઈના કૌભાંડ સામે રાષ્ટ્રવ્યાપી સંઘર્ષનો પ્રારંભ કર્યો હતો. આમ, અમે દરેક પગલે ભાજપને સામનો કરી રહ્યા છીએ. EVM એકાઉન્ટિંગ છેતરપીંડી, Daemonetisation, જીએસટી દેશ નાશ કર્યો. 99% સમાજ carvajan 8-10-2017 પર કાળા દિવસ અવલોકન કરશે. માયાવતી 13 રેલીઓ યોજવાની યોજના ધરાવે છે. યુપીમાં 5 આનો અર્થ એ થયો કે 2014 થી 2017 સુધી પાયો પર નવી ભારતનું નિર્માણ કરવામાં આવશે. પ્રિય ભાઈઓ અને બહેનો, જયપીમ પરંતુ જાતિ અને ભેદભાવપૂર્ણ રાજ્યોએ આપણા લોકો માટે આ અધિકારનો ઉપયોગ કર્યો નથી. પરિણામે, બંધારણના નિયમો હોવા છતાં, આપણી સામાજિક-આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. આ દિશામાં તેમણે તેમના જીવનકાળ દરમિયાન રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા શરૂ કરવાની યોજના બનાવી. પરંતુ તેઓ જાણતા હતા કે તેઓ તેમના યોજના પગલાં લેવા તે પહેલાં મૃત્યુ પામે છે. આ કાર્ય પૂર્ણ કર્યા પછી, મણિ ખાનસી શાહ ચૌફ પૂર્ણ થયું. ઘનાશિર રામ રામ સાહેબ દ્વારા તેમાંથી ઘણા અધિકારીઓને શિબિરમાં ફરજ પડી હતી. એક માત્ર રસ્તો મિશનરી કર્મચારીઓ અને સમુદાય Cadrization તૈયાર કરવા. સાહિબ મિશનરીઓના જૂથ સાથે એક નવી નેતૃત્વ બનાવવા સક્ષમ હતું. તે એપ્રિલ 14, 1984 ના રોજ ડીએસ -4 ગયા અને છેલ્લે પી.એસ.પી. કામદારો અને સમાજ સક્રિય હતા કારણ કે તેઓ કેડરિસ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. Cahp આંબેડકર મુવમેન્ટ માલિકીનું હતું, પુનરુત્થાન, પરંતુ માત્ર cahakkalai હતું. મોબાઇલ એન્ડ ટેક ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર અંક્લેશ્વર: ચાલતી ટ્રકમાં લાગી આગ, લાખોનો સામાન બળીને ખાખ દાદરા નગરહવેલીઃ કારે રિક્ષાને ટક્કર મારતાં 4નાં મોત,3 ઇજાગ્રસ્ત ગંભીર નર્મદા: કન્યા છાત્રાલયમાં 250થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ-પોઈઝનિંગની અસર હોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત વિપક્ષએ આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચુંટણીમાં ફાયદો લેવા માટે ત્રીપલ તલાકના મુદ્દે રાજનીતી કરી રહ્યા છે. કોંગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નબી આઝાદએ બીજેપી પર ત્રીપલ તલાકને લઇ ઘણા આરોપો લગાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મુસ્લિમ સમુદાયને એ આગ્રહ કર્યો હતો કે ત્રીપલ તલાક મુદ્દે રાજકારણ ન થવું જોઇએ. અને આ મુદ્દે મુસ્લીમો મહિલાઓનો સાથ આપે. પ્રતિક્રિયા આપતા કોગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નવી આઝાદએ કહ્યુ કે કોઇ અન્ય રાજનીતીક દળ નહી, માત્ર બીજેપી અને તેની વિચારધારા ધરાવતુ આરએસએસ જ આ મુદ્દાનું રાજકારણ કરી રહ્યું છે. તેમણે કહ્યુ સમાજ પહેલાથી ત્રણ તલાક મુદ્દે ચર્ચા કરી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટ પણ જોઇ રહી છે તો બીજેપી કેમ અનઆવશ્યક રૂપથી મુસ્લિમ મહિલાઓ અને તેમા પતી વચ્ચે આવી રહી છે. બીજેપીએ નવી વોટબેંક બનાવવાનો પ્રયાસ ન કરવો જોઇએ. લોકસભાના કોંગ્રેસ નેતા મલિલ્કાઅરજૂન ખડગેએ કહ્યુ કે મોદી કર્ણાટક વિધાનસભામાં આવનારા વર્ષે થનારી ચુંટણીને ધ્યાને લઇ આવા મુદ્દા પર બોલી રહ્યા છે. જાણો બોલીવુડના ટોપ 10 એક્ટર્સ એક ફિલ્મની કેટલી ફી લે છે? હવે માત્ર 5 મિનિટમાં 48% ચાર્જ થઈ જશે આપનો ફોન તાજેતરના સમાચાર Amazon ધ ગ્રેટ ઇન્ડિયન સેલમાં સૌથી પહેલા કોને મળશે ડિસ્કાઉન્ટ? બ્રેકીંગ ન્યુઝ મંગળવારે સવારે 7થી 8 પ્રભાતફેરી, સર્વધર્મ પ્રાર્થના, સ્‍વચ્‍છતા અભિયાન કરાશે સાંજે 6થી 8 સીનીયર સીટીઝન પાર્ક ખાતે જિલ્‍લાકક્ષાની સંગીત સંઘ્‍યા યોજાશે મહાત્‍મા ગાંધીજીની 1પ0મી જન્‍મજયંતિ નિમિત્તે ઉજવણી કાર્યક્રમનું આયોજન જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્‍યું છે. અમરેલી પ્રાંત અધિકારી ડી.એન. સતાણીના અઘ્‍યક્ષસ્‍થાને આ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઇ હતી. મહાત્‍મા ગાંધીજીના આદર્શો, વિચારો અને મૂલ્‍યો યુવાનોમાં અને આવનાર પેઢીમાં સંસ્‍કારોનું અસરકારક રીતે સિંચન થાય તે ઉદ્‌ેશ્‍ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. બેઠકમાં જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવ, નગરપાલિકા ચીફ ઓફિસર હુણ, શિક્ષણના ડામોર, મામલતદારો , નાયબ મામલતદાર ભીમાણી, પોલીસ, પંચાયત અને સંબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. બ્રેકીંગ ન્યુઝ Comments Off on અમરેલીમાં મહાત્‍મા ગાંધીની 1પ0મી જન્‍મજયંતિની ઉજવણી થશે Print this News નર્મદા જળાશયનાં દરવાજા ચડી ગયા છતાં પણ ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી સરદાર સરોવર યોજના પૂર્ણ થઈ ગઈ અને તેનું વાજતે-ગાજતે લોકાર્પણ કરવામાં આવ્‍યું અને ભાજપીઓ હોંશે હોંશે કહેતા હતા કે ગુજરાતની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્‍યા હવે ભૂતકાળ બની જશે તેવું ખરા અર્થમાં થયું નથી. અમરેલી સહિત રાજયના અનેક વિસ્‍તારોમાં અપૂરતો વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે. ખેતરો સુધી સરદાર સરોવરનું પાણી પહોંચતું નથી. અને સૌની યોજનાનું લશ્‍કર કયાં લડે છે તેની કોઈને ખબર નથી. ભાજપ- કોંગ્રેસ વચ્‍ચે માત્ર ખોટી દલીલો કરીને ખેડૂતો સહિત રાજયની જનતાને મૂર્ખ બનાવવામાં આવી રહી છે. બ્રેકીંગ ન્યુઝ Comments Off on નર્મદા જળાશયનાં દરવાજા ચડી ગયા છતાં પણ ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી Print this News આગામી શુક્રવારે પોલીસ બંદોબસ્‍ત સાથે દબાણ દૂર કરવામાં આવશે રાજકીય દબાણ આવે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે રાજુલા, તા.ર9 ખાંભા, તા. ર9 અમરેલી, તા. ર9 છાશવારે મારા-મારી અને હુમલાની ઘટના પ્રકાશમાં આવે છે અમરેલીના પોલીસ અધિક્ષક તરીકે કડક મિજાજી અને નિષ્ઠાવાન અધિકારી ફરજ બજાવતા હોવાથી જિલ્‍લાનાં જાગૃત નાગરિકો દારૂ, જુગાર જેવી પ્રવૃતિ અંગે પોલીસને બાતમી આપતાં હોય છે. પરંતુ, બાતમીદારને બાદમાં રોષનો ભોગ બનવું પડે છે. આ પ્રકારની ફરિયાદનું પ્રમાણ વધી રહયું હોય બાતમીદારને સુરક્ષા આપવી જરૂરી બની છે. બાબરા ગામે જીવલેણ હુમલો કરવા સબબ બે આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ બાબરા ગામે ગત તા.1-6-18 નાં રોજ જીવલેણ હુમલો કરવા સબબ નોંધાયેલ ફરિયાદ અનુસંધાને પોલીસે બાબરા ગામે રહેતાં ચાંપરાજભાઈ હાથીભાઈ વાળાએ વચગાળાની જામીન અરજી તથા સહ આરોપી અશોકભાઈ ઉર્ફે મુન્‍ના મુળુભાઈ ગરણીયાએ પણ જામીન અરજી અત્રેની સેસન્‍સ કોર્ટમાં કરતાં સેશન્‍સ જજ શ્રી આર. જે.શાહે આ બન્‍નેની જામીન અરજી નામંજૂર કરી હતી. પોલીસ સમાચાર Comments Off on બાબરા ગામે જીવલેણ હુમલો કરવા સબબ બે આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ Print this News વડેરા ગામે ભૂલથી ઝેરી દવા પી લેતાં યુવતિનું સારવાર દરમિયાન મોત પોલીસ સમાચાર Comments Off on વડેરા ગામે ભૂલથી ઝેરી દવા પી લેતાં યુવતિનું સારવાર દરમિયાન મોત Print this News એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ. આર. કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ રાજુલા તાલુકાનાં બારપડોડી ગામેથી રવિભાઈમધુભાઈ મરમલ, ઉ.વ. ર4 ધંધો મજુરી, રહે. બારપટોડીને અલગ-અલગ બ્રાન્‍ડની ભારતીય બનાવટનાં વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-64 કિ.રૂા.19400 નો મુદ્યામાલ કબ્‍જે કરવામાં આવેલ છે. ઉપરોકત આરોપીઓ સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ કોની પાસેથી લાવેલ છે. તે બાબતે આગળની વધુ તપાસ રાજુલા પોલીસ ચલાવી રહેલ છે. પોલીસ સમાચાર Comments Off on રાજુલાનાં બારપટોળી ખાતેથી વિદેશી દારૂની 64 બોટલ સાથે 1 ઝડપાયો Print this News 4થી પ સિંહો સારવારમાં અને 100 જેટલી ટીમ દ્વારા સિંહનું ચેકીંગ કરાયું અમરેલી : રાજગોર બ્રાહ્મણ ગં.સ્‍વ. સમજુબેન બાબુભાઈ બોરીસાગર (ઉ.વ. 88) તે મગનભાઈ, ઘનશ્‍યામભાઈ, સ્‍વ. પરશોતમભાઈ, રમણીકભાઈ, દેવશંકરભાઈ, પ્રવિણભાઈ તથા ધનસુખભાઈનાં માતુશ્રી તા.ર8/9 નાં રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા.1/10 ને સોમવારનાં રોજ સાંજે 4 થી 6 દત્તમંદિર હોલ, ચિતલ રોડ, અમરેલી ખાતે રાખેલ છે. તેમજ ઉતરક્રિયા તા.8/10 ને સોમવારે અમરેલી ખાતે રાખેલ છે. અમરેલી : રાજગોર બ્રાહ્મણ ગં.સ્‍વ. સમજુબેન બાબુભાઈ બોરીસાગર (ઉ.વ.88) તે મગનભાઈ, ઘનશ્‍યામભાઈ, સ્‍વ. પરશોતમભાઈ, રમણીકભાઈ, દેવશંકરભાઈ, પ્રવિણભાઈ, ધનસુખભાઈના માતુશ્રીનું તા.ર8/9ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1/10ને સોમવારના રોજ ચિતલ રોડ, દતમંદિર હોલ, અમરેલી ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે અને ઉત્તરક્રિયા તા.8/10ને સોમવારના રોજ અમરેલીમુકામે રાખેલ છે. વડીયામાં જી.એસ.એફ.સી ફર્ટીલાઈઝર્સ ડેપો નિદર્શન સભાઓ યોજાઈ સમાચાર Comments Off on વડીયામાં જી.એસ.એફ.સી ફર્ટીલાઈઝર્સ ડેપો નિદર્શન સભાઓ યોજાઈ Print this News કુંકાવાવ, તા. ર8 આવેદનપત્રમાં જણાવેલ છે કે, આશરે સાડા ચાર વર્ષથી ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવેલ છે. આ કામ હજુ પણ રપ થી 30% કામ અધુરૂ છે છતાં કોન્‍ટ્રાકટર અને પદાધિકારીઓની લિીભગત કરી અધિકારીઓ સાથે મળીને ફાઈનલ બિલ બનાવી નાખેલ છે. તો આ કામ પૂર્ણ થયેલ છે તેવું ગ્રામ પંચાયતનું સર્ટી મેળવેલ છે. કેમ ? અને જો મેળવેલ હોય તો આમા ભ્રષ્‍ટાચાર થયેલ છે. તો આ કામની તુરંત તપાસ કરી જવાબદારો સામે યોગ્‍યપગલા ભરી દિવસ 10માં અધુરૂ કામ પૂર્ણ કરવા જણાવેલ છે. વધુમાં જણાવેલ છે કે ઉપરોકત બંને કામો 10 દિવસમાં શરૂ કરવામાં નહી આવે તો કુંકાવાવ હિત રક્ષક સમિતિ તેમજ ગ્રામ પંચાયતનાં સરપંચ અને સભ્‍યો સહિત ઉપવાસ આંદોલન કરવામાં આવશે અને ગામ બંધ રાખવામાં આવશે. તેમ છતાં આ કામશરૂ કરવામાં નહી આવે તો સામુહિક આત્‍મવિલોપન કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે. બ્રેકીંગ ન્યુઝ Comments Off on ભૈ વાહ : કુંકાવાવમાં ભુગર્ભગટરનું કાર્ય માત્ર કાગળ પર પુર્ણ Print this News પોલીસ સમાચાર Comments Off on લાઠીનાં આધેડ સાથે લગ્ન કરીને દુલ્‍હન 1પ દિવસમાં ફરાર થઈ ગઈ Print this News બાબરા, તા. ર8 બાબરામાં નગરપાલિકાની કચેરીમાં સવારે 11 કલાકે અમરેલી પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર એન.કે. પંડયા, જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ ખર્જુનભાઈ સોસા, પાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારૂ સહિત કોંગ્રેસનાં તમામ 19 સભ્‍યોની ઉપસ્‍થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે અહીં અન્‍ય કોઈ દાવેદાર ઘ્‍વારા ફોર્મ રજુ નહી થતાં વનરાજભાઈ વાળાને પ્રમુખ તરીકે અને જગદીશભાઈકારેટિયાને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્‍યા હતા. દેશનાં લોખંડી પુરૂષ અને એક ભારત અખંડ ભારત બનાવનાર શ્રી સરદાર વલ્‍લભભાઈ પટેલને કોંગ્રેસે હંમેશા અન્‍યાય કર્યો છે. સરદાર પટેલને દેશનાં પ્રથમ વડાપ્રધાન બન્‍યા દીધા હોત તો આજે અરાજકતા અને આંતકવાદ જેવી સમસ્‍યા દેશની જનતા સામે ન હોય, સરદાર વલ્‍લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જિર્ણોદ્વારા કરવાનો નિર્ણય કર્યો અને દેશનાં રાષ્‍ટ્રપતિને સોમનાથ ન આવવા દીધા એ પાપ પણ કોંગ્રેસે કર્યુ હતું. કોંગ્રેસ લાજવાને બદલે ગાજવાનું બંધ કરે તેમ અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવ્‍યું છે. કોંગ્રેસના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ રાહુલ ગાંધી વિશ્‍વની સૌથી મોટી પ્રતિમાં એટલે સ્‍ટેચ્‍યું ઓફ યુનિટી જયારે આ પ્રતિમાં તૈયાર થઈ ગઈ છે. ત્‍યારે ચાઈના સાથે સરખાવીને સરદાર પટેલની પ્રતિમાનું અપમાન કર્યુ છે. જેના વિરોધમાં અમરેલી રાજકમલ ચોક ખાતે બપોરે3:30 કલાકે ઉગ્ર દેખાવ કરીને રાહુલ ગાંધીના આવા નિમ્‍ન શબ્‍દોનો વિરોધ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સરદાર પ્રેમિ નાગરીકો અને કાર્યક્રર્તાઓ જોડાશે. તેમ જિલ્‍લા ભાજપના મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, અને કૌશીક વેકરીયાની યાદીમાં જણાવાયું છે. બ્રેકીંગ ન્યુઝ Comments Off on અમરેલીમાં આજે ભાજપ દ્વારા રાહુલ ગાંધી વિરૂઘ્‍ધ ઉગ્ર દેખાવો Print this News વડી સિંચાઈ યોજનાનું પાણી પીવા માટે અનામત રાખો અમરેલીનાં માંગવાપાળ ગામ નજીક આવે વડી સિંચાઈ યોજનાનું પાણી ખેતરો સુધી પહોંચી શકતું ન હોય પીવા માટે ફાળવવા માંગ કરવામાં આવી છે. આજે મોટી સંખ્‍યામાં ખેડૂતોએ કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે, વડી સિંચાઈ યોજનાની કેનાલમાંથી ખેતીની જમીન માટે કેનાલનું પાણી છોડવામાં આવે છે. પરંતુ હાલદુષ્‍કાળની સ્‍થિતિ હોય અને ડેમમાં પુરતી પાણીની સંગ્રહશકિત ખૂબ જ ઓછી હોવાથી ડેમમાં ફકત ર ફૂટ જેટલું પાણી હોય તો કેનાલમાંથી પાણી ન છોડવા માંગ કરી છે. બ્રેકીંગ ન્યુઝ Comments Off on વડી સિંચાઈ યોજનાનું પાણી પીવા માટે અનામત રાખો Print this News અમરેલીનાં મોટા આંકડીયા ગામે રહેતા અને એસ.ટી. બસમાં ચાલક તરીકે કામ કરતાં ભાવેશભાઈ ભોળાદાસદેવમુરારી નામના 30 વર્ષીય યુવા ગઈકાલે બપોરે પોતાના હવાલાવાળી એસ.ટી. બસ લઈ અમરેલીનાં જેશીંગપરાથી શિવાજી ચોક પાસેથી પસાર થતાં હતા ત્‍યારે ગોળાઈમાં સામેથી આવી રહેલ પીળા કલરનાં ડમ્‍પર નંબર જી.જે.-13-વાય 3663નાં ચાલકે એસ.ટી. સાથે ડમ્‍પર અથડાવી નાશી ગયાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે. બાબરામાં ગામે આવેલ શ્રીજીનગરમાં રહેતા કમલેશગીરી હિંમતગીરી ગોસાઈ નામના 4ર વર્ષીય આધેડને મોરબી ગામે રહેતો જયભાઈ મુકેશભાઈ સેજપાલ નામનો ઈસમ ગત તા.ર6/7ના રોજ કારની કિંમત ઓછી કરી આપી વિશ્‍વાસ અને ભરોસો આપી રૂા. 90,000 રોકડા તથા 1,0પ,000 કાર નં. જી.જે.14 ઈ 3689 અસલ કાગળો સાથે લઈ જઈ રૂા. 1.9પ લાખની ઠગાઈ અને વિશ્‍વાસઘાત કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે. ભાજપ સરકારનાં રાજમાં આત્‍મહત્‍યા નહી સામનો કરો : પરેશ ધાનાણી તમે વજન લુઝ કરવા નો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે શું બ્રેકફાસ્ટ કરવો _ વજન લુઝ કરવાનો પ્રયાસ કરતી વખતે બ્રેકફાસ્ટ માટે શું ખાવું - Gujarati Boldsky ઘરેલુ ઉપચાર તમે વજન લુઝ કરવા નો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે શું બ્રેકફાસ્ટ કરવો બ્રેકફાસ્ટ એ દિવસનું પહેલું ભોજન છે, અને વધુ છે, ઉતાવળમાં જ્યારે આપણે ઘણી વખત આપડા નાસ્તામાં ચૂકી જાય છી. તંદુરસ્ત નાસ્તો ખાવાનું તમારા શરીરને દિવસ માટે ચાર્જ કરવું જરૂરી છે. અને તે લોકો માટે મહત્વપૂર્ણ છે જે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હા, સાચું પોષક નાસ્તો તમારા વજનમાં વધારો કરી શકે છે જો તે જમણા પગથી શરૂ થાય છે. તે ફક્ત નાસ્તો ખાવું જ નથી જે તમને વજન ગુમાવશે, પરંતુ નાસ્તા માટે યોગ્ય પ્રકારનાં તંદુરસ્ત ખોરાક ખાશે જે તમારા વજનને સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરશે. ભારતીય વાનગીઓમાં અસંખ્ય ખોરાક, જેમાં વનસ્પતિ, મસાલા, કઠોળ અને શાકભાજીનો સમાવેશ થાય છે. યોગ્ય પ્રકારનો ખોરાક પસંદ કરવાથી તમારું વજન ઘટાડવું લક્ષ્ય નિર્ધારિત થશે અને તમારે તમારા દૈનિક કેલરીમાં ઘટાડો કરવો જરૂરી છે. તેથી, વજન ઘટાડવાનો પ્રયાસ કરતી વખતે નાસ્તો માટે શું ખાવું તે જાણવા માટે વાંચો. જ્યારે તે વજન ઘટાડવા માટે આવે છે, તમારે તમારા એકંદર કૅલરીમાં લેવાનું ધ્યાનમાં લેવું પડશે. દૈનિક વજન નુકશાન કેલરીને 1200 કેલરીથી 1800 કેલરીની જરૂર છે. તેથી, એકવાર તમે દૈનિક કેલરીની મર્યાદાને જાણતા હોવ, તેમને તમારા ત્રણ ભોજન વચ્ચે સમાન વહેંચી દો, સાંજે નાસ્તા માટે 100 થી 200 કેલરી છોડી દો. વજન ગુમાવવા માટે, તમારા નાસ્તાની 550 કેલરીમાં 350 કેલરી હોવી જોઈએ. પરંતુ, વજન ઘટાડવા માટે દરેક દિવસ મેળવવા માટે કેલરીની સંખ્યા નક્કી કરવા માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. પ્રોટીન સમૃદ્ધ ફુડ્સ જ્યારે તમે વજન ગુમાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવ, ત્યારે દરરોજ સવારે નાસ્તો માટે ખાય પ્રોટીનથી ભરપૂર ખોરાક પસંદ કરો. તે એટલા માટે છે કે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ કરતાં વધુ પ્રમાણમાં ધરાઈ જાય છે અને તે તમારા શરીરને તે અનિચ્છનીય ચરબીને બાળી નાખવામાં મદદ કરે છે. ઇંડા ગોરા જેવા તંદુરસ્ત પ્રોટીનથી ભરપૂર ખોરાક લો, જેમાં 17 કેલરી, સાદા ગ્રીક દહીંનો સમાવેશ થાય છે, જેમાં 100 કેલરી, ઓછી ચરબીવાળી કુટીર ચીઝનો સમાવેશ થાય છે, જેમાં 82 કેલરી અને 46 કેલરી સાથે tofu છે. ફાયબર પણ ધરાઈ જવું તે વધારવામાં મદદ કરે છે અને લાંબા સમય સુધી તમારા પેટને સંપૂર્ણ રાખવામાં મદદ કરે છે. ફાઇબર-સમૃદ્ધ ખોરાકમાંના કેટલાકમાં ઓટમીલ, આખા અનાજના અનાજ, આખા અનાજની ટોસ્ટ, સ્ટ્રોબેરી, સફરજન, ટમેટાં અને બદામનો સમાવેશ થાય છે. એવેકાડોસ, બટર બટર અને ફ્લેક્સ બીજ તંદુરસ્ત ચરબી છે અને ફાઇબરમાં પણ સમૃદ્ધ છે. તમારા વજનમાં સફળ થવા માટે, નાસ્તા માટે ફાઇબર સમૃદ્ધ ખોરાક સાથે હાઇ-પ્રોટીન ખોરાકનો સંયોજન કરવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે, તમે આખા અનાજના અનાજ સાથે ઓછી ચરબીવાળા દૂધને ભેગું કરી શકો છો અને તેને થોડા કટકાવાળા સ્ટ્રોબેરી અથવા બદામ ઉમેરી શકો છો. તમે ગ્રીક દહીંને ઓટમૅલ અને કાતરી સફરજન સાથે જોડી શકો છો. વનસ્પતિ કરી અને ઓછી ચરબીવાળી દૂધ સાથે તમે બે આખા ઘઉં રોટિસ ધરાવી શકો છો. જો તમે લેક્ટોઝ અસહિષ્ણુ હો તો, સ્ટ્રોબેરી, ગ્રીક દહીં, સ્પિનચ, બદામ, વગેરેનો ઉપયોગ કરીને તમારી જાતને એક પ્રોટીનથી સમૃદ્ધ નાસ્તો કરો. જો તમે તમારા હાથમાં વધારે સમય ધરાવો છો તો તમે તમારી જાતને એક પરંપરાગત તંદુરસ્ત નાસ્તો બનાવી શકો છો. ઉદાહરણ તરીકે, મધ અને તજ સાથે બનાના પેનકેક અથવા ઓટમેલ પેનકેક, એક સંપૂર્ણ ખોરાક છે જે વજનમાં ઘટાડો કરવામાં મદદ કરશે. ઉપરાંત, તમે ઉપમા, ઢોસા અથવા ઇડલી પણ કરી શકો છો, જે વજનમાં પણ ઘટાડવામાં મદદ કરશે. આ લેખ શેર કરો! જો તમને આ લેખ વાંચવાનું ગમ્યું હોય, તો તેને શેર કરવાનું ભૂલશો નહીં. ઠંડુ લીંબુ પાણી વજન ઉતારવા માં ખરેખર મદદ કરી શકે છે ? વજન ઘટાડવા માં લસણ મદદ કરી શકે છે? કિડની બીન્સ (રાજમા) શું વજન ઉતારવા માટે સારું છે? 15 ફળો અને શાકભાજી જે રાતોરાત ફેટ બર્ન કરે છે કેવી રીતે તમારા ખોરાકમાં અમ્લીય ખોરાકને મર્યાદિત કરવા? સ્નેક ગ્રાઉન્ડ: પોષણ મૂલ્ય, આરોગ્ય લાભો અને સાઇડ-ઇફેક્ટ 10 ફૂડ ઇન્ગ્રિડિયન્ટ્સ કે જેને અત્યારથી જ ટાળવા જોઈએ Read more about: નાસ્તો વજન નુકશાન ખોરાક ખીલ ની સારવાર માટે ડુંગળી નો ઉપીયોગ કેમ કરવો લિપ મેક અપ પ્રોડક્ટ્સના 10 પ્રકારો વિશે તમારે જાણવું જોઈએ મારો બગીચો – પૃષ્ઠ 77 – મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. મારી જીવન અપડેટ્સ મારા ઉપકરણો! માટે શોધો : મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Posted on માર્ચ 10, 2011 by બગીચાનો માળી વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે.. ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં, ‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે.. ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર, મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે.. ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે.. (શ્રી વિનયભાઇ ખત્રી એ આપેલ જાણકારી મુજબ) Posted on માર્ચ 7, 2011 ડિસેમ્બર 1, 2016 by બગીચાનો માળી આમ તો મને હાલની ભારતની ક્રિકેટ ટીમ પર ઘણો ભરોસો છે પણ કયારેક ખબર નહી કેમ આ ટીમ બીચારી બની જાય છે એ સમજાતુ નથી… આયર્લેન્ડ સામેની ભારતની જીત ભલે થઇ હોય પણ ભારતની જીત તેની મહત્વકાંક્ષાને છાજે તેવી ના કહેવાય. જો કે ઇંગ્લેન્ડ જેવી ટીમને હરાવ્યા બાદ એ પણ માનવું પડે કે આયર્લેન્ડની ટીમમાં કંઇક ખાસ જરુર છે અને એ અપસેટના કારણે તો ધોનીએ કહ્યું હતુ કે અમે આઇરીશ ટીમને સરળતાથી નહી લઇએ. ભારત તરફથી બોલીંગમાં ઝહીર અને યુવરાજ સફળ રહ્યા પણ તેની સામે બીજા કોઇ બોલર ચાલ્યા જ નહી. જે રીતે બેટીંગ લાઇનપ વિખેરાઇ ગઇ તે જોતા હજુ વધુ પરિપકવતાની જરુર હોય તેમ જણાય છે. ધોનીની ટીમમાં વિશ્વ-વિજેતા બનવાની લાયકાત જરુર છે પણ હાલના સંજોગોમાં તે લાયકાતને માત્ર લાયકાત જ ગણવી પડે તેમ છે. હવેની લગભગ દરેક મેચ માં ભારત તરફથી કોઇ સારા પ્રદર્શનની આશા જરુર રહેશે. ૨૫ માર્ચ ના દિવસે નેધરલેન્ડ સામેની ક્રિકેટ-મેચમાં ધોનીના ધુરંધરોને વધુ મહેનતની જરુર નથી લાગતી પણ હવે વિશ્વ-કપની કોઇ પણ મેચને સરળ ના સમજવી જોઇએ. આમ પણ ભારતીય ટીમ પર લોકોને અને ખાસ મને ઘણી આશાઓ છે. Posted on માર્ચ 6, 2011 by બગીચાનો માળી · 1 Comment હેલ્લો મિત્રો, કેમ છો !!!! લગભગ બધા મજ્જા જ કરતા હશો. આ તો બ્લોગ શરું કર્યો તો તરત થોડું કંઇ સુઝવાનું ? પણ.. કંઇક તો લખવુ પડે એ નિયમના આધારે આ પોસ્ટથી શુભ શરુઆત કરું છું. મારા અનુભવનો બગીચો તો હવે ખીલશે… તમે જોતા રહેજો.. અને હા, માત્ર દુ…ર થી જોતા રહેવાની જરુર નથી, કયારેક માણવા પણ પધારજો… ભલે ત્યારે.. આવજો. આપનો આભારી એવો હું, બગીચાનો માળી.. અમદાવાદઃગોતાના ટીમ્બરમાર્ટમાં વહેલી સવારે ભીષણ આગથી અફરા-તફરી– News18 Gujarati મોબાઇલ એન્ડ ટેક ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર મતદાન બાદ મોદીના રોડ શોને લઈને કોંગ્રેસની ECમાં ફરિયાદ હાર્દિક પટેલ સાથે News18ની ખાસ વાતચીત, ભાજપની હાર નિશ્ચિત મહેસાણા- અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત, 5 લોકોએ ગુમાવ્યો જીવ હોમ » ન્યૂઝ » અમદાવાદ અમદાવાદના ગોતા પાસે આવેલ વિશ્વકર્મા ટીમ્બર માર્ટમાં વહેલી સવારે મોટી આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લાકડાના જથ્થામાં લાગેલ આગ જોત જોતામાં સમગ્ર ટીમ્બરમાં પ્રસરી જતા પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણકારી મળતાની સાથે સ્થાનિક ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથધરવામાં આવી હતી. આગ નું પ્રમાણ વધુ વિકરાળ હોવાના કારણે ફાયર બ્રિગેડ ને ૧૨ થી વધુ પાણીના ટેન્કર ના ઉપયોગ દ્વારા ત્રણ કલાક ની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આગ ના કારણે વિશ્વકર્મા ટીમ્બરમાં મોટુ નુકશાન થયું છે. નોધનીય છે કે પ્રચંડ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં પણ વધારો થયો છે. સારા અને સુઝૈન પાર્લર બહાર થયા સ્પોટ, જુઓ Pics તાજેતરના સમાચાર આ WhatsApp મેસેજ પર ક્લિક કરશો તો બેંક ખાતુ થઈ જશે ખાલી નોનસ્ટિકના વાસણમાં રસોઈ બનાવતા પહેલા સાવધાન! થઈ શકે છે બિમારીઓ बातें – વાતો – અમૃતા પ્રીતમ – પ્રતિનિધિ કવિતા અનુવાદ : જયા મહેતા – Nehal's World About (આ બ્લોગ વિશે ) ગુજરાતી કવિતા बातें – વાતો – અમૃતા પ્રીતમ – પ્રતિનિધિ કવિતા અનુવાદ : જયા મહેતા કોઈ વાત જ્યારે પણ ઊગી તેં એ જ વાત ચૂંટી લીધી. દરેક નાજુક વાત છુપાવી દીધી, આ પાણીમાં નાંખીને જો, ગરમ ઘૂંટડો એક હું પણ પી લઉં. આવ વ્હાલમ, આજે વાતો કરી લઈએ….. અમૃતા પ્રીતમ – પ્રતિનિધિ કવિતા મનમાં મન - નિરંજન ભગત હૃદયપૂર્વક આભાર ! ઉમ્રભર - રમેશ પારેખ ચૂંટેલા શેર - અઝીઝ ટંકારવી મારાં મુક્તકો અરે એટલે ઘરડાં વાળે.. ચૂંટેલા શેર – અઝીઝ ટંકારવી October 19, 2018 તને મેં ચાહી છે – ઉશનસ્ September 29, 2018 આ રસ્તો – નીતા રામૈયા September 23, 2018 શું છે ? – ભગવતીકુમાર શર્મા September 9, 2018 કાગળને પ્રથમ તિલક – મુકેશ જોષી August 24, 2018 એક દીપક છે તારા હ્રદયમાં- There is a candle in the heart August 17, 2018 ચૂંટેલા શેર – અનિલ ચાવડા August 10, 2018 ચૂંટેલા અશઆર – બરકત વીરાણી ‘બેફામ’ July 27, 2018 ને ધબકે છે નિઃશબ્દતા – અમિના સૈદ July 22, 2018 એક સૂકી કવિતા મારી કવિતા : મિત્રો મારી કવિતા : પાનખર મારી કવિતા : કવિતાનું પોત લાઇફ સ્ટાઇલ July 14, 2018 July 14, 2018 tejgujaratiLeave a Comment on જગન્નાથજીની ૧૪૧મી નગરચર્યા – દિલીપ ઠાકર પ્રેમના લેખા જોખા નો સાર દઈ દે સ્મિત ની સામે આંસુ ઉધાર દઈ દે આજે અઢાર વણૅ એક કરનાર રામદેવ ભગવાનની વાત – ડો.અનિલ રાવલ. કોબા ગામ ખાતે શહીદ વીર સૈનિક ના પરિવાર નું સન્માન ધોરાજીમાં કનૈયા ગ્રુપ તરફથી કૃષ્ણ મહોત્સવ નિમિત્તે ડાંડિયારાસ નું આયોજન કરેલ હતું. રિપોર્ટ :- રશમીન ગાંધી – ધોરાજી આધ્યાત્મિક ક્રોધ :એક પુણ્ય પ્રકોપ. – શિલ્પા શાહ. બોલિવુડ સ્ટાર્સના ભાઈ-બહેન ઉદ્યોગમાં ઍન્ટ્રી કરી રહ્ના છે. આયુષ્માન ખુરાનાના ભાઈ અપારશક્તિ ખુરાના, નેહા શર્માની બહેન આયશા, કૃતિ સેનનની બહેન નુપુર પછી યામીની બહેન સુરીલી પણ બોલિવુડમાં ઍન્ટ્રી કરવાની છે. સુરીલી ગૌતમ, રાજકુમાર સંતોષીની અનામ ફિલ્મમાં કામ કરી રહી છે આ ફિલ્મ સારાગઢી યુદ્ધ પર આધારિત છે. યામીની જેમ જ તેણે પણ ટીવી શ્રેણીમાં કામ કર્યુ હતું. યામીઍ આ અંગે કહ્ના હતું સુરીલી પોતાનું સ્વપ્ન પૂરું કરી રહી છે. યામીનું કહેવું છે કે તેમની બહેનમાં અભિનેત્રી બનવા માટે જોઈતા ગુણ મારા કરતાં વધુ છે. હું બાળપણથી શર્માળ અને ઈંટ્રોવર્ટ હતી જ્યારે તે સહેલાઈથી અન્ય લોકો સાથે હળીમળી જતી હતી. 'ભગવાન રામ આવી જાય તો પણ રેપ પર કન્ટ્રોલ નહીં થાય' _ Bjp Mla Surendra Singhs Controversial Statement Even If Lord Rama Come Rape Incidents Will Not Decrease - India News _ I Am Gujarat Airtelનો 75 દિવસની વેલિડિટીવાળો પ્રીપેડ પ્લાન, જાણો કેટલો ડેટા મળશે ગજબની લવ સ્ટોરી: કેનેડાની યુવતીએ કાચા ઘરમાં રહેતા ભારતીય સાથે કર્યા લગ્ન Bigg Boss 12 : શ્રીસંતનો ખુલાસો- મને આટલા કરોડ મળે છે, સલમાને ઉધડો લઈ લીધો! લગ્ન પછી રણવીર-દીપિકાને હનીમૂન માટે નહિ મળે સમય! આવું છે કારણ જેમના લગ્ન હોય તેમને સુહાગરાત જ નથી કરવા દેતો દીપિકાનો થનારો પતિ!! દીપિકા-રણવીરના વેડિંગ પરના આ હ્યુમરસ મીમ્સ જોઈ તમે હસવું રોકી નહીં શકો! અરેરે, આ ભારતીને શું થઈ ગયુ? કેમ વ્હીલચેર પર બેઠી છે કોમેડિયન ભારતી? 2019માં ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી શકે છે ધોની-ગંભીરઃ રિપોર્ટ શિરડીમાં જમવા માટે આ છે બેસ્ટ જગ્યાઓ, હવે જાવ તો ચોક્કસ ટ્રાય કરજો ખૂબ સુંદર છે દેશના આ ગામડા, ફોટોઝ જોઈને અહીં ફરવા જવાનું મન થઈ જશે સેક્સ વગર પણ ફેલાય છે આ ગંભીર રોગો, પાર્ટનર સાથે વાત જરુર કરી લો ભારતમાં આ એક એવું મંદિર છે જ્યાં પુરુષો સાડી પહેરીને દર્શન કરવા જાય છે દિવાળીમાં રજા નથી? કંઈ વાંધો નહીં ગુજરાતમાં અહીં ફેમેલી સાથે માણો 1 ડે ટ્રિપ Gujarati News India ‘ભગવાન રામ આવી જાય તો પણ રેપ પર કન્ટ્રોલ નહીં થાય’ ‘ભગવાન રામ આવી જાય તો પણ રેપ પર કન્ટ્રોલ નહીં થાય’ 1/5ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન બલિયા: ભારતીય જનતા પાર્ટીના નિવેદનબાજ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે ફરી એકવાર પોતાના નિવેદનથી વિવાદને છંછેડ્યો છે. યૌન ઉત્પીડન અને બળાત્કારની ઘટનાઓ પર સુરેન્દ્ર સિંહે કહ્યું કે, ભગવાન રામ આવી જાય તો પણ રેપની ઘટનાઓ પર નિયંત્રણ શક્ય નથી. આ નિવેદન સુરેન્દ્ર સિંહે ઉન્નાવ કાંડ વિશે વાત કરતા જણાવી. 2/5‘બળાત્કાર માનવ સમાજનું સ્વાભાવિક દૂષણ’ સુરેન્દ્ર સિંહે કહ્યું કે, ‘હું દાવા સાથે કહી શકું છું કે, ભગવાન રામ આવી જશે તો પણ રેપની ઘટનાઓ પર નિયંત્રણ મેળવી શકવું શક્ય નથી. આ સમાજનું સ્વાભાવિક પ્રદૂષણ છે.’ તેમણે કહ્યું કે, ‘આવી ઘટનાઓને રોકવા માટે મહિલાઓ, પુરુષો અને બાળકોમાં સંસ્કારને પ્રોત્સાહન આપવું પડશે, સરકારી બંધારણને નહીં.’ 3/5‘બાળકોને નૈતિકતાના પાઠ ભણાવવા જોઈએ’ તેમણે કહ્યું કે, ‘ખતરનાક અપરાધીઓ તો એન્કાઉન્ટરમાં મરી જાય છે પણ બળાત્કારીઓ સાથે એવું થતું નથી, તે માત્ર જેલ જાય છે. આપણું બધાનું કર્તવ્ય છે કે, આપણે બાળકોને બાળકોને નૈતિકતાના પાઠ ભણાવીએ.’ 4/5‘અધિકારીઓથી સારી છે વૈશ્યાઓ’ 5/5મમતા-રાહુલને પણ ટાર્ગેટ કરી ચૂક્યા છે અગાઉ ભાજપના ધારાસભ્યે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને શૂર્પણખા નામથી સંબોધિત કર્યા હતા અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની યોગ્યતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાગ્યથી જ પોતને વડાપ્રધાન પદના ઉમેદવાર માને છે. દેશમાં પહેલીવાર: આ રાજ્યમાં પેટ્રોલ કરતા ડીઝલ મોંઘું થઈ ગયું અમૃતસરઃ કિશોરે ધ્રૂજતા-ધ્રૂજતા કહ્યું- ‘સલામત છું માના લીધે, નહીં તો ટૂકડા થઈ ગયા હોત’ CBIમાં નંબર-2 પર રહેલા અસ્થાનાએ કહ્યું ‘CBI ચીફ મને ખોટી રીતે ફસાવવા માગે છે.’ બેસ્ટ બોડી શેપ માટે જિમમાં જવાની જરૂર નથી ઘરે જ કરો આ યોગ શું તમારા ગાદલા-મેટ્રેસ પર પણ બેબીના પેશાબના ડાઘ પડી ગયા છે? આ સહેલી રીતે કરો દૂર હાઈવે પર જતા પહેલા જાણી લો આ 5 બાબત, ક્યારે રસ્તામાં મુશ્કેલીમાં નહીં પડો મસલ્સ બનાવવા માટે, ઘોડાનું ઈનજેક્શન લીધુ અને પછી… આ 250 વર્ષ જૂના માર્કેટમાં મોંઘામાંમોંઘી એન્ટિક વસ્તુ પણ સસ્તામાં મળી જશે સૌને ભાવતા પાપડ બનાવી મહિને કમાઈ શકો છો 5.50 લાખ, ફક્ત આટલું જ રોકાણ શું અકસ્માતે મળી ગયો એઇડ્સનો કાયમી ઈલાજ? આ બ્લુ ગોળી રોકી રહી છે HIVને હેલ્ધી સ્કીન અને હેર માટે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં કરો આટલું આ દિવાળી રાજસ્થાન-મહારાષ્ટ્ર ભૂલી જાવ, આપણી બાજુમાં આવેલ આ રાજ્યમાં કરો જલસા વેકેશન નાનું હોય તો રાજસ્થાનના આ ગામ પહોંચી જાવ, હજુ સુધી તમે ક્યારેય નહીં ગયા હોવ ફેશિયલ કરાવ્યા બાદ આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો ખર્ચેલા રૂપિયા માથે પડશે એકવાર દશેરામાં મૈસૂર જરુર જજો, ખૂબ જ અલગ હોય છે અહીંનો નજારો દિવાળીમાં જાવ અહીં, ભારતના જ Top-5 ટુરિસ્ટ સ્પોટ જેનાથી અજાણ છે પ્રવાસીઓ બાળકના જન્મ પછી માતા ડિપ્રેશનમાં સરી પડે તો શું કરશો? આ પાંચ નિયમ સામાન્ય માણસને પણ અમીર બનાવવાની ક્ષમતા રાખે છે, તમે પાળશો? ખાવાના શોખીન હોવ તો પહોંચી જાવ અ’વાદમાં માણેકચોક સિવાયની આ જગ્યાએ આ મુસ્લિમ દેશમાં સેંકડો વર્ષથી પ્રગટી રહી છે માં દુર્ગાની અખંડ જ્યોત શિમલા જાવ તો 150 કિમી દૂર આવેલા ચંદ્રતાલ જજો, જિંદગીભર નહીં ભૂલો અનુભવ વર્લ્ડની હોટેસ્ટ ફિટનેસ ટ્રેઇનર તરીકે ફેમસ છે આ ગુજરાતી યુવતી, ઓળખો છો તમે? ઋતુ બદલાતા થતી શરદી-ખાંસીમાં રાહત આપશે આ 15 ઘરેલુ નુસ્ખા ફાઇનલ કાઉન્ટડાઉન શરુ, અમદાવાદીઓ થઈ ગયા છે થનગનવા માટે તૈયાર બિન્દાસ્ત બની પિઝ્ઝા-પાસ્તા ખાવ અને આ ટ્રિક અપનાવો, વજન વધશે નહીં પણ ઘટશે અમૃતસર દુર્ઘટના: મૃત્યુઆંક 61 સુધી પહોંચ્યો અમૃતસર ટ્રેજેડી: 60 ટ્રેન નીચે કચડાયા તો પણ સિદ્ધુની પત્નીએ ભાષણ ચાલુ રાખ્યું? લેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો ન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર ન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર ગજબની લવ સ્ટોરી: કેનેડાની યુવતીએ કાચા ઘરમાં રહેતા ભારતીય સાથે કર્યા લગ્નદહેજમાં માગી બાઈક-સોનાની ચેઈન, કન્યા પક્ષે વરરાજાને બંધક બનાવી મુંડન કરાવી દીધુંદેશમાં પહેલીવાર: આ રાજ્યમાં પેટ્રોલ કરતા ડીઝલ મોંઘું થઈ ગયુંઅમૃતસરઃ કિશોરે ધ્રૂજતા-ધ્રૂજતા કહ્યું- ‘સલામત છું માના લીધે, નહીં તો ટૂકડા થઈ ગયા હોત’CBIમાં નંબર-2 પર રહેલા અસ્થાનાએ કહ્યું ‘CBI ચીફ મને ખોટી રીતે ફસાવવા માગે છે.’અમૃતસર ટ્રેન દુર્ઘટના: જમીન પર પટકાય તે પહેલા મહિલાએ બચાવ્યો બાળકનો જીવ#MeToo બાદ હવે #ManToo, પુરુષો ખોલશે પોલCBIએ તોડ્યું મૌન, પોતાના નંબર ટુ અધિકારી રાકેશ અસ્થાના સામે FIRની કરી પુષ્ટીએન્જિન વિનાની હાઈ સ્પીડ ટ્રેન-18 તૈયાર, જાણો તેની ખાસિયતોતોગડિયાની અયોધ્યામાં એન્ટ્રી, ઉપવાસ પર બેઠાચીફ જસ્ટિસ રંજન ગોગોઈની સુરક્ષામાં છીંડા, ડેપ્યુટી કમિશ્નરને સસ્પેન્ડ કરવામાં આવ્યાઅલાહાબાદ પછી હવે બદલાઈ જશે ‘શિમલા’નું નામ!સાંઈબાબાની સમાધિના શતાબ્દી મહોત્સવમાં આવ્યું કરોડોનું દાનઅમૃતસર દુર્ઘટનાઃ ટ્રેનનાં ડ્રાઈવરે જણાવ્યું, તે ભયાનક રાતે શું થયું હતું?ભારત-ચીન યુદ્ધના 56 વર્ષ પછી અહીના લોકો બન્યા કરોડપતિ અમારું ફેસબુક પેજ લાઈક કરો અને રહો દરેક ન્યૂઝથી અપડેટ ડિપ્રેશનને જોવાની દ્રષ્ટિ માત્ર બદલાય તો પ્રગતિનો રસ્તો બની જતો હોય છે... - જલ્સા કરોને જેંતીલાલ નોકરી ની જાહેરાત પરીક્ષા ની તૈયારી સામાન્ય જ્ઞાન અલ્કા જોષી (મુંબઈ) ચાંદની ચિંતન જોશી (જામનગર) જલ્પા મિસ્ત્રી (અમદાવાદ) દર્શિતા પટેલ (અમેરિકા) ડો. જનક શાહ ડો. નિલેશ ઠાકોર ડો. વિષ્ણુ પ્રજાપતિ ડો. શરદ ઠાકર પ્રતીક. ડી. ગોસ્વામી ભૂમિકા અઢિયા (રાજકોટ) રણમાં ખીલ્યું ગુલાબ લાઈફકેર ન્યુઝ શિક્ષક કભી સામાન્ય નહિ હોતા સર્જન માઈક્રોફિક્શન જલ્સા કરોને જેંતીલાલ ચાલુ વરસાદે નહિ મારવા પડે ગાડીને ધક્કા, ફક્ત આટલું ધ્યાન રાખો… દુનિયાની આ સૌથી ખતરનાક નોકરી એક ભૂલથી જઈ શકે છે જીવ… ‘કચરો ફેંકવા’ પર વિરાટ-અનુષ્કાએ જેને ધમકાવ્યો હતો, તે સુપરસ્ટાર જેવી લાઈફ… રોજિંદા જીવનમાં શામેલ કરો ડ્રાયફ્રૂટસ, પછી જુઓ તેના ફાયદા… નોઈડાનો આ વ્યક્તિ ફક્ત ૫ રૂપિયામાં પીરસે છે ઉત્તમ ભોજન…દરરોજ જમાડે… કોઈપણ રત્ન ધારણ કરતાં પહેલા આ વાતોનું રાખવું જોઈએ ધ્યાન… ચારધામ યાત્રા પર જતા પહેલાં ત્યાંની પૂરેપૂરી જાણકારી અચૂક પ્રાપ્ત કરવી,… વાંચો તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… વજન ઘટાડવા માટેના જ્યુસની વિગતવાર માહિતી અને બનાવવાની રીત… પેટમાં થતી ગેસની સમસ્યાને કાયમી દૂર કરશે આ ઉપાય… તમારા હોઠની સુંદરતા રહેશે બરકરાર, અપનાવો આ ઘરગથ્થું ઉપચાર… વધેલા ખોરાકને બીજી વાર ગરમ કરીને ન ખાવો જોઈએ, નહીં તો… રોજ 1-2 ચમચી ખાવ દેશી ઘી, થશે અઢળક ફાયદા ભજીયાનું પંજાબી શાક – એકદમ સ્વાદિષ્ટ આ શાક ખુબ… સોફ્ટ અને જાળીદાર મેથીના ગોટા બનાવવાની સરળ રીત… ​ઝઘડામાં મૌન રહેવું, શીતયુદ્ધને આમંત્રણ, તમે શું માનો છો?​ સમય માણસને દરેક મુશ્કેલીઓ સામે લડતા શીખવી દે છે… એક અનોખી પ્રેમકહાની, જેમાં છે ત્યાગ અને સમર્પણની ભાવના… જીવવા માટેની એક આશા શોધતા મિત્રોની વાર્તા… વડીલોને વાંકે – ​વડીલો જો પોતાની ખેરિયત ચાહતા હો, તો, મૌનં… સ્વાભિમાની મિત્ર – એક મિત્રે નિભાવી પોતાની મિત્રતા અનોખી રીતે… થેંકયુ હીના… – જુના ઘરની જૂની વસ્તુઓ સાથે જયારે આપણે વર્ષો… રિયાલિટી શોમાં જજ બનતા આ બોલિવૂડ સ્ટાર્સ વસૂલે છે કરોડો રૂપિયા… ‘શક્તિમાન’ સીરિયલમાં યાદગાર ભૂમિકા કરનારા આ 6 સ્ટાર્સને જોઈને આવી જશે… અક્ષય કુમાર દરેક ગર્લફ્રેન્ડને સિદ્ધિ વિનાયક મંદિરમાં લઈ જતો, ત્યાં જઈને… બોલિવૂડની આ અભિનેત્રીઓ અંડરવર્લ્ડ ડોનના પ્રેમ એટલી આંધળી બની ગઈ, ખરાબ… કોઈ એક સારા એન્જીનીયર્સ કરતા વધુ કમાય છે ચીયરલીડર્સ ! જાણો,… આ 5 બોલરે ક્યારેય પોતાની કેરિયરમાં નો બોલ નથી નાખ્યો… આ કારણથી સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેમની મેચ જોવા જ નહોતી… આ ક્રિકેટર છે પ્રીતિ ઝિંટાનો ફેવરીટ પણ એ ખિલાડી નથી તેની… Home લેખકની કટારે ધવલ સોની ડિપ્રેશનને જોવાની દ્રષ્ટિ માત્ર બદલાય તો પ્રગતિનો રસ્તો બની જતો હોય છે… ડિપ્રેશનને જોવાની દ્રષ્ટિ માત્ર બદલાય તો પ્રગતિનો રસ્તો બની જતો હોય છે… “ખાલીખમ લાગે છે જીંદગી મારી છતાં ઈશ્વરને મળવા જવાનું મુલતવી રાખું છું, ડર છે કે ક્યાંક મારી ‘એકલતા’ની બિમારી એમને ન લાગી જાય.” ડોક્ટરી વિજ્ઞાન જેમ હરણફાળ ભરતું જાય છે, તેમ નવા નવા રોગો સામે આવતાં જાય છે. હમણાં થોડા સમયથી એક નવો રોગ ઉભો થયો છે, ‘ડિપ્રેશન’. અમૂક શબ્દો આપણે અંગ્રેજીમાં બોલીએ કે કહીએ તેનો અર્થ બહુ જલ્દી સમજમાં આવે છે. એકલતાની બિમારી આમ જૂઓ તો કઈં નવી નથી, તે વર્ષોથી ઘણાને લાગુ પડતી આવી છે. જો કે આ બિમારી એવી નથી કે તેનો ઈલાજ ન થઈ શકે. તકલીફ માત્ર એટલી છે કે માણસ પોતાનો સ્વભાવ સૂધારવા જલ્દી તૈયાર નથી થતો. આદિકાળથી માણસ ટોળા-સમૂહમાં જ રહેતા શીખ્યો છે. એકલદોકલ રહીશું તો ટકી નહીં શકીએ તે સૂપેરે સમજતો આદિમાનવ પોતાની જરૂરિયાતો પૂરી કરવા ટોળામાં રહીને એકબીજા સાથ આપતો થયો. જોકે સમય હંમેશા પરિવર્તન પામે છે એ ન્યાયે માણસોના સ્વભાવ પણ બદલાતાં ગયા. હજી હમણાં સુધી પોળ અને સોસાયટીમાં સદાચાર અને સહકારથી રહેતા માણસોએ જ્યારથી કોંક્રિટના જંગલો વચ્ચે એકલા રહેવાનું શરૂ કર્યુ છે ત્યારથી ડિપ્રેશનની બિમારીએ માથું વધારે ઉંચકવાનું શરૂ કર્યુ છે. વર્ષો પહેલા સંયુક્ત કુટુંબો તુટીને વિભક્ત થયા અને હવે તો આધુનિક જમાનામાં એનાથી’ય આગળ મા-બાપથી પણ જુદા થઈને માણસોએ સ્વછંદ જીવન જીવવાનું શરૂ કર્યુ. લાગણીના ઝરણાં વહેવાનું જો સૂકાઈ જાય તો માણસ અને મશીન વચ્ચે કોઈ ફરક ન રહે. પોતાની લાગણીઓ બીજા સાથે વ્હેંચી ન શકતો માણસ ઈર્ષા, સ્વાર્થ અને અભિમાન જેવી બદીઓનો શિકાર બહુ જલ્દી બની જાય છે. જાણીતા લેખક કૃષ્કાંત ઉનડકટ એટલે જ કહે છે કે, ‘ડિપ્રેશન એ બીજું કંઈ નથી, પણ સંવેદનાનું ડેથ છે. સંવેદનાને જીવતી કરવી અઘરી છે એટલા માટે જ મહત્ત્વનું એ છે કે સંવેદનાને મરવા ન દેવી.’ પહેલાનાં સંયુક્ત કુટુંબો કે પોળોમાં લોકો એકબીજાને મદદ કરવા કાયમ તત્પર રહેતા જેથી કોઈ કટોકટી કે દુઃખની પળ આવે ત્યારે માણસ નાસીપાસ ન થઈ જતો. ઉલટાનું એવી ક્ષણો ક્યારે આવીને જતી રહે તે પણ ખ્યાલ ન રહેતો. આજે મા-બાપ સાથે પણ બે ઘડી સમય ન ફાળવી શકતો માણસ બહારથી ભલે એવું દેખાડતો હોય કે તે કેટલો બિઝી છે પણ અંદરથી તે એકલોઅટૂલો હોય છે, તે કોઈ જાણતું નથી હોતું. એવું જરૂરી નથી કે ડિપ્રેશન માત્ર નાના માણસોને જ આવે છે. દીપિકા પદુકોણ, કરણ જોહર, ટાઇગર શ્રોફ જેવા મોટાં કલાકારો પણ એક સમયે ડિપ્રેશનના શિકાર પણ રહી ચૂક્યા છે છતાં આજે તેઓ તેમાંથી બહાર નીકળીને સફળતાની ટોચે પહોંચી શક્યા છે. ડિપ્રેશનને જોવાની દ્રષ્ટિ માત્ર બદલાય તો પ્રગતિનો રસ્તો બની જતો હોય છે. એના માટે સહુથી મોટો ઈલાજ છે હૂંફ. એકલતા કોરી ખાતા વ્યક્તિ સાથે બે ઘડી પ્રેમથી વાત કરીએ તો પણ ઘણો ફરક પડી જતો હોય છે. પોઝીટીવનેસ અને ન્યુમોરોલોજીના જાણકાર મેહુલ સોની બહુ સરસ વાત કરે છે, ‘ જેને પ્રગતિ નથી કરવી, જેને કોઈ મહત્વાકાંક્ષા નથી, જે પોતાના જીવનમાં કંઈ જ કરવા નથી માગતા અને હમેંશા સ્વકેન્દ્રી રહે તેમને ક્યારેય ડિપ્રેશન (ઉદાસી) આવતું નથી. ડિપ્રેશન ટુંકા ગાળાનું હોય જે સમય પોતાની ક્રિયેટિવ કસોટીનો હોય છે. તે સમયમાં હારવાનું નહી લડી લેવાનું હોય છે.’ ગૌતમ બુદ્ધ જેના દ્વારા મોક્ષ મેળવીને માનજીવનનું કલ્યાણ કરતાં ગયા તે વિપશ્યના પધ્ધતિમાં દસ દિવસ મૌન રહી પોતાની અંદરના અંધકારને ફંફોસવાનો હોય છે. શીલ, સમાધિ અને પ્રજ્ઞાના આધાર પર ટકેલી આ વિપશ્યના પધ્ધતિમાં શ્વાસની ક્રિયા-પ્રતિક્રિયા પર શાંત અને સજાગ ચિત્ત વડે ધ્યાન ધરીને માણસ પોતાની અંદરના એકાંતને જાણતા-માણતા શીખે છે. આપણું મન હંમેશાથી ચંચળ અને અસંતોષી જ રહ્યું છે. આ અસંતોષની જ્વાળા જ ડિપ્રેશન માટે કારણભૂત છે. આત્મા-પરમાત્માના ખ્યાલો વચ્ચે ઘેરાઈને પોતાની દાર્શનિક માન્યતાઓ વચ્ચે જીવતો માણસ બંધાઈ ગયેલી વ્યાખ્યાઓમાંથી કદી બહાર આવતો નથી. ‘હું’ ને પાળવાનો અહં તેને સાચુ સુખ મેળવવા જ નથી દેતું. જ્યારે પોતાની જાતથી અલગ થઈને જોઈએ ત્યારે જ ખ્યાલ આવે કે સાચુ સુખ બહાર નહીં, અંદરની દુનિયામાં રહેલું છે. આખો દિવસ કામ વગર બોલબોલ કરતાં માનવીને એકાંતમાં લગાતાર રહેવાથી સમજાય છે કે મૌનની શક્તિ કેટલી બધી છે. યોગ, પ્રાણાયામ અને વિપશ્યના જેવી પધ્ધતિઓ વડે આ એકાંતને પામી શકાય છે, જરૂર હોય છે તો માત્ર ધીરજની. આજની ભાગદોડવાળી જીંદગીમાં જો માત્ર મનને વશમાં કરતાં શીખી જઈએ તો બાકી દરેક મહેચ્છા આપોઆપ ક્ષીણ થઈ જાય છે અને પરમની અનુભૂતિ થાય છે. કરેલા કર્મો વિશે સંવેદનાઓ દ્વારા મળતું જ્ઞાન જીવનમાં કર્મનું મહત્વ સમજાવે છે. અંદર રહેલો ‘હું’ કેટલો શક્તિશાળી છે તેનું દર્શન થાય છે. જીવનનો આ સાર એકાંતમાં જ છે. એકાંતપ્રેમી માણસ જીવનના દરેક રસ્તે હંમેશા ખુશ રહી શકે છે. તેને બીજાના વખાણની જરૂર કદી પડતી નથી. દિવસમાં એકાદ કલાક પણ અંદર રહેલા અંધારને જાણી એકાંતનો આસ્વાદ માણીએ તો જીવન ધન્ય બની શકે છે. ચાલો એકલતાની ખીણ છોડીને એકાંતની ટોચ તરફ આગળ વધીએ. લેખક – ધવલ સોની દરરોજ આવી પ્રેરણાદાયી વાતો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ. Previous articleચીઝ નમકીન સક્કરપારા – બાળકોને ભાવે એવો નાસ્તો છે થોડો સમય કાઢીને જરૂર બનાવજો Next articleમિત્રતા – એક ખરાબ આદત – દોસ્ત એટલે કે મિત્ર ને તમારી જરૂરિયાત ભલે બનાવો પણ આદત ક્યારેય નહીં… જેવું કર્મ કરશો એવું ફળ મળશે પછી તે સુખ હોય કે દુઃખ… લાગણીસભર વાર્તા… ઘૂમટૉમાં આઝાદી – આ બંનેમાંથી કોને સાચી આઝાદી મળી એ તો તમે જ નક્કી કરો… દસ બેસ્ટ માઈક્રોફિક્શન વાર્તાઓ, તમને દરેક દ્રશ્ય નજર સામે દેખાશે… બિચારી મંજરીના છૂટાછેડા થઇ ગયા.પણ હું છૂટી નહીં સ્વતંત્ર થઇ છું અને જીવનના છૂટી ગયેલા છેડા ફરીથી મારા પોતાના હાથમાં આવી ગયા છે… લાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં? રેલવેમાં ટિકીટ બુક કરાવતા પહેલા આ સુવિધા વિશે ખાસ જાણી લેજો,... જેવું કર્મ કરશો એવું ફળ મળશે પછી તે સુખ હોય કે... સુંદર વાળ એ દરેક વ્યક્તિને ગમતા જ હોય છે, આજે અમે... ફ્રીજમાં બાંધીને મૂકી રાખેલ લોટ થઇ શકે છે સ્વાસ્થ્ય માટે હાનીકારક!..... લવ મેરેજ કરેલી દીકરીએ પપ્પાને લખેલો કાગળ – “તમે સાચા છો... બાળકોનું પ્રિય ‘ચીઝ’ બનાવો હવે ઘરે, એ પણ અમૂલ જેવા જ... © 2017 જલ્સા કરોને જેંતીલાલ gujarati world: જમવું અને પાણી પીવું : પાની જો આગ લગાયે જમવું અને પાણી પીવું : પાની જો આગ લગાયે નરેન્દ્ર મોદી કરતાં પણ વધારે વિભાજક મુદ્દો કયો? એવા સવાલનો જવાબ સામાન્યપણે અઘરો લાગે, પણ એક વાર, ફક્ત એક વાર, જમતી વખતે પાણી પીવા વિશે જેમણે ચર્ચા કરી હશે, એવા લોકો જાણે છે કે આ મુદ્દો વડીલો-યુવાનો, મિત્ર-મિત્ર, પતિ-પત્ની, કોઇની પણ વચ્ચે ભાગલા પડાવી શકે છે. આવા વિભાજનની ગંભીરતા ભલે મોદીપ્રેરિત વિભાજન જેટલી ન હોય, પણ તેની વ્યાપકતા જરાય ઓછી નથી. જનતાને તેના બીજા અધિકાર અપાવવાનો જોગ ન હોય, ત્યારે કમ સે કમ આ એક અધિકાર તો આપીએે-- એમ વિચારીને તે પોતાના આરોગ્યવિષયક જ્ઞાનના પ્રસાર માટે ઉત્સુક રહે છે. પરંતુ થોડા સમય પછી એવું લાગે છે, જાણે આરોગ્યનું જ્ઞાન આપવાનો તેમનો અધિકાર હોય અને એ લેવાની જનતાની ફરજ. વાળ કપાવવા જઇએ ત્યારે કેશકર્તનકલાકાર જે રીતે એક બૉટલમાંથી ફુસ ફુસ કરીને જળનો છંટકાવ કરે છે, કંઇક એવી જ રીતે, જ્ઞાનીજનો અજ્ઞાનીઓ પર આરોગ્યજ્ઞાનજળ છાંટવા તત્પર હોય છે. ક્યાંક જમવાનું હોય અને એવા વખતે કોઇ જળ-શાસ્ત્રીનો ભેટો થાય, એટલે એ તરત તેમના જ્ઞાનજળની વર્ચ્યુઅલ (કાલ્પનિક) બૉટલ કાઢીને તેમાંથી છંટકાવ શરૂ કરી દે છે. કેટલાક વઘુ ઉત્સાહી જળવિદો કેશકર્તનકારની બૉટલમાંથી છંટકાવને બદલે મ્યુનિસિપાલિટીના ટૅન્કર જેવા ભંડારમાંથી જ્ઞાનધધુડા પાડતા હોય એવું પણ લાગે છે. વિધીનો ભૂલાવ્યો કોઇ માણસ તેમની સાથે જમવા બેસે અને જમતાં પહેલાં પાણીના ઘૂંટ- બે ઘૂંટ ભરે, એટલે જળજ્ઞાની બે ઘડી તેની સામે જોઇ રહે છે-- જાણે નજરથી તેની નાડીના ધબકાર તપાસતા હોય અથવા પાણી અન્નનળીમાંથી ઉતરીને અંદર ક્યાં ગયું અને તેનું શું થયું, એ દિવ્ય ઍક્સ-રે દૃષ્ટિથી જોતા હોય. પછી એ ભારઝલ્લો સવાલ કરે છે,‘તમે કાયમ જમતાં પહેલાં પાણી પીઓ છો?’ પાણી પીનારને ખબર નથી હોતી કે આ સવાલ એકે હજારા છે. એટલે કે, તેનો એક જવાબ આપવાથી હજાર સવાલ ઊભા થવાના છે. એ નિર્દોષતાથી અને ‘ડાકા તો નહીં ડાલા, ચોરી તો નહીં કી હૈ’ જેવા આત્મવિશ્વાસથી ‘હા’ કહે છે. એ સાથે જ જળર્ષિના મુખમાંથી ૠષિવાણીનો ઉદ્‌ઘોષ થાય છે,‘બહુ ખરાબ...જમવાના અડધા કલાક પહેલાં પાણી બિલકુલ ન પીવાય.’ ‘કેમ? શું થાય? પાણી અંદર જઇને ફુટે?’ પાણી પીનાર કંઇક ટીખળ અને જિજ્ઞાસાના મિશ્રણથી પૂછે છે. આ ઉડાઉપણા અને અજ્ઞાનથી ક્ષુબ્ધ જળર્ષિ એની સામે તાકી રહે છે--જાણે વિચારતા હોય કે ‘આ પામર જીવ શો અપરાધ કરી રહ્યો છે, તેની તેને ખબર નથી. પ્રભુ તેને સાફ ન કરે--માફ કરે.’ પછી અવાજમાં શક્ય એટલી સહિષ્ણુતા અને થોડી અનુકંપા ભેળવીને એ કહે છે,‘અત્યારે તમને મશ્કરી સૂઝે છે, પણ પાણી ફૂટશે ત્યારે તમને ખબરેય નહીં પડી. રૂંવે રૂંવે ફૂટી નીકળશે. સમજ્યા? જળવેદમાં સ્પષ્ટ કહ્યું છે કે ભોજનપૂર્વે અને ભોજનપશ્ચાત્‌ જલપાન વિષપાન સમકક્ષ છે. તે પેટમાં ઉદ્‌ભવતા પાચકરસોને મંદ કરી નાખે છે, જેનાથી અપચો થાય છે અને અપચો સર્વ રોગોનું મૂળ છે.’ ‘એઇડ્‌સનું પણ?’ આવો સવાલ પૂછવાનું મન થાય છે, પણ જળર્ષિની ધીરગંભીર મુદ્રા જોઇને હિંમત ચાલતી નથી. તેમના મુખભાવ જોઇને એ પૂછવાનું પણ મન થતું નથી કે ‘જળવેદ’ શું છે ને એ કોણે લખ્યો. તેમ છતાં, ધીમા સ્વરે તે એટલું તો ગણગણે છે કે ‘હું આટલા વર્ષથી જમતાં પહેલાં અડધો લીટર પાણી પીઉં છું ને જમ્યા પછી પણ લગભગ એટલું જ. છતાં, આજ સુધી મને કશું થયું નથી. તાવ-શરદી સુદ્ધાં નહીં.’ આમ કહેતી વખતે એ ભૂલી જાય છે કે તેમની ગાડી આરોગ્યનો પાટો બદલીને હવે (અ)શ્રદ્ધાના પાટે ચડી ગઇ છે. તેમની દલીલ સાંભળીને જળર્ષિ તાડુકે છે, ‘તો તમને એવું લાગે છે કે જળવેદ બોગસ છે? ને આપણા ૠષિમુનિઓને કશી સમજ પડતી ન હતી? અને તમે જ સાચા?’ આ સવાલ પૂછતી વખતે તેમનો ચહેરો અપચાથી પીડિત લાગી શકે છે. પણ ૠષિમુનિઓના વાંકમાં આવેલા માણસ પાસે આગળ વધવાની હિંમત રહેતી નથી. છેવટે તેણે કબૂલવું પડે છે કે તેનો કેસ અપવાદરૂપ હોઇ શકે છે. બાકી નિયમ તો એ જ છે કે જમ્યાના કલાક પહેલાં ને કલાક પછી પાણી ન પીવાય. જે આ ન સ્વીકારે અને સામી દલીલો કરે, તે ભારતની પ્રાચિન સંસ્કૃતિના અપમાનનો ગુનેગાર. Labels: humor-satire/હાસ્ય-વ્યંગ ઉના અત્યાચાર : વધુ બે લેખ રામાયણ ફેસબુકને કારણે થયું હોત તો? કાશ્મીર, ‘આઝાદી’ અને આતંકવાદ ઑઝૉનનું ગાબડું પુરાઇ રહ્યું છે, પણ... ‘એક અલબેલા’ ભગવાનદાદા સાથે ગપસપ ...જ્યારે ખુદ હરિપ્રસાદ વ્યાસે લખ્યું: ‘એ હું નથી.’ (1) એક નજર આ તરફ... છઠ્ઠું વર્ષ અને 150મી પોસ્ટ: એકવીસમી સદીમાં ગુજરાતી લેખક અને વાચક! આ ગુરુ અંગુઠો માગી નથી લેતા, અંગુઠો મારી પણ દે છે Ahmedabad/અમદાવાદ (52) einstein/આઇન્સ્ટાઇન (4) Gujarat government/ગુજરાત સરકાર (52) Gujarati literature/ગુજરાતી સાહિત્ય (147) Gujarati/ગુજરાતી ભાષા (62) Gunvant shah/ગુણવંત શાહ (5) hvunmor-satire/હાસ્ય-વ્યંગ (2) Narendra Modi/નરેન્દ્ર મોદી (151) prakash shah/પ્રકાશ ન.શાહ (22) saarthak jalso/સાર્થક જલસો (3) saarthak prakashan/ સાર્થક પ્રકાશન (15) Sardar Patel/સરદાર પટેલ (40) society- trends/સમાજ-પ્રવાહો (128) Urvish Kothari/ઉર્વીશ કોઠારી (184) આંખનું કાજળ ગાલે (15) આર્થિક મંદી (3) ગુજરાતની અસ્મિતા (5) ગુજરાતી સાહિત્ય (3) ગુજરાતીની આજ અને આવતી કાલ (2) જોવા જેવી ફિલ્મ (14) બત્રીસ કોઠે હાસ્ય (4) બોલ્યુંચાલ્યું માાફ (9) ભગવાંની લીલા (1) રેશનાલિઝમ (1) શબ્દાર્થપ્રકાશ (11) હું તમે ને ગામ (6) દુબઈમાં જોબની છે ઇચ્છા તો આ 4 જગ્યા પર શોધો મોકો _ Have Dreamed Of Job In Out Of Country It Will Fulfill - Lifestyle Photomazaa _ I Am Gujarat ભારતીય એર ફોર્સમાં 12મું ધોરણ પાસ માટે નોકરીની તક 5 વર્ષમાં આ શખસના 5 iPhone થયા ‘ચોરી’, પોલીસે કંટાળી આરોપીને જ અરેસ્ટ કર્યો! RBI ગવર્નરના રાજીનામા પર મોદી અને જેટલીએ શું કહ્યું? અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, આ છે ખાસિયત બીજા સપ્તાહે પણ ‘2.0’ની ધમાલી જારી, કરી લીધી આટલી કમાણી શું તમને યાદ છે બિગબીની ‘જુમ્મા-ચુમ્મા’ ગર્લ? હવે લાગે છે આવી આ રેકોર્ડ બનાવનાર વિરાટ કોહલી પ્રથમ એશિયન કેપ્ટન એડિલેડ ટેસ્ટ જીત્યા, પણ વિરાટ આ વાતથી ‘નાખુશ’ Ind Vs Aus: પ્રથમ ટેસ્ટમેચમાં ભારતની જીત પર સોશિયલ મીડિયાની ટીખળ INDvAUS: એડિલેડ ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક વિજય, 86 વર્ષનો રેકોર્ડ તૂટ્યો માત્ર 30 હજાર રૂપિયામાં ફરી શકો છો આ 10 દેશો બાળકો માટેનાં વર્ષ 2018ના શ્રેષ્ઠ નામોની યાદી Gujarati News Lifestyle દુબઈમાં જોબની છે ઇચ્છા તો આ 4 જગ્યા પર શોધો મોકો દુબઈમાં જોબની છે ઇચ્છા તો આ 4 જગ્યા પર શોધો મોકો ભલે તમને પહેલી નજરે એમ લાગતું હોય કે ભારતીયોની ફેવરિટ વિદેશી નોકરી એટલે અમેરિકા પરંતુ તેવું નથી. એક રિપોર્ટ મુજબ ભારતીયો અમેરિકા કરતા વધારે મીડલ ઇસ્ટ ફાવી રહ્યું છે. હાલ ભારતીયને દુનિયાના બીજા દેશોમાં રોજગાર મામલે સૌથી વધુ તક દુબઈ, શરજાહ જેવા શહેરોમાં મળી રહી છે. ઇન્ટરનેશનલ માઇગ્રેશન રિપોર્ટ 2017 મુજબ આખા આરબમાં હાલ 89 લાખ ભારતીયો રહે છે. જે વર્ષ 2000માં લગભગ 9.7 લાખ જેટલી હતી. જ્યારે અમેરિકામાં ફક્ત 23 લાખ ભારતીયો રહે છે. 2/7યુએઈની બીજી સૌથી મોટી કોમ્યુનિટી ભારતીયો 3/7પણ છેતરાવ નહીં પરંતુ દુબઈ નોકરીની લાલચમાં દરવર્ષે ઘણા લોકો છેતરાઇ પણ જાય છે. જો તમે પણ દુબઈમાં જોબ શોધવા માગતા હોવ તો કોઈ એજન્ટ નહીં પણ કેટલીક પ્રોફેશનલ વેબસાઇટ્સનો ઉપયોગ કરો. આ વેબસાઇટ તમને રિયલ ટાઇમ દુબઈ જોબ્સ અને ઇન્ટર્વ્યુ પ્લેટફોર્મ આપે છે. આમ તો આ વેબાસાઇટ દુનિયાભરના અનેક શહેરોમાં જોબ અપાવે છે. પરંતુ જો દુબઈમાં જ જોબ માટે સર્ચ કરતા હોવ તો આ વેબસાઇટ બેસ્ટ છે. કેમ કે દુબઈને ટોપ કંપનીઓ માટે અહીં હાયરિંગ થાય છે. જોબ માટે તમારે અહીં પોતાને રજિસ્ટર કરવાના રહેશે. અહીં તમને એડમિનિસ્ટ્રેટર, ફાઇનાન્સ, મેનેજમેન્ટ, કસ્ટમર સર્વિસ, હોસ્પિટાલિટી, માર્કેટિંગ, પીઆર, ડિઝાઇનર, હેલ્થકેર, હ્યુમન રિસોર્સ, એન્જિનિયરિંગ, આઈટી અને સેલ્સ વગેરે ક્ષેત્રની જોબ મળી જશે. આ પોર્ટલ યુએઈના જાણીતા ન્યુઝપેપર ખલીજ ટાઇમ્સ સાથે જો઼ડાયેલ છે. અહીં તમને પોતાને રજિસ્ટર કર્યા વગર પણ જોબ શોધી શકો છો. અહીં તમને એડમિનિસ્ટ્રેટર, ફાઇનાન્સ, મેનેજમેન્ટ, કસ્ટમર સર્વિસ, હોસ્પિટાલિટી, માર્કેટિંગ, પીઆર, ડિઝાઇનર, હેલ્થકેર, હ્યુમન રિસોર્સ, એન્જિનિયરિંગ, આઈટી અને સેલ્સ વગેરે ક્ષેત્રની જોબ મળી જશે. આ યુએઈનું ફેમસ જોબ પોર્ટલ છે. આ પોર્ટલની ખાસિયત છે કે અહીં તમને દરેક પ્રકારની જોબ મળી જશે અને તેના દ્વારા તમે યુએઈના નાના શહેરોમાં પણ જોબ મેળવી શકશો. અહીં ડમિનિસ્ટ્રેટર, ફાઇનાન્સ, મેનેજમેન્ટ, કસ્ટમર સર્વિસ, હોસ્પિટાલિટી, માર્કેટિંગ, પીઆર, ડિઝાઇનર, હેલ્થકેર, હ્યુમન રિસોર્સ, એન્જિનિયરિંગ, આઈટી, સેલ્સ, રસોઈયા, શેફ, કૂક, હોમ મેડ, રિટેલ વગેરે ક્ષેત્રની જોબ મળી જશે. યુએઈ ઉપરાંત આ વેબસાઇટ પરથી તમને સાઉદી, બહરીન જેવા દેશમાં પણ જોબ મળી જશે. અહીં તમને સર્ચનું ઓપ્શન હોમ પેજ પર જ મળી જશે. તમારે જ્યાં જોબ જોઈતી હોય તેને સર્ચ કરો અને પછી શોધી લો નોકરી. અહીં તમને એડમિનિસ્ટ્રેટર, ફાઇનાન્સ, મેનેજમેન્ટ, કસ્ટમર સર્વિસ, હોસ્પિટાલિટી, માર્કેટિંગ, પીઆર, ડિઝાઇનર, હેલ્થકેર, હ્યુમન રિસોર્સ, એન્જિનિયરિંગ, આઈટી અને સેલ્સ વગેરે ક્ષેત્રની જોબ મળી જશે. પરિણીત મહિલાઓ પર કેમ મોહિત થાય છે છોકરાઓ? જાણો સમુદ્રમાં 16 ફૂટ નીચે શરૂ થઈ વિશ્વની પહેલી અંડરવૉટર વિલા, આટલું છે એક રાતનું ભાડું ઘરમાં જ પોસ્ટ ઓફિસ ખોલીને આ રીતે કરી શકશો કમાણી, સરકાર આપી રહી છે તક પેનિસ પર રિંગ પહેરી કર્યું પ્રપોઝ, પછી ગર્લફ્રેન્ડે જે કર્યું તે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય! શું દેખાયું પહેલા પુરુષ કે મહિલા, જણાવશે તમારું રહસ્ય જે તમે પણ નહીં જાણતા હોવ શિયાળામાં ડિનર માટે બનાવો બિહારની ફેસમ સત્તુબાટી, આંગળા ચાટતા રહી જશે બધા 60 વર્ષથી ગુમનામ છે ધર્મેન્દ્રની આ બે દીકરીઓ, તમે ક્યારેય ચહેરો પણ નહિ જોયો હોય ડૉક્ટરને પૂછ્યા વગર દવા લેવાની આદત છે તો આ બીમારીઓ થશે રાત્રે સારી ઊંઘ જોઈતી હોય તો આને બનાવો તમારો બેડ પાર્ટનર સાવ નવી જ રીતે બનાવો બટેટા-ટમેટાનું શાક, ભાવશે એવું કે બધા આંગળા ચાટી જશે લાલ પાંવભાજી નહીં ઘરે બનાવો ગ્રીન પાંવભાજી, સ્વાદ દાઢે વળગી જશે તંદૂર વગર પણ ઘરે જ બનાવો નાન, બજારમાં 25 રુપિાયની મળતી ઘરે બનશે ફક્ત રુ.2માં ઊભા ઊભા ભોજન કરવાથી થાય છે આ નુકસાન, જાણો સાચી રીત જિમમાં પગ મુક્યા વગર જ આ યુવતીએ 10 મહિનામાં ઉતાર્યું 30 કિલો વજન બાળકના ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, પેટની સમસ્યા ક્યારેય નહીં થાય સાત રંગનો રેઇનબો માઉંટેન, આંખોથી જોઈને પણ વિશ્વાસ નહીં આવે તેવી સુંદરતા માત્ર મનુષ્યો જ નહીં, પ્રાણીઓ પણ કરે છે કોમેડી, તેનો પુરાવો છે આ ફોટોગ્રાફ્સ હેલ્થ માટે રોજ રાતે ખાવ નારિયેળનો એક ટુકડો, ફાયદા જાણી ચોકી જશો સમગ્ર વિશ્વમાં માત્ર ભારતીયોને જ મળે છે ઓછી રજાઓ! આ રીતે બનાવશો તો ઘરે પણ એકદમ સૂરત જેવું જ બનશે સૂરતી ઊંધિયું વાતથી સાવ અજાણ હશો કે લગ્નજીવનમાં સેક્સના પણ હોય છે 7 અલગ અલગ સ્ટેજ રુ.3 લાખનું બજેટ છે તો પાર્ટી પ્લોટમાં નહીં રૉયલ્સની જેમ મહેલમાં કરો લગ્ન દાદી-નાનીના આ લાડુ શરદી જ નહીં બીજી પણ અનેક બીમારીઓથી બચાવશે, આ રીતે બનાવો નવ પરિણીત કપલ્સે પોતાના બેડરૂમમાં ન રાખવી આ 5 વસ્તુઓ ઘરના આ રોજિંદા કામથી પણ બર્ન થાય છે તમારી કેલરી કેમ નીચે બેસીને જ ભોજન કરવું જોઈએ? લેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો ન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર ન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર સમુદ્રમાં 16 ફૂટ નીચે શરૂ થઈ વિશ્વની પહેલી અંડરવૉટર વિલા, આટલું છે એક રાતનું ભાડુંઘરમાં જ પોસ્ટ ઓફિસ ખોલીને આ રીતે કરી શકશો કમાણી, સરકાર આપી રહી છે તકશું દેખાયું પહેલા પુરુષ કે મહિલા, જણાવશે તમારું રહસ્ય જે તમે પણ નહીં જાણતા હોવજિમમાં પગ મુક્યા વગર જ આ યુવતીએ 10 મહિનામાં ઉતાર્યું 30 કિલો વજનહવે, ક્રૂઝમાં બેસીને સુંદરબન – નોર્થઇસ્ટનો પ્રવાસ બનશે વધુ રોમાંચકસાત રંગનો રેઇનબો માઉંટેન, આંખોથી જોઈને પણ વિશ્વાસ નહીં આવે તેવી સુંદરતામમ્મીની જેમ બ્રાન્ડનો શોખીન છે, ફક્ત બ્રાન્ડેડ કપડા જ પહેરે છે તૈમૂરદુબઈમાં રણની વચ્ચોવચ બનાવાયું ‘લવ લેક’, હાર્ટ શેપનું લેક બુર્જ ખલિફાની નજીકસમગ્ર વિશ્વમાં માત્ર ભારતીયોને જ મળે છે ઓછી રજાઓ!ઓછા ખર્ચામાં રોમાંચ સાથે ફરવાનું પરફેક્ટ ડેસ્ટિનેશન એટલે આ પાંચ કિલ્લાઓવાતથી સાવ અજાણ હશો કે લગ્નજીવનમાં સેક્સના પણ હોય છે 7 અલગ અલગ સ્ટેજરુ.3 લાખનું બજેટ છે તો પાર્ટી પ્લોટમાં નહીં રૉયલ્સની જેમ મહેલમાં કરો લગ્નરાજસ્થાનનું બાડમેર, ઉદયપુર-જયપુર કરતા સાવ અલગ છે અહીં ફરવાની મજાહવે ભારતમાં પણ ટેસ્ટી પિઝ્ઝા વેન્ડિંગ મશીન, મુંબઈના આ સ્ટેશન પર મળશેપાર્ટનર સાથે આ રીતે વાત કરો પછી જુઓ બેડમાં તેમનો તોફાની અંદાજ અમારું ફેસબુક પેજ લાઈક કરો અને રહો દરેક ન્યૂઝથી અપડેટ તમામ ભારતીય કર્મચારીઓએ સેપરેશન સ્કિમ સ્વીકારી: GM-ઓટો-ઉદ્યોગવાર સમાચાર-Economic Times Gujarati Powered by Quillpadકેવી રીતે શોધશો લાઈફ સ્ટાઈલ બેન્કિંગ / ફાયનાન્સ આપ અહીં છો:: હોમ » ઉદ્યોગવાર સમાચાર પ્રિન્ટ કરો કૉમેન્ટ પોસ્ટ કરો નવી દિલ્હી:ભારતમાં જનરલ મોટર્સના તમામ 400 કર્મચારીઓએ સ્વૈચ્છિક સેપરેશન સ્કિમ (વીએસએસ) સ્વીકારી લીધી છે, એમ કંપનીએ જણાવ્યું હતું. કંપનીએ ગયા મહિને વીએસએસ ઓફર કરી હતી. કંપનીએ વર્ષના અંત સુધીમાં ભારતમાં વાહનોનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સ્કિમ 19 મેએ શરૂ થઈ હતી અને તે 15 જૂને પૂરી થઈ હતી. કંપનીના મોટા ભાગના કર્મચારીઓએ આ ઓફર સ્વીકારી છે, જેઓ મુખ્યત્વે માર્કેટિંગ, સેલ્સ, ફાઇનાન્સ અને વહીવટી વિભાગના છે. જનરલ મોટર્સ ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમને એ જાણીને આનંદ થયો છે કે અમારા બધા કર્મચારીઓએ સેપરેશન પેકેજ સ્વીકારી લીધાં છે, તેના પરિણામે અમે સ્થાનિક વેચાણ બંધ કરીને રિસ્ટ્રક્ચરિંગના પ્રયત્નો કરવાની સાથે નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશું. કેટલા કર્મચારીઓને વીએસએસ ઓફર કરવામાં આવી હતી તે અંગે પ્રવક્તાએ જણાવ્યું હતું કે લગભગ 400ને આ પ્રકારની ઓફર કરવામાં આવી હતી. કંપની હાલમાં કર્મચારીઓ સાથે ગાઢ રીતે કામ કરી રહી છે અને તેમને કેરિયર કાઉન્સેલિંગ, નાણાકીય સલાહ, આઉટપ્લેસમેન્ટ સપોર્ટ અને અન્ય નોકરીઓ શોધવામાં લવચિકતા જેવો ટેકો પૂરો પાડી રહી છે, એમ પ્રવક્તાએ ઉમેર્યું હતું. પગારદાર વર્ગ માટે ITR-1 ઇ-ફાઇલિંગ માટે તૈયાર: આવકવેરા વિભાગ ફ્લિપકાર્ટ અને એમેઝોન ફરી 'મેગા સેલ' માટે તૈયાર આરકોમ 2 મે સુધીમાં DoTને ₹774 કરોડ ચૂકવે: SC શું આપને આ કૉમેન્ટ સામે વાંધો છે? નીચે આપેલા કારણોમાંથી કોઈ એકને પસંદ કરી 'વાંધાજનક' બટન પર ક્લિક કરો. તમારી ફરિયાદ અમારા મૉડરેટર સુધી તુરંત જ પહોંચી જશે અને જો તેમને તમારો વાંધો યોગ્ય લાગશે તો આ કૉમેન્ટને હટાવી દેવાશે. ફક્ત એક નારીયેળનું પાણી સો બિમારીઓ સામે રક્ષણ આપે છે Home » Rajkot » Listing » Health Tips » ફક્ત એક નારીયેળનું પાણી સો બિમારીઓ સામે રક્ષણ આપે છે ઉનાળાની ઋતુમાં નારીયેળનું પાણી પીવું સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ લાભદાયક છે. આ પાણીમાં વિટામીન અને મિનરલ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્‍ધ હોય છે. આયુર્વેદમાં પણ જણાવાયું છે કે ૧૦૦ પ્રકારની બિમારીઓ સામે નારીયેળ પાણીથી લાભ થાય છે. ઉપરાંત શરીરને તંદુરસ્‍ત રાખવામાં પણ તેની મહત્‍વપૂર્ણ ભૂમિકા હોય છે. The 10 things you are not aware, do not ever go away, though constipation.આ 10 વાતોનું ધ્યાન નહીં રાખો તો, બધું કરવા છતાં કબજિયાત ક્યારેય નહીં મટે. કબજિયાત એક એવી સમસ્યા છે જેનો મોટાભાગના લોકો મજાક ઉડાવતા હોય છે પરંતુ જે લોકો આ સમસ્યાથી પીડાય છે તેમને કબજિયાતને કારણે અનેક સમસ્યાઓ ભોગવવી પડતી હોય… Read more… રોજ આ રીતે કરો 1 ચમચી હળદરનો પ્રયોગ અને મેળવો ચમત્કારિક ફાયદા હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ… Read more… માથુ દુ:ખતું હોય તો… * માથુ દુ:ખતું હોય અને જોરદાર તાવ આવી ગયો હોય તો ચંદનની લાકડીને ઘસીને તેનો લેપ માથા પર કરવાથી માથાનો દુ:ખાવો ઓછો થઈ જશે અને તાવ પણ… Read more… વૈશ્વિક બ્રોકરેજિસમાં 'ફૂટબોલ ફીવર': વર્લ્ડ કપના વિજેતાની આગાહી માટે સ્પર્ધા - NGS Business વૈશ્વિક બ્રોકરેજિસમાં 'ફૂટબોલ ફીવર': વર્લ્ડ કપના વિજેતાની આગાહી માટે સ્પર્ધા-સમાચાર-સ્પોર્ટ્‌સ-દેશ વિદેશ-Economic Times Gujarati Powered by Quillpadકેવી રીતે શોધશો ઉદ્યોગવાર સમાચાર લાઈફ સ્ટાઈલ આપ અહીં છો:: હોમ » દેશ વિદેશ વૈશ્વિક બ્રોકરેજિસમાં 'ફૂટબોલ ફીવર': વર્લ્ડ કપના વિજેતાની આગાહી માટે સ્પર્ધા પ્રિન્ટ કરો કૉમેન્ટ પોસ્ટ કરો વિશ્વવિજેતા જર્મનીને સોકર વર્લ્ડ કપમાં હરાવવું બહુ મુશ્કેલ છે? શું આ વખતે બ્રાઝિલ ચાર વર્ષ પહેલાં સેમિફાઇનલની 7-1ની હારનો બદલો લેશે? કે પછી ઉરુગ્વે, બેલ્જિયમ કે પોલેન્ડ 'ડાર્ક હોર્સ' સાબિત થશે? વિશ્વભરમાં અત્યારે 'ફૂટબોલ ફીવર'નો માહોલ છે ત્યારે મોટી ઇન્વેસ્ટમેન્ટ બેન્કો અને વિદેશી બ્રોકરેજિસ પાછળ કેવી રીતે રહી શકે? તેમણે પણ 2018ના સોકર વર્લ્ડ કપના વિજેતાની આગાહી શરૂ કરી દીધી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વિદેશી બ્રોકિંગ કંપનીઓ વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટનો વિજેતા નક્કી કરવા વિવિધ વિકલ્પો અજમાવી રહી છે. તેમની સ્ટ્રેટેજી શેર રોકાણ સાથે મળતી આવે છે. જેમ કે, જાપાનીઝ બ્રોકિંગ કંપની નોમુરાએ સોકર ટીમ્સને ‘સેફ હેવન્સ’, ‘હાઈ બિટા’ અને ‘લો બિટા’માં વહેંચી દીધી છે. નોમુરાની આગાહી પ્રમાણે 15 જુલાઈના રોજ સોકર વર્લ્ડ કપની ફાઇનલના દિવસે ફ્રાન્સ વિજેતા બનશે. અન્ય ‘સેફ હેવન્સ’ સ્પેન, બ્રાઝિલ અને જર્મની પણ મજબૂત દાવેદાર છે. નોમુરાના મતે પોલેન્ડ, ઉરુગ્વે અને ડેન્માર્ક ‘લો બિટા’ એટલે કે સંભવિત ‘ડાર્ક હોર્સ’ ટીમ્સ છે, જે અપસેટ સર્જી શકે. નોમુરાએ પેરુ અને સેનેગલ જેવા દેશોને ‘હાઈ બિટા’ ઝોનમાં મૂક્યા છે. નોમુરાના જણાવ્યા અનુસાર ‘ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યના પરિણામનો સંકેત’ નથી એ ફાઇનાન્શિયલ સેક્ટરનો સોનેરી નિયમ છે અને ફૂટબોલ પણ તેમાંથી બાકાત નથી. ગોલ્ડમેન સૅક્સના જણાવ્યા અનુસાર બ્રાઝિલની ટુર્નામેન્ટ જીતવાની શક્યતા સૌથી વધુ છે. ફ્રાન્સ, જર્મની, પોર્ટુગલ અને બેલ્જિયમ અન્ય પ્રબળ દાવેદાર છે. ગોલ્ડમેન સૅક્સના જણાવ્યા અનુસાર “જર્મની કરતાં ફ્રાન્સની વિશ્વ કપ વિજેતા બનવાની શક્યતા વધુ છે. જોકે, ડ્રોમાં કમનસીબીને કારણે ફ્રાન્સ સેમિફાઇનલમાં પહોંચશે તો તેણે બ્રાઝિલ સાથે ટકરાવું પડશે અને કદાચ બ્રાઝિલ વધુ મજબૂત ટીમ પુરવાર થશે.” ગોલ્ડમેને વધુમાં જણાવ્યું હતું કે, “જર્મની 7 જુલાઈના રોજ ક્વાર્ટર ફાઇનલ્સમાં ઇંગ્લેન્ડને હરાવશે.” UBSને જર્મની સોકર વિશ્વકપ માટે સૌથી પ્રબળ દાવેદાર જણાય છે, પણ વિજેતા જર્મની જ બનશે એવું UBS છાતી ઠોકીને કહેવા તૈયાર નથી. UBSએ ગયા મહિને એક નોંધમાં જણાવ્યું હતું કે, “પહેલી સેમિફાઇનલમાં બ્રાઝિલ અને જર્મની વચ્ચે ટક્કરની શક્યતા છે.” બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે ડેન્સ્ક બેન્કે બ્રાઝિલ અને કોમર્ઝબેન્કે જર્મનીને વિશ્વવિજેતા તરીકે પસંદ કર્યા છે. હાલમાં NCDs શા માટે વધુ સારો વિકલ્પ છ મહિનામાં 100%થી વધુ વળતર આપનારા ટોચના 10 સ્મોલ-કેપ શેરો વાઇ-ફાઇ પરથી વોઇસ કોલની સુવિધાની યોજના એર ઇન્ડિયાનું વેચાણ હાલ પૂરતું સ્થગિત રિટેલ ફુગાવો FY'19ના બીજા ભાગમાં ઘટશે: નિષ્ણાતો શું આપને આ કૉમેન્ટ સામે વાંધો છે? નીચે આપેલા કારણોમાંથી કોઈ એકને પસંદ કરી 'વાંધાજનક' બટન પર ક્લિક કરો. તમારી ફરિયાદ અમારા મૉડરેટર સુધી તુરંત જ પહોંચી જશે અને જો તેમને તમારો વાંધો યોગ્ય લાગશે તો આ કૉમેન્ટને હટાવી દેવાશે. Powered by Quillpadકેવી રીતે શોધશો ઉદ્યોગવાર સમાચાર લાઈફ સ્ટાઈલ આપ અહીં છો:: હોમ પ્રિન્ટ કરો કૉમેન્ટ પોસ્ટ કરો મુંબઈ:વિદેશી રોકાણકારો IFSC એક્સ્ચેન્જિસ પર ટ્રેડિંગ ન કરે તેવી શક્યતા છે કારણ કે તેમને 30 ટકા કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડશે. તેની સરખામણીમાં સિંગાપોર એક્સ્ચેન્જ (SGX) અને દુબઈ ગોલ્ડ એન્ડ કોમોડિટીઝ એક્સ્ચેન્જ (DGCX) પર શૂન્ય ટેક્સ છે. નિયમ પ્રમાણે કોઈ એન્ટિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં ફિજિકલ સેટ અપ ધરાવતી ન હોય અને તે ગિફ્ટ એક્સ્ચેન્જિસ પર લિસ્ટેડ સિક્યોરિટીઝમાં રોકાણ કરે તો તેણે 30 ટકાના દરે સંપૂર્ણ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડશે. જોકે, જેઓ ગિફ્ટ સિટીમાં ફિજિકલ સેટ અપ ધરાવતી હશે તેમને સામાન્ય ટેક્સમાંથી મુક્તિ અપાશે અને તેમણે માત્ર 9 ટકાના દરે મેટ (મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ) ભરવો પડશે. IFSC એક્સ્ચેન્જિસને સિંગાપોર અને દુબઈ જેવા સ્થળે સક્રિય આંતરરાષ્ટ્રીય એક્સ્ચેન્જિસની સમકક્ષ મૂકવા માટે આઇએફએસસી એક્સ્ચેન્જિસ ખાતે કરવામાં આવેલા ડેરિવેટિવ્ઝ ટ્રાન્ઝેક્શન પરના શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને સંપૂર્ણ દૂર કરવામાં આવે તેવી શક્યતા છે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. ગિફ્ટ સિટીના સ્ટોક એક્સ્ચેન્જિસની હરીફાઈ સિંગાપોર અને દુબઈ સ્ટોક એક્સ્ચેન્જ સાથે થશે તેવું માનવામાં આવે છે પરંતુ SGX કે DGCXમાં રોકાણ અથવા ટ્રેડિંગ કરતા વિદેશી રોકાણકારોને ઇન્કમટેક્સની કોઈ જવાબદારી હોતી નથી.તેમ પીડબલ્યુસીના લીડર ફાઇનાન્શિયલ સર્વિસિસ ટેક્સ, ભાવિન શાહે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સમાનતા લાવવા માટે શેર્સ અને ડેરિવેટિવ્ઝના શોર્ટ ટર્મ ગેઇન્સ પર વિદેશી રોકાણકારોને ટેક્સ રાહત અપાય તે જરૂરી છે. ટેક્સના પ્રશ્નોના કારણે બીએસઇ અને એનએસઇ સ્પોન્સર્ડ IFSC એક્સ્ચેન્જિસ પર વોલ્યુમ વધ્યું નથી. બીએસઇ સ્પોન્સર્ડ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સ્ચેન્જ શરૂ થયું તેના એક વર્ષ પછી પણ તેમાં ડિસેમ્બરમાં દૈનિક સરેરાશ વોલ્યુમ માત્ર 190 મિલિયન ડોલરનું હતું. જ્યારે એનએસઇ IFSC ખાતે ડિસેમ્બરમાં દૈનિક સરેરાશ વોલ્યુમ ફક્ત 77 મિલિયન ડોલરનું હતું. એનએસઇએ ગયા વર્ષે જૂનમાં તેની IFSC કામગીરી શરૂ કરી હતી. SGX અને DGCX એક્સેસ કરતા વિદેશી રોકાણકારોને લિક્વિડિટીના કારણે ટ્રેડ કરવાનું સરળ રહેશે અને આ એક્સ્ચેન્જિસ પર વધારાનો કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ કરાવાય તો મોટા ભાગનું વોલ્યુમ તે એક્સ્ચેન્જિસમાં શિફ્ટ થશે તેમ એફપીઆઇના સલાહકાર એક કસ્ટોડિયને જણાવ્યું હતું. મીડિયાના રિપોર્ટ પ્રમાણે એસજીએક્સ ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર ભારતીય સિંગલ સ્ટોક ફ્યુચર્સમાં ટ્રેડિંગ લોન્ચ કરશે. હાલમાં એસજીએક્સ પર માત્ર નિફ્ટી ઇન્ડેક્સ કોન્ટ્રાક્ટમાં ટ્રેડિંગ ઓફર થાય છે. એક વિદેશી બેન્કના કસ્ટોડિયને જણાવ્યું કે, ઓનશોર એક્સ્ચેન્જિસ નોંધપાત્ર પ્રમાણમાં ઊંચી લિક્વિડિટીના લાભ ઓફર કરે છે ત્યારે વધારાના ટેક્સના કારણે તે સરભર થઈ જાય છે. આ ઉપરાંત નિયમિત ધોરણે ટેક્સની ગણતરી, ફાઇલિંગ અને ટેક્સ ફાઇલિંગનો બોજ પણ વધે છે. એફપીઆઇ માટે સ્ટોક એક્સ્ચેન્જ પરના ટ્રાન્ઝેક્શનમાંથી તમામ આવક તેમનું કેપિટલ ગેઇન ગણાય છે. FPIનું જાન્યુ.માં ₹8,700 કરોડનું રોકાણ ​ટોપ-6 કંપનીઓના માર્કેટકેપમાં ₹1 લાખ કરોડનો જંગી ઉછાળો બજાર ઓવરવેલ્યૂડ જણાય છે, ભારત પણ અપવાદરૂપ નથી આગામી બજેટમાં સરકાર પાસેથી કેવી અપેક્ષા રાખવી? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 25 ટકા ઊછળીને ₹9,423 કરોડ એસ્સાર સ્ટીલ માટે બિડ કરવાની તારીખ લંબાવાઈ ONGC HPCLમાં 51% હિસ્સો ખરીદશે રફ ડાયમન્ડની કિંમતમાં 3-4 ટકાનો વધારો HDFC બેન્કનો Q3 ચોખ્ખો નફો 20% વધી ₹4,643 કરોડ HDFC બેન્કનું માર્કેટકેપ ₹5 લાખ કરોડને પાર સરકાર અંદાજ કરતાં ₹30,000 કરોડનું ઓછું ઋણ લેશે HULનો ચોખ્ખો નફો 27% વધ્યો શું આપને આ કૉમેન્ટ સામે વાંધો છે? નીચે આપેલા કારણોમાંથી કોઈ એકને પસંદ કરી 'વાંધાજનક' બટન પર ક્લિક કરો. તમારી ફરિયાદ અમારા મૉડરેટર સુધી તુરંત જ પહોંચી જશે અને જો તેમને તમારો વાંધો યોગ્ય લાગશે તો આ કૉમેન્ટને હટાવી દેવાશે. રજીસ્ટર કરો અમદાવાદ, ગુજરાત, ભારત ઘર અમારા વિશે બ્લોગ સંપર્ક કરો ગોપનીયતા નિયમો અને શરતો ફેક આજકાલની ફાસ્ટ લાઈફમાં મોટાભાગના લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભુલી જ જતાં હોય છે. એવામાં સ્વાસ્થ્યનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણને કોઈ રોગ ઘેરી લેતો હોય છે. તો શા માટે રોગોને શરીરમાં પ્રવેશવાનો મોકો આપવો? સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ સરળ છે પણ હાં તેના માટે થોડી ઘણી કાળજી અવશ્ય લેવી પડે છે. પરંતુ એ કાળજી તમને આજીવન તંદુરસ્તી બક્ષે છે. જેથી આજે અમે તમે સ્વાસ્થ રહી શકે તે માટે એક ચમત્કારી સ્વાસ્થ્ય ફોર્મ્યૂલા બતાવીશું, આ ફોર્મ્યૂલા છે 5-4-3-2-1. આ ફોર્મ્યૂલાને તમે રોજ તમારા રોજિંદા જીવનમાં ભુલ્યા વિના અપનાવશો તો રોગો તમારી આસપાસ આવતા ગભરાશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ હમેશાં રોગમુક્ત અને ઊર્જાવાન રહેવા માટે દિવસમાં ત્રણથી પાંચ વાર શાકભાજી અને ફળોનું થોડી-થોડી માત્રામાં આખા દિવસ દરમિયાન સેવન કરવું. આ રીતે ફળ અને શાકભાજીઓ ખાવાથી કેન્સર અને હૃદયરોગનો ખતરો ઓછો થઈ જાય છે. તમે રોજ તમને ભાવતા ફળ કે શાકભાજી દિવસમાં વધારેમાં વધારે પાંચ વખત ખાઓ અને જુઓ પછી સ્વાસ્થ્યની કોઈ ચિંતા રહેશે નહીં. કઈ સ્વાસ્થ્ય સમસ્યામાં કયું ફળ ખાવું છે શ્રેષ્ઠ, જેનાથી થશે ફાયદા જાણી લો આજકાલની ફાસ્ટ જીવનશૈલીએ લોકોને અનેક પ્રકારના રોગોએ ઘેરી લીધા છે. જેને જેટલી વધુ બિમારી એટલા જ વધુ પૈસા ડૉક્ટરની પાસે પાણીની માફક વેડફવવા પડે છે. Read more… આ પ્રકારના બીજ છે અનેક સમસ્યાઓમાં ફાયદાકારક, જરૂર કરો સેવન મોટાભાગના ફ્રૂટ્સની અંદરનાં સીડ્સ આપણે ફેંકી દઈએ છીએ, પરંતુ કેટલાક એવા પણ દાણા હોય છે જે શરીર માટે જે-તે ફળ જેટલા જ ગુણકારી હોય છે. Read more… કબજીયાત: દરરોજ 50 ગ્રામ કાચા ટામેટાને ખાવાથી કબજીયાત દૂર થાય છે. પાકેલા ટામેટાનો અડધો કપ સુપ દરરોજ પીવાથી જુની કબજીયાત દૂર થશે. Read more… કેન્સર માટે જવાબદાર આ વસ્તુઓથી હમેશા રહો દૂર, નહિતર થશે રોગ સંબંધો નું સંગીત ... હું નિર્દોષ તો છુંને ??? દેખાય હસતા રમતા જે ચહેરા જુદા જુદા, એની ઉપર છે કેટલા પહેરા જુદા જુદા, દરેક માણસમાં નાનો કે મોટો તાલિબાન જીવતો હોય છે, જે પોતાના કબજાના માણસોને કંટ્રોલ કરતો રહે છે. ઘણાં મા-બાપ પણ એવાં હોય છે. તારે સ્લીવલેસ ડ્રેસ નથી પહેરવાનો, ટેટુ કરાવ્યું છે તો હું તારા ટાંટિયા તોડી નાખીશ, હું કહું એ જ તારે ભણવાનું છે, છોકરો થઈને બુટ્ટી પહેરતા તને શરમ નથી આવતી? સારું શીખવાડવાના નામે સંતાનોનું બૂરું કરનારાઓની બહુમતી છે. વોચ રાખવાની સોચ જોખમી છે. તમારી વ્યક્તિ તમારી ઇચ્છા મુજબ જ કરે એવું તમે લાદી દેશો ત્યારે એ વ્યક્તિ ખાનગીમાં પોતાની રીતે વર્તવાની શરૂઆત કરી દેશે અને જેવો મેળ ખાશે કે તરત જ તમારાથી દૂર થઈ જશે. પ્રેમીઓને આ વાત સૌથી વધુ લાગુ પડે છે. બ્રેકઅપનાં કારણો તપાસી જોજો, એની પાછળ મોટાભાગે જોહુકમી જ જવાબદાર હશે. સંબંધો ગમે તે હોય, સારા-નરસાનો ભેદ સમજાવવામાં કંઈ ખોટું નથી. હું જે વિચારું છું એ જ બરાબર છે અને હું કહું એ જ કરવાનું છે એ દાનત ખોટી છે. માણસે નક્કી કરવાનું હોય છે કે એને પ્રેમ જોઈએ છે કે આધિપત્ય? સારી ભાવનાથી કરવામાં આવતી જબરદસ્તી પણ વાજબી હોતી નથી. છેલ્લો સીન : ઈરાદાપૂર્વક પોતાની જાતને મોટો દેખાડવાની કોશિશ માણસને સાવ વામણો બનાવી દે છે. - અજ્ઞાત reference :(‘સંદેશ’, તા. 28મી એપ્રિલ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ) તને શું જોઈએ ??? નવા વર્ષના પહેલા દિવસે… બધું જ સારું ક્યારેય નહીં હોવાનું તારી યાદ જો આવી .... સાચો મિત્ર કેવો હોય ? બ્લોગ માણ્યો ... તસવીરો બોલે છે આપ અહીં છો: આપની App અપડેટ કરો અને નવગુજરાત સમયના નવા રંગરૂપ જૂઓ10 Nov 2017, 2010 hrs IST, 2016માં બે વખત આ યોજના લાગુ કરાયા બાદ પ્રદુષણને ઘટાડવા તરફ પગલું લગભગ ૧,૩૮,૮૯૯ ભારતીય મંગળ યાત્રા પર જશે હિમચાલમાં 68 બેઠકો પર મતદાન શરૂ હિમાચલ પ્રદેશમાં ગુરુવારે વિધાનસભાની ૬૮ બેઠક પર એક જ તબક્કામાં મતદાન શરૂ થઈ ગયું છે પૂજા પહેલા શિવલિંગને સંપૂર્ણ રીતે કપડા વડે ઢાંકવામાં આવ્યું હતું 2015-2016ના રિપોર્ટ મુજબ કેટલાક પક્ષોએ આવક કરતા 200 ટકા વધુ ખર્ચ કર્યો એક ગામના તમામ રહીશોની જન્મતારીખ એક જ દિવસે શિવસેનાએ સાથે રહેવું છે કે છેડો ફાડવો છે તે નક્કી કરી લે: ફડણવીસ પીએમ મોદી અને નાણાં મંત્રી જેટલીને નિશાન બનાવી કર્યા પ્રહારો રાજસ્થાનઃ હવે OBCને મળશે 26% અનામત વિધાનસભામાં 26 ટકા અનામતનું બિલ પસાર, જો કે આને કોર્ટમાં પડકારવામાં આવે તેવી સંભાવના છે રેલવે સ્ટેશન નજીક આગ લાગતા લોકલ ટ્રેન સેવા ખોરવાઈ માત્ર www.navgujaratsamay.com પર લોગઇન કરો એને ચોકલેટ લગાવીને ચૂસવાની મઝા આવે છે અને મને... ’ટાઈગર જિંદા હૈ’નાં ટ્રેલરે બધા જ રેકૉર્ડ બ્રેક કર્યા સમાચારો રહી ગયા હોય તો... નવગુજરાત સમયની Android App અપડેટ કરો પત્ની મને તેના અંડરગાર્મેન્ટ્સ પહેરાવે છે મારી પત્નીને મારા એક જ અંગમાં રસ છે... guzerate (gu): ઑસ્ટ્રિયા જય ભોલે યુવક મંડળ શીયાબાગ વડોદરા 2017 #Vadodara #GaneshUtsav2017 #GaneshUtsav… _ Baroda Rocks જય ભોલે યુવક મંડળ શીયાબાગ વડોદરા 2017 #Vadodara #GaneshUtsav2017 #GaneshUtsav… જય ભોલે યુવક મંડળ શીયાબાગ વડોદરા 2017 #Vadodara #GaneshUtsav2017 #GaneshUtsavInVadodara #VadodaraGaneshUtsav #Baroda #Gujarat #BarodaRocks PC : Kalpesh Pawar Next શીયાબાગ ગણેશ મંડળ વડોદરા 2017 #Vadodara #GaneshUtsav2017 #VadodaraGaneshUtsav… # Vadodara ની FAG કંપનીમાં લાગી ભીષણ આગ, માણેજા ગામ પાસે આવી છે આ કંપનીમાં આગ ફ… One thought on “જય ભોલે યુવક મંડળ શીયાબાગ વડોદરા 2017 #Vadodara #GaneshUtsav2017 #GaneshUtsav…” જહાંઆરા _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ( 1 ) બ્રમ્હાણી - સુરત Owner : ભરત કે પટેલ ( જંત્રાલ ) Address : ૩૬૫,પ્રમુખ પાર્ક સોસાયટી પાંડેસરા ( 2 ) સચિન ફેબ્રિક્સ - સુરત શિરરખ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries તે મુંબઈના એક ફેમસ જ્વેલરી શોરૂમમાંથી બહાર નીકળતી જોવા મળી હતી બોલિવૂડનું હોટેસ્ટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ છેલ્લાં પાંચ વર્ષ કરતાં વધારે સમયથી એકબીજા સાથે ડેટિંગ કરતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો અટકળો પર વિશ્વાસ કરીએ તો તેઓ બંને આ વર્ષે નવેમ્બરમાં મેરેજ કરી લેશે. દીપિકાએ અત્યારે તેની ફિલ્મ્સમાંથી બ્રેક લીધો છે. તે મુંબઈના એક ફેમસ જ્વેલરી શોરૂમમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. તેની સાથે તેની મધર ઉજ્જાલા પાદુકોણ પણ હતી. કેટલાક રિપોર્ટ્સ અનુસાર દીપિકાએ તેના વેડિંગના દિવસે પહેરવા માટેની જ્વેલરી ફાઇનલ કરી દીધી છે. એ જોતા જણાય છે કે, આ કપલ ટૂંક સમયમાં જ મેરેજ કરી લેશે. આ પહેલાં રણવીરને તેના વેડિંગ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે આવા કોઈ ઘટનાક્રમનો ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, આવું કંઈ હશે તો તે આ વાતને જાહેર કરનારો સૌપ્રથમ વ્યક્તિ હશે. આર્થિક સર્વે 2017-18માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નોટબંધી અને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અમલ બાદ કરદાતાની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત ઘરેલુ બચતમાં પણ આના કારણે વૃદ્ધિ જોવા મળી છે. નાણાંમંત્રી અરૂણ જેટલીના સામાન્ય બજેટ પૂર્વે આર્થિક સર્વે સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. આ સર્વે નાણાંમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યન અને તેમની ટીમે તૈયાર કર્યો છે. આ સર્વેમાં જણાવાયું છે કે જીએસટીથી દેશના અર્થતંત્રને નવો વ‌ળાંક મળ્યો છે અને નવા ડેટા ઉભરી આવ્યા છે. અપ્રત્યક્ષ કરદાતાની સંખ્યામાં 50 ટકાનો વધારો નોંધાયો છે. સર્વે મુજબ નવેમ્બર 2016થી અત્યાર સુધીમાં ૧૮ લાખ વ્યક્તિગત કરદાતાનો ઉમેરો થયો હતો. આર્થિક સર્વેમાં જણાવ્યા મુજબ દેશમાં નાણાકીય બચતમાં સુધારાના ચિહ્નો જોવા મળ્યા છે તેમજ ઘરેલુ બચતમાં પણ સમાન વૃદ્ધિ નોંધાઈ છે. ઘરેલુ બચતમાં વધારો નોટબંધીને આભારી છે. સરકારે જાહેર કરેલા આર્થિક સર્વે મુજબ નવેમ્બર 2017 સુધીમાં કરદાતાનું પ્રમાણ વધીને 31 ટકા થયું હતું જે પ્રતિ માસ 0.8 ટકાનો વધારો સુચવે છે. નવા કરદાતા પૈકી મોટાભાગના કરદાતાની કુલ આવક આવકવેરા મુક્તિ મર્યાદાની નજીક અર્થાત રૂ.2.5 લાખની નજીક જણાઈ હતી. દુશ્વાર _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries બુલઢાણા જિલ્લો - વિકિપીડિયા બુલઢાણા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. બુલઢાણા આ જિલ્લાનું મુખ્ય મથક છે. બુલઢાણા જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે. બુલઢાણા જિલ્લાના તાલુકાઓ[ફેરફાર કરો] "https://gu.wikipedia.org/w/index.php?title=બુલઢાણા_જિલ્લો&oldid=244806" થી મેળવેલ સિવિલ ઇજનેરી - વિકિપીડિયા ધ પેટ્રોનસ ટ્વિન ટાવર્ઝ, સ્થપતિ સીઝર પેલી અને થોરનટન-ટોમેસિટી અને રેન હિલ બરસેકુટૂ એસ. ડી. એન. બી. એચ. ડી. ઇજનેરો દ્વારા બાંધવામાં આવેલી આ ઇમારત 1998-2004 સુધી જગતની સૌથી ઊંચી ઇમારત હતી. સિવિલ ઇજનેરી કે સ્થાપત્ય અભિયાંત્રિકી લશ્કરી ઇજનેરી પછી ઇજનેરીની સૌથી જૂની શાખા છે. આ ભૌતિક અને કુદરતી રૂપે બનેલા પુલ, રસ્તા, નહેરો, જળબંધ, ઇમારતો, વગેરેની ડિઝાઇન, બાંધકામ અને જાળવણીનું વિજ્ઞાન છે.[૧][૨] "https://gu.wikipedia.org/w/index.php?title=સિવિલ_ઇજનેરી&oldid=509486" થી મેળવેલ અક્ષરપદ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries તરવરિયું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries તનૂજ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પસલિયાત _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પસલી આપનાર (ભાઈ). મોંમાથું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries બૉલ્શેવિક _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries રશિયાના એ નામના એક (સામ્યવાદી) રાજકીય મંડળનું. સેવના _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સેવવું કે સેવા કરવી તે. બાજી રચવી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ઇન્સ્ટ્રક્શન _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સૂચના; નિર્દેશ. બીજડું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries મિણાવવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries 'મિણાવું'નું પ્રેરક. નીંદ સે અબ જાગ બન્દે - વિકિસૂક્તિ નીંદ સે અબ જાગ બન્દે સંત કબીર "https://gu.wikiquote.org/w/index.php?title=નીંદ_સે_અબ_જાગ_બન્દે&oldid=16260" થી મેળવેલ છુપી શ્રેણી: દિશાશોધન મેનુ વ્યક્તિગત સાધનો પ્રવેશ કરેલ નથી ખાતું બનાવો તાજા ફેરફારો કોઈ પણ એક લેખ પુસ્તક બનાવો PDF તરીકે ડાઉનલોડ કરો છાપવા માટેની આવૃત્તિ અહી શું જોડાય છે આની સાથે જોડાયેલા ફેરફાર પાનાંની માહિતી આ પાનું ટાંકો અન્ય ભાષાઓમાં આ પાનામાં છેલ્લો ફેરફાર ૨૬ મે ૨૦૧૬ના રોજ ૧૩:૨૬ વાગ્યે થયો. આ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ. ગોપનિયતા નીતિ વિકિસૂક્તિ વિષે મોબાઈલ દેખાવ Kriya (ક્રિયા) દુર્યોધના મૃત્યુની પ્રતિક્રિયા ભીમસેન તથા યુધિષ્ઠિર પર કેવી જુદી જુદી પડી તે જાણવા જેવું છે. એ પ્રતિક્રિયા વિરોધાભાસી હતી. એનું કારણ એ ઉભયના વિભિન્ન વિચાર, ભાવ અને અભિગમમાં રહેલું. યુધિષ્ઠિર એ રીતે સુદીર્ઘ સમય સુધી વિલાપ કરતા રહ્યા. એ પ્રસંગ સૂચવે છે કે યુધિષ્ઠિરનું મન સર્વાવસ્થામાં સદસદબુદ્ધિથી સંપન્ન રહેતું. એ સારાસારનો વિવેક કરીને તે પ્રમાણે વર્તી શકતા. માનવે એવી રીતે વિવેકી બનવાનું અને જીવનના જટિલ સંગ્રામમાં સ્થિર થતાં તથા રહેતાં શીખવાનું છે. દુર્યોધનના દુઃખદ અંતની પ્રતિક્રિયા બળદેવ પર કેવી પડી તે પણ જાણવા જેવું છે. કૃત્ય કર્યું છે તેવું બીજા કોઇ પણ ગદાયુદ્ધમાં અમે જોયું નથી. યુદ્ધશાસ્ત્રનો એવો નિયમ છે કે ગદાયુદ્ધમાં નાભિની નીચેના ભાગમાં પ્રહાર ના કરવો, છતાં પણ શાસ્ત્રના નિયમને નેવે મૂકીને મૂર્ખ ભીમસેન પોતાની ઇચ્છા પ્રમાણે વર્ત્યો છે. તેમણે ક્રોધથી લાલચોળ થઇ ગયેલાં નેત્રે દુર્યોધન સામે જોઇને જણાવ્યું કે કૃષ્ણ ! મારી સમાનતા ધરાવનારો દુર્યોધન એકલો જ રણમાં પડ્યો છે એમ ના સમજવું, કારણ કે આશ્રિતની દુર્બળતાને લીધે આશ્રયનો પણ તિરસ્કાર કરવામાં આવે છે. તેમણે બળદેવને શાંત પાડવા પોતાની રીતે સમજાવવા પ્રયત્ન કર્યો, છતાં પણ એ માન્યા નહીં. તેમણે કહ્યું કે ધર્માત્મા રાજા દુર્યોધનનો અધર્મથી વધ કરીને ભીમસેન અધર્મયુદ્ધ કરનારા તરીકે જગતમાં પ્રસિદ્ધ પામશે. ધૃતરાષ્ટ્રનો પુત્ર રાજા દુર્યોધન ધર્માત્મા હતો અને તેણે ધર્મયુદ્ધ કર્યું છે; માટે મરણ પામ્યા પછી તેને સનાતન ગતિ પ્રાપ્ત થશે. એમ કહીને કૈલાસ સમાન શ્વેત વર્ણના પરમપ્રતાપી બળદેવ રથમાં બેસીને દ્વારિકા તરફ ચાલી નીકળ્યા. તેમના દ્વારિકાગમન પછી પાંચાલો, શ્રીકૃષ્ણ અને પાંડવો અત્યંત ઉદાસ થઇ ગયા. એક વિશેષ વાતનો ઉલ્લેખ પણ કરવા જેવો છે. આપણા સમાજમાં એવો ભ્રાંત ખ્યાલ પ્રવર્તમાન થયેલો જોવા મળે છે કે જેણે યોગનો અભ્યાસ કરવો હોય તેણે સંસારનો ત્યાગ કરવો જોઈએ. સર્વસંગપરિત્યાગી બની જવું જોઈએ. એનાથી લગ્નજીવનમાં પ્રવેશાય નહીં, લોકસેવાની પ્રવૃતિઓમાં એ કાઈપણ પ્રકારનો રસ લઈ શકે નહીં વગેરે. એ બધી જ ભ્રાંત માન્યતાઓ છે કારણ કે ભગવદ્ ગીતાના ઊપદેશક ભગવાન કૃષ્ણ તો આદર્શ ગૃહસ્થાશ્રમી હતા, સંન્યાસી નહોતા એટલું જ નહીં તેઓ લોકસેવાની પ્રવૃતિમાં આજીવન રત રહ્યા હતા. ચરખાગુજરાત: 'આખું ભલે હો ગામ અભણ, છોડવું નથી, શબ્દો વહેંચવાનું વલણ છોડવું નથી' નવું પ્રકાશન 'આખું ભલે હો ગામ અભણ, છોડવું નથી, શબ્દો વહેંચવાનું વલણ છોડવું નથી' દસેક વર્ષ પહેલાં 'ચરખા' સાથે પરિચય થયો ત્યારે આવી જ લાગણી એની આખી ટીમમાં દેખાઈ હતી. સતત મહેનત કરતી આ સંસ્થાના લેખકો, પત્રકારો અને સંશોધકોએ કામને પૂજાની માફક પવિત્ર ગણ્યું છે ને એટલે જ 'ચરખા' એના જેવી બીજી સંસ્થાઓથી નોખી તરી આવે છે. હંમેશા કંઈક નવી જ વાત, નવી સમસ્યા અને હૃદયસ્પર્શી રજૂઆત લઈને આવવામાં તેઓ અગ્રેસર રહ્યા છે. એમના મોટા ભાગના અહેવાલો વાચવાની તક મળી છે ને એના આધારે એટલું ચોક્કસ કહી શકાય કે, 'ચરખા'ના કાર્યકરોને ક્યારેય સ્થળ કે સમયનાં બંધનો નડ્યાં નથી. શું કહેવું છે એ વિશે તેઓ હંમેશાં સ્પષ્ટ અને નિર્ભય રહ્યા છે ને એ જ તેમનું મોટામાં મોટું જમા પાસું છે. 'ચરખા'ના યોગદાનને ફૂટપટ્ટીથી માપવાનું શક્ય નથી. જ્યાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા નથી પહોંચી શક્યા ત્યાં એ પહોંચી શક્યું છે. બંને માધ્યમોએ મોટેભાગે ક્રિમિન્લ્સ, પોલિટિશિયન્સ અને બૉલિવુડના એક્ટર્સને ગ્લોરીફાય કર્યા છે ત્યાં 'ચરખા'એ સમાજના શોષિત અને ઉપેક્ષિત નાના માણસને વધુ મહત્ત્વ આપ્યું છે. ટુકડે ટુકડે કચડાતા, મરતા માનવીઓની હૃદયદ્રાવક વાતો રજૂ કરી છે. એમના શોષણની, સમસ્યાઓની, પીડાઓની અને ઇચ્છાઓની અસરકારક રજૂઆત કરી છે. દલિતો, મહિલાઓ, બાળકો, વિકલાંગો અને પ્રજ્ઞાચક્ષુઓ વિશે તો ઘણી વાસ્તવિક વાતો રજૂ કરી છે. સંઘર્ષ કરીને સફળતા મેળવનારી આવી વ્યક્તિઓના અનેક કિસ્સા એણે રજૂ કર્યા છે. પાંખ વિનાનાં પારેવાં જેવા વિકલાંગોની સંઘર્ષ કથા હોય કે મહિલાઓનાં આંદોલનો હોય, 'ચરખા'એ એ બધું જ અસરકારક ભાષામાં રજૂ કર્યું છે. એના દ્વારા સમાજને અનેક રેતીનાં રતન વિશે જાણવા મળ્યું છે. આ સંસ્થાની એક બીજી ખાસિયત પણ ગમી જાય એવી છે. કોઈ પણ મુદ્દો કે સમસ્યા હોય એને જરાય અતિશયોક્તિ કે આડંબર વિના સમાજ સામે મૂકવા. સદનસીબે આ બધી વાતો સરકાર અને પ્રજાના પ્રતિનિધિઓ સુધી પહોંચતી હોય છે જેના કારણે એક સંનિષ્ઠ પ્રયાસ સફળ થાય છે. કારકિર્દી દરમ્યાન વિકાસ-ગોષ્ઠિ કે 'ચરખા'ના કાર્યકરો સાથે પ્રવાસ ખેડવાનું શક્ય નથી બન્યું, પણ એક-બે યાદગાર કિસ્સા યાદ છે- 'ચરખા'ની ટીમે ઘણાં વર્ષો પહેલાં 'સકલી' નામની એક ગરીબ ગ્રામીણ યુવતીનો કિસ્સો મને આપ્યો હતો જેને મેં અખબારમાં રજૂ કર્યો હતો. 'સકલી'ની એ હૃદયદ્રાવક ઘટના વાંચ્યા પછી અનેક વાચકોએ ફોન કરીને એના પ્રત્યે હમદર્દી દાખવી હતી. 'ચરખા'ની ટીમ અને સંચાલકો નિડર અને સાહસિક છે. આ બાબતે તેઓ કંઇક વિચારતા જ હશે એવી આશા છે. અત્યારના સંજોગો જોતાં 'ચરખા'એ ગ્રામ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, કેટલાક અહેવાલોમાં જે-તે જગ્યાના અગ્રણીઓ, શિક્ષિતો, સમાજ સેવકો, સરકારી અધિકારીઓ, લોકપ્રિય સંતો વગેરેના વિચારો પણ રજૂ કરવા જોઈએ. આ પ્રયત્ન અહેવાલની સત્યતા સાબિત કરવા માટે નહીં, પણ સમાજના બહોળા વર્ગને અહેવાલ પ્રત્યે આકર્ષવા માટે ઉપયોગી નીવડી શકે. ટિપ્પણી પોસ્ટ કરો વધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ આના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom) આપનો અભિપ્રાય આપને આ વેબસાઈટ કેવી લાગી? ગુજરાતી: આઇપેડ (iPad) ગુજરાતના બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. રાજ્ય સરકારને સ્ટેમ્પ ડયુટીની આવકમાં ૧૬ ટકાનો વધારો થયો છે ત્યારે આગામી બજેટમાં જંત્રીના ભાવમાં ડબલ વધારો કરવામાં આવે તેવા અણસાર પ્રાપ્ત થઇ રહૃાા છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા કક્ષાએ જંત્રીના દર અંગે રાજ્યભરના કલેકટર પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા જંત્રી દરની સમીક્ષા કરવામાં આવી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં જંત્રીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે આગામી બજેટમાં જંત્રીના દરમાં ડબલ વધારો કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. છેલ્લા ચારેક વર્ષથી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચાલી રહેલી મંદી વચ્ચે નોટબંધી, જીએસટી તથા રેરાના કારણે આ ક્ષેત્રને જબ્બર ફટકો પડયો છે પરંતુ ધીરે ધીરે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં સંચાર થઇ રહૃાો છે અને કળવળી રહી છે તેવા સમયે જ જંત્રીમાં તોતીંગ વધારાના ડોઝથી આ ક્ષેત્રને વધુ એક ફટકો પડવાનો ભય વ્યકત કરાઇ રહૃાો છે. રાજ્ય સરકાર પોતાની તીજોરી ભરવા રીયલ એસ્ટેટ ક્ષેત્રને જંત્રી દર વધારાનો કડવો ડોઝ આપવા તૈયારી કરી રહી હોવાની વિગતો બહાર આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીના આવેલા પરિણામો અને લોકસભાની માથે ગાજી રહેલી ચૂંટણી વચ્ચે જીએસટીના અમલવારી સાથેનું પ્રથમ બજેટની તૈયારી જોરશોરથી કરવામાં આવી રહી છે. નાણામંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ ર૦૧૮-૧૯ના બજેટને લઈને વિભાગવાર સમીક્ષાઓ શરુ કરી દીધી છે. ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં શરૂ થનાર બજેટ સત્ર માટે નાણાં વિભાગે કવાયત હાથ ધરી છે. ગત બજેટ વખતથી જ સરકારે પ્લાન અને નોન પ્લાન ખર્ચ અલગ-અલગ બનાવવાના બદલે એક જ હેડ હેઠળ લઈ જવા આવ્યા છે. તો બીજીબાજુ સરકારની આવકમાં ૧રથી ૧૬ ટકાનો વધારો થયો હોવાથી લોકભોગ્ય બજેટ રહે તેવા સંકેતો નાણાં મંત્રાલય તરફથી મળી રહૃાા છે સામે વિવિધ વધારા ખર્ચને પહોંચી વળવા માટે ગત વર્ષ કરેલી જોગવાઈના પરિણામે પુરાંત ઘટશે. (Next News) અમરેલી લોકસભા બેઠક ભાજપ પાસેથી છીનવી લઈશું : કોંગ્રેસનાં નવનિયુકત પ્રમુખ અર્જુન સોસાનો ધ્રુજારો » Home જાણો 3 કરોડની ફરારી પુલ પરથી ખાબકતાં નિકળી ગયા ભુક્કા,અબજોપતિ ઉદ્યોગપતિનું મોત..કેવી રીતે થયું 6-kolkata-ferrari-car-crashed-on-highway-businessman-dies-at-the-spot 17 October events in history મહત્વના બનાવો ભારતમાં પંચાયતી રાજ ગ્રામીણ સ્વરાજની પદ્ધતિનું સૂચન કરે છે. તેને ભારતનાં દરેક રાજ્યોમાં રાજ્ય વિધાનસભાનાં અધિનિયમ હેઠળ સ્થાપવામાં આવી છે. પંચાયતી રાજને ગ્રામીણ વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લગતો… 16 October આઝાદી પૂર્વેના બનાવો 16 October -1788 Maratha’s crowned Shahaalam as king of Delhi. મરાઠાઓએ શાહઆલમને દિલ્હીના રાજા તરીકે તાજ પહેરાવ્યો. 16 October -1878 Vallathol Narayana Menon, great freedom… સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઈતિહાસ સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઈતિહાસ સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઇતિહાસ તપાસવા આપણે સ્વતંત્રતા સમયે બંધારણ ઘડતરની પ્રક્રિયાનો ખ્યાલ મેળવીએ. બંધારણની પ્રક્રિયા: 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણસભાની પ્રથમ બેઠક… 1857 ના સ્વાતંત્ર સંગ્રામ બાદ પંચાયતી રાજનો વિકાસ પંચાયતી રાજનો વિકાસ થવામાં 1857ના સ્વાતંત્ર સંગ્રામનું મહત્વનુ યોગદાન છે. અંગ્રેજી શાસન દરમિયાન બીજા અનેક નાના મોટા વિરોધ થયેલા, પરંતુ 1857નો સ્વતંત્ર… પંચાયતી રાજ – દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી મિત્રો, Zigya ગુજરીતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સામાન્ય રીતે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સાહિત્ય, વિના મુલ્યે પૂરુ પાડે છે. આ તમામ ધોરણો અને ગુજરાત બોર્ડ, CBSE… ચારિત્ર્ય અથવા શીલ Character – conduct November 15, 2018 12 November Historical Events મહત્વના બનાવો November 12, 2018 August » 2013 » ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુ.એસ.એ. પ્રીત નાં ગીત: એમનો ચહેરો અરે! « અમરેલીનાં નામચીન શખ્‍સ પર જીવલેણ હુમલો કરનાર આરોપીને નિહાળવા જનમેદની ઉમટી (Previous News) Anand on રાણી બની જાય છે લક્ષ્મી (૨) વિભાના વેવિશાળ થઇ ગયા પણ લગ્ન ત્રણ મહિના પછી થશે કારણ કે, વિભાના સસરાએ નવદંપતિ માટે બૂક કરેલ ગાડીની ડિલેવરી ત્રણ માસ પછી મળશે તેમની ઇચ્છા છે કે,વિભા એ નવી ગાડીમાં બેસીને સાસરે આવે.વિભાના વેવિશાળના અને ત્રણ મહિના પછી લગ્નના વિગતવાર સમાચાર અમેરિકા અને લંડન અપાયા. સૌમિલે હવે તે ભારત આવી શકે એમ નથી અને કપિલ વિભાને પરણાવે એવો આગ્રહ કર્યો. ‘આ સૌમિલ અને કપિલ તો વિદેશ જઇ બેઠા દીકરાની બરોબરી કરી શકે એવી વિભા પણ ત્રણ મહિના પછી પોતાના ઘેર જશે તો જો તું હા પાડતી હો તો બંટીને દુકાન પર કામ કરવા મોકલું જેથી વિભા ગયા પછી એ સંભાળી લે?’એક દિવસ સવારના આવીને રસિલાએ પુછ્યું તે દિવસથી બંટી રમિલા સાથે દુકાન પર બેસવા લાગ્યો.મહિના આખરમાં વેંચાણનો હિસાબ કરતા થોડી ઓછી આવકની જાણ થઇ.એક વખત વાત વાતમાં રમણિકલાલે રમિલાને કહેલું આપણી દુકાનના વાણોતર લવો(લવજી) અને પધો (પદમશીં) બંને સાચા બોલા,કાર્ય કુશળ અને પ્રમાણિક છે.હું સૌમિલ કે કપિલ પર અવિશ્વાસ કરી શકું પણ એમના પર નહીં માટે એમનું મન દુભાય એવું કદી ન કરતી. ‘માશી માફ કરો ભુલ થઇ ગઇ બીજી વાર નહીં કરૂં મારી મમ્મીને કશું ન કહેતા’બંટી હાથ જોડી કરગર્યો ‘વિભા પોલીસને બોલાવ આ એમ નહીં માને’રમિલા ગુસ્સાથી દાંત ભીંસી કહ્યું તો બંટી તરત જ ત્યાંથી ઊભી પુછડિયે નાઠો.દોઢ માસ પછી બંટી અચાનક ગાયબ થઇ ગયો.વેણીલાલે ઘણી તપાસ કરી પણ એ ક્યાં ગયો કોઇ જાણતું ન હતું. ‘મને લાગે છે કે,હવે તમને બધી વાત કરવાનો સમય પાકી ગયો છે.’કહી ચંદુ હસ્યો ‘માશી તમને મારા પર ભરોસો છે ને? તો મારી વાત ધ્યાનથી સાંભળજો અને આ વાતો તમે કોઇને પણ નહીં કરો એ શરતે કહું…કહું?’ ‘હવે વાતમાં ગાડા ભરી મોણ નાખ્યા વગર ને શરતોની જલેબી પાડ્યા વગર જે કહેવું હોય તે સીધું સટ કહી દેને….વાત આપણા વચ્ચે જ રહેશે બસ?’ ‘તો જુઓ આ છે બંટી…’કહી પોતાના મોબાઇલ પર એક છબી બતાડી. ‘અરે!!! આ તો…….’અવાક રમિલા આગળ કશું કહે તે પહેલા ચંદુએ કહ્યું ‘કિન્નર છે…’ આ કેમ થયું એ પ્રશ્ન રમિલાની આંખમાં વાંચતા ચંદુએ કહ્યું ‘તમારી દુકાનના વકરામાંથી હેરાફેરી કરતો બંટી જુગારની અને દારૂની લતે ચઢી ગયેલો.તમે દુકાનમાંથી હાંકી કાઢ્યો પછી છાયા નામની એક એકલી રહેતી અને એર હોસ્ટેસનું કામ કરતી યુવતી એના પર મોહાઇ ગઇ અને બંટી એને રમાડતો હતો અને પૈસા પડાવતો હતો.બે દિવસ બંટી એના ઘેર ન ગયો એટલે રાત્રે દારૂ પીવા એ ક્યાં જશે એની એને ખબર હતી એટલે બંટીને શોધતી એ ત્યાં ગઇ.દારૂના નશામાં ધુત બંટીને તેના સાગરિતે પુછયું ‘કેમ આજે છાયા મેડમ તારી સાથે નથી?’ ‘હું શું એની સાડીના પાલવમાં બંધાયેલો છું એ મારી સાથે બંધાયેલી છે.આ બંટીની કાયાની માયા જ એવી છે કે,ભલ ભલી છાયા એ માયામાં લપેટાઇ જાય.’ ‘છાયા તો તારી પ્રેમિકા છે ને?’ ‘પ્રેમિકા….?…..સાથે ફરે એટલે પ્રેમિકા થઇ ગઇ? અરે!!! એ તો સોનાના ઇંડા આપતી મરઘી છે….મરઘી’કહી બંટીએ અટ્ટહાસ્ય કર્યું ‘પણ તને આ બધી ખબર…. જાવા દે’રમિલાએ કહ્યું ‘અને હા એક બીજી ખાસ વાત વિભાબેનને લગ્નમાં જે સેટ મેં આપ્યો એ મારા પૈસાનો ક્યાં હતો?’ ‘એનો મતલબ છબિલ ક્યાં છે એ તું જાણે છે?’ ‘હા છબિલ અહીંથી ગયો ત્યારથી અત્યાર સુધી બધું જ’પોપચા ઢાળી એક નિઃશ્વાસ નાખતા ચંદુએ કહ્યું. ‘તેં મને પહેલા કેમ ન કહ્યું?’ ‘તો હવે વાત ખુલી છે તે મને કહે આ બધું શું છે?’ ‘એટલે આ બંટી પહેલાથી જ નપાવટ હતો એમને? ‘હા હું ને વિભા ઘેર આવ્યા ત્યારે એ હજુ બેભાન હતો. ભાનમાં આવતા મેં પુછ્યું પણ હતું કે,છબિલ ક્યાં? તો એ નપાવટ બોલ્યો તેને રમવા બોલાવવા જ હું આવ્યો હતો પાણી પીવા જતા અડબડિયું ખાઇ ગયો ને માથામાં લાગતા એ બેભાન થઇ ગયો મુવો જુઠા બોલો પણ પછી….’ ‘ભાગતો છબિલ મને મળી ગયો ને બધી વાત કરી એને એક જ બીક હતી બંટીને કંઇ થઇ જશે તો તેને પોલીસ પકડી જશે.’ ‘તેં મને કેમ વાત ન કરી?’ ‘છબિલે મને તમારા સોગંદ આપ્યા હતા કે મારે આ વાત કોઇને ન કરવી’ ‘હે ભગવાન આનો મતલબ છબિલનું ભાગવું અને ગુગરિયા બાવાનું ગાયબ થવું યોગાનુયોગ થયું….હા પછી?’ ‘ઘેરથી ભાગી છબિલ રેલ્વે સ્ટેશન પર ગયો. પૈસા તો પાસે હતા નહીં એટલે માલગાડીના એક ખાલી વેગનમાં સંતાઇને બેસી ગયો.માલગાડી એક મોટા સ્ટેશન પર ઊભી રહી ત્યારે એ વેગનમાંથી ઉતરતો હતો એ બાળકોના અપહરણ કરી ભીખ મંગાવતા ગુંડાઓની નજરે ચડી ગયો.’ ‘ને પકડાઇ ગયો….? છબિલ ભીખ માંગે છે?’ ‘ના…તે ત્યાંથી ભાગ્યો અને એક સાધુઓનો સંઘ જતો હતો એમાં ભળી ગયો. તેણે એક સાધુને કહ્યું કેટલાક ગુંડા તેની પાછળ પડ્યા છે તો સાધુને દયા આવી અને પોતાના થેલામાંથી એક ભગવી ચાદર કાઢી છબિલને આપી તે તેણે ઓઢી લીધી તેથી બચી ગયો અને ગુંડા શોધતા રહ્યા’ ‘ભગવાન એ સાધુને તેની મનોકામના પુરી કરવાની શક્તિ આપે…પછી?’ ‘મતલબ છબિલ ક્યાં છે એ તું જાણે છે તો મને તેને મળવા લઇ ચાલ’ ‘મળવા તો લઇ જાઉ પણ એક શરતે તમે છબિલને મળવા જાવ છો એ વાત કોઇને કહેશો નહીં’ ‘મારી ગેરહાજરીનો શો જવાબ આપવો સૌથી પહેલા તો રસિલા જ પુછશે’ ‘તમારે કહેવાનું કે વિભાના લગ્ન રંગેચંગે પુરા થયા તો સોમનાથની કરેલ માનતા પુરી કરવા જાવ છો’ ‘એ ગનુભાઇ તે શું સવારના પહોરમાં અહીં?’ ‘ઓલ્યો ખરાશંકર આવ્યો હતો તેને અમદાવાદની બસમાં બેસાડવા આવ્યો હતો ને તું…..ઓહ! સોમનાથ જાય છે?’બસનું પાટિયું જોઇ ગનુએ પુછ્યું ‘હા…આ માનતા પુરી કરવી જોઇએ હો.ભલે મારા માટે પ્રસાદ જરૂર લાવજે ચાલ હું જાઉ ઘેર બજારમાં જવા રાહ જોવાતી હશે’ ‘હાશ….આ કાગડાના મ્હોંમાં કંકોતરી અપાઇ ગઇ હવે ગામ આખામાં ખબર પડશે કે માનતા પુરી કરવા તમે સોમનાથ ગયા છો’કહી ચંદુ હસ્યો ‘એલા ચંદુ હજી કેટલેક જવાનું છે?’ ‘કંઇ નહીં માશી આગળ એક મઠ છે તેના ગાદીપતિ બહુ ચમત્કારી વ્યક્તિ છે તેમના આશિષ લેતા જઇએ ત્યાં એક બહુચરાજીનું મંદિર છે એ જાગૃક દેવી મનાય છે બસ એના દર્શન કરી લઇએ પછી છબિલ પાસે’ એ બહુચરાજીના દર્શન કરી મઠમાં દાખલ થયા ત્યાં કુકડાઓને દાણ નાખતી એક વ્યક્તિને ચંદુએ ગાદીપતિને મળવાની વાત કરી તો તેણે કહ્યું કે તમારે પહેલા નાયબ ગાદીપતિને મળવું પડશે એ તમને તેમના પાસે લઇ જશે કહી એક તરફ આંગળી ચીંધી.એ એક આલિશાન રૂમ હતી તેમાં સિહાસન જેવા આસન પર એક જાજરમાન વ્યક્તિ બેઠી હતી.તેની નજીક જતા જ રમિલાએ બે હાથ મ્હોં પર રાખીને સ્ત્રીવેષમાં સોળ શણગાર સજી બેઠેલી વ્યક્તિને જોઇ કહ્યું ‘છબિલ તું…….?’ ‘અ…હાં છબિલ નહીં છબિલી મા આ જ મારૂં અસલ રૂપ છે’(સંપૂર્ણ) પ્રારંભનો આરંભ શોધી ને શું કરશો? આરંભ કેરો અંત શોધી ને શું કરશો? આરંભ ને પણ અંત કહેતા હોય છે લોકો એ લોકથી વિવાદ છેડી ને શું કરશો? એવા ગણા છે દાખલા આપી શું કરશો? ભ્રમણ કક્ષા છે ગહન અટવાઇ શું કરશો? ક્યાં રાત ને દિવસ કદી મળતા ન જાણ્યા રેખાંશ ને અક્ષાશ પર શોધી ને શું કરશો? ક્યાંથી શરૂ થઇ ત્રિજયા શોધીને શું કરશો? આવા વિવાદો છે ઘણા આખા જગતમાં એમાં ‘ધુફારી’ ના પડે સમજી શું કરશો? સમય જતા બાલ મોવાળા ઉતરાવવાનો સમય આવ્યો ત્યારે છબિલ એક ખુણામાં ભરાઇને બેઠો અને વાળ કપાવવા તૈયાર ન હતો.આખર રમિલાએ તેને એક તદ્‍ન નવું ફ્રોક બતાવીને કહ્યું ‘તું તો મારો ડાહ્યો દીકરો છે ને? તું વાળ કપાવે તો હું તને આ નવું ફ્રોક પહેરવા આપીશ’ ફ્રોકની લાલચમાં છબિલે મુંડન કરાવ્યું.દર વખતે છોકરાની જેમ હજામત કરાવવા કેટલી લાલચો પછી છબિલ તૈયાર થતો પણ વખત જતા એ જીદ તેણે છોડી દીધી.બાલ મંદિરમાં જવા ચડ્ડી ને ખમીશ પહેરવું તેને ગમતું નહીં પણ ઘેર આવ્યા પછી એ ફ્રોક પહેરીને જ ફરતો.પહેલા ધોરણમાં આવેલ છબિલનું નામ હાઇસ્કૂલમાં નોંધાયું.ત્યાં તેને ઘણા નવા મિત્રો મળ્યા તેમાં એક ખાસ મિત્ર હતો ચંદુ. તેના સાથે અન્ય મિત્રો સાથે રમવાનું ચાલુ કર્યા બાદ છબિલે છોકરીઓ સાથે રમવાનું બંધ કરી દીધું. આઠમા ધોરણમાં છબિલ જયારે આવ્યો ત્યારે તેમની બાજુમાં રહેતા સુંદરલાલે પોતાના નવા બનેલા મકાનમાં રહેવા જવા આ મકાન ખાલી કર્યું.મકાન ખાલી થયાના સમાચાર જાણી રમણિકલાલના સાંઢુભાઇ વેણીલાલ ત્યાં રહેવા આવ્યા, રમિલા પણ બહેન રસિલા બાજુમાં જ રહેવા આવી તે જાણી ખુશ થઇ.વેણીલાલનો છબિલથી ચાર વરસ મોટો દીકરો બંટી(બટુકલાલ) આમ તો અવાર નવાર માશીના ઘેર આવતો અને છબિલને પોતાના સાથે રમવા લઇ જતો.એક દિવસ છબિલ ઘરમાંથી ક્યાં જતો રહ્યો.ઘણી શોધ કર્યા છતાં મળ્યો નહીં. સૌમિલ સી.એ. થઇ ગયો એ પછી એક રવિવારના રમણિકલાલના ઘર પાસે એક ટેક્ષી આવીને ઊભી રહી અને તેમાંથી રમણિકલાલનો જુનો મિત્ર મનહર પત્નિ મેનાવતી અને પુત્રી નિલાંબરી ઉતર્યા. ‘અરે!! રમણિક રહેવાદે હું આપુ છું ને….’ ‘હાલઘડી તો તું રહેવાદે….’કહી રમણિકલાલે ડ્રાઇવરને પૈસા આપી રવાનો કર્યો. ‘બેસ…આરામથી…’કહી રમણિકલાલે મનહરને સોફા પર બેસાડ્યો. ‘ઘણા વરસે મળ્યા નહીં?’ ‘હા…ને મારો સૌમિલ આઠેક વરસનો હતો ત્યારે તું અમેરિકા ગયેલો આજે સૌમિલ સી.એ. થઇ ગયો એટલે સાહજીક ચૌદ પંદર વરસ તો થયા જ હશે’ ‘હા…તો સૌમિલ ક્યાં? બીજા કોણ કોણ છે દેખાતા નથી’મનહરે ઉત્સુકતાથી ‘સૌમિલથી નાનો કપિલ એ આઇ.ટી.કન્સલ્ટંટ થઇ ગયો તેનાથી નાની વિભા અને સૌથી નાનો છબિલ આજે રવિવાર ને એટલે સૌ ફરવા ગયા છે પણ જમવાના સમયે બધા આવી જશે તારે આ નિલંબરી પછી બીજુ કોઇ…..?’ ‘ના…રે આ નિલાંબરી પછી કોઇ સંતાન નથી’નિસાસો નાખતા મનહરે કહ્યું ‘હોય જેને આપે તેને ચાર ચાર આપે નહીંતર સંતાન વિહાણો લોકો પણ હોય છે અફસોસ ન કરો ચાલો ચ્હા-નાસ્તો કરી લો’રમિલાએ નાસ્તાની પ્લેટ અને ચ્હાના કપ સરકાવતા કહ્યું ‘તો છબિલ ક્યાં?’સાંભળી રમણિકલાલની આંખો ભીની થઇ ગઇ ‘આપણે નાના બાળકોને ડરાવવા બોલતા કે બાવો ઉપાડી જશે ખરેખર જે દિવસે છબિલ ખોવાયો અમારે ત્યાં લોટ માંગવા આવતો ગુગરિયો બાવો પણ ત્યાર પછી દેખાયો નહીં આડોસ પાડોસના લોકો એમ જ કહે છે કે,છબિલ તેના સાથે ચાલ્યો ગયો.ખરેખર હકિકત શું છે ખબર નથી પણ મેં મારો દીકરો ખોયો’આંખો લુછતા અને મનહરે આપેલ પાણી પીતા રમણિકલાલે કહ્યું ‘તેં પોલીસને જાણ….’ ચાર દિવસ પસાર થઇ ગયા તે દરમ્યાન વિભા અને સૌમિલ વચ્ચે તારામૈત્રિક રચાઇ ગઇ જે રમિલાથી છાનું ન રહ્યું.એણે એ વાત રમણિકલાલને કરી જે સાંભળી તે ખુશ થયો.ચોથા દિવસની સાંજે બપોરની ચ્હા પીતા મનહરે કહ્યું ‘રમણિક આ વિભાના લગન કરાવવા જ હું અમેરિકાથી અહીં ભારત આવ્યો છું’ ‘એતો તું ન કહે તોય હું સમજી ગયો હતો જ્યારે નીલુને જોઇ ત્યારે જ’ ‘તું તો અંતર્યામિ થઇ ગયો ભાઇ મનની વાત વાંચી લીધી?’ ‘જો તને વાંધો ન હોય તો સૌમિલ માટે નીલુના હાથની માંગણી કરૂં તો?’ ‘વાહ!! તેં તો મારા મનની વાત કરી’ ‘હું જાણું ને દીકરીનો બાપ કોઇ દિવસ સામેથી આવી વાત ન કહી શકે બરાબર?’ ‘તેં તો મારા મનનો ભાર ઓછો કરી નાખ્યો પણ એક ચોખવટ કરી દઉ’ ‘લગ્ન પછી નીલુ અહીં નહીં રહે પણ સૌમિલ અમેરિકા આવશે’ ‘ઘરજમાઇ?…ના હો આ વાત વ્યાજબી નથી’ ‘જો ભાઇ નીલુના જન્મ પછી અભર્યા ભરાયા એમ કહું તો ચાલે મારો વિસ્તરેલો ધંધો મારા પછી કોણ સંભાળશે? અને તારે તો બબ્બે દીકરા છે એટલે હાથ જોડી રિક્વેસ્ટ છે કે સૌમિલને અમેરિકા આવવા દે…..તમે સૌ તેને મળવા અમેરિકા આવજો ને’ ‘પણ….સારૂં હું તને કાલે જણાવિશ’ સૌમિલના અમેરિકા ગયા પછી બે વરસ બાદ ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન-ડેના સિલ્વર સ્ટોન પ્લાઝા હોટલની પાર્ટીમાં ઓફિસના મિત્રો સાથે કપિલ ગયો.એક ટેબલ આસપાસ ગોઠવાઇને સૌ ડ્રિન્કની મજા માણતા બેઠા હતા ત્યાં રમિલાનો કોલ આવ્યો એને જવાબ આપવા કપિલ ઉઠીને લોબીમાં આવ્યો અને જવાબ આપી પાછા આવતા એક યુવતી તેના સાથે ભટકાઇ. લથડતી યુવતીને કપિલે ટેકો આપ્યો અને એને સોરી કહેવા જાય તે પહેલા બંનેની નજર મળી ‘જસવંતી તું…..? તું તો લંડનમાં હતી ને?’ ‘હા….પપ્પા-મમ્મી સાથે ભારત ફરવા આવી છું પ્લીઝ કોલમી ઝસી’ ‘તું લંડન આવવા ચાહે છે કે નહીં? તારી મહેચ્છા શું છે એ કહેને’ ‘સૌમિલના અમેરિકા ગયા પછી મને લંડન જાવાની પપ્પા પરવાનગી ન આપે એટલે એ અશક્ય છે’દયામણા ચહેરે કપિલે કહ્યું ‘તું તૈયાર હોય તો હું એ શક્ય કરી બતાવું’ઝસીએ દાણા નાખ્યા ‘કેવી રીતે?’કપિલે ઉત્સુકત્તાથી પુછ્યું ‘જો સૌથી પહેલા કાલે ઉઘડતી કોર્ટમાં આપણે કોર્ટ મેરેજ કરી લઇએ’ ‘પણ ઝસી…..મમ્મી-પપ્પાને પુછ્યા વગર…?’ ‘મેરેજ થઇ જાય તે પછી તું પાસપોર્ટ માટે એપ્લીકેશન આપી દે.પાસપોર્ટ મળી ગયેથી મને તેની કોપી અને તારા આઇ કાર્ડની કોપી મેઇલ કરજે.તારી વિઝા મળી ગયેથી તારા ઓફિસના સરનામે તને હું કુરિયર કરીશ એ મળી ગયેથી ઓફિસના કામે મારે એક મિટિન્ગ અટેન્ડ કરવા બે અઠવાડિયા લંડન જવાનું થાય છે એટલે હું લંડન જાઉ છું કહી તારે ત્યાં આવી જવાનું બસ….. સિમ્પલ’ ‘કેમ તારા દીકરા કપિલનો મોટો બિઝ્નેસ છે મોટું એપાર્ટમેન્ટ છે અને પુત્રવધુ ઝસીને મળવાનું તને મન નથી થતું?’ ગોરધનદાસે કહ્યું સાંભળી રમણિકલાલ આંચકો ખાઇ ગયો પણ સ્વસ્થતા જાડવી કહ્યું જોઇશ.રાતે તેણે રમિલા અને વિભાને બધી વાત કરી કે કપિલે આપણા સાથે શી રમત કરી ત્યારે રમિલા રડી પડી. ‘આ તે કિસ્મતની કેવી કઠણાઇ બબ્બે કાંધોતર દીકરા માવતરોને રઝડાવીને દૂર જઇ બેઠા જયાં પોતાની મરજીથી જવાય નહીં અને જે વધુ લાડકવાયો હતો એ ખોવાઇ ગયો કોણ જાણે કઇ હાલતમાં હશે?’ ‘રડ નહીં રમિલા કોને દોષ દેવો બાળકોને કે કિસ્મતને? અને ફાયદો પણ શું છે? આ વિભા પણ પરણીને પોતાને સાસરે જશે પછી આપણે અરસપરસ એક બીજાને આશરે રહેવાનું છે.’ ‘ના…હો….હું તમને મુકીને કયાં પણ નહીં જાઉ’ભીની આંખે વિભાએ કહ્યું ‘દીકરી તો પારકી થાપણ કહેવાય એ તો જેની હોય તેને સોંપવી પડે રડીને કે હસીને’ કપિલ લંડન ગયા પછી રમણિકલાલને જાણે ઊંડેથી સંદેશો મળતો હોય તેમ ધંધાની આંટી ઘૂંટીથી રમિલાને માહિતગાર કરવા લાગ્યો,શરૂઆતમાં રમિલાએ આનાકાની કરી પણ વિભાએ સમજાવી કે,પપ્પા જે કંઇ કરે છે એ સમજી વિચારીને કરતા હશે એટલે ઓફિસનું અને એકાઉન્ટનું અને ઓડિટનું કામ જે પહેલા સૌમિલ કરતો હતો પછી કપિલે સંભાળેલું તે બધું રમિલા સંભાળવા લાગી.એક સારી સેલ્સગર્લ તરિકે વિભા પણ દુકાનમાં મદદ કરવા લાગી. દુઃખનું ઓષડ દહાડા વિભાએ દુકાન પરના બે વાણોતરની મદદથી દુકાન સંભાળી લીધી.દોઢ માસ પછી રમિલા પણ દુકાન પર આવવા લાગી અને જે રીતે પહેલા વ્યાપાર ચાલતો હતો તે પ્રમાણે ચાલવા લાગ્યો.બે વરસ ક્યાં વીતી ગયા ખબર ન પડી. એક દિવસ સવારના પહોરમાં રમિલાના ભાઇ તલકશી અને ભાભી તારા મળવા આવ્યા.ભાઇ ભાભીને આવકારતા રમિલાએ પુછ્યું ‘તે શું આજે ઘણા દિવસે બહેન યાદ આવી?’ ‘તમેય શું રમિલાબેન પોતે તો ક્યારે આવતા નથી અને અમને પુછો છો?’ ‘આ એમના ગયા પછી દુકાનની જંજાળમાંથી ફુરસદ જ ક્યાં મળે છે?’ ‘રમિલા વિભા માટે રાજકોટથી માંગુ આવ્યું છે.ઘર ભર્યું ભાદર્યું છે રાજકોટમાં એમનો પોતાનો મોટો બંગલો છે, ઘરની ગાડી છે અને હોલસેલનો વેપાર છે,એકનો એક ડાહ્યો અને સમજુ દીકરો સ્થાનિક બેન્ક મેનેજર છે.’ ‘એ ગમે તે હોય હું મમ્મીને એકલી મુકીને ક્યાં પણ નહીં જાઉ’વિભાએ કહ્યું ‘લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય આવા માંગા અને મોકા વારે ઘડીએ ન આવે ભાઇ તમે વાત પાકી કરી મને જાણ કરજો’ ‘મમ્મી તું એકલી પડી જઇશ એ મને નહીં ગમે’કહેતા વિભા રડી પડી. ‘તને સારૂં ઘર મળશે તો તારા પપ્પાને આપેલ વચન પાળ્યાનો મને સંતોષ થશે અને તેમના આત્માને પણ શાંતિ થશે’ભીની આંખે રમિલાએ કહ્યું ‘મમ્મી….’કહી વિભા રમિલાને બાઝીને રડી પડી.(ક્રમશ) ‘શું વાત કરો છો?’ ‘સર આ હેલિકોપ્ટર……’ ‘પાંચ દિવસ પહેલા અહીં જ એક કાર ખોટપાઇ ગઇ.ડ્રાઇવર મેકેનિકને બોલાવી લાવ્યો ત્યારે તેણે જોયું કે,તેમની કારને રજનીકાંતે ધક્કો માર્યો અને ગાડી સડસડાટ દોડતી જતી રહી.’ ‘કાર જતી રહી પણ ક્યાં ગઇ એનો પત્તો નથી તેથી હેલિકોપ્ટર તેની શોધ ચલાવે છે’ ગમો ઘેરી વળે ત્યારે બધું ગમગીન લાગે છે, જવાની હોય તો આદમ બધુ રંગીન લાગે છે. એ ગીત આ પથ્થરો કાં ગાય છે; નહીં સબરી ‘ધુફારી’થી થવાય કે રામ તમે આવો ને, મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ તમે આવો ને. સર્જનક્રિયા-૫: “કોણ માનશે?” _ સહિયારું સર્જન - પદ્ય ગુજરાતી કવિતાનું સર્જન કરવાની પ્રેરણા આપતો સૌ પ્રથમ બ્લોગ…! ગુજરાતી પોએટ્રી-વર્કશોપ!! મુખ્ય પૃષ્ઠ ગુજરાતી બ્લોગ જગત જૂની પોસ્ટ લિંક્સ આપણા પ્રખ્યાત કવિઓના થોડા નમુનાના શેરો વફાસાહેબે આપ્યા છે જે નીચે મુજબ છે: (‘શૂન્ય’ પાલનપુરી) શૂન્યસાહેબની આ આખી ગઝલ આપ લયસ્તરો પર વાંચી શકો છો! (“જિદ્દી લુવારવી”) જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે? મારો ય એક જમાનો હતો, કોણ માનશે? વફાસાહેબનાં ત્રણ શેરો જુદા જુદા કાફિયા સાથે નીચે મુજબ છે: દુશ્મન આ જમાનો હતો કોણ માનશે? તો તમે પણ સર્જન કરો પૂરી સ્વતંત્રતાથી… હું જ મને ખોળતો રહ્યો, કોણ માનશે? એ ઝડપાયો એજ કારણે, છેક ગઝલની ટોચ ઉપર છે! લતિફઃ દયાળુ (અમદાવાદની એક કુખ્યાત વ્યક્તિનું નામ પણ!) ‘વ્યથા’ શબ્દ પુલ્લિંગ તરીકે શી રીતે વાપરી શકાય? અને સ્ત્રીલિંગ પ્રમાણે વાપરીએ તો કાફિયો તૂટે છે… આજે વેરાન બન્યો છે બાગ,કોણ માનશે? કાલે મહેકતું જીવન હતું,કોણ માનશે? આજે મોત નો જનાજો છે કોણ માનશે? સમય કાલે મારો મિત્ર હતો,કોણ માનશે? આજે એ જ બેવફા બની રહ્યો,કોણ માનશે? આ તો જીવનની વાત હતી, કોણ માનશે ? હસવામાં મેં મજાક કરી, પણ ખસી ગયું કહું ના કરો મજાક તમે – કોણ માનશે? સુખની હતી આ શોધ છતાં, દુઃખ મળી ગયું જીવનની આ જ રીત છે તે, કોણ માનશે? મિત્રો વિના ય ચાલશે એ , કોણ માનશે? સ્થાપિત હતી જે રુદિયાનાં મંદિરમાં, એ રાઝની સૌને જાણ હતી, કોણ માનશે? રસ્તામાં એ મળી ગયા તો જરા હસી લીધું, બસ એટલી જ ઓળખાણ હતી, કોણ માનશે? આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે, વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે? કોઇ સત્તા જાજરમાન હતી, કોણ માનશે? જો હું કહું કે – તું મને જેટલી ગમે છે મારે પણ તને એટલા જ ગમવું છે હવે હું તો ખરેલું ફૂલ બની ખાનગીમાં આવી ખુદા મને રોજ મળે છે. થાય ના કદર એ વાત ઓર છે “નારાજ” – બાબુ દેસાઇ ‘નારાજ’, અમદાવાદ હું માણસ છું, ને મન છે મારે, એવું કહું તો કોણ માનશે? બે હાથ પસારી યાચું જો હું, સાથે જ મર્યા તે,કોણ માનશે? ત્યાં પણ હજી છે મારી જગા, કોણ માનશે? ( આ શેર ‘રણમાં ખીલ્યું ગુલાબ’ ની એક વાર્તામાં શિર્ષકમાં છે, પણ કવિનું નામ મને ના મળ્યું. આખી ગઝલ કે મુક્તક તમારી પાસે હોય તો મને મોકલવા વિનંતી. ) ગયો માનવી ચાદ પર,કોણ માનશે. પ્રતિસાદ આપો જવાબ રદ કરો નામ (જરૂરી) મારી મુખ્ય વેબસાઇટ ઊર્મિસાગર.કોમ તાજેતરની પોસ્ટ્સ ‘ગઝલ’ વિશે ગઝલ લખીએ… તમે કોઇના પ્રેમમાં પડ્યા છો? તો પ્રેમમાં પડવું કેવું લાગ્યું? ગુજરાતી પદ્યનું સહિયારું સર્જન પુન: શરૂ… પ્રેમમાં પડેલી એક છોકરીને પ્રશ્નો પૂછીએ… આજે સહિયારી-રજા…!! પાંદડુ…પાન…પર્ણ… ચાલો આજે દરિયે જઇએ… ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ તાજેતરની ટિપ્પણીઓ Shailesh Pandya on તમારા માટે ‘પ્રેમ એટલે… Suresh Jani on કેમ છો?! krishna on તમારા માટે ‘પ્રેમ એટલે… bina on તમારા માટે ‘પ્રેમ એટલે… PUSHPA RVINDRA RATHO… on સંકલિત: ‘સમય’ પર… Pragna Patel (Desai) on તમે કોઇના પ્રેમમાં પડ્યા છો? ત… Ratnesh Joshi on તમે કોઇના પ્રેમમાં પડ્યા છો? ત… 'મળે ન મળે' - શ્રી આદિલજીને 71માં જન્મદિનની શુભકામનાઓ... તમારા માટે 'પ્રેમ એટલે' શું? હેપી બર્થ ડે દાદા... સરપ્રાઆઆઆઇઝ!!! સંકલિતઃ 'વિવેક' સંકલિત: રદીફ-કાફીયા એક... 'પ્રકારે પ્રકારે’! ટિપ્પણીઓ આરએસએસ શિક્ષણ માટે ઉ૫યોગી માહિતી On July 27, 2018 By ડૉ. વિવેક યુ. જોશી મુખ્ય પૃષ્ઠ હું તો પાંપણમા પૂરી…યામિની વ્યાસ → પાણી હો તો આવી જા મેદાનમાં. – હેમેન શાહ દરેક રાજકારણી પાસે ત્રણ હેટ હોય છે. એક જે એ રીંગમાં ફેંકે છે. બીજી હેટ કે જે પહેરીને એ લોકોને ખાત્રી આપે છે કે તમે મને ચૂંટશો તો સૌ સારા વાનાં થશે અને ત્રીજી હેટ એ હોય છે કે જેમાંથી એક ચાલાક જાદૂગરની જેમ સસલાં બહાર કાઢે છે, જો ચૂંટાઇ જાય તો… –અમેરિકી કવિ , લેખક કાર્લ સેન્ડબર્ગ(1878-1967) Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ 5 responses to “થ્રોઇંગ હેટ ઇન ધ રિંગ: / પરેશ વ્યાસ” પ્રજ્ઞાબેન આ લેખ આપના આભાર સૌજન્ય સાથે રિબ્લોગ કરું છું. વાહ ! કમ્માલનો લેખ ! મનસુખલાલ ગાંધી, યુ,એસ.એ. બહુ સુંદર લેખ છે. પ્રતિસાદ આપો જવાબ રદ કરો નામ (જરૂરી) વેબ ગુર્જરી પર નવી સામગ્રી ઈ-વિદ્યાલય પર નવી સામગ્રી ‘બની આઝાદ’ – ઈ બુક ખાંખાખોળા કરવા છે? માટે શોધો : નટવર ગાંધી, Natwar Gandhi માર્ચ 27, 2018 કૈલાસ પંડિત, Kailas Pandit માર્ચ 18, 2018 સમાનાર્થી શબ્દો માર્ચ 18, 2018 નવા લેખ ઈમેલથી મેળવવા છે? તો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો નવી સામગ્રી કાનૂની ચેતવણી: કોફી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે! પરેશ વ્યાસ બોલ સાથે ચેડા થયાં/પરેશ વ્યાસ ગંગ હો: પરેશ વ્યાસ +જો તમે જીવનને ચાહતા હો.. તો આ કાર્યક્રમ જરૂર જુઓ.. કોઈને ભૂલી જવાનું આવડે તો વાત કર/ યામિની વ્યાસ Vinod R. Patel on વૃદ્ધાવસ્થામાં ડોસો-ડોસી એક બી… Vinod R. Patel on કાનૂની ચેતવણી: કોફી સ્વાસ્થ્ય… pragnaju on ગંગ હો: પરેશ વ્યાસ +જો તમે જીવ… Vinod R. Patel on ગંગ હો: પરેશ વ્યાસ +જો તમે જીવ… Vinod R. Patel on કોઈને ભૂલી જવાનું આવડે તો વાત… સુરેશ on કોઈને ભૂલી જવાનું આવડે તો વાત… Anila Patel on કોઈને ભૂલી જવાનું આવડે તો વાત… « જૂન ઓગસ્ટ » ટિપ્પણીઓ આરએસએસ જાણો: ગેલેરીમાં કેવી રીતે હાઇડ કરશો વોટ્સઅપ ફોટો! _ How to hide whatsapp images from gallery - Gujarati Oneindia જાણો: ગેલેરીમાં કેવી રીતે હાઇડ કરશો વોટ્સઅપ ફોટો! વૉટ્સએપમાં આવ્યું નવું અપડેટ, હવે યૂઝર્સને મળશે આ ખાસ સુવિધા Gandhi Jayanti 2018: બાપૂના આ શાનદાર સંદેશા જરૂર મોકલો દોસ્તોને વીમા ક્લેમ હવે વોટ્સએપ પર પણ સરળતાથી કરી શકાશે વૉટ્સએપ પર PNR સ્ટેટસ કેવી રીતે ચેક કરશો, જાણો વોટ્સઅપની આ બેસ્ટ ટ્રિકો, તમે હજી સુધી ટ્રાય કરી કે નહીં! સાથે જ જો તમારી પ્રેમિકા કે ગર્લફેન્ડે તમને કોઇ તેવા ફોટો વોટ્સઅપ પર મોકલ્યા હોય છે જે ખાલી તમારા માટે જ ખાસ હોય અને તમને ગેલેરીમાં તે ફોટો રાખવા માંગતા હોવ પણ બધાને બતાવા ના માંગતા હોવ તો આ આર્ટીકલ તમારા કામમાં આવી શકે છે. આ 8 ચિહ્નો તમને કહી દેશે કે તમને WhatsAppનું વ્યસન છે આજે અમે તમને બતાવાના છીએ કે કેવી રીતે ગેલેરીમાં તમે તમારા વોટ્સઅપના ફોટોઓને હાઇડ કરી શકો છો. તો વાંચો આ રસપ્રદ અને રોચક આર્ટીકલ અને જાણો કેવી રીતે ગેલેરીમાં હાઇડ કરશો વોટ્સઅપથી આવેલા તમારા ખાસ ફોટોઓને... તેને ઇનસ્ટોલ કર્યા પછી ઇએસ ફાઇલ એક્સપ્લોરર પર ક્લિક કરો. એપની ડાબી બાજુ દેખાતા બ્લુ ટિક પર ક્લિક કરો અને સ્કોલ ડાઉન કરી હોમ વિકલ્પ પર જાવ. દેખાઇ રહેલા વિકલ્પમાંથી whatsapp પસંદ કરો અને પર whatsapp ઇમેઝ પર જાવ. ત્યાં ગયા પછી ડાબી અને નીચેની તરફ ફાઇલ ક્રિએટ કરવાનો વિકલ્પ તમને દેખાશે. તે પર ક્લિક કરો અને .nomedia નામથી એક ફાઇલ બનાવો. હવે તમારા whatsappના ફોટો ગેલેરીમાં દેખાવાના બંધ થઇ જશે. જો તમારે ફરીથી તે ફોટા ગેલેરીમાં જોઇએ છે તો તમારે .nomedia ફાઇલ ડિલિટ કરવી પડશે. દેવું ચૂકવવા માટે બાપે 2 હજારમાં બે દીકરાઓ વેચ્યા, 6 વર્ષ પછી.. રાફેલ ડીલ: સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે એરફોર્સ અધિકારીને બોલાવ્યો વિકાસની વાતો વચ્ચે અસમાનતા દુર કરવામાં વિશ્વમાં ભારતનું પ્રદર્શન છે આટલું ખરાબ.. જાણો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોણ બનશે મુખ્યમંત્રી.. આ નામ આવ્યા સામે વાહ કોંગ્રેસ: છત્તીસગઢમાં સરકાર બને તે પહેલા જ ખેડૂતોની દેવામાફીની કામગીરી શરુ ઓક્સફ્રેમએ એક રીપોર્ટ રજુ કર્યો છે. જેમાં 157 દેશોના સામાજિક ખર્ચ,કર અને શ્રમ અધિકારી સંબંધી નિતીના આધારે રેકિંગ આપવામાં આવી છે. જેમાં ડેનમાર્ક પ્રથમ નંબર પર છે.. ભારતની હાલત ખરાબ અસમાનતા દૂર કરવામાં દુનિયામાં અન્ય દેશોની તુલનામાં ભારતનું પ્રદર્શન સૌથી વધારે ખરાબ રહ્યું છે. 157 દેશોની યાદીમાં ભારતનો ૧૪૭ mo ક્રમ આવ્યો છે. ભારત ઉપરાંત નાઈઝીરીયા, સિંગાપુર, અને આર્જેટીનાનો રિપોર્ટ પણ ખરાબ આવ્યો છે. આ સૂચકાંકમાં 157 દેશોના સામાજિક ખર્ચ ,કર, શ્રમ અધિકાર અંતર્ગત રેન્કીંગ અપાય છે. રિપોર્ટ અનુસાર દ.કોરીયા,નામિબિયા અને ઉરુગ્વે જેવા દેશો અસમાનતા દૂર કરવા માટે નક્કર પગલા ભરી રહ્યા છે. ભારત અને નાઈઝીરીયા જેવા દેશોનું પ્રદર્શન ખરાબ છે. અમીર દેશોની વાત કરીએ તો અમેરીકાએ પણ અસમાનતા દૂર કરવા માટે ખાસ નક્કર પ્રતિબદ્ધતા નથી બતાવી. રેકીંગની વાત કરીએ તો સ્વાસ્થ્ય, સેવા, શિક્ષણ અને સામાજિક સંરક્ષણ પર ખર્ચમાં ભારત 151 માં સ્થાને આવ્યું. કરનિતીની પ્રગતિશીલતામાં ભારત આગળ આવ્યુ છે. ઉભરતી અર્થવ્યવસ્થાથામાં ચીન 81 નંબરે આવ્યુ છે રિપોર્ટ અનુસાર ચીન ભારતની તુલનામાં સ્વાસ્થ્ય પર ડબલ ખરચ કરે છે. રિપોર્ટમાં ભારતની તુલનામાં ચીન લોકોના કલ્યાણ પાછળ ચાર ગણા રૂપિયાનો ખર્ચ કરે છે. ચીન ગરીબ અને અમીર વચ્ચેનો ખાઈ દુર કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું સામે આવ્યુ છે ડેવલોપમેન્ટ ફાઈનેંસ ઈંટરનેશનલના નિર્દેશક મૈથ્યૂ માર્ટિનના મત મુજબ ખાસ વાત તે છે કે, આ રિપોર્ટ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સમાનતાનો મતલબ રૂપિયાદાર દેશ નહીં. પરંતુ રાજનૈતિક ઈચ્છાશક્તિ હોવી જોઈએ. જેનાથી તેવી યોજનાઓ લાવી શકાય અને ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ દુર કરી શકાય રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે અસામનતાના કારણે આર્થિક વૃદ્ધી ધીમી પડી જાય છે. ગરીબી પ્રત્યે લડાઈને નજર અંદાજ કરવી સમાજ માટે ખતરારૂપ છે ← આંદોલન બાદ પરપ્રાંતિયોના મુદ્દે પણ ભાજપ સરકાર રહી નિષ્ફળ, પડી રહી છે પસ્તાળ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના પરિવારની ઈમાનદારીની જાણો આ વાત..!! → ગુજરાતના આ ગામમાં દરેક છોકરીઓ છે વૈશ્યા, ભાઇ અને પિતા આપે છે સાથ – વિડીઓ જોઇને ચોંકી જશો આ દુનિયામાં ઘણી બધી એવી વાતો છે જે તમને હેરાન કરી દે. છોકરીઓનો દેહવ્યાપાર કરવો એ આપણા દેશમાં ગુનો માનવામાં આવે છે. તેમ છતાં દેશના મોટા મોટા શહેરોમાં આવા પ્રકારના કામો થાય છે. કેટલીક જગ્યાએ તેનો જોરદાર વિરોધ કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ આ પાપ માનવામાં આવે છે. પરંતુ તમને એ સાંભળવા મળે કે એક ગામ એવું પણ છે જ્યાં દરેક છોકરીઓ વૈશ્યા છે તો તમારા કાનને વિશ્વાસ થશે નહીં. આ વાત તો તમને વધારે ચોંકાવી દેશે કે આવું કરવાની પરવાનગી એના ભાઇઓ અને પિતા પાસેથી જ મળે છે. તો ચલો આજે અમે તમને જણાવીએ કે ક્યાં છે આ અજીબ ગામ… જોકે, અમદાવાદનાં રહિશ એક સમાજસેવી દીકરીએ આ બદી માંથી મહિલાઓ અને બાળકીઓને બહાર કાઢી શિક્ષણનાં માર્ગે લઈ જવા માટેનો રસ્તો શોધી કાઢ્યો. ‘ વિચરતા સમર્થન સમુદાય મંચ’નામની સંસ્થાનાં મિત્તલબહેન પટેલ દ્વારા આ બિડું ઝડપી તેમને સાક્ષરતા અને નવી ઓળખના માર્ગે લઈ જવાનો છેલ્લાં કેટલાંય વર્ષોથી પ્રયત્ન થઈ રહ્યો છે ગુજરાતના આ ગામમાં દરેક છોકરીઓ કરે છે દેહવ્યાપાર ગુજરાત રાજ્યના વાડિયા નામના આ ગામમાં દરેક છોકરીઓને મજબૂરીમાં વૈશ્યા બનવું જ પડે છે. 21 મી સદીમાં પગ મૂકી દેનાર ભારતની એક હેરાન કરી દેનાર ફોટો આ ગામની સ્પષ્ટ ઝલક છે. કારણ કે આવું કરવા માટે આ છોકરીઓને એમના ભાઇઓ અને પિતા દ્વારા મજબૂર કરવામાં આવે છે. આ ગામથી જોડાયેલા આંકડા અહીં પૂરા થતાં નથી પરંતુ આ ગામની 12 વર્ષ સુધીની છોકરીનું મા બનવું પણ સામન્ય વાત છે. જો તમે ગૂગલ પર gujrat prostitute village નાંખીને સર્ચ કરશો તો આ ગામની બધી જાણકારી તમને મળી જશે. જો કે મળતી માહિતી અનુસાર હવે આ ગામમાં થોડા સુધારા થતા જાય છે. ત્યાં અમુક છોકરીઓ ભણવા પણ જતી થઇ ગઇ છે. Tags: વાડિયા 21 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ મુળા ખાવાથી અધધ આટલા બધા ફાયદા થાય? જાણી ને તમારા હોશ ઉડી જશે પહેલી મુલાકાત વખતે ભગવાન શ્રીરામે માતા સીતાને શું અનમોલ ભેટ આપી હતી? હિંદુ શાસ્ત્રોમાં પુરુષોને ચાર વર્ગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જાણો છો તમે ક્યાં વર્ગ માં છો? 20 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ અને કોને પડશે થોડી તકલીફ જો સંબંધોમાં આવા લક્ષણો જોવા મળે તો સંબંધો પરાણે ખેંચવાને બદલે સમાપ્ત કરવા જોઈએ કુતરું, બિલાડી અને સસલું દેખાય છે ને? – Zoom કરીને જુવો, મસ્ત મજ્જા આવશે ક્યારેય કોઈ કુંવારી છોકરીને આ 4 સવાલ પૂછવા નહી, નહિતર લેવા ના દેવા થઈ પડશે બોસ ઘરમાંથી ડર્યા વગર ગરોળી ભગાવવાની સરળ ટીપ્સ – વાંચવા અહી ક્લિક કરો સપ્ટેમ્બર _ 2009 _ Swargurjari's Blog Archive for સપ્ટેમ્બર, 2009 આત્માની માંદગી….? ચિંતા કરો સાહેબ..! – નરસિંહરાવ દિવેટિયા ચાલો આજે આ પ્રાર્થના કરીએ.. થોડો ખોરાક ખવડાવીએ આપણા આત્માને..અને તે પણ પૌષ્ટિક આહાર.ખબર છે આપણે રોજ આપણા આત્મા ને ફાસ્ટફુડ ખવડાવતા હોઈએ છીએ. બધુ જ ફટાફટ. કામ પણ ફટાફટ, અને તે જ રીતે પ્રાર્થના પણ ફટાફટ..! અને આ ફટાફટી કરવામાં આપણા આત્મા ને કેટકેટલી માંદગી ઘેરીને બેઠી છે..? નિષ્ઠુરતા,સ્વાર્થ,દંભ,અધીરતા,આવી તો કેટકેટલી બિમારીઓ ઘર કરી ગઈ છે.પછી ફરિયાદ કરો કે આત્માનો અવાજ આવતો નથી..તો તે કયાંથી આવે ? બિમાર આત્મા અવાજ તો શું,તે હલનચલન પણ બંધ કરી દે અને આત્મા હલનચલન બંધ કરે તો ઉંઘ ક્યાથી આવે ? ભાઈ ટુંકી ને ટચ વાત.. સારો વ્યવહાર તો રોજે રોજ તહેવાર..! તો હવે પ્રાર્થના રુપી પૌષ્ટિક ખોરાક ખવડાવશોને તમારા આત્માને ? કે પછી ફાસ્ટફુડથી જ કામ ચલાવશો..? બાકી જેવી તમારી મરજી….! છઠ્ઠુ ગૃહ કવિ સંમેલન સફળ રીતે સંપન્ન..! વાહ વાહ અને બસ વાહ જ કરવી પડે…! છઠ્ઠા ગૃહ કવિ સંમેલનમાં આ ઉદગાર વારે વારે સાંભળવા મળ્યો..સ્વાભાવિક છે..! કારણ કે જ્યારે નવી પેઢીને સતત બગડતી કહેનારા લોકોને પ્રેરણારુપ બની એ જ નવી પેઢી ઓરકુટ જેવા માધ્યમથી મળેલી કવિતા પ્રસ્તુત કરે ત્યારે મઝા પડી જાય. અને જો એમા કવિ ગૌરાંગ ઠાકર ભળે તો ?.. એક યુવાન મિત્ર ધવલએ આ કવિતા વાંચી સંભળાવી.. સાચ્ચું કહું છું ‘બોસ’, આપણને વાત જરાય ના ગમી. ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ. દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન), શિક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે ? એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે ? ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ ? મઝા પડી ને..! તો વળી મૌલિક નામના મિત્રએ કહ્યું કે, નજીક આવે છે મારી ને અડવા પણ નથી દેતી, મને છંછેડીને પછી ઝઘડવા પણ નથી દેતી. પછી ગમ્મત કરી મને રડવા પણ નથી દેતી. કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી. સાચી વાત છે પ્રેમમાં પડનારાઓને ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ નથી પડતો.. શરુઆત કરી પત્ની માટે લખેલ એક મુકતકથી.. ચન્દ્ર ના પ્રકાશ ની ગતિ એ; – ભૌતિક શેઠ” શાને રોવે તું પૈસા ની પાછળ હે માણસ, સંબંધ બધા તું ભૂલ્યો પૈસા ની પાછળ હે માણસ, લાગણી નાં ફૂવારા તે શાને બંધ કર્યા હે માણસ, નથી સવાર કે નથી સાંજ નું ભાન હવે તને રહ્યું હે માણસ, ‘કુટુંબ’ જેવો શબ્દ તને અવરોધ લાગવા લાગ્યો હે માણસ, દેશ છોડી પરદેશ મા ‘માં’ શોધવા તું ભાગ્યો હે માણસ; અદભુત રચના અને તેની રજુઆત પણ…! તો યુનાયટેડ કિંગડમથી મિત્ર પ્રવીણ પરમાર ઉર્ફ ‘પલ’ એ આ રચના મોક્લી હતી જે મે વાંચી સંભળાવી…! ક્યાંક ઉકેલ બની હું સમજાઇ જાઉં છું,તો ક્યાંક કોયડો બની હું ગુંચવાઇ જાઉં છું, ક્યાંક શબ્દ બની હું ખીલી જાઉં છું,તો ક્યાંક મૌન થઇ હું મુરઝઇ જાઉં છું, ક્યાંક વિશ્વાસ બની હું જીવી જાઉં છું,તો ક્યાંક નિશ્વાસ બની હું ફેંકાઇ જાઉં છું, ક્યાંક સાથ બની હું સર્જાય જાઉં છું,તો ક્યાંક એકલતા બની હું ઑલવાય જાઉં છું, ક્યાંક હાસ્ય બની હું ઉજવાય જાઉં છું,તો ક્યાંક આંસું બની હું ભીંજાઇ જાઉં છું, ક્યાંય “પલ” તમ જેવો ના થઇ શક્યો તેથી જ તો લાગણીશીલ રહી સંબંધોમાં અટવાઈ જાઉં છું,,,, શરુઆત કંઈક આવી થઈ. નહિ તો સુર્ય રાજીનામુ આપે. અમે ચારે તરફ ફરી વળ્યા પણ કદી કોઇના માટે આંસુ આપે. તને એ બેઠો કરવા માથું આપે. અને માનો આખો માહોલ લાગણીમય બની ગયો.. અને યુવાનો અને પરણેલા ઓ માટે આ મુકતકો કહ્યા તે તો લાજવાબ હતા, એક દિ એક પત્ની જ ચલાવી પડે જે થયુ એમાં કંઈ પણ નવું નહિ થશે ભાખરી તો શાક સાથે જ ખાવી પડે આ બધી રચના બાદ તો આ રચનામાં મઝા પડી ગઈ.. જયાં પ્રણયની કાર્યવાહી થાય છે ત્યાં જ આંખો ડોઢ ડાહી થાય છે. વૃક્ષની એમા ગવાહી થાય છે. પ્રણયની સફરનાં ક્યાં નકશા મળે છે? તમે ચાલવા માંડો રસ્તા મળે છે. પાંપણે આવીને છટકી જાય છે આંસું જેવુ કંઈક અટકી જાય છે સાવ લીસ્સા,કોરા કાગળ જેવું છે. તારા માં ખોવાઈ ગઈ છું એટલે જ્યાં ને ત્યાં ‘હું’ ઓગળી જાય છે. ના જલાવુ જાત તો કાળ ભરખી જાય છે. આ આ નોખા કવિ એ આ ગૃહ કવિ સંમેલનનો અંત પણ પોતાની રીતે જ કર્યો બધા જેવા થવાનુ આપણાથી નહિ બને. આપણા અળગા થવાનું મંજુર છે મને પણ છૂટા પડી ગયા. અમે અચાનક મળી ગયાં -અમે, ના રસ્તા કે ના ઝરણાં વા વાયા ને વાદળ ઉમટયા.. નાનપણમા નવરાત્રીમા આ રચના સાંભળવાની મઝા પડતી.પણ અફવા માટે આ રચના રચાઈ હોય તેમ લાગે..! એક પ્રશ્ન સતત સતાવે છે.ભારતમાં દરરોજ કેટકેટલા ઠેકાણે કેટકેટલી કથાઓ,રામકથાઓ,પ્રવચનો યોજાય છે પણ તોયે કેમ આ પૃથ્વીનું ઉધ્ધાર નથી થતું.આવુ બધુ થવા છતાં માનવ સ્વભાવ કેમ બદલાતો નથી ?ત્યારે અખાએ કહેલી ઉપરની રચના માંથી ઘણુ કહેવાય જાય છે.દોસ્ત આવી કથાઓ ઉપકારક ખરી પણ જો નવરા બેઠા હોઈએ ને ખાલી જતા સમયને પુરવા આવો ટાઈમ પાસ કરવા જાવ,બીજા આપણા માટે સારુ સારુ વિચારે એમ માનીને જાવ તો શુ કામનું? ભગવાનને પણ બનાવવા જાવ તે કંઈ ચાલતુ હશે? અરે કોઈને બે ઘડી સમજો તો પણ પ્રભુ ભકિત કરી કહેવાય.. હેતથી ફુલના કુંડામાં પાણી રેડો તો પણ હરિ રાજી રાજી.મજબુત રીતે કસાયેલી મુઠ્ઠીની જેમ આપણે સતત અંદરને અંદર સાવ કસાતા જઈએ એના કરતા કૉઇ આગળ સવારે ફુંટતી કુંપળની જેમ ફુંટીએ તો પણ હરિને આપણને સર્જવાની સાર્થકતા અનુભવાય.કારણ કે એણે આપણને મોકલ્યા છે કૉઇને સમજવા માટે,કોઇને પ્રેરણા આપવા માટે.હંમેશા ખુશ રહેવા માટે…! બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ, એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ. “હું અને તું “ ચાલો આજ્થી શરુ કરીએ એક નવી નક્કોર કોલમ.જેને આપણે નામ આપ્યુ છે,”હું અને તું ” જેમા વાત હશે ક્યારેક ભકિતની તો ક્યારેક શકિતની,ક્યારેક વ્હેમની તો ક્યારેક પ્રેમની. આપણા સહુના અંતર વચ્ચેનું અંતર ઘટાડવાનો અભિગમ રાખીશ લાગણીઓના વરસાદમાં પલાળવાની કોશિશ નહિ કરું પણ ભીંજવવાનો પ્રયત્ન ચોક્ક્સથી કરીશ.મારો પરિચય આપુ તો હું છું મીત જેને કલમ કાગળ,ઝાડ,રસ્તો,કોયલ,આકાશ,ધરતી,નદી,પવન,હરિ સાથે ગાઢ મૈત્રી છે.આકશ ન વરસે તો એને વઢુ.ધરતીને જોઈ એને વ્હાલ કરું.કોયલ સાથે કોરસમાં ગાવાની મઝા પડે.તો નદીને સાગરમાં ભળતા જોવાની મઝા પડે. આ કોલમમા આપણે બળવો કરીશું.ક્યારેક બાળક બની કે જેમને સંતાકુકડી રમવા માટે આ સમાજે ક્યાંય અંધારુ નથી રાખ્યુ.જેની પાસે ડ્રોઈગ કોમ્પીટીશનમા પ્રથમ આવવાની અપેક્ષા પણ હોશે હોશે રાખનારા એક ચીતરડો પણ બાળક્ને મરજી મુજબ નથી કરવા દેતા. તો ક્યારેક યુવાન બની કે જેના મુંઝવણ ને દુર કરવાને બદલે વધારે મુંઝવી દે છે આ વડિલોનો સમાજ.જેને પાઠ શીખવ્યા હોય પ્રામાણિક્તાના ને તેને અપ્રામાણિક બનવા મજબુર કરાય. અરે પ્રેમની વાત પણ હોશે હોશે થશે.સમજણ,વિશ્વાસ,પરસ્પર સ્નેહનાં આધારે સચવાતા પ્રેમસંબંધની ચર્ચા કરીશું.પ્રાર્થના કરવાની રીતના ન્યુ વર્ઝનની પુરેપુરી માહિતી આપીશું.ભગવાન સાથે ગપ્પા કઈ રીતે મરાય તેની ટીપ્સ તો ખરી જ પણ ભગવાનને રીઝવવાના આઈડીયા લખલુંટ આપીશું.કવિતા મારો પ્રિય વિષય,અને ટુંકી વાર્તા મારો શોખ.અરે આ બધા વડે પણ આપણા ગાલ લાલ કરીશું. બસ આ કોલમ વડે સહુ કોઈને મલકાતાં કરવા છે,વિચારતા કરવા છે,મથામણ અનુભવી ને બહાર નીકળતા કરવા છે.મનમાં બનાવેલા મનઝરુખાની સાફસફાઈ કરી તેમા બેસી ગુફતગુ કરતા શીખવવું છે.માન- અપમાન,રાગ-દ્વેષ,સુખ-દુઃખ,આ બધાથી પર થઈ પ્રેમ,સ્નેહ,મધુરપ,સ્પંદનનાં ક્લાસ લેવા છે.શિયાળામાં ખરી પડેલાં પાંદડાઓનાં વિયોગથી પીડાતા વૃક્ષોને કંપની આપી તેમની પીડા ઓછી કરવી છે.મળવુ છે ધરતીને ક્ષિતિજ પર જઈ જયાં તે આકાશની આવવાની આતુરતાથી રાહ જુએ છે.એને થોડો દિલાસો આપવો છે.ચાતક માટે મલ્હાર ગાવો છે કારણકે આ વખતે વરસાદે એને સાવ તરસ્યો જ રાખ્યો છે.મૃત્યુને પણ બેંડ વાજા સાથે વધાવવાની તૈયારી કરવી છે. બસ આવુ તો ઘણુ બધુ કરવુ છે આ કોલમ વડે…..!તમે સાથે આપશો ને..? “ના તને ખબર પડી ના મને ખબર પડી કે હું પ્રેમમાં પડ્યો કે તુ પ્રેમમાં પડી.” તો મળીશુ આવતા ગુરુવારથી હું અને તું, તું અને હું. આ બે વસ્તુઓ ક્યા પાપનો અભિશાપ છે.? -ચદ્નકાંત બક્ષી. બસ કશુ ઉમેરવુ નથી…કારણ કે.. તો આ કાગળ તમને આ રીતે મૌન મા લખુ છું. એક એવું ઘર મળે આ વિશ્વમાં, , જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું; એક એવું આંગણું કે જ્યાં મને; કોઈપણ કારણ વગર શૈશવ મળે ! એક બસ એક જ મળે એવું નગર; જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું; ‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે; એક એવી હોય મહેફિલ જ્યાં મને, કોઈ બોલાવે નહિ ને જઈ શકું ! અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે… -માધવ રામાનુજ ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે. દુ:ખ પ્રીતનું જ્યાંત્યાં ગાવું શું? ડગલેપગલે પસ્તાવું શું? એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે. સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’, – અમૃત ‘ઘાયલ’ અમૃત ઘાયલની આ રચના ખરેખર પ્રેરણા આપનારી છે. કવિ બહુ સરસ રીતે લખે છે કે, આ ગઝલ એ તમામ વડીલોને લાગુ પડે જેઓ રીટાયર્ડ થવાની ઉમરે પણ રીટાયર્ડ નથી થતા.જીવનની શરુઆત જેટલા હોંશથી કરો છો તો એને સંકેલવાની તૈયારી પણ એટલા જ હોંશથી કરતા હોઈએ તો કેવું ? દલીલ એવી થાય કે અમારે સમય કેવી રીતે પ્રસાર કરવો? અમે આખી ઝીંદગી કાર્ય કરવામા વ્યસ્ત રહ્યાને હવે એક્દમ નવરા પડીએ તો જીવવું મુશ્કેલ થઈ પડે.કદાચ આવા સમયે આ ગઝલની એકે એક પંકિત કામની છે.બસ પોતાના ઘડપણને જેમ જેમ સંકેલતા જઈએ તેમ તેમ આપણે કોઈક નવા ને સ્થાન આપતા જઈએ છીએ તે વાત ન ભુલવી જોઈએ.કેમ સમય પ્રસાર નહિ થતો ? જે પીંછી વડે તમે ચિત્રકાર ન બની શક્યા તે પીંછી તમારી નવી પેઢીને આપીને સુખી થવામા શુ ખોટુ છે? તમારા જે પ્રેમનો સ્વીકાર કરવાની તમારા જમાના એ ના પાડી તેવા જ કોઈ યુવાનના પ્રેમનો સ્વીકાર કરીને ધન્યતા અનુભવો. “જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે, શું જીવનની સમી સાંજે પણ આપણી આંખો નહિ ખુલી હોય ? તમારાથી આખો સમાજ, અરે તમારા સ્વજનો પણ ટાયર્ડ ફીલ કરે તે પહેલા રીટાયર્ડ થવામાં શુ ખોટુ છે.જે અરમાનો પુરા ન થઈ શક્યા તે પુરા કરવાની શરુઆત આ ઉમરે જ થતી હોય છે… મને રોકે પંછાયો એક ચોકમાં; બસ આ એક એવી પ્રેમિકા છે જે પ્રામાણિક રીતે તમને અપનાવી લે છે.વરસાદ પછી જો કોઇ તમને વગર સ્વાર્થે અપનાવે છે તો તે મૃત્યુ સિવાય કોઇ નહિ..રાવજી પટેલની આ રચના અદભુત છે અને એને ભુપેન્દ્રના અવાજમા સાંભળવી પણ એટલી જ હ્રદયદ્રાવક ઘટના છે..આ પંકિત તો અદભુત છે.માનવીની જીજીવિષા કેવી હોય તે અહિ વર્ણવ્યુ છે કવિએ…! બસ એક જ વાત અહિ કહેવાની કે જ્યારે મૃત્યુરુપી પ્રેમિકાને મળવાનુ થાય તે પહેલા કોઇ વસવસો રહી ન જાય એની કાળજી રાખજો…! મારું ચોમાસું ક્યાંક આસપાસ છે ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે. વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે; નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે; -તુષાર શુક્લ "https://gu.wikisource.org/w/index.php?title=હિંડોરનામેં_હોરે_હોરે_ઝૂલો&oldid=25117" થી મેળવેલ મોંઘા ગ્રીન કૅમેરાસIndia માં _ PriceDekho.com Expensive ગ્રીન કૅમેરાસ India ભાવ Expensive ગ્રીન કૅમેરાસIndia 2018 માં 23 Jul 2018 ના રોજ કે Rs. 21,761 સુધી લઇને India માં ખરીદો મોંઘા કૅમેરાસ. ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ માંથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો અને શેર ભાવમાં તમારા મિત્રો સાથે વાંચો. સૌથી વધુ લોકપ્રિય છે ખર્ચાળ કરો ગ્રીન કેમેરા India માં નિકોન સઁ૩૦૦૦ પોઇન્ટ & શૂટ કેમેરા ગ્રીન Rs. 7,950 પર રાખવામાં આવી છે. ભાવ રેંજ માટે ગ્રીન કૅમેરાસ < / strong> 1 ગ્રીન કૅમેરાસ રૂ કરતાં વધુ માટે ઉપલબ્ધ છે. 13,056. સૌથી વધુ કિંમતનું ઉત્પાદન પેંટેક્સ ઓપ્તિઓ ઉંગ 3 ડિજિટલ કેમેરા ગ્રીન પર ઉપલબ્ધ Rs. 21,761 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પ્રીમિયમ ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય છે. સાથેફિલિપ્સ ૨૧પ્ત૪૬૨૭ વ્૭ 21 ઇંચેસ કરત તવ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ _ PriceDekho.com ઉપરના કોષ્ટકમાં ફિલિપ્સ ૨૧પ્ત૪૬૨૭ વ્૭ 21 ઇંચેસ કરત તવ નાભાવ Indian Rupee છે. ફિલિપ્સ ૨૧પ્ત૪૬૨૭ વ્૭ 21 ઇંચેસ કરત તવ નવીનતમ ભાવ Jul 17, 2018પર મેળવી હતી ફિલિપ્સ ૨૧પ્ત૪૬૨૭ વ્૭ 21 ઇંચેસ કરત તવ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી ફિલિપ્સ ૨૧પ્ત૪૬૨૭ વ્૭ 21 ઇંચેસ કરત તવ નવીનતમ ભાવ શોધવા પર રાખો. ફિલિપ્સ ૨૧પ્ત૪૬૨૭ વ્૭ 21 ઇંચેસ કરત તવ - વપરાશકર્તા સમીક્ષાઓ ફિલિપ્સ ૨૧પ્ત૪૬૨૭ વ્૭ 21 ઇંચેસ કરત તવ વિશિષ્ટતાઓ સાથેપેનાસોનિક લુમિક્સ દમક સઝ૭ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા પિન્ક ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ _ PriceDekho.com પેનાસોનિક લુમિક્સ દમક સઝ૭ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા પિન્ક પેનાસોનિક લુમિક્સ દમક સઝ૭ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા પિન્ક પેનાસોનિક લુમિક્સ દમક સઝ૭ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા પિન્ક ભાવIndiaમાં યાદી ઉપરના કોષ્ટકમાં પેનાસોનિક લુમિક્સ દમક સઝ૭ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા પિન્ક નાભાવ Indian Rupee છે. પેનાસોનિક લુમિક્સ દમક સઝ૭ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા પિન્ક નવીનતમ ભાવ May 28, 2018પર મેળવી હતી પેનાસોનિક લુમિક્સ દમક સઝ૭ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા પિન્કફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે. પેનાસોનિક લુમિક્સ દમક સઝ૭ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા પિન્ક સૌથી નીચો ભાવ છે 12,990 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 12,990) પેનાસોનિક લુમિક્સ દમક સઝ૭ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા પિન્ક ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી પેનાસોનિક લુમિક્સ દમક સઝ૭ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા પિન્ક નવીનતમ ભાવ શોધવા પર રાખો. પેનાસોનિક લુમિક્સ દમક સઝ૭ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા પિન્ક - વપરાશકર્તા સમીક્ષાઓ પેનાસોનિક લુમિક્સ દમક સઝ૭ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા પિન્ક - ઇતિહાસ પેનાસોનિક લુમિક્સ દમક સઝ૭ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા પિન્ક વિશિષ્ટતાઓ ચાઇના હુઇઝોઉ Jiajie હાર્ડવેર ઇલેક્ટ્રોનિક્સ - ચાઇના ફેક્ટરી કસ્ટમાઇઝ SmarBathroom મિરર ક્લોક & તાપમાન પ્રદર્શન અને વિરોધી ધુમ્મસ સાથે એલઇડી ચાઇના ફેક્ટરી કસ્ટમાઇઝ SmarBathroom મિરર ક્લોક & તાપમાન પ્રદર્શન અને વિરોધી ધુમ્મસ સાથે એલઇડી ઘડિયાળ સાથે બાથરૂમમાં મિરર બાથરૂમમાં મિરર સમયનો ઘડિયાળ સાથે ડિજિટલ ઘડિયાળ બાથરૂમ લેડ મિરર લીડ બાથરૂમ મિરર ડિજિટલ ઘડિયાળ સાથે ઘડિયાળ સાથે મેજિક એલસીડી પેનલ વોટરપ્રૂફ બાથરૂમ મિરર ડિજિટલ ઘડિયાળ સાથે સ્માર્ટ બાથરૂમમાં મિરર ચોરસ મીટર દીઠ સ્માર્ટ વિશુદ્ધિકરણ વોલ મિરર ... સાથેઇન્ડિયન ચિફટાઇન લિમિટેડ સ્થળ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ _ PriceDekho.com ઇન્ડિયન ચિફટાઇન લિમિટેડ સ્થળ - વપરાશકર્તા સમીક્ષાઓ છેલ્લી એન્ડ બૂક્સ 2018 India માં _ PriceDekho.com Latest એન્ડ બૂક્સ India ભાવ તાજેતરના એન્ડ બૂક્સ Indiaમાં 2018 સમજી લઈએ ઓનલાઇન શોપિંગ સાથે સંકળાયેલા આ શબ્દો… _ CyberSafar ભારતમાં ઓનલાઇન શોપિંગ સતત વધી રહ્યું છે, અલબત્ત જેમ આપણા માટે દુકાને રૂબરૂ જઈને ખરીદી કરવાનો અનુભવ નવો છે તેમ સંખ્યાબંધ ઓનલાઇન સાઇટ્સ માટે પણ આ એક નવા જ પ્રકારનો અનુભવ છે. વિદેશોમાં જોરદાર અનુભવ લઈને આવેલી કંપનીઓ માટે પણ ભારતીય ગ્રાહકો સાથે લેવડ-દેવડ કરવાનો નવો જ અનુભવ છે. પરિણામે, ગ્રાહકો અને ઓનલાઇન સાઇટ્સ બંને વચ્ચે એકબીજા પ્રત્યે હજી જોઈએ તેવો વિશ્વાસનો સંબંધ બંધાયો નથી. જો તમે પણ ઓનલાઇન શોપિંગનો નવો નવો અનુભવ કરી રહ્યા હો, તો ખરીદીની આ નવી રીત સાથે સંકળાયેલ કેટલાક શબ્દો બરાબર સમજી લો. અહીં આપણે મોટા ભાગે ટોચની ત્રણ સાઇટ્સ એેમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલને ધ્યાનમાં રાખીને વાત કરીશું. અલગ અલગ સાઇટ પર વપરાતા શબ્દો થોડા ઘણા જુદા હોઈ શકે છે, જોકે અર્થ લગભગ સરખા જ છે. કૂપન કે પ્રોમો કોડ વેકેશન પૂરું થવામાં છે, ક્યાંય ફરવા ન જઈ શકાયું હોય તો અહીં કુદરતસર્જિત અને માનવસર્જિત રોમાંચક સ્થળોના ફક્ત બે વીડિયો સેમ્પલ આપ્યાં છે. આ ફક્ત ઇશારો છે, તમારી ફુરસદે વર્ચ્યુઅલ ટુર કરવા માટે નીકળી પડો! ફીજમાં અડધો કલાક રાખવામાં આવેલા બે બ્લેક કે ગ્રીન ટી બેગનો ઉપયોગ કરો. તેને બન્ને આંખ પર રાખો અને ૧૦-૧૫ મિનીટ સુધી રહેવા દો. તેના પછી તેને દૂર કરો અને તમારું મોંઢુ ધોઈ લો આ પ્રક્રિયાને કેટલાક અઠવાડિયા સુધી બે વખત કરો. ઠંડા પાણી કે દૂધમાં ભીનું કરેલું સાફ કપડું લો અને થોડી મિનીટો માટે તેને પોતાની પાંપળોની પાસે રાખો. મુલાયમ કપડામાં બરફનો ટુકડો લો અને કેટલીક મિનીટો સુધી તેને પોતાની આંખ પાસે રાખો. ફુદીનાના પત્તાને હાથથી પીસી લો, ફુદીનાના પત્તામાં લીંબુનો રસ મેળવો. તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે લગાવો. તેના પછી ધોઈ લો, તેને દરરોજ બે વખત કરો બે ચમચી મલાઇ અને એક ચોથાઇ ચમચી હળદર મેળવો, તેને કાળા કુંડાળા પર લગાવો. તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે રહેવા દો, પછીથી તેને હુંફાળા પાણીથી ધોઈ લો આણંદ જીલ્લા પંચાયત _ શાખાઓ _ આરોગ્યશાખા _ રસીકરણ આ કાર્યક્રમ હેઠળ ૦ થી ૧ વર્ષ સુધીના બાળકોને છ પ્રાણધાતક રોગો જેવાકે બાળ ક્ષય, બાળ લકવો, ડિપ્થેરિયા, ધનુર, ઉંટાટિયું અને ઓરી સામે રક્ષણ આપવા માટે સમય પત્રક મુજબ રસીઓ આપવામાં આવે છે. પ્રસુતિ પછી માતા અને બાળકને ધનુર ન થાય તે માટે સગર્ભા અવસ્થા દરમિયાન ધનુરની રસી સગર્ભા માતાને આપવામાં આવે છે. માતા ગર્ભવતી બને ત્યારથી આરોગ્ય ની કામગીરી શરૂ થાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ગો ઉપર ગર્ભવતી સ્ત્રીઓને ધનુરની રસી મુકવામાં આવે છે. ત્યારબાદ બાળકનો જન્મ થતાં બી.સી.જી, પોલીયો, ત્રિગુણી જેવી રસીઓનું સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. અને બાળક મોટું થાય ત્યાં સુધી વખતો વખત આ રસી આપવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ હિપેટાઇટીશ, મેલેરીયા જેવા વાવરના રોગોની પણ રસી મુકવાનું કામ ખૂબ જ ખંતથી નિભાવે છે. બાળકની ઉંમર 1.0 વર્ષના ગાળા દરમાન ત્રણ ડોઝ આપવામાં આવે છે. ડીપ્થેરીયા અને ધનુરનો રોગ ન થાય તે માટે પ વર્ષના બાળકોને વેકસીન આપવામાં આવે છે. ટી.બી.ના રોગ સામે આ પ્રતિકારક રસી છે. બાળકનાં જન્મથી ૧૨ માસથી અંદર એક વખત આ રસી આપવામાં આવે છે. ૯ થી ૧૨ માસ સુધીના બાળકોને આ રસીનો એક ડોઝ આપવામાં આવે છે. અભિપ્રાય _ મદદ ડેસ્ક _ વૈધાનિક અને સંસદિય બાબતોનો વિભાગ Home ›મદદ ડેસ્ક ›અભિપ્રાય બીસીકે-પ૧ : શહેરી વિસ્તારોમાં ગૃહ નિર્માણ માટે નાણાંકીય સહાય(ડૉ. આંબેડકર આવાસ યોજના) _ આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય _ યોજનાઓ _ મુખ્‍ય પૃષ્ઠ _ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય બીસીકે-પ૧ : શહેરી વિસ્તારોમાં ગૃહ નિર્માણ માટે નાણાંકીય સહાય(ડૉ. આંબેડકર આવાસ યોજના) રૂ. ૬૮,૦૦૦/- આવક મર્યાદા છે. રૂ. ૪૫,૦૦૦/- સબસિડી તરીકે બધું પકડી રાખશો તો અંતે કંઈ જ નહીં મળે ! ચિંતનની પળે કોલમ વાચવા નીચે આપેલી લીંક પર ક્લીક કરો 2. નવેમ્બર 2017 presseagent 0 અગામી ૧૪ ઓક્ટોબરે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ કરશે રાજ્યમાં ૧ લાખ મહિલાઓ સાથે સીધો સંવાદ મોબાઈલ–વ્હોટસઅપ-ફેસબુક-ટ્વીટર-વેબસાઈટના માધ્યમથી અરસ-પરસ સંવાદ અને સમ્પર્ક કરાશે આગામી ૧૪ મી ઓક્ટોબર, શનિવારનાં રોજ બપોરે ૨:૦૦ કલાકે અમદાવાદના યુનીવર્સીટી કન્વેશન હોલ ખાતે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ રાજ્યની ૧ લાખ મહિલાઓ સાથે સંવાદ કરશે. મહિલાઓની ભાગીદારી અને અનેકવિધ સંપૂર્ણ થથા સર્વાંગી વિકાસને માટે આ “અડીખમ ગુજરાત મહિલા ટાઉન હોલ” કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ટીવી કરવામાં આવશે. આ સિવાય મોબાઈલ–વ્હોટસઅપ-ફેસબુક-ટ્વીટર-વેબસાઈટના માધ્યમથી અરસ-પરસ સંવાદ અને સમ્પર્ક કરવામાં આવશે. Tag: અંગ્રેજી ઘણી વાર આપણા શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થઇ જાય છે. જેને સાદી ભાષામાં ગઠો કે રસોળી કહેવામાં આવે છે. જેને ગંભીરતા થી લેવી... Good છે !: એન્જીનીયરીંગમાં કોઈ 'દિ ભૂલો ન પડતો ભગવાન ડુપ્લીકેટ રેશન કાર્ડ મેળવવા બાબત _ Supply _ Jan Seva Kendra Form _ Collectorate - District Dahod માનવ સંશાધન વિકાસ અને આઇટી એપ્લિકેશન _ કાર્યક્રમો અને યોજનાઓ _ ઘેટાં અને ઊન વિકાસ નિગમ લિમિટેડ આજ એમની યાદો ને ઇન્કાર કરવાની કોઈ ઈચ્છા નથી, આંખો માં શ્રાવણીયો ભાર છે, વરસવા ની કોઈ ઈચ્છા નથી. એ પથ્થર થઇ પૂજાવા લાગ્યા, પ્રણામ ની કોઈ ઈચ્છા નથી. હું માંગું તો બ્રહ્માંડ નું રાજ મળે, ભિખારી બનવાની ઈચ્છા નથી. નયનો માં શમાણા નો શણગાર, નીરખવા ની કોઈ ઈચ્છા નથી. મારી ફરતે કાંટાળા ફૂલો ના ઢગલા, આળોટવા ની કોઈ ઈચ્છા નથી. “પથીક” હુકમ ના એક્કા જેવી જીંદગી જીવ્યો, સાહ્યબી ની ઈચ્છા નથી. મિજાજ છે હમેશા કારણ જેવો, સ્વાસો નું કવચ કરવા ની ઈચ્છા નથી. સાબરકાંઠા જીલ્લા વિષે _ શાખાઓ _ ખેતી વાડી શાખા _ જમીનની માહિતી દાહોદ જિલ્લામાંથી પસાર થતાં દિલ્હી-મુબઇ હાઇવેનો વિરોધ થઇ રહ્યો છે. આ માટે કલેક્ટરને આવેદન પત્ર પણ થોડા દિવસ પહેલાં પાઠવવામાં આવ્યું હતું. ત્યારે હાઇવેનો વિરોધ કરવા માટે આદિવાસી પરિવારની સોમવારે આદિવાસીના હક્ક અધિકાર માટે લડવા મહાપંચાયતનું ગઠન કરાયું છે. હાઇવેમાં જેમની જમીન જાય છે તે 33 ગામના લોકો સાથે મળીને વિરોધ કરાશે. તેના માટે સરપંચથી માંડીને સાંસદ સુધીના આગેવાનોને અમારી સાથે જોડાશે.મુકેશભાઇ ડાંગી, અગ્રણી, આદિવાસી પરિવાર દિલ્હી-મુંબઇ હાઇવે મુદ્દે આદિવાસી મહાપંચાયતનું ગઠન કર્યું હતું. « દાહોદના ઘાંચીવાડામાં 400 ઘરોમાં સર્વે, 47માં એડીસ મચ્છરના પોરા મળ્યાં (Previous News) (Next News) દાહોદ જિ.માં 8 પંચાયતોની ચૂંટણી યોજાઇ » ખેડુત ખાતેદાર હોવા અંગેનો દાખલો મેળવવા બાબત _ Revenue _ Jan Seva Kendra Form _ Collectorate - District Chhotaudepur પાક રક્ષણ માટેના પરવાના રીન્‍યુ કરવા બાબત _ Magisterial _ Jan Seva Kendra form _ Collectorate - District Bharuch વહિવટી માળખું _ અમારા વિશે _ ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ શામળના જન્મ અને મૃત્યુનું નિશ્ચિત વર્ષ જાણવા મળતું નથી, પરંતુ તેની અનેક કૃતિઓના રચના વર્ષ જાણવા મળે છે. ‘પદ્માવતીની વાર્તા’નું રચના વર્ષ ઈ.સ.૧૭૧૮ (સં.૧૭૩૪) છે. એથી પહેલા રચાયેલી કોઈ કૃતિ મળતી નથી. એની અંતિમ કૃતિ ‘સૂડાબહોતેરી’ ઈ.સ.૧૭૬૫માં પૂરી થઈ હતી. આ બે કૃતિઓના રચના વર્ષને આધારે શામળના મોટાભાગના અભ્યાસીઓ શામળનો જીવનકાળ ઈ.સ.૧૬૯૫થી ઈ.સ.૧૭૭૦ દરમ્યાનનો ગણે છે. આમ શામળનો કવનકાળ સ્પષ્ટપણે અઢારમી સદીમાં છે. શામળનો સર્જક તરીકેનો યશ મનોરંજક લોકકથાઓ પર સવિશેષ અવલંબિત છે. શામળરચિત લોકવાર્તાઓમાં ચંદ્ર-ચંદ્રાવતી, પદ્માવતી, બરાસકસ્તૂરી, મદનમોહના અને નંદબત્રીસી સ્વતંત્ર રૂપમાં લખાયેલી કથાઓ છે. આમ રાજકુમારી ચંદ્રાવતી સર્પની કાંચલી (૨૩૩), ચાક (૨૩૪), ઘાંણી (૨૩૫), આંબુ (૨૩૬), જે વડે પુઆં ખંડાય છે (૨૩૭), વાંસવલોણુંગોલી (૨૩૮), ઢાલ (૨૩૯), નીશા (૨૪૦), ઘંટી (૨૪૧), શુક્રાચાર્ય દેડકાનું વાહન છે (૨૪૨), કોસ સુંઢિયો (૨૪૩), પખાણ બલદની (૨૪૪), વ્યુણા (? વણ) કપાસ (૨૪૫), સેલડી (૨૪૬), તીર (૨૪૭), બરછી (૨૪૮), કાચંડો (૨૪૯), ઝારી (૨૫૦), ચાંચડ (૨૫૧), છાસ (૨૫૨), કોલુ શેરડી પીલ્યાનો (૨૫૩), વાંણ નદીનું (૨૫૪), પ્રથવીની માટી – બીજું સોનું રૂપું (૨૫૫), મુછ (૨૫૬), મોર (૨૫૭), પડાઈ (૨૫૮), રેટીયોં મોટા હીરાને (૫૫૯) વગેરે સમસ્યાઓ જણાવે છે જેના બધા જ ઉત્તરો બુદ્ધિમાન ચંદ્રસેન હલ કરી આપી સામી ચંદ્રાવતીને બત્રીસ સમસ્યાઓ પૂછે છે. આ ઉપરાંત ચંદ્રસેને લાખનાં રમકડાં હાથી ઘોડા બે બદામે વેચ્યો (૩૪૫), ઘડીયાલુ (૩૪૬), (૩૪૭), (૩૪૮), એ બાર રાસીનાં બાલક બાંધી શ્રીષ્ટિએ (૩૪૯), (૩૫૦), ઘોડિયું બાલકનું (૩૫૧), એ તો પાવડીઓનું જોડું (૩૫૨), એ ત્યે પરતાલુ (૩૫૩), ખાટલો ને ખાટલી (૩૫૪), એ તો સર્પની કાંચલી (૩૫૫), એ તો નાવડું (૩૫૬), એ તો ટીપણૂ (૩૫૭), એ તો દશોરો (૩૫૮), ત્રાજુઆ કાંટો (૩૫૯), એ તો તાંત્ય પીંજરાને (૩૬૦), એ તો તંબૂરો તાંત્ય (૩૬૧), સુકઠ ઓરસિઓ (૩૬૨), એ ત્યે છે પાઘડી (૩૬૩), માંખી (૩૬૪), એ તો દીવો (૩૬૫), એ તો તોપનાલ (૩૬૬), નગારું (૩૬૭), એ તો શ્રીફલ (૩૬૮), સોગઠાં (૩૬૯), (૩૭૦), દરપણ (૩૭૧), કાગલ (૩૭૨) વગેરે સમસ્યાઓ જણાવી છે. અહીં કોઈક સમસ્યાના જવાબો આપેલા નથી તે સમસ્યાઓમાં હરગોંવિદદાસ નાથાશંકરની મુદ્રિત નકલને ‘હ’ સંજ્ઞા દ્વારા અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીવાળી પ્રતને ‘વિ’ સંજ્ઞા આપી છે. અને અમુક સમસ્યાઓમાં ‘હ’ નો ‘વિ’ જોડે તુલનાત્મક અભ્યાસ કરેલો છે. મથુરાનો રાજા મધુસૂદન અને રાણી મધુસૂદનાની દીકરી મોહના યુવાન બને છે તેથી તેના લગ્નની ચિંતા થવા લાગે છે. પ્રધાન ઇદ્રજિત મોહના માટે વર શોધવાનું અને પરદેશથી પધારેલા પંડિત શુકદેવ પાસે ભણાવવાનું સૂચન કરે છે. પોતાની પુત્રી અને પંડીતનો સમાગમ થતાં તેઓ પરસ્પર આકર્ષાય નહીં તે માટે પ્રપંચ કરી પંડિત કોઢિયો છે અને પુત્રી ડાકણ જેવી તથા આંધળી છે એવું એકબીજાને ભરમાવી પરદાની આડશ રાખવાની ગોઠવણ કરે છે. એકવાર રાજપુત્રીની પરીક્ષા કરવા પંડિત મોહનાને ચોવીસ સમસ્યા પૂછે છે રાજકુમારી બધી સમસ્યાના સાચા ઉત્તરો આપે છે. આદે ‘ક’ ને અંતે ‘રી’ તે જાણે તે પંડિતા’ આદે ‘પા’ ને અંતે ‘ડ’, તે જાણે તે પંડિતા’ આદે ‘કા’ ને અંતે ‘ણી’, જે જાણે તે પંડિતા’ ઉત્તર: ‘કવિતા કહી તે કાંકણી, હેતે શોભે હાથ; આદે ‘અ’ ને અંતે ‘સો’, જે જાણે તે પંડિતા; ઉત્તર: ‘કહ્યો અરીસો કવિ તમે, એ સમસ્યા સેહેલ; આદે ‘ચો’ ને અંતે ‘લો’, જે જાણે તે પંડિતા’ પ્રસ્તુત પંક્તિ પરથી અનુમાન થાય છે કે ‘સિંહાસન બત્રીસી’ની રચના કર્યા પછી શામળ ભટ્ટે ‘નંદબત્રીસી’ રચી હશે. પૂર્વ પરંપરાનો લાભ શામળ ભટ્ટને મળ્યો છે. તેથી શામળ અગાઉના વાર્તાકારો કરતાં સુંદર કથાનક રજૂ કરે છે. જેથી શામળકૃત ‘નંદબત્રીસી’ વધુ લોકપ્રિય બને છે. શામળે ‘નંદબત્રીસી’માં અમુક પ્રસંગોએ સમસ્યાઓનું નિરૂપણ કર્યું છે. તે કથાનક જોતાં આપણી સમક્ષ આવે છે. પશ્ચિમ ભારતમાં આવેલા નંદનગરમાં નંદસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના દરબારમાં વૈરોચન નામે પ્રતાપવંત પ્રધાન હતો. નંદરાજા પ્રજાપ્રિય હતો, માટે પ્રજાના સુખદુ:ખ જાણવા રાત્રિચર્યા કરવા નીકળ્યો. મધરાતે સરોવર કિનારે ધોબી કપડાં ધોતો હતો. તે જોઈને નંદરાજાને કૌતુક થયું. તેથી રાજાએ ધોબીને સમસ્યામાં પ્રશ્ન કર્યો. રાજા કહે ‘તું કોણ છે રે આ વેલા આ દીસ રાજા ધોબીને પોતાની ઓળખાણ આપવાનું કહે છે અને ઉતાવળો જવાબ નહીં આપે તો મસ્તક છેદી નાખીશ એમ કહે છે. અને વળી ભૂત, ડાકણ કે રાક્ષસથી હું બીતો નથી એમ કહે છે. ત્યારે ધોબી સમસ્યામાં વળતો જવાબ આપે છે. હું કોઇથી બીતો નથી ભૂતોનો બાપ તું કોણ છે ? આ સાંભળી રાજા પહેલાં સમસ્યામાં ઉત્તર આપે છે. ધોબી રાજાને ઓળખી જાય છે અને સમસ્યામાં જ પોતાનો પરિચય આપે છે. રાજા અને ધોબીને એકબીજાનો પરિચય થાય છે. પછી રાજાએ ધોબીને મધરાતે કપડાં ધોવા આવવાનું કારણ પૂછ્યું. ત્યારે ધોબી ચતુરાઈપૂર્વક બે સમસ્યાઓ રજૂ કરે છે. આમ સમસ્યાઓ દ્વારા ધોબી જણાવે છે કે જેના વસ્ત્ર તે મધરાતે ધુએ છે તે નારીના પ્રસ્વેદનો પ્રેમલ-સુગંધ એવો છે કે એના વસ્રો પર ભ્રમરના ઝુંડે-ઝુંડ ઉતરી આવે છે. તેથી હું બચવા રાત્રે વસ્ત્રો ધોઉ છું. રાજા ધોબીની વાતથી મનમાં પ્રસન્ન થાય છે. જેના પ્રસ્વેદની સુવાસ આવી છે તો તે સ્ત્રી કેવી સુંદર હશે? એ જાણવાની રાજાને જિજ્ઞાસા થઈ ત્યારે ધોબી સમસ્યા દ્વારા જ જણાવે છે. ૧. પ્રહેલિકાઓ અને સમસ્યાઓ, સં-પ્રો. ભૂપેન્દ્ર બાલકૃષ્ણન ત્રિવેદી, પ્રકાશક-પ્રો. ભૂપેન્દ્ર બાલકૃષ્ણન ત્રિવેદી, સોનાવાળા બિલ્ડિંગ નં-૩, સી બ્લોક, ચોથો માળ, તાર દેવ, મુંબઈ-૪૦૦૦૦૭, પ્રથમ આવૃત્તિ-ડિસેમ્બર-૨૦૦૪ પદ્ય વાર્તાકાર શામળ, લે-પ્રસાદ બ્રહ્મભટ્ટ, પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, બાબુભાઇ હાલચંદ શાહ, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ-૨૦૦૫ ચંદ્ર-ચંદ્રાવતી વાર્તા, સં-હીરા રામનારાયણ પાઠક, પ્રકાશક-ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમરભાઇ શાહ, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ-૧૯૬૮ બીજી આવૃત્તિ-૨૦૧૪ મદનમોહના, સં-અનંતરાય મ. રાવળ, પ્રકાશક-ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, શંભુભાઈ જગશીભાઈ શાહ, ગાંધી રસ્તો, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૧૯૫૫ નંદબત્રીસી, સં-કીર્તિદા શાહ, પ્રકાશક-અરુણોદય પ્રકાશન, ૨૦૨, હર્ષ કોમ્પ્લેક્સ, ખત્રીપોળ, પડાપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ-ફેબ્રુઆરી ૨૦૦૭ નંદબત્રીસી અને કસ્તુરચંદ ની વારતા સં-નંદબત્રીસી : ઈંદિરા મરચંટ, કસ્તુરચંદની વારતા : ડૉ. રમેશ જાની, પ્રકાશક-એસ.રામકૃષ્ણન, ભારતીય વિદ્યાભવન, ચોપાટી રોડ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ-૧૯૬૭ શામળ, લે-ડૉ. ભરતકુમાર ઠાકર, પ્ર. કૃષ્ણકાંત મદ્રાસી, આદર્શ પ્રકાશન, ગાંધીમાર્ગ, બાલાહનુમાન સામે, અમદાવાદ-૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ-૨૦૦૭ સુનિલ જે. પરમાર, પીએચ.ડી. રિસર્ચ ફેલો, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદારપટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ-૩૮૮૧૨૦ મો- ૯૫૮૬૬૮૭૮૫૦ Sunilparmar1709@gmail.com “મહારાજથી તાકાત આવે...” _ Prasang _ anadimukta.org “મહારાજથી તાકાત આવે...” તા.૧૬-૭-૨૦૧૮ ને સોમવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી સંસ્થાના મુખ્ય સ્થાન વાસણા-અમદાવાદ ખાતે બિરાજ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રાતઃ સમયે સેવક સંત અલ્પાહારમાં ચીકુનું જ્યૂસ લઈને આવ્યા. સેવક સંતને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂછ્યું, “સ્વામી, શું લાવ્યા ?” “બાપજી, એ તો ચીકુનું જ્યૂસ લાવ્યો છું.” “બાપજી, આપનું સ્વાસ્થ્ય સારું થાય એ માટે ચીકુનું જ્યૂસ પીવાથી તાકાત આવે.” “સ્વામી ! ચીકુના જ્યૂસથી તાકાત ન આવે, મહારાજથી તાકાત આવે.” ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં અવરભાવની વસ્તુ, પદાર્થનું પણ પ્રાધાન્ય જોવા ન મળે. તે પણ ઠાકોરજી પ્રત્યે જ પ્રાધાન્ય હોય. 01-Dec-2018 શ્રીજીમહારાજનું કર્તાપણું પ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી. હરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ. શ્રીજી મહારાજ ગુરુવર્ય પ.પૂ.બાપજી પ.પૂ.સ્વામીશ્રી વિઝન અને મિશન વ્યવસાયિક ટીમ ઉદ્યોગ સોલ્યુશન્સ સેવા અને આધાર ગુણવત્તા નિયંત્રણ સંશોધન અને વિકાસ માનદ પ્રમાણપત્ર લો આવર્તન યુપીએસ હાઈ ફ્રિકવન્સી યુપીએસ રેક માઉન્ટ યુપીએસ રેખા ઇન્ટરેક્ટિવ યુપીએસ મોડ્યુલર યુપીએસ ઑફલાઇન યુપીએસ Monocrystalline સોલર પેનલ્સ બહુસ્ફટિકીય સૌર પેનલ્સ શુદ્ધ સાઈન તરંગ Inverter બંધ-ગ્રીડ સોલાર Inverter પર ગ્રીડ સોલાર Inverter હાઇબ્રિડ સોલાર Inverter એજીએમ બેટરી ડીપ સાયકલ એજીએમ બેટરી ડીપ સાયકલ જેલ બેટરી ફ્રન્ટ ટર્મિનલ એજીએમ બેટરી ફ્રન્ટ ટર્મિનલ જેલ બેટરી 2V એજીએમ બેટરી 2V જેલ બેટરી બેટરી કેબિનેટ સૌર ચાર્જ કંટ્રોલર PWM સૌર ચાર્જ કંટ્રોલર MPPT સૌર ચાર્જ કંટ્રોલર સૂર્ય સિસ્ટમ બંધ-ગ્રિડ સૂર્યમંડળ પર ગ્રીડ સૂર્યમંડળ યુપીએસ ઉકેલ વારંવાર પૂછાતા પ્રશ્નો અમારો સંપર્ક કરો પ્રોડક્ટ્સ શ્રેણીઓ લક્ષણ પ્રોડક્ટ્સ 4000W બંધ-ગ્રીડ સોલાર Inverter પૂછપરછ વિગતો * ઉત્પાદન વિગતવાર સિરીઝ ઓવરવ્યૂ: PowerSoler શ્રેણી બંધ ગ્રિડ સૌર inverter MPPT સૌર ચાર્જ નિયંત્રક સાથે સજ્જ છે વધારવા અને બેટરી બેંક ચાર્જ કરવા માટે સોલાર એરે માંથી ડીસી પાવર નિયમન કરે છે. Transformerless ડિઝાઇન કોમ્પેક્ટ કદ વિશ્વસનીય શક્તિ રૂપાંતર પૂરું પાડે છે. ઉપરાંત, તે ચિંતા મુક્ત જેમ રેફ્રીજરેટર્સ, મોટર્સ, પંપ, કોમ્પ્રેસર્સ અને લેસર પ્રિન્ટરો તેમજ ઇલેક્ટ્રોનિક લોડ ટીવીના, કોમ્પ્યુટર્સ, પાવર સાધન અને બેટરી ચાર્જર્સ જેમ મોટર પ્રકાર લોડ શરૂ છે. કાર્ય સુવિધાઓ: 2.Built ઈન MPPT સૌર ચાર્જ નિયંત્રક ઘર ઉપકરણો અને પર્સનલ કમ્પ્યૂટર્સના માટે 3.Selectable ઇનપુટ વોલ્ટેજ રેન્જ મુખ્ય વોલ્ટેજ અથવા જનરેટર સત્તા પર 6.Compatible 8.Overload અને શોર્ટ સર્કિટ રક્ષણ ઑપ્ટિમાઇઝ બેટરી કામગીરી માટે 9.Smart બેટરી ચાર્જર ડિઝાઇન કાર્ય શરૂ 10.Cold અપ કરવા માટે 6 એકમો સાથે 11.Parallel કામગીરી 4KVA / 5KVA માટે જ ઉપલબ્ધ 12.Optional દૂરસ્થ નિયંત્રણ પેનલ ઉપલબ્ધ સ્થાપન પ્રકાર વોલ માઉન્ટ પ્રકાર માપ, ડી એક્સ ડબલ્યુ એક્સ એચ (એમએમ) નેટ વજન (કિ.ગ્રા) વોલ્ટેજ રેન્જ 170-280 વાક (વ્યક્તિગત કમ્પ્યુટર્સ માટે); 90-280 વાક (હોમ એપ્લાયન્સિસ માટે) 50 હટર્ઝ / 60Hz (સ્વતઃ સેન્સીંગ) વોલ્ટેજ રેન્જ (batt. મોડ કાર્યક્ષમતા (પીક) (વ્યક્તિગત કમ્પ્યુટર્સ માટે) 10 એમએસ; 20 એમએસ (હોમ એપ્લાયન્સિસ માટે) શુદ્ધ સાઈન તરંગ મહત્તમ પીવી અરે પાવર મહત્તમ પીવી અરે ઓપન સર્કિટ વોલ્ટેજ મહત્તમ એસી ચાર્જ વર્તમાન મહત્તમ ચાર્જ વર્તમાન ઓપરેટિંગ તાપમાન સંગ્રહ તાપમાન નોંધઃ પ્રોડક્ટ્સ વિશિષ્ટતાઓ સૂચના વગર બદલી વિષય છે. ગત: 3200W બંધ-ગ્રીડ સોલાર Inverter આગામી: 3KW-5KW પર ગ્રીડ સોલાર Inverter સંબંધિત વસ્તુઓ 800W-4KW બંધ-ગ્રીડ સોલાર Inverter ઓફિસ સરનામું નં .1 ShijieLang રોડ, Lianhe ઇન્ડસ્ટ્રિયલ ઝોન વેસ્ટ બે ઝોન, Luocun, Nanhai, ફોશન, ગુઆંગડોંગ, ચાઇના ઇન્કવાયરી pricelist માટે અમે ગુણવત્તા ઉત્પાદનો સાથે ગ્રાહકોને પૂરી પાડવા માટે પ્રયત્ન કરે છે. માહિતી, નમૂના અને ક્વોટની વિનંતી, અમને સંપર્ક કરો! અન્ય ભાષા સાઇટમેપ ઈ - મેલ મોકલો જન્મથી શરૂ થયેલી જીવનયાત્રા મૃત્યુ સુધી સતત રહે છે..! _ Sunvilla Samachar ચોટીલા નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, વઢવાણના દરજી પરિવારના… ‘ઝુકીશ તો સમાજ સામે, સરકાર સામે નહીં’ : હાર્દિક પટેલે કર્યાં… 2.0માં અક્ષય કુમારનો મેકઅપ વિડિઓ વાઇરલ બેડ પર પીડાથી કણસતી રાખીએ કહ્યું- ‘ખલીભાઈ, ‘બુલબુલ’ને બોલવો, તે રેસલરની… ટાઈટ સિક્યોરિટી વચ્ચે દીપિકા-રણવિરના લગ્નની જોવા મળી ઝલક, સામે આવી પહેલી… કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે નિધન, રણબિર કપૂર ના કરી… ઉનાળામાં વજન ઘટાડવા પીવો ‘એપલ ટી’ 30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી ટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી… કોસ્મેટિક ડ્રગ બોટોક્સ કેન્સરમાં પણ ઉપયોગી થશે! ભારત રત્ન અટલજીનું 93 વર્ષની વયે નિધન દક્ષિણ કાશ્મીર: પથ્થરનો જવાબ બુલેટ, 3 આતંકીને ઢાળી દીધા, સેનાને ખૂબ… ભેદભાવ અને નફરતથી ભારતની ઓળખને ખતરો, અહીં રાષ્ટ્રવાદને સમજવા આવ્યો છું… એડવેન્ચરથી જ થાય છે વિકાસ, નેવી ટીમ તારિણીનું સાહસ પ્રશંસનિય- મોદી વિરાટ કોહલી 30 વર્ષનો થયો, ગત 30 મહિનામાં ટેસ્ટ-વન ડેમાં ફટકારી… LIVE IND vs WI: ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગને નિર્ણય લીધો,… IND vs WI: 46 ઓવરમાં જ પૂરી થઈ મેચ, 9 વિકેટે… વેસ્ટઈન્ડિઝ સામે ભારતની 43 રને હાર, વિરાટ કોહલી સતત ત્રણ મેચમાં… Home Religion જન્મથી શરૂ થયેલી જીવનયાત્રા મૃત્યુ સુધી સતત રહે છે..! જન્મથી શરૂ થયેલી જીવનયાત્રા મૃત્યુ સુધી સતત રહે છે..! સરિતા સાગરને મળવા જાય એવી જીવની શિવને પામવાની યાત્રા છે. વહેતી સરિતા પોતાની યાત્રા દરમિયાન અનેક તૃષાતુરોને તૃપ્ત કરે છે. સંતૃત્પને શીતળતા આપે છે, મલિનને મલહિન કરે છે. છતાં એને કર્તૃત્વનું અભિમાન નથી. આમ, હેતુ રહિત બની અન્યનું હિત કરે અને હરિને ભજે તો એનું હિત આપોઆપ થઇ જાય.. જીવનની ઢળતી સંધ્યાએ સંતોષનો શ્વાસ લઇ જીવનયાત્રાને પૂર્ણ કર્યાનો આનંદ લઇ અવિનાશી પાસે પહોંચે. પારમાર્થિક પરિશ્રમ એને પાવન બનાવે અને પરમાત્મા એને પ્રિય બનાવે. માટે કોઇએ એવો ક્યારેય વિચાર પણ ન કરવો કે તે જગતમાં અનાથ છે. હવે તમને સનાથ બનવાની વિશેષતા કહું. જન્મથી શરૂ થયેલી જીવન યાત્રા મૃત્યુ ની મંજીલે પૂર્ણ થાય છે જેમ અગાઉ કહેવાયું કે સંતોષનો શ્વાસ લઈને પ્રભુ પાસે પહોંચીએ તેમ જીવનમાં લાભ એ જ છે કે, જીવનના અથવા આયુષ્યના અંતિમ તબક્કામાં શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે શ્રીહરિનું સ્મરણ કરતાં-કરતાં નીકળે તે ભવસાગરને પાર તરે. . Next articleઆ છે યામીની અત્યાર સુધીની વિવિધ ભૂમિકાઓ પાછળનું કારણ ‘જય રણછોડ’ના નાદ સાથે 141મી ઐતિહાસિક રથયાત્રા સંપન્ન 14 રોગિષ્ટ બકરાં, 2 ગાય, 1 ભેંસનો મૃતદેહ ખાવાથી સિંહોના મોત... ઈશા અંબાણી લગ્ન બાદ 452 કરોડ રૂપિયાના બંગલામાં રહેશેઈશાના લગ્ન 12... હવે રાહત થશે: ચોમાસું 4 દિવસ પહેલાં જ કેરળ પહોંચી ગયું ગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ... જાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે ? હું અને મારી કવિતાઓ ...તારી કલ્પનાઓની.....: HAPPY AKHATRIJ... હું અને મારી કવિતાઓ ...તારી કલ્પનાઓની..... પરશુરામજી ને યાદ કરવાનો દિવસ.. કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ... આવા મંગલદીનની "જગત"ના તમામ પ્રેમ એટલે... મારી યાદગાર પળો.... કંસારા વિસ્તારના ૧૧ કિલો મીટર લાંબા પ્રોજેકટનો ૧૦ કરોડના ખર્ચે તૈયાર થતો… સૌથી ઓછી ઈનિંગ્સમાં ૧૫ સદી ફટકારી શિખર ધવને સઈદ અનવરનો રેકોર્ડ… GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે તા.૨૪-૦૯-ર૦૧૮ થી ૩૦-૦૯-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય Next articleશ્રેણી હાર પર પ્રશ્ન કરાતા વિરાટ કોહલી ખુબ નારાજ ગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ... યામી પોતાના હિમાચલ ઘરમાં ગ્રીન હાઉસ બનવાનો પ્લાન કરી રહી છે! Gucaratça: ઈંડું (gu) (ī̃ḍũ) આપણા રોજીંદા રસોડા ના કામ માં આપણે નાની નાની ટિપ્સ નું ધ્યાન રાખીએ તો આપણું કામ સરળ થઇ જાય છે... - જલ્સા કરોને જેંતીલાલ Home રસોઈની રાણી જલ્પા મિસ્ત્રી (અમદાવાદ) આપણા રોજીંદા રસોડા ના કામ માં આપણે નાની નાની ટિપ્સ નું ધ્યાન... આપણા રોજીંદા રસોડા ના કામ માં આપણે નાની નાની ટિપ્સ નું ધ્યાન રાખીએ તો આપણું કામ સરળ થઇ જાય છે… આજની ફાસ્ટ લાઈફમાં બધાને કાંઈક એવું જોઈતું હોય કે તેમનું કામ સરળ અને સારું થાય તો ચાલો જોઈએ રસોડાની ટિપ્સ. * ભાત રાંધતી વખતે તેમાં 2-3 ટીપાં ઘી અને લીંબુ નાખવાથી ભાત સફેદ અને છુટ્ટા થાય છે. * પરોઠાની કણકમાં જીરું અને અજમો નાખવાથી સ્વાદિષ્ટ થાય છે .જીરું અને અજમાને પાટલી અને વેલણથી થોડું ક્રશ કરીને નાખવું જેથી સ્વાદ અને સ્મેલ ખૂબ જ સરસ આવશે. * રોટલીની કણક બાંધતી વખતે તેમાં 1 ચમચો દૂધ નાખવાથી રોટલી ખૂબ જ નરમ બને છે. * રોટલી, પરાઠા અને થેપલાની કણક બાંધી \\ને 15-20 મિનિટ રેસ્ટ આપવાથી તે વધુ સરસ થાય છે. * રોટલીને ચોખાના અટમણમાં વણવાથી તે સફેદ થાય છે અને વધુ સ્વાદિષ્ટ બને છે. * થેપલાના કણકમાં દહીં સાથે 1 ચમચી મલાઈ ઉમેરવાથી વધુ પોચા થાય છે અને લાંબા ટાઈમ સુધી ફ્રેશ છે. * દાળ – ચોખા ધોઈ ને જ પલાળવા જેથી એમાં રહેલા પોષકતત્વો જળવાય રહે. * ભાત નું પૌષ્ટીક ઓસામણ ફેંકી ના દેતા તેનો ઉપયોગ દાળ બનાવામાં કે રોટલી ની કણક બનાવામાં માં વાપરો. દાળ અને રોટલી વધુ સ્વાદિષ્ટ લાગશે. *તુવેરદાળ બાફતી વખતે તેમાં ચપટી હળદર અને 2-3 ટીપા તેલ અથવા ઘી ઉમેરવાથી દાળ નો સ્વાદ વધુ સારો આવશે. * બધા શાક અને ભાજી પેહલા ધોઈ ને સાફ કરી લેવા અને પછી જ સમારવા જેથી અમુક વિટામિન જે પાણી માં સમારીને ધોવાથી જતા રહે છે એ ના જાય. * તમારા ઘરે પાણીપુરીમાં ફુદીનાનું પાણી વધ્યું હોય તો પરાઠાની કણકમાં ઉમેરી દો પરાઠા બહુ જ ટેસ્ટી બની જશે. * બાજરીના રોટલામાં છાશની પરાશથી લોટ બાંધો તો વધુ સરસ ટેસ્ટ આવે છે. * કોઈ પણ મીઠાઈ બનાવતી વખતે ઈલાયચી ગેસ બંધ કરતા પહેલા જ ઉમેરો એનો સ્વાદ અને સુગંધ બહુ જ સારી આવશે. * ચણા અને રાજમાં જેવા કઠોળ ને રાતે થોડા હૂંફાળા પાણી માં પલાળવાથી સવારે જલ્દી થી બફાઈ જાય છે. *મરચાં ના ડિટીયા ને કાઢી ને એર ટાઈટ ડબ્બા માં ભરવાથી 15-20 દિવસ સરસ રહે છે. * પ્રેશર કુકરમાં પુલાવ બનાવો હોય તો થોડું પાણી ઓછું મુકો અને એક જ સીટી વગાડી ને કુકર તરત ખોલી નાખો જેથી એ સરસ છુટ્ટા થશે અને બહુ ગળી પણ નહીં જાય. * કોથમીરને સાફ કરી ને પાતળા કપડાં માં વીંટાળી ને પ્લાસ્ટિક ની કોથળી માં મુકવાથી 7-8 દિવસ સુધી સારી રહે છે. * મેથી અને ફુદીના ના પાન ચૂંટી ને કોરા જ પ્લાસ્ટિક ની કોથળી માં પેક કરી લેશો તો 8 – 10 દિવસ એવા જ રહેશે. * ડ્રાયફ્રુટ ને એર ટાઈટ ડબ્બા માં કે ઝિપલોક બેગ માં ભરી ને ફ્રીઝ માં રાખવાથી આખું વર્ષ એવા જ રહેશે. *કટલેટ અને ટીક્કી બનાવતી વખતે 1 ચમચી ચોખા નો લોટ ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ બને છે. Previous articleહવે ઘરે જ તૈયાર કરો “ચટપટી બોમ્બે ભેળ ચાટ”, એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટાઓ સહીત રેસિપી જોઇને Next articleપૌષ્ટિક , સ્વાદિષ્ટ ને સ્વાસ્થ્ય માટે લાભદાયી “ચણા સુંડલ”, આજે જ બનાવો નવી દિલ્હી: ભાજપ સાથે મળી બિહારમાં ફરી સરકાર બનાવી લેનારા નીતિશ કુમારને કદાચ ભવિષ્યમાં પક્ષમાંથી જ વિરોધનો સામનો કરવો પડી શકે છે. બિહારમાં નીતિશ કુમારે મહાગઠબંધન તોડીને ભાજપાની સાથે મળી સરકાર તો બનાવી લીધી, પરંતુ પોતાની જ પાર્ટીના નેતાઓને તેઓ હજુ સુધી મનાવી શક્યા નથી. નીતિશના નિર્ણયથી નાખુશ જેડીયુના વરિષ્ઠ નેતા શરદ યાદવે સોમવારે આ અંગે મૌન તોડતા પહેલી વખત નિવેદન આપ્યું છે. યાદવે કહ્યું કે બિહારમાં જે પણ કંઇ થયું તેની સાથે તેઓ સહમત નથી અને તેમણે મહાગઠબંધન તૂટવાનો અફસોસ છે. આજે સંસદ બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં શરદ યાદવે કહ્યું કે જે પરિસ્થિતિ છે, તે અપ્રિય છે. દેશની, બિહારની 11 કરોડ જનતા માટે આ ઠીક નથી. બિહારમાં જે નિર્ણય લેવાયો હું તેની સાથે સહમત નથી, આ દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોએ જનાદેશ એટલા માટે નહોતો આપ્યો.’ યાદવના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે હજુ સુધી નારાજ છે અને તેમને મનાવાના એનડીએ નેતાઓના પ્રયાસને હજુ સુધી કોઈ સફળતા મળી નથી. જેડીયુના બીજા નેતા પણ હજુ સુધી ખૂલીને શરદ યાદવની સામે કંઇપણ બોલવાથી બચી રહ્યાં છે. પાર્ટી પ્રવક્તા કેસી ત્યાગીએ માત્ર એટલું જ કહ્યું કે શરદ તેમની પાર્ટીના મોટા નેતા છે અને પૂરા સમ્માનની સાથે તેમની વાત સાંભળશે. જો કે કેટલાંક જેડીયુ નેતા એમ ચોક્કસ કહી રહ્યાં છે કે શરદ રાજ્યસભામાં ભાજપાના સમર્થનથી જ પહોંચ્યા હતા. શરદે રવિવારના રોજ ટ્વીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાળાનાણાંના મુદ્દાને લઇને નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે વિદેશોમાંથી કાળું નાણું પાછું આવ્યું નથી, જે સત્તાધારી પાર્ટીનું એક મુખ્ય સ્લોગન હતું અને ન તો પનામા પેપર્સમાં સામેલ લોકોના નામમાંથી કોઇન પકડવામાં આવ્યા છે. બીજીબાજુ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પણ શરદ યાદવ સાથે ફોનમાં વાત કરતાં તેમણે આરજેડીમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. લાલુએ સોશિયલ મીડિયા દ્વારા પણ શરદ યાદવને ભાજપની વિરૂદ્ધ વિપક્ષી દળોની એકતાને મજબૂત કરવાની અપીલ કરી હતી. શરદ યાદવ છેલ્લાં કેટલાંક દિવસોમાં કૉંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂકયા છે. આ 'સેક્સ હંટર' પર હોલિવુડમાં મચી છે આટલી બબાલ? _ Sexual Harrasment Allegations On Harvey Veinstein - Hollywood News _ I Am Gujarat Gujarati News Hollywood આ ‘સેક્સ હંટર’ પર હોલિવુડમાં મચી છે આટલી બબાલ? આ ‘સેક્સ હંટર’ પર હોલિવુડમાં મચી છે આટલી બબાલ? 1/6શારીરિક શોષણનો આરોપ 2/6ખ્યાતનામ ડિરેક્ટર પર લાગ્યો આરોપ… રિપોર્ટમાં ઘણી મહિલાઓના નિવેદનો પણ છાપવામાં આવ્યા છે. અત્યાર સુધી વાઈંસટાઈન પર 28 આરોપ લગાવવામાં આવ્યા છે. આરોપ લગાવવામાં એશલી જડ પણ છે. એશલેએ જણાવ્યું હતું કે, ‘તેને હોટલના એક સૂઈટમાં બોલાવવામાં આવી હતી. તેણે વિચાર્યુ કે આ મુલાકાત કામને લગતી હશે. વાઈંસટાઈન આ રુમમાં મારી સામે બાથરોબમાં આવીને ઉભા થઈ ગયા અને મને પૂછ્યું કે શું તું મારી માલિશ કરી શકે કે મને નહાતા જોઈ શકે?’ 3/6કંપનીને હતી જાણ? વાઈંસટાઈન આ તમામ આરોપોથી ઈનકાર કર્યો છે. વાઈંસટાઈનની કંપનીએ જણાવ્યું હતું કે, ‘તેમને હાર્વીના આ કારસ્તાનો વિશે કઈ જ ખબર નહોતી. પરંતુ ન્યૂ યોર્ક ટાઈમ્સની રિપોર્ટ પ્રમાણે કંપની આ વિશે સઘળું જાણતી હોવાનો દાવો કરાયો હતો. આ અંગે કંપનીએ 3-4 મહિલાઓ સાથે સમાધાન કરીને પૈસા પણ ચૂકવ્યા છે.’ આ સ્કેંડલે હૉલિવુડને હચમચાવી નાખ્યું છે. હવે ઘણા ઓસ્કાર વિજેતા પીડિત પણ સામે આવી રહ્યા છે. આ તમામ પીડિતોમાં ગ્વનેશ પૉલ્ટ્રો, એંજલિના જોલી, રોસાના અરકેત અને ફ્રેંચ એક્ટ્રેસ યૂદિત ગોદ્રૈશ સામેલ છે. પરંતુ મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે મંગળવારે ઈટાલિયન ફિલ્મ સ્ટાર સહિત 3 મહિલાઓએ દાવો કર્યો હતો કે વાઈંસટાઈને તેમનો રેપ કર્યો છે. વાઈંસટાઈન પર એક સાથે બે મહિલાઓ સાથે સેક્સ કરવાનો પણ આરોપ છે. ઑસ્કાર વિજેતા રહેલી અભિનેત્રી એમા થૉમ્પસને વાઈંસટાઈનને ‘સેક્સ એડિક્ટ’ નહીં પરંતુ ‘સેક્સ શિકારી ‘ ગણાવી દીધો હતો. એંજલિના જોલીએ જણાવ્યું હતું કે, ‘1990ના દાયકામાં આવેલી તેમની ફિલ્મ પ્લેઈંગ બાય હાર્ટની રિલીઝ પહેલા વાઈંસ્ટાઈને હોટલ રુમમાં તેમની સાથે આપત્તિજનક વ્યવહાર કર્યો હતો. જે બાદ તેમણે ક્યારેય વાઈંસ્ટાઈન સાથે કામ ન કરવાનો નિર્ણય લઈ લીધો. આશ્ચર્યની વાત તો એ છે કે વાઈંસ્ટાઈન પર લાગેલા આરોપો બાદ અમેરિકામાં ડેમોક્રેટ્સની પણ ટીકા થઈ રહી છે. કેમકે રાષ્ટ્રપતિ ચૂંટણી સમયે વાઈંસટાઈન હિલરી ક્લિંટનના પ્રચાર અભિયાનમાં સામેલ છે. વાઈંસ્ટાઈનને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પણ મિત્ર માનવામાં આવે છે.’ શું છે આ બ્લુ વહેલ રમત જે સેંકડો લોકોનો જીવ લઇ ચુક્યું છે! - તમારા બાળકોને સાચવજો ! - જલ્સા કરોને જેંતીલાલ Home જાણવાજેવું સમાચાર શું છે આ બ્લુ વહેલ રમત જે સેંકડો લોકોનો જીવ લઇ ચુક્યું... શું છે આ બ્લુ વહેલ રમત જે સેંકડો લોકોનો જીવ લઇ ચુક્યું છે! – તમારા બાળકોને સાચવજો ! શું કોઈ ઈન્ટરનેટ રમત કોઈનો ભોગ લઇ શકે છે? હમણાં સુધી તો એવું લાગતું હતું કે આવું નાં થઇ શકે, પણ જ્યારથી બ્લુ વહેલ નામની રમત આવી છે,તેણે દુનિયાભરમાં ૨૫૦થી વધારે લોકોનો ભોગ લીધો છે. આમાંથી એકલા રૂસમાં ૧૩૦થી વધુ મોત થઇ છે,આની સિવાય પાકિસ્તાન અને અમેરિકા સહિત ૧૯ દેશો માં આ રમતને લીધે ઘણા આત્મહત્યાનાં કિસ્સા સામે આવ્યા છે. હવે આ જીવ ગુમાવવા વાળાની લિસ્ટમાં આપણા દેશનું પણ નામ જોડાઈ ગયું છે, ૩૦ જુલાઈના મુંબઈના ૧૪ વર્ષના જે બાળકે ૭માં માળેથી પડતું મુકીને આત્મહત્યા કરી, કહેવાય છે કે તે તે બ્લુ વહેલ રમત રમી રહ્યો હતો.આ રમતના છેલ્લા સ્ટેજમાં પ્લેયરને ખુદખુશી કરવાનું કહેવામાં આવતું અને તે બાળકે આત્મહત્યા કરી લીધી. ભારતમાં આ પ્રકારનો બીજો કોઈ મામલો સામે આવ્યો નથી. પાયલોટ બનવું હતું, રમતમાં ગુમાવી જિંદગી : અંધેરી ઇસ્ટમાં રહેવાવાળો મનપ્રીત સાહસ ૯માં ધોરણમાં ભણતો હતો. શનિવારે તેણે સાતમાં માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી. ઘરમાં તે તેના માતા-પિતા અને બહેન સાથે રહેતો હતો. તેનું સપનું પાઈલોટ બનવાનું હતું અને ટ્રેઈનીંગ માટે ખાસ રૂસ જવાનો હતો. તે બ્લુ વહેલ રમત રમીને તેણે જીવ ગુમાવ્યો તે રૂસમાં જ બનાવામાં આવી છે. ઈન્ટરનેટ પર શોધ્યો આત્મહત્યા કરવાનો રસ્તો : પડોશીએ કહ્યું હતું , “નીચે ઉતર” : શોધખોળ ટીમના એક ઓફિસરના કહેવા મુજબ મનપ્રીત જ્યારે છલાંગ મારવા માટે ટેરેસ પર ગયો હતો ત્યારે બીજી બિલ્ડીંગ ના એક માણસે તેને જોઈ લીધો હતો , તેણે મનપ્રીતને નીચે ઉતરવા માટે પણ કહ્યું હતું. પોલીસના કહેવા મુજબ મનપ્રીતે આ વાત રમતના એડમીનને પણ કહી હતી. પણ એડમીન તેને આત્મહત્યા માટે પ્રેરિત કરવામાં સફળ રહ્યો હતો. ધ બ્લુ વહેલ રમતને ૨૦૧૩મા રૂસના ફિલિપ બુડેકીને બનાવી હતી. આ રમતમાં એક એડમીન હોય છે, જે રમવા વાળાને આવનારા ૫૦ દિવસ સુધી શું કરવાનું તે કહે છે, અંતિમ દિવસે રમવાવાળાએ આત્મહત્યા કરવાની હોય છે અને તેની પહેલા તેણે એક સેલ્ફી લઇને અપલોડ કરવાની હોય છે. વિચિત્ર હોય છે ટાસ્ક : રમત છોડવા પર મળતી ધમકી : જો કોઈ રમત એકવાર રમવાનું શરુ કરે તો તે વચ્ચેથી છોડી શકે નહિ, એકવાર રમત રમવાનું શરૂ કરનારનો ફોન એડમીન હેક કરી લેતો અને ફોનની બધી વિગતો તેના કબજામાં આવી જતી. જો વચ્ચેથી કોઈ રમત છોડવા માંગે તો એડમીન તરફથી ધમકી મળતી કે તેને અથવા તેના માતા-પિતાને જાનથી મારી નાખવામાં આવશે. જેલમાં છે રમત બનાવવા વાળો : આ રમત ૨૦૧૩મા રૂસમાં બની હતી, પણ આત્મહત્યાનો પ્રથમ કિસ્સો ૨૦૧૫મા બહાર આવ્યો. આના પછી રમત બનાવવા વાળા ફિલિપને જેલમાં મોકલવામાં આવ્યો. જેલ ગયા બાદ પોતાની સફાઈમાં ફિલીપે કહ્યું કે આ રમત સમાજની સફાઈ માટે છે. જે લોકોએ પણ આ રમત બાદ આત્મહત્યા કરી તેઓ બાયોલોજીકલ વેસ્ટ હતા. ૨૫૦ થી પણ વધુ લોકોનો ભોગ લેનાર આ રમતને દુનિયાના કોઈ પણ દેશમાં BAN કરવામાં આવી નથી, આ રમત હજુ સુધી બ્રિટનમાં લોન્ચ થઇ નથી, પણ ત્યાં પણ આ રમતને લોન્ચ કરવાની તૈયારીઓ થઇ રહી છે. બ્રિટિશ વેબસાઈટ metro.co.uk નાં મુજબ બેસીલડોનનાં વુડલેન્ડ શાળાના આચાર્ય ડેવિડ રાઈટને ચેતવતા એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે પોલીસની મદદથી તેમણે એક રમતની શોધ કરી છે, જેનાથી લોકો એ સાવધ રહેવાની જરૂર છે. આ બ્લુ વહેલ નામ ની રમત છે, જે અનેક સોશિયલ મીડિયા વેબસાઈટ પર રમાઈ રહી છે. આમાં રમનારે છેલ્લા દિવસે આત્મહત્યા કરીને રમત જીતવાની હોય છે. પાછલા વર્ષે રમતની દુનિયામાં પોકીમોન ગો એ હંગામો મચાવ્યો હતો. આ ભલે જાનલેવા નહોતી પણ બહુ બધા લોકો કામ મુકીને પોકીમોન પકડવા નીકળી પડતા હતા. જોકે થોડા મહિના પછી આના ક્રેઝમાં ઉણપ આવી ગઈ. ભારતમાં હજી પણ આ રમત અધિકૃત રીતે લોન્ચ થઇ નથી. મિત્રો, આ લેખ ને વધુ માં વધુ શેર કરી લોકો માં જાગૃતતા લાવીએ !! કોઈની તો જીંદગી બચી શકશે…!! Previous articleગુજરાતીપંતી – અચૂક વાંચવા જેવી વાત ! Next articleલાખોમાં એક હોય છે આવી સ્ત્રી, જાણો કયાં 7 ગુણ તેને બનાવે છે ખાસ જેમની હાઈટ વધારે હોય છે, તેવી યુવતીઓના યુવકમિત્રો તો બને છે, પરંતુ બોયફ્રેન્ડ બનતા નથી.. - જલ્સા કરોને જેંતીલાલ Home જાણવાજેવું રસપ્રદ જેમની હાઈટ વધારે હોય છે, તેવી યુવતીઓના યુવકમિત્રો તો બને છે, પરંતુ... જેમની હાઈટ વધારે હોય છે, તેવી યુવતીઓના યુવકમિત્રો તો બને છે, પરંતુ બોયફ્રેન્ડ બનતા નથી.. પહેલી નજરમાં યુવકોને પોતાની તરફ આકર્ષિત કરવાની આદત કેટલીક યુવતીઓ પર ભારે પડી જાય છે. ક્યારેક તમે જોયું હશે કે, ઓછી હાઈટવાઈ યુવતીઓને યુવકો જલ્દી પસંદ કરી લે છે. પરંતુ જેમની હાઈટ વધારે હોય છે, તેવી યુવતીઓના યુવકમિત્રો તો બને છે, પરંતુ બોયફ્રેન્ડ બનતા નથી. લાંબી યુવતીઓને ક્યારેય આ વાત સમજમાં નથી આવતી કે, આખરે તેમનામાં શુ ખામી છે. કેમ યુવકો તેમને પાસે આવવા દેતા નથી અને તેમને કોઈને કોઈ બહાના બનાવીને ટાળી દે છે. યુવકોની ફિતરત બહુ જ તેજ હોય છે. યુવકોને સમાજમાં પોતાનાથી વધુ સમજદાર કોઈ લાગતું નથી. ખાસ કરીને યુવકોની અંદર એક હીનભાવના હોય છે. પહેલા આવું ન હતું, પરંતુ હવે તેમના વિચારો આવા થઈ ગયા છે. હવે યુવકો નથી ઈચ્છતા કે, યુવતીઓ તેમનાથી વધુ સ્માર્ટ હોય કે પછી લાંબી હોય. બજારમાં જ્યારે યુવકો પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળે છે, તો તેઓ યુવતીના ખભા પર પોતાનો હાથ મૂકે છે. ક્યારેક કમર પર હાથ મૂકે છે. આવું કરીને તેઓ લોકોને બતાવવા માગે છે કે, યુવતીઓ તેમની જાગીર છે. આવું તેઓ લાંબી યુવતીઓ સાથે નથી કરી શક્તા. યુવકોનું સૌથી પહેલું ધ્યાન યુવતીની આંખ પર જાય છે, કોઈ પણ વ્યક્તિનો સૌથી પહેલા સંવાદ આંખથી જ થાય છે. યુવકો આંખો દ્વારા યુવતીનું વ્યક્તિત્વ અને સ્વભાવ સમજવાનો પ્રયાસ કરે છે. પરંતુ લાંબી યુવતી સાથે આવું કરવું મુશ્કેલ થઈ જાય છે. લાંબી યુવતી હોય તો તેઓ આવું કરી શક્તા નથી. જેથી તેમની બધી ફીલિંગ મરી જાય છે. Previous articleજો તમે કોઈ કારણોસર સંબંધ તોડવાનુ વિચારી રહ્યા છો. તો એકવાર આ માહિતી જરૂર વાંચજો… Next articleટ્રેકિંગ માટે પ્રકૃતિ દર્શન માટેનું તમારું મનગમતું સ્થળ કયું છે… કારની વધુ રિસેલ કિંમત જોઈતી હોય તો અપનાવો આ ટિપ્સ, બહુ કામની છે… _ જલ્સા કરોને જેંતીલાલ Home જાણવાજેવું કારની વધુ રિસેલ કિંમત જોઈતી હોય તો અપનાવો આ ટિપ્સ, બહુ કામની... કારની વધુ રિસેલ કિંમત જોઈતી હોય તો અપનાવો આ ટિપ્સ, બહુ કામની છે… સર્વિસનું રેકોર્ડ રાખો વેચાણ સમયે તમામ સર્વિસના બિલ અને તેનો પૂરો રેકોર્ડ બહુ જ કામમાં આવે છે. તે કારના માલિકની સારી સંભાળનું પ્રમાણપત્ર આપે છે. તમારી ગાડી બીજી વ્યક્તિ ખરીદશે તો તેને બિનજરૂરી ખર્ચામાં નહિ પડવું પડે. આ બાબત કારની રિસેલ કિંમત માટે બહુ જ ફાયદાકારક સાબિત થશે. જૂના દંડ ચૂકવવા આજકાલ ટ્રાફિક રેગ્યુલેટર અને નિયમ બહુ જ કડક થઈ ગયા છે. હાલ ઈ-મેમોનો સમય ચાલે છે. ખરીદાર માત્ર કારના રજિસ્ટ્રેશન નંબરના સહારે ઓનલાઈન તમારા કારનો તમામ ટ્રાફિક રેકોર્ડ કાઢી શકે છે. જો તમને આવો કોઈ દંડ આવ્યો હોય, તો કાર વેચાણમાં મૂકતા પહેલા ચૂકવી દેવો. તેનાથી કારની કિંમત પર અસર પડી શકે છે. દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સ અને માહિતીસભર પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર. Previous articleજાણો એડીનો દુ:ખાવો થવા પાછળના કારણો અને તેના ઉપાયો Next articleદરેક સ્ત્રીના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આમાંથી એક પ્રસંગ તો આવ્યો જ હશે… ફેશન બ્રાન્ડ 'ઝારા' વેચી રહી છે લુંગી, કિંમત જાણીને ચોંકી જશો _ Fashion Brand Zara Is Selling Lungi With The Name Flowing Skirt - Fashion _ I Am Gujarat Gujarati News Fashion ફેશન બ્રાન્ડ ‘ઝારા’ વેચી રહી છે લુંગી, કિંમત જાણીને ચોંકી જશો ફેશન બ્રાન્ડ ‘ઝારા’ વેચી રહી છે લુંગી, કિંમત જાણીને ચોંકી જશો ઝારા બ્રાન્ડ વિષે ભાગ્યે જ કોઈ નહીં જાણતું હોય. આ લક્ઝરી બ્રાન્ડની પ્રોડક્ટ્સ ઘણી જ મોંઘી હોય છે. જો પ્રોડક્ટની વાત કરીએ તો, ટ્વિટરબાજોએ શોધી કાઢ્યું કે ઝારા ‘Flowing Skirt’ના નામે લુંગી વેચી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારત, નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, કંબોડિયા, મ્યાનમાર અને થાઈલેન્ડ જેવા એશિયન દેશોમાં લુંગી પુરુષો દ્વારા પહેરવામાં આવતો એક પોષાકનો પ્રકાર છે. ઝારાએ પોતાના આ ખાસ સ્કર્ટ વિષે લખ્યું છે કે, આ એક ફ્લોઈંગ સ્કર્ટ છે, જેને ફ્રંટથી ડ્રેપ કરવામાં આવ્યું છે. આમાં સ્લિટ અને ઝિપ પણ છે. 4/7કિંમત જાણી લો ઝારાના આ સ્કર્ટની કિંમત 89.90 અમેરિકન ડોલર છે, એટલે કે લગભગ 5700 રુપિયા. સામાન્ય રીતે એક લુંગીની કિંમત 300-500 હોય છે. ટ્વિટર યુઝર્સને તો ઝારાનો આ લુંગી કન્સેપ્ટ જોઈને જાણે મજા પડી ગઈ. ટ્વિટર પર ઝારાની લુંગી કાલથી ટ્રોલ થઈ રહી છે. 7/7લોકોએ લીધી મજા આપણે ગુસ્સો આવે ત્યારે શા માટે મોટેથી બૂમો પાડીએ છીએ? - જલ્સા કરોને જેંતીલાલ Home જાણવાજેવું રસપ્રદ આપણે ગુસ્સો આવે ત્યારે શા માટે મોટેથી બૂમો પાડીએ છીએ? આપણે ગુસ્સો આવે ત્યારે શામાટે મોટેથી બૂમો પાડીએ છીએ? એક સંત મહાત્મા એક વાર ગંગા નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે કિનારા ઉપર એક કુટુંબના કેટલાક સભ્યોને જોયા, તેઓ ગુસ્સામાં એકબીજા પર જોર જોરથી બૂમો પાડતા હતા. સંત તેમના શિષ્યો સામે જોઈને બોલ્યા,”માણસો ગુસ્સામાં એકબીજા સામે બૂમો કેમ પાડતા હશે?” શિષ્યો થોડીવાર વિચારમાં પડ્યા પછી એક શિષ્ય બોલ્યો, ”આપણે ગુસ્સો આવે ત્યારે અશાંત થઇ જઈએ છીએ માટે બૂમબરાડા પાડીએ છીએ.” “પણ જયારે એ વ્યક્તિ આપણી સામેજ હોય છે તો પછી આપણે શા માટે બૂમો પાડવી પડે? આપણે આપણી વાત શાંતિ થી પણ કહી શકીએ ને?” સંતે પૂછ્યું. શિષ્યોએ બીજા કેટલાક જવાબો આપ્યા પણ સંતને એનાથી સંતોષ થયો નહિ. પછી સંતે સમજાવ્યું, “કે જયારે બે વ્યક્તિઓ એકબીજા પર ગુસ્સે થાય છે ત્યારે તેમના હૃદયો વચ્ચે ઘણુંજ અંતર પડી જાય છે. તેમના હૃદયો એકબીજા ના સાનિધ્યથી દૂર થઇ જાય છે અને એ દૂરીને પહોંચી વળવા માટે તેઓ જોરથી બૂમો પાડે છે. બે વ્યક્તિઓ જેટલી વધારે ગુસ્સે થાય એટલીજ વધારે મોટેથી બૂમો પાડે છે કે જેથી તેમનો આવાજ એકમેકના હૃદય સુધી પહોંચી શકે.” “આનાથી ઉંધુ જયારે બે વ્યક્તિઓ પ્રેમમાં પડે છે ત્યારે શું થાય છે? તેઓ એકમેકની સાથે એકદમ ધીમેથી વાત કરે છે કારણકે તેમના હૃદયો એકમેકના સાનિધ્યમાં હોય છે તેઓના હૃદયોની વચ્ચે અંતર હોતુજ નથી અથવા તો બિલકુલ નગણ્ય હોય છે.” સંતે આગળ કહ્યું,”જયારે તેમનો પ્રેમ થોડો વધારે પરિપક્વ થાય છે ત્યારે તેઓ એકબીજા સાથે ગુસપુસ કરતાં હોય તેવી રીતે વાત કરે છે, હજુ વધારે એકમેકનું સાનિધ્ય મેળવે અને પ્રેમ પરિપક્વ બને એટલે તેમને બિલકુલ બોલવાની જ જરૂર રહેતી નથી તેઓ એકમેકના આંખ કે ચેહરાના હાવભાવ પરથી એકબીજાની વાતને સમજે છે.” તેમણે શિષ્યો સામે જોયું અને કહ્યું, “માટે તમે જયારે કોઈની સાથે દલીલમાં કે વાદવિવાદમાં પડો તો તમારા હૃદયોની વચ્ચેનું અંતર વધારે એવા કટુ શબ્દો ના બોલશો તેનાથી માત્ર તમારા મન વચ્ચે અંતર વધશે અને એક સમય એવો પણ આવશે કે તમે ગમે એટલા પ્રયત્નો કરશો તોય એ દૂરીને ઓછી કરવા બે હૃદયો વચ્ચે સુમેળનો સેતુ નહિ બાંધી શકો.” Previous articleસોનેરી ક્ષણો (સત્ય ઘટના આધારિત) Next articleએક નાનકડી મદદનું મોટુ પરિણામ લોન ચૂકવવા તૈયાર માલ્યા, SBIની મજા લઈ રહ્યાં છે લોકો _ Vijay Mallyas Letter For Settle All Dues Funny Twitter Reactions - Gujarati Jokes _ I Am Gujarat Gujarati News Gujarati Jokes લોન ચૂકવવા તૈયાર માલ્યા, SBIની મજા લઈ રહ્યાં છે લોકો લોન ચૂકવવા તૈયાર માલ્યા, SBIની મજા લઈ રહ્યાં છે લોકો 1/9SBIનું બહાનું! ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ મંગળવારે પ્રેસ રીલિઝ જાહેર કરીને પોતાનું દેવું ચૂકવવાની વાત કરી હતી. આ અંગે અનેક ટ્વીટ કરીને તેણે પોતાનો પક્ષ રાખ્યો હતો. ટ્વીટ્સ આવ્યા પછી લોકોએ વિજય માલ્યા અને SBIની ઠેકડી ઉડાડવાની ચાલુ કરી હતી. 2/9દૂધ વાળો પણ છે લાઈનમાં! હવે તો દૂધવાળો પણ માલ્યાનું ઉદાહરણ આપી રહ્યો છે 4/9આમ જ જોતા હશે 5/9લંચ પછી આવજો ભૂલેચૂકે પણ આવું ન કહી દેતા ક્યાંક… સાચે જ ચમત્કાર થઈ ગયો… 7/9આખરે સપનું સાચું થયું SBIવાળા આવું જ વિચારતાં હશે… 8/9એક જવાબ તૈયાર જ હોય તમને પણ આ જવાબ મળ્યો જ હશે ક્યારેક… પ્રેમમાં તો ભઈ આવું જ રહેવાનું! 'બટાટાવડા' પરનો આ લેખ ભૂખ્યા પેટે અર્ધો જ વાંચી શકાયો એટલે પછી વડાપાંઉને ન્યાય આપીને જ આ પ્રતિભાવ આપું છું. બટાટાવડાના ટેસ્ટમાં જે ખૂટતું હતું તે આ લેખથી ભરપાઈ થઈ ગયું. 'દિવ્ય ભાસ્કર' દૈનિકમાં આજે પ્રગટ થયેલા એક અહેવાલ - સમાચાર પ્રમાણે ગુજરાતના કોલ્ડ સ્ટોરેજ - ગોદામોમાં સંગ્રહાયેલા 25 કરોડ કિલો બટાકા યોગ્ય માર્કેટિંગ અને બજારભાવ ન મળવાના કારણે ફેંકી દેવા પડશે. બટાટાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને હું આ લેખ વાંચીને યોગ્ય દિશામાં આગળ વધવાની ભલામણ કરું છું. આભાર. આ લિન્ક વાંચો - http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-25-crore-kilogram-potato-will-have-to-sell-2584538.html સાંઇ માટે વિસ્તૃત હવામાનનું અનુમાન: 15 દિવસ સાંઇ, વૉકહા માટે આગાહી 15 દિવસો સાંઇ, વૉકહા હવામાન માટે આગાહી બર્મેરમાં વર્તમાન હવામાનઃ સાપ્તાહિક આગાહી બર્મેર, બર્મેર માટે 7 દિવસો બર્મેર, બર્મેર હવામાન માટે આગાહી હરીભજન-ર્કિતન કલીયુગમાં શ્રેષ્ઠ સાધન 'હરી સ્મરણ': access_time 9:10 am IST રાહુલ છત્તીસગઢ પહોંચે તે પહેલા તેમના પક્ષના ધારાસભ્યનો ઝટકોઃ પક્ષમાંથી રાજીનામુ access_time 3:50 pm IST નિષ્પક્ષ અને યોગ્ય પ્રકિયા વિના કોઈને જેલમાં મોકલવાય તો સમજો કે આપણે સભ્ય સમાજમાં રહેતા નથી: સુપ્રીમ કોર્ટ access_time 12:00 am IST પીપાવાવ નજીક ચક્કાજામ : ટાયરો સળગાવ્યા access_time 4:21 pm IST ભાવનગરના સિહોરના સર ગામે બે જૂથ વચ્ચે અથડામણ : 8 લોકો ઘાયલ :પાંચને સારવાર માટે ભાવનગર ખસેડાયા access_time 12:13 pm IST હું એક પુસ્તક શા માટે લખ્યું — સફર LEE ઓક્ટોબર પર પુસ્તક પ્રકાશનો 1, પરંતુ તમે પ્રી-ઓર્ડર હવે તે કરી શકો છો અહીં. હું તમારામાં એક ચાહક છું અને ખૂબ તમારા સંગીત રસ ધરાવે છે. તમે મને આવા એક પ્રેરણા છે હું છું 17 વર્ષના છોકરી ઈશ્વર માટે આગ પર thats. તમારું સંગીત મને ખૂબ જ મદદરૂપ થાય છે, અને હું પણ સ્વીકારો પુસ્તકો મને સારી રીતે ઉછરે છે કર્યા છે. ખૂબ વાંચન તમારામાં રસ. પહેલેથી પ્રથમ ચેપ્ટર વાંચી, બાકીના વાંચવા માટે રાહ નથી કરી શકો છો. તમારું સંગીત હંમેશા મને એક પ્રોત્સાહન કરવામાં આવી છે અને હું માનું છું કે આ પુસ્તક એક જ હશે! લાભ-શુભનું પ્રતિક છે, દેશના જાણીતા આ 8 ગણપતિ(અષ્ટવિનાયક), જેના દર્શન કરવાથી દરેક મનોકામના પુર્ણ થાય છે અષ્ટવિનાયક યાત્રામાં ચોથા ગણેશ શ્રી વરદવિનાયક છે. વરદવિનાયક મંદિર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કોલ્હાપુરમાં આવેલું છે. અહીં મહાડ નામનું એક સુંદર પર્વતોથી ઘેરાયેલું ગામ છે જ્યાં શ્રી વરદવિનાયકનું મંદિર આવેલું છે. પ્રાચીન કાળમાં આ સ્થાન ભદ્રક નામથી ઓળખાતું હતું. આ મંદિરમાં નંદદીપ નામનો એક દીપક ઈ.સ. ૧૮૯૨થી અખંડ પ્રજ્વલિત છે. એક કથા અનુસાર પુષ્પક વનમાં ગૃત્સમદ ઋષિના તપથી પ્રસન્ન થઈને ભગવાન ગણપતિએ તેમને 'ગણાનાં ત્વાં' મંત્રના રચયિતાની પદવી આપી અને ઈશ દેવતા બનાવ્યા. વરદવિનાયક ગણેશજીનું નામ લેવામાત્રથી બધી જ કામનાઓ પૂરી થવાનું વરદાન મળે છે. વર્ષ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અષ્ટવિનાયક મંદિરના આઠમા ગણેશજી છે મહાગણપતિ. આ મંદિર પૂણેના રાંજણ ગામમાં આવેલું છે. પૂણે-અહમદનગર હાઈવે પર ૫૦ કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશા તરફ છે. ગણેશ પ્રતિમા અદ્ભુત છે. પ્રચલિત માન્યતાઓ અનુસાર મંદિરની મૂળ ર્મૂિત ભોંયરામાં છુપાયેલી છે. સદીઓ પહેલાં જ્યારે વિદેશીઓએ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે મૂળ મૂર્તિને બચાવવા માટે ભોંયરામાં છુપાવી દેવામાં આવી હતી. મહાગણપતિને અષ્ટભુજા, દશભુજા અથવા બાર ભુજાવાળા માનવામાં આવે છે. સૂરજ ઊગતાંની સાથે કિરણો સીધાં ર્મૂિત પર પડે છે. ત્રિપુરાસુર દૈત્યનો વધ કરવા માટે ભગવાન શંકરને મદદ કરવા ભગવાન ગણેશે આ રૃપ ધારણ કર્યું હતું તેથી તેમનું નામ ત્રિપુરવેદ મહાગણપતિના નામથી પ્રચલિત બન્યું. જમાવટ કરી છે.. આખા રીપોર્ટનું એક પાંચમું પુસ્તક બની શકે તેવી પ્રવાહિતા છે.. અદભૂત પ્રારંભ ....મને મારા ગુરુ એવા નગેન્દ્ર વિજય ને તસ્વીર દ્વારા જોવા નો સુંદર મોકો આ અહેવાલ (રીપોર્ટ ) થી પ્રાપ્ત થયો ....મારી આપના સાર્થક પ્રકાશન ના પ્રારંભે શુભેછા .... સંમારંભના મુખ્ય અતિથિ શ્રી નગેન્દ્ર વિજય શું થાય? તમારો પુસ્તક વિમોચનનો કાર્યક્રમ સફળ થયો તે વાંચી વિશેની વિગતો વાંચી.તમે હંમેશાં કંઇક નવું કરતા રહો છો તેનો પણ આનંદ છે. આ લેખનો ત્રીજા ભાગની હવે તૈયાર થઈ ગયો હશે. એક પ્રશ્ન થાય છે કે પશ્ચિમના દેશોમાં જુના અને ઉગતા સહિત્યકારોકાંતો 'પબ'માં ભેગા થતા હોય છે અગર 'કોફી હાઉસ'માં તેમની ''મિટીંગો' થતી રહેતી હોય છે જ્યારે આપણાં 'ગુજરાતી લોગ'ને માટેજ એવું લાગે છે કે આપણાં લેખકોનું વિદેશોમાં બહુ નામ નથી!! તેઓ સારા લેખકો તો છેજ પણ 'આમ આદમી'ના હૃદય સુધી પહોંચવામાં સફળ નથી થયા!! લોકોની વેદના,દયા,અનુકંપા,હતાશા અને આનંદનો તાગ મેળવવાને ચુકી ગયા હોય તેમ લાગે છે. કોઇપર ગંદો કાદવ ઉડાડવાનો બદ ઇરાદો નથી પણ આ એક અંગત અભિપ્રાય છે. ક્રોયડન,લંડન. પ્રભુલાલભાઇ, નગેન્દ્રવિજય વિજયગુપ્ત મૌર્યના પુત્ર છે. ઘણા લેખકો આમઆદમીના પ્રશ્નોનો તાગ મેળવવાનું ચૂકા ગયા હોય એ માટે આ સિવાયનાં પણ કારણો જવાબદાર હોઇ શકે છે. આપણા લેખકોનું વિદેશમાં નામ નહીં હોવાનું સીધું અને મુખ્ય કારણ અલબત્ત ભાષા જ છે. @ શ્રી પ્રભુલાલ... શ્રી ઉત્પલ ભટ્ટ્ના નીચેના બયાન સાથે સહમત છું. 'આપણા લોકપ્રિય લેખકોનું વિદેશોમાં નામ થવું જ જોઇએ એવો કોઇ માપદંડ નથી.પોતાના દેશમાં રહીને જે-તે લેખક સ્થાનિક વાંચકોની જબરજસ્ત ચાહના મેળવે એ પણ સિદ્ધિ જ છે.' અત્રે કોઇ પર 'તહોમત' કે 'આક્ષેપ' નથી પણ કોલસો કાળો છે તેનો રંગતો લાગ્યોજ છે! ક્રિયા (Definition) 'દિલ ઢુંઢતા હૈ... ફુર્સત'....... સર્જન કરો, લાણી કરો અને દિલથી માણો: વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : મે, ૨૦૧૬ વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : મે, ૨૦૧૬ આજના અંકમાં રજૂ કરેલ ગીતો વિષે બે ખાસ વાત આપને કહેવાની છે - એક તો એ કે આજે અહીં રજૂ કરેલ ગીતોમાંનાં મોટા ભાગનાં ગીતો મેં પણ આજના લેખવિષે શોધખોળ કરતી વખતે પહેલી જ વખત સાંભળ્યાં છે. બીજું એ કે માત્ર પસંદગીના બે જ સંદર્ભ દ્વારા એટલાં ગીતો મળી ગયાં છે કે આ શ્રેણીમાં જે રીત આપણે સામાન્યપણે જોતાં આવ્યાં છીએ તે રીતને આ અંક પૂરતી મારે બાજૂએ રાખવી પડી છે. આંખોમેં આ ગયે હો - સસુરાલ (૧૯૪૧) - બ્રીજમાલા - જ્ઞાન દત્ત - ડી એન મધોક સંગીતકાર અને ગીતકાર જાણીતા, પણ ગાયક સાવ જ અજાણ. એ સમયની આ જ તો ખાસીયત હતી. હવે પછીનું ગીત બંગાળની બહુપ્રચલિત બૌલ લોકશૈલીની ધુન પર રચાયેલું છે. પણ તેની ખાસ બાબત એ નથી. નોંધવાલાયક ખાસ વાત તો એ છે કે ચીતળકરે આ ગીત ગાયું છે, પરંતુ સ્વરરચના સચિન દેવ બર્મનની છે. એક નઈ કલી સસુરાલ ચલી - આઠ દિન (૧૯૪૬) - મીના કપૂર, ચીતળકર - સચિન દેવ બર્મન - જી એસ નેપાલી હિંદી ફિલ્મનાં સંગીતના ઈતિહાસમાં 'ખઝાનચી'નાં ગીતો તાલનાં પ્રાધાન્યને કારણે સીમાચિહ્ન માનવામાં આવે છે. પ્રસ્તુત ગીતની ખાસ વાત એ છે કે તેને પર્દા પર રજૂ કરનાર કળાકાર મનોરમા છે, જે ૧૯૫૦ પછીના બે દસકમાં નકારાત્મક ભૂમિકાઓમાં ચમકતાં રહ્યાં. ગીત આકાશવાણી (એ સમયનું ઑલ ઈન્ડિયા રેડિયો) પરથી રજૂ થતું બતાવાયું છે. હિંદી ફિલ્મોમાં છેક ૧૯૬૦ના મધ્ય ભાગ સુધી રેડિયો માટે રેકર્ડ થતાં ગીતોના એક મહત્ત્વના પ્રકાર થકી આપણે અનેક યાદગાર ગીતો સાંભળ્યાં છે. પંજાબમાં લગ્નપ્રસંગોએ સાંભળવા મળતી એક બહુપ્રચલિત લોકધુન..પિતાનું ઘર છોડવાનો સમય આવી ચૂક્યો છે એ વિચારે (પરંપરાગત રીતે) કન્યા ગમગીન હોય, ત્યારે સહેલીઓ આ પ્રકારનાં ગીતોથી વાતાવરણને હળવું બનાવવા મથે છે. કન્યા વિદાયની વાત યાદ આવે તો પણ લોકોની આંખ ભીની થઈ જતી હોય છે..પછી ભલેને એ પ્રસંગ એક ન્રુત્યગીતમાં આવરી લેવાયો હોય ઓ દિલવાલો હો દિલ હૈ દીવાના - તિકડમબાઝ (૧૯૫૯) – બી એન બાલી ગ્રામ્ય નૃત્ય ...વાદ્યવૄંદ રચનાની તાજગી ખાસ ધ્યાન ખેંચે છે મેરે દિલ મેં આઈયે - ઢોલક (૧૯૫૧) - શ્યામ સુંદર - અઝીઝ કશ્મીરી દિલ ના લગાના દિલ કા લગાના - મિસ માલા (૧૯૫૪) - ચિત્રગુપ્ત - રાજા મહેંદી અલી ખાન ન જાન રે ન જાન રે - બિરાજ બહુ (૧૯૫૪) - સલીલ ચૌધરી - પ્રેમ ધવન હમ હાલ-એ-દિલ સુનાયેંગે સુનીયે કે ન સુનીયે - મધુમતી (૧૯૫૮) - મુબારક બેગમ - સલીલ ચૌધરી - શૈલેન્દ્ર ૧૯૫૨નાં 'રેલકા ડિબ્બા'માં જે મુખ્ય નાયિકા મધુબાલા માટે પાર્શ્વગાયન કરતાં હતાં તે હવે નાયિકા સાથેનાં પાત્ર માટે અવાજ આપતાં થઈ ગયાં છે.… પ્યાર જતા કે લલચાયે - હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯) - હેમંત કુમાર- શૈલેન્દ્ર ૧૯૬૩ સુધીમાં શમશાદ બેગમનું સ્થાન પહેલી હરોળમાંથી હટી ચૂક્યું છે. જાણીતાં પ્રોડક્શન, જાણીતા સંગીતકાર કે જાણીતા ગીતકારની કવ્વાલી જેવી લોકભોગ્ય રચનાને માટે પાર્શ્વગાયન કરવા માટે તેમને યાદ કરવામાં અવી રહ્યાં છે, તેને પણ ગનીમત જ સમજવી પડે ! મેં ૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે વિષય પર પણ શોધખોળ શરૂ કરી છે. આજનું મોહમ્મદ રફીનું ગીત એ શોધખોળમાંથી મળેલ એક પુરુષ-પુરુષ યુગલ ગીત છે. હર ઐશ હૈ, દુનિયામેં અમીરોંકો આરામ નહીં મિલતા - કનીઝ (૧૯૪૯) - શિવ દયાલ (એસ ડી) બાતિશ સાથે - ગુલામ હૈદર આજની રાત હું ઉદાસ છું – હરીન્દ્ર દવે _ ટહુકો.કોમ હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય – આજની રાત હું ઉદાસ છું અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે મારા કાને ન અથડાય એવું કરો, મારે ઉતારી લેવા છે; બે હાથ લંબાવી માપી લેવા છે; આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ હસી લેવું છે. ← તારા વિના કશે મન લાગતું નથી – મુકુલ ચોકસી એમ આવે છે યાદ કોઇ અરે ! – નયન દેસાઈ → 6 replies on “આજની રાત હું ઉદાસ છું – હરીન્દ્ર દવે” – બે જ પંક્તિમાં કદાચ આખી જિંદગીનો ટૂંકસાર… અદભુત શબ્દો… વેણ લીધા પછી જ પ્રસુતિ સંભવ છે! આમ જુઓ તો ઉદાસીની વાત અને આમ જુઓ તો આખા કાવ્યમાં એકેય કલ્પન વાચકને ઉદાસ કરે એવું નથી જડતું ને તોય સરવાળે વાચક કાવ્યાંતે મૌન થઈ સમસમી જાય એજ કવિતાની સાચી સિદ્ધિ…. ધર્મેન્દ્ર says: માણસો ના ટોળા ને કોઈ સાગર ની લહેરો મા લહેરાવી દો…કેટલી બઘી વાસ્તવીકતા!!! « આફ્રિકાને ત્રીજી વનડે પહેલા લાગ્યો ત્રીજો મોટો ફટકો, ડિકોક થયો બહાર (Previous News) ચોપડાંપૂજન: વાર્તા-લેખન સ્પર્ધા---છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ- વાર્તા-લેખન સ્પર્ધા---છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ- વાર્તા-લેખન સ્પર્ધા વાર્તા સ્પર્ધાના નિયમો : સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂરિયાત નથી. સ્પર્ધકે માત્ર નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કૃતિ મોકલવાની રેહશે. વાર્તા સ્વીકારવાની છેલ્લી તારીખ : ૧૫ એપ્રિલ, ૨૦૧૩ છે. વાર્તા ૧૫૦૦ થી ૨૦૦૦ શબ્દો વચ્ચે જ હોવી જોઈએ. વાર્તા ખુદ મોકલનારે જ લખેલ હોવી જોઈએ અને પહેલા ક્યાંય પણ પ્રગટ થયેલી ના હોવી જોઈએ. (મુખ્ય હેતુ ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહિત કરવાનો, નવી વાર્તા લખવાનો અને પોતાની કળાને વધુ ખીલવવાનો છે.) વાર્તા મોકલનારે વાર્તાને pustakalaybts@gmail.com પર PDF Format અથવા Word Document Format માં જ ઈ-મેઈલ કરવાની રેહશે. વાર્તાની શરૂઆતમાં પ્રથમ પાને સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. વિશેષમાં, ઈ-મેઈલથી વાર્તા મોકલનારે ઈ-મેઈલ કરતી વખતે Subjectમાં PBTS-VARTA-2013 લખવું. જો વાર્તા Word formatમાં હોય તો જે ફોન્ટમાં ટાઈપ કરી હોય તે ફોન્ટ અમારી પાસે ઉપલબ્ધ નહિ હોય તો અમે ફોન્ટ મેળવવા તમારો સંપર્ક કરીશું. તમે તમારી વાર્તા સ્પર્ધામાં મોકલાવી ‘પુસ્તકાલય – બુક્સ ટુ શેર’ ને વાર્તાને અમારી વેબસાઈટ અને ફેસબુક પેજ પર પબ્લીશ કરવાની સંમતિ આપો છો. ‘પુસ્તકાલય – બુક્સ ટુ શેર’ એ ખાતરી આપે છે કે તમારી વાર્તાનો કોઈ પણ પ્રકારના નાણાકીય કાર્યમાં, થર્ડ પાર્ટી મીડિયા કે પબ્લીકેશન માટે ઉપયોગ કરવામાં આવશે નહિ. તે ઉપરાંત તમારી વાર્તાના કૉપિરાઇટ તમારા જ રેહશે. સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે. અગત્યની તારીખો : સ્પર્ધાની શરૂઆત : ૧૫ માર્ચ, ૨૦૧૩. વાર્તાઓ સ્વીકારવાની છેલ્લી તારીખ : ૧૫ એપ્રિલ, ૨૦૧૩. સ્પર્ધાનું પરિણામ : ૧૫ મે, ૨૦૧૩. વાર્તા કેવી રીતે મોકલશો ? : ઈ-મેઈલ અહી મોકલવો: pustakalaybts@gmail.com પુરસ્કારની વિગતો : પ્રથમ ત્રણ કૃતિઓને ‘પુસ્તકાલય – બુક્સ ટુ શેર’ ની વેબસાઈટ અને ફેસબુક પેજ પર મૂકવામાં આવશે જેથી લોકો પણ શ્રેષ્ઠ વાર્તાઓ વાંચવાનો લાભ લઇ શકે. પ્રથમ પુરસ્કાર : વિજેતાને મનગમતું કોઈ પણ પુસ્તક અને ‘પુસ્તકાલય – બુકસ ટુ શેર’નું આજીવન સભ્યપદ. દ્વિતિય પુરસ્કાર : ‘પુસ્તકાલય – બુકસ ટુ શેર’નું વાર્ષિક સભ્યપદ તૃતિય પુરસ્કાર : ‘પુસ્તકાલય – બુકસ ટુ શેર’નું વાર્ષિક સભ્યપદ. વિજેતાને કુરિયર દ્વારા વાર્તામાં આપેલ સરનામે પુસ્તક મોકલવામાં આવશે. વિજેતાના મનગમતા પુસ્તકની મહત્તમ કિંમત રૂપિયા ૫૦૦ રેહશે. સાહિત્યકારોને પ્રોત્સાહન મળે તે માટે પોતાનો કિંમતી સમય આપીને “પુસ્તકાલય – બુકસ ટુ શેર વાર્તાલેખન સ્પર્ધા”ની તમામ કૃતિઓની સમીક્ષાનું કાર્ય સહર્ષ સ્વીકારનાર નીચેના તમામ નિર્ણાયકોનો ખૂબ ખૂબ આભાર. ૧) અજય દક્ષિણી (પ્રત્યક્ષ), મુંબઈ. પોતે ગુજરાતી તરીકે ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રેમી. ગુજરાતી અને હિંદી ભાષામાં ટ્રાન્સલેશન, કોપીરાઈટીંગ અને સ્ક્રિપ્ટીંગના ક્ષેત્રમાં ઘણી નામના મેળવેલ છે. ડોક્યુમેંટરીઝ, કાર્ટૂન સીરીઅલ્સ, હોલીવુડના મુવીઝ, નેશનલ જિઓગ્રાફીની ડોક્યુમેંટરીઝ અને તે ઉપરાંત ૨૦૦૯ની લોકસભા-વિધાનસભા ચૂંટણી વખતે MP અને MLA’s ના પ્રોમોશનલ મટીરીઅલ માટે પણ ટ્રાન્સલેશન અને કોપીરાઈટીંગ કરી ચુક્યા છે. એમના વિચારો અને અનુભવ વિજેતાનો નિર્ણય કરવા અલગ દ્રષ્ટિ આપવામાં મદદરૂપ થશે. ૨) કીરણ ત્રિવેદી, અમદાવાદ. વ્યસાયિક રીતે કોમ્યુનીકેશન સ્ટ્રૅટજિસ્ટમાં કુશળ, એડવર્ડટાઈઝીંગ જગતમાં ૩૦ વર્ષ જેટલા અનુભવી, તે ઉપરાંત ૨૦ વર્ષ જેટલો બહોળો ગુજરાતી થીયેટરનું અનુભવ ધરાવતા કીરણ ત્રિવેદી પોતે ‘ગુજરાતી લેખક મંડળ’ ને રચનાર વ્યક્તિઓ માના એક છે અને હાલમાં સેક્રેટરીના પદ પર કાર્ય કરી રહ્યા છે. પ્રખ્યાત ‘ગુજરાત મુંબઈ રેશનાલીસ્ટ એસોસીયેશન’ ના પ્રેસીડેન્ટ છે ને તે ઉપરાંત થોડા સમય પહેલાં જ અમદાવાદમાં શરૂ થયેલ ‘અપના અડ્ડા’ નામની યુવાપ્રેરિત પ્રવૃતિના સંયોજક છે. કીરણ ત્રિવેદીના રેશનાલીસ્ટ વિચારો, એમની યુવાપેઢી પ્રત્યેની ઇચ્છાઓ અને એક ઍક્ટિવિસ્ટ તરીકેની લેખક વૃતિ આ સ્પર્ધાના વિજેતાને ચૂંટવા મજ્જાનું ચિત્ર તૈયાર કરશે. ૩) પ્રતિભા ઠક્કર, ભાવનગર વ્યવસાયે વકીલ અને તે ઉપરાંત નોન પોલીટીકલ ટ્રેડ યુનિયન ( લેબર્સ માટે ) શ્રમિક સંઘ ની પ્રમુખ અને ગુજરાતી લેખક મંડળ સાથે જોડાયેલાં એવા પ્રતિભાબેન ગુજરાતીમાં લઘુકથા , અછાંદસ લખે છે. તેઓ બે પુસ્તીકાઓ પણ પ્રકાશિત કરી ચુક્યા છે. પ્રતિભાબેનની ભાષા અને લખાણ અને ટીપ્પણીઓમાં હમેશાં એક ઊંડો, સત્ય અને પ્રેરણાદાયી વિચાર જોવા મળે છે. એક સફળ વ્યવસાયિક અને વ્યવહારિક સ્ત્રી તરીકેનો એમનો દ્રષ્ટિકોણ પણ સ્પર્ધકોના લખાણને પારખવામાં યોગ્ય કાર્ય કરશે. કોઈ પણ પ્રકારની વધુ માહિતી માટે સંપર્ક કરો: pustakalaybts@gmail.com પુસ્તક આવ્યું ‘વાયર’પગલે.... : બની આઝાદ. કોમ્પ્યુટરની કલમે ---પુસ્તક આવ્યું ‘વાયર’પગલે.... : બની આઝાદ. એક કઠિયારાને સંયોગથી એક જીન મળ્યો...કહે હું તારો ગુલામ છું — હુકમ ક... અને હવે સાહિત્યિક ઈ- મેગેઝીન... મફતમાં..... ઘેર બેઠાં..... પ્રતિ : વીર વાંચવાવાળા.... વાચકને કાંઠે - કોઈ લેખક પ્રકાશક બને એ કરતાં કોઈ પત્રકાર પ્રકાશક બને એ વિશેષ ઘટના છે. કેમ કે વાચકો કેટલા છે , કેવા છે અને એમને કે... વાર્તા-લેખન સ્પર્ધા વાર્તા સ્પર્ધાના નિયમો : સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની... દીવાવાળા દીવાના : પહેલું કિરણ. દીવાવાળા દીવાના ઓ ની વાત : બહુ અંધારું છે દોસ્તો...કોઈ દીવો પ્રગટાવે તો આપણે છાપરે ચડી બૂમો મારી ને સહુ ને કહીશું...બૂમ સાંભળશો ... તમે ખૂબ સરસ લખી જાણો છો... તમારું લખાણ તમારી આગવી શૈલીના કારણે અન્યના લખાણ કરતાં અલગ તરી આવે છે , પરંતુ તમારું લખાણ કોઈને વંચાવ... શ્રી મહાવીર યુવક મંડળ.. પરિવાર સ્કૂલ ની સામે, મહાવીર હોલ ચાર રસ્તા, આજવા રોડ, વડ… શ્રી મહાવીર યુવક મંડળ.. પરિવાર સ્કૂલ ની સામે, મહાવીર હોલ ચાર રસ્તા, આજવા રોડ, વડોદરા. ઈકો ફ્રેંડલી ગણેશજી… #vadodara #vadodara_baroda #vadodara_igers #baroda #barodadiaries #barodacity #barodarocks #ganeshutsav2018 #ganeshutsav #vadodaraganeshutsav2018 #vadodaraganeshutsav #vadodaraganeshmahotsav2018 #vadodaraganeshutsav2k18 @ Vadodara, Gujarat, India … Read More » કાળુપુરા સાર્વજનિક યુવક મંડળ વડોદરા live : kalpesh pawar કોયલી ફળિયા યુવક મંડળ ફતેપુરા વડોદરા આગમન, મુર્તિકાર- ભરત કહાર PC : Kalpesh Pawa… આ પુસ્તક ચીલાચાલુ અર્થમાં પ્રવાસવર્ણન નથી. આવા ખાસ અર્થમાં આ પુસ્તકને પ્રવાસ સંવેદન કહેવાની ગુસ્તાખી કરી છે. વાચકોને અમેરિકા સદેહે જઈને બધું જોવાની જરૂર નથી. ત્યાં ગયા વિના પણ અમેરિકાને સમજી શકાય છે. આ પુસ્તક એવી સમજણને સંકોરે એવા આશયથી લખાયું છે. હેલ્થ & લાઇફ સ્ટાઇલ સોશિયલ મિડિયા સાહિત્ય મંચ જે માણસ ને એક ગ્લાસ દારૂ પીવડાવી તને મારવા ઉકસાવી શકાય, તો તેને તારા લગન માટે મનાવી ના શકાય ???” જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરશો, તમને મળશે રૂપિયા ૭૧ લાખ, જાણો કેવી રીતે ? દેશનું પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન કેવડિયામાં બનશે : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ભૂમિપૂજન કર્યું…જુઓ… શિયાળા માં સેક્સને વધુ બનાવો ‘હોટ’, જુઓ.. ટિપ્સ.. ચુંટણીમાં મતદારોને રાહુલ ગાંધીએ ખેડૂતોના દેવા માફીના આપેલા વચનનો વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી ? ચૂંટણી પહેલા કહ્યું અમારી સરકાર દેવું માફ કરશે : જીત્યા પછી કહ્યું દેવા માફી એ કોઈ ઉકેલ નથી મી.રિપોર્ટર, ૧૩મી ડીસેમ્બર. દેશમાં પાંચ [...] મી. રિપોર્ટર, ૧૨મી ડિસેમ્બર. મોટા ભાગના યુગલો લાઈફમાં એડવેન્ચર અને રોમાંચ લાવવા માટે નવી વસ્તુઓ ટ્રાય કરે છે. શિયાળામાં આ રિલેશનશિપ વચ્ચે ઠંડી [...] યુવાનોમાં વન નાઈટ સ્ટેન્ડ જૂનું થયું, હવે હાફ-નાઈટ સ્ટેન્ડનો ક્રેઝ વધ્યો…વાંચો કેવી રીતે ? સારા અલી ખાન, ક્યાં સ્ટાર સાથે ડેટ પર જવા માંગે છે ? વાંચો…. મિ.રિપોર્ટર ” એસ્ટ્રો ગુરુ” : જ્યોતિષાચાર્ય શ્રી જીજ્ઞેશ શુક્લ મિત્રો… Mr.Reporter News Portal પર હવે દરરોજ ” એસ્ટ્રો ગુરુ” હેઠળ શહેરના જાણીતા જ્યોતિષાચાર્ય [...] ૧૪મી ડીસેમ્બર: આજની રાશિ પ્રમાણે જાણો આપનો આજનો દિવસ… સેક્સનો આનંદ માણવા મહિલા ઓ કરાવી રહી છે વજાઇનલ સર્જરી : વડોદરા માં દર વર્ષે ૧૦૦ ઓપરેશન થાય છે મી.રિપોર્ટર, ૧૪મી ડીસેમ્બર. ભારતમાં મહિલા એક શબ્દ બોલતા ખચકાટ અનુભવતી હતી. એમાય જો બોલવાનું થાય તો માત્ર ગાયનેકોલોજિસ્ટ સાથે મહિલાઓ વાત કરતી હતી. જોકે [...] લો બોલો..માત્ર 12 કલાકમાં 919 પુરુષો સાથે સેક્સ માણ્યું ! આ મહિલાના નામે છે વિચિત્ર રેકોર્ડ ? વાંચો… પાર્ટનર સાથે સેક્સ વખતે બીજા કોઈની સાથે સેક્સ ફેન્ટસી થાય છે ? તો આ વાંચો ? સેક્સ કરવાની કે વર્જિનિટી ગુમાવવાની સાચી ઉંમર શું છે? વીએમસીએ ‘માય વડોદરા’ એપ લોન્ચ કરી, હવે પ્રાથમિક સુવિધાઓ માટે જનતા ફરિયાદ કરી શકશે…વાંચો કેવી રીતે ? મિ.રિપોર્ટર, ૧૨મી ડીસેમ્બર. વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત લોકોને સુવિધા અંગેની જાણકારી મળે તેમજ તેમની કોઈ સમસ્યા અંગે ફરિયાદ આપી શકે તે માટે વડોદરા [...] વડોદરામાં 227 સહિત ગુજરાતમાં 4530 પેટ્રોલ પંપ ખુલશે : પેટ્રોલ પંપની ડીલરશીપ સરળ અને ઓનલાઈન બનાવાઈ શેઠ સી.એન.વિદ્યાલયમાં ૨૫ વર્ષ પહેલાં સ્કૂલમાં ભણેલા વિદ્યાર્થી મળ્યાં ને ભૂતકાળને વાગોળ્યો : ભણાવનારા શિક્ષકોનું બહુમાન કર્યું હું, પકો, દીનુ, સરકાર, બોડીયો, સોનુ, સંદીપ, રઘુ અમે બધા રાત્રે પ્રકાશ (ચા વાળા) ની લારી પર ભેગા થતા. અને લારી બંધ થાય [...] સુંદર ચહેરા પર સનગ્લાસ, કરલી હેર, જીન્સ અને યેલો કલર નું ટોપ પહેરીને એક યુવતીએ મારી સામે આવીને કહ્યું…… ઑફિસ પોલિટિક્સ સાથે કેવી રીતે સ્માર્ટલી ડીલ કરશો ? “ હેય ડાર્લિંગ..કોણ છે..” અંદર રૂમ માંથી છોકરી નો અવાજ આવ્યો : આ એ જ છોકરી હતી જે વિશ્વાસ સાથે રૂમ માં ગઈ હતી.. ભૂજના લોરિયા નજીક જીપ પલટી, અકસ્માતમાં બેના મોત,14 ઘાયલ– News18 Gujarati મોબાઇલ એન્ડ ટેક ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ભૂજના લોરિયા નજીક જીપ પલટી, અકસ્માતમાં બેના મોત,14 ઘાયલ રાજકોટમાં ધોળા દિવસે વેપારીના બાઈકની ડેકીમાંથી ચોરી, ઘટના CCTVમાં કેદ રાજ્યમાં ઠંડીનો ચમકારો: નલિયા 7.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડું શહેર હોમ » ન્યૂઝ » કચ્છ-સૌરાષ્ટ્ર 15 મિનિટ પૂજા કરવા માટે પોલીસનો કાફલો લઇ સિદ્ધિવિનાયક પહોંચી દીપિકા, જુઓ PICS એક લાખ રૂપિયાની નોટ: ગાંધીજી નહીં નેતાજીની હતી તસવીર તાજેતરના સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં કોંગ્રેસ-ભાજપ પક્ષની કવાયત તેજ શિવાસેનાની મોટી જાહેરાત એકલા હાથે લડશે 2019 લોકસભાની ચૂંટણી આજે આખી દુનિયા માટે ભારતના દરવાજા ખુલ્લા છે: પીએમ મોદી કંપની પ્રોફાઇલ - નિંગ્બો Eastport લાઇટિંગ લિમિટેડ એલઇડી પૂર પ્રકાશ પદ એલઇડી પૂર પ્રકાશ સ્લિમ એલઇડી પૂર પ્રકાશ રિચાર્જ એલઇડી પૂર પ્રકાશ સંવેદકો એલઇડી પૂર પ્રકાશ એલઇડી ટોચમર્યાદા પ્રકાશ રાઉન્ડ એલઇડી ટોચમર્યાદા પ્રકાશ એલઇડી ટ્યુબ પ્રકાશ T5 ઈન્ટિગ્રેટેડ એલઇડી ટ્યુબ પ્રકાશ T8 એલઇડી ટ્યુબ પ્રકાશ ટ્રાઇ સાબિતી એલઇડી ટ્યુબ પ્રકાશ એલઇડી Downlight એલઇડી હાઇ ખાડી પ્રકાશ એલઈડી ડિસપ્લે એલઇડી ડોટ મેટ્રિક્સ એલઇડી સેગમેન્ટ પ્રદર્શન કંપની પ્રોફાઇલ અમારો સંપર્ક કરો વારંવાર પૂછાતા પ્રશ્નો અમે હાઇ ટેક ડોલર 3,000,000 એક રજિસ્ટર મૂડી 1990 માં સ્થાપના કરી હતી એન્ટરપ્રાઇઝ એલઇડી આવે નીંગબો માં સ્થાન ઝેજીઆંગ પ્રાંત આવેલું સુંદર દરિયાકાંઠાના શહેર, China.After કરતાં વધુ 20 વર્ષના મહેનતુ અને નવીનતા, અમે એક વ્યવસાયિક ટીમ વિકાસશીલ કરવામાં આવી છે કે જે તમે ઉચ્ચ ગુણવત્તા અને અનુકૂળ ભાવ એલઇડી products.Our ઉત્પાદનો સપ્લાય કરી શકે બે વિભાગો છે: એક પ્રકાશ ઇન્ડોર અને આઉટડોર સહિત એલઇડી આઇપેડ SIZE Floodlight, એલઇડી ટોચમર્યાદા પ્રકાશ, એલઇડી Downlight, એલઇડી ટ્રેક પ્રકાશ, એલઇડી સ્પૉટલાઇટ્સ, એલઇડી બલ્બ પ્રકાશ, એલઇડી ટ્યુબ સિરીઝ અને આવા LED ઇમર્જન્સી લાઇટ અને એલઇડી અલ્ટ્રાવાયોલેટ કાળા તરીકે કેટલાક ખાસ એલઇડી લાઇટ, એલઇડી છે પ્રકાશ અને તેથી પર. અન્ય એલઇડી છે પ્રદર્શન, એલઇડી સેગમેન્ટમાં પ્રદર્શન, એલઇડી ડોટ મેટ્રિક્સ અને તેથી સમાવેશ થાય છે. સીઇ, વાયર, SGS અને ISO9001 મંજૂરી. કસ્ટમાઇઝ સર્વિસ સ્વાગત છે. "ઈમાનદારી, નવીનતા હાર્મની અને શ્રેષ્ઠતા" અમારા સિદ્ધાંત છે, અને પણ અમારા પીછો. અમે અમારી જાતને, વ્યાવસાયિક ઉત્તમ અને સ્પર્ધાત્મક ઉત્પાદનો અને સેવા સાથે અમારી clents પાડવા માટે સમર્પિત. મ્યુચ્યુઅલ લાભ અમારો ધ્યેય છે, તેથી અમે પ્રામાણિકપણે સ્થાપિત કરો અને તમારી સાથે લાંબા ગાળાના સહકારી વેપારી સંબંધો જાળવી રાખવા માટે આશા રાખીએ છીએ. અમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે. ઇન્કવાયરી pricelist માટે સરનામું: NO.98, વાંગ જિયા નોન્ગ ઔદ્યોગિક પાર્ક Yinzhou, નીંગબો, ઝેજીઆંગ, ચાઇના ઈ - મેલ મોકલો * કેપ્ચા: પસંદ કરો હાર્ટ મૃત્યુના મસ્તીભર્યા ગીતો સુણાવી જાય છે , જિંદગી પણ કયારેક ગેલમાં આવી જાય છે - શૂન્ય પાલનપુરી 1. મૃત્યુના મસ્તીભર્યા ગીતો સુણાવી જાય છે , જિંદગી પણ કયારેક ગેલમાં આવી જાય છે - શૂન્ય પાલનપુરી 4. 7. મોબાઇલ એન્ડ ટેક ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર મતદાન બાદ મોદીના રોડ શોને લઈને કોંગ્રેસની ECમાં ફરિયાદ હાર્દિક પટેલ સાથે News18ની ખાસ વાતચીત, ભાજપની હાર નિશ્ચિત મહેસાણા- અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત, 5 લોકોએ ગુમાવ્યો જીવ હોમ » ન્યૂઝ » અમદાવાદ છત્તીસગઢના સુકમામાં ગઇકાલે નક્સલીઓએ હુમલો કરીને એક સાથે 25 સીઆરપીએફ જવાનોને મોતને ઘાટ ઉતાર્યા છે. નક્સલીઓના ટોળામાં મોટીસંખ્યામાં છોકરીઓ પણ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી નજરે જોનારાનું માનીએ તો 300 નક્સલીઓએ હુમલો કર્યો હતો. સીઆરપીએફ પ્રવક્તા ડિપ્ટી કમાન્ડર રાજીવના જણાવ્યા અનુસાર સુકમામાં નક્સલી હુમલામાં લગભગ 150 પુરુષ અને 150 છોકરીઓ સામેલ હતી. એમનું કહેવું છે કે આવું પહેલી વાર થયું છે. સુત્ર જણાવે છે કે હુમલા દરમિયાન નક્સલી છોકરીઓનું ટોળુ પહેલા અર્ધ શૈનિકદળો સામે પહોચે છે. જેમાંથી 50થી 60 નક્સલી છોકરીઓ પાસે કોઇ હથિયાર ન હતા. પરંતુ સુરક્ષાદળો પર ગોળીઓ શરૂ થઇ ગઇ હતી. પ્રત્યક્ષદર્શીનું કહેવું છે હુમલાની શરૂઆત હથિયારબંધ છોકરીઓના અન્ય ટોળા દ્વારા જ કરાઇ હતી. પછી પુરુષ નક્સલીઓએ જવાનો પર ગોળીઓ વરસાવાનું શરૂ કર્યું હતું. 15 મિનિટ પૂજા કરવા માટે પોલીસનો કાફલો લઇ સિદ્ધિવિનાયક પહોંચી દીપિકા, જુઓ PICS એક લાખ રૂપિયાની નોટ: ગાંધીજી નહીં નેતાજીની હતી તસવીર તાજેતરના સમાચાર કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર કર્યો પ્રહાર તો નીતિન પટેલે આપ્યો વળતો જવાબ HEADLINES: જાણો, મહત્વના ગુજરાતી સમાચાર બ્રેકીંગ ન્યુઝ ગરીબ પરિવારોને પ0 ચો.મી જમીન મળતી નથી ને કંપનીઓ લાખો ચો.મી. જમીન કરે છે હડપ અમરેલી જિલ્‍લામાં સરકારી જમીનોમાં વ્‍યાપક પ્રમાણમાં દબાણ થયું છે અને થઈ રહૃાું છે. અને મહેસુલી વિભાગ પાસે સરકારી જમીન પરનું દબાણ દુર કરવાની અનુકુળતા જોવા મળતી નથી. મહેસુલી વિભાગ માત્ર હાકલા-પડકારા કરીને કામગીરી કર્યાનો સંતોષ માને છે. જિલ્‍લામાં સૌથી વધુ જમીન દબાણ રાજુલા-જાફરાબાદ પંથકમાં થયું છે. કારણ કે તે વિસ્‍તારમાં ઔદ્યોગિક વિકાસે હરણફાળ ભરતાં જમીનનાં ભાવો આસમાને પહોંચી ગયા છે. જમીનોનાં ભાવો આસમાને પહોંચતા ભુમાફીયાઓ પણ મેદાનમાં આવ્‍યા છે. અને તેઓ ઘ્‍વારાસરકારી પડતર કે ગૌચર ઉપરાંત અનેક કિસ્‍સામાં ખાનગી માલીકીની જમીન પર કબ્‍જો કરવામાં આવયો છે. છતાં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી ન હોય જનતા જનાર્દનમાં મહેસુલ વિભાગની કામગીરી સામે શંકા-કુશંકા થઈ રહી છે. અમરેલી જિલ્‍લામાં ગરીબ પરિવારને નાનકડું મકાન બનાવવા માટે પ0 ચો.મી. જમીન મળતી નથી અને લાખો ચો.મી. જમીન પર દબાણ કરે છતાં પણ કાર્યવાહી ન થતાં આશ્ચર્ય ફેલાયું છે. જમીન, જંગલ અને હવે દરિયામાં પણ દબાણ જાફરાબાદ, તા. 1ર જાફરાબાદ બંદરેથી અનેક બોટો માછીમારી કરવા માટેદરિયામાં જાય છે. અહી શહેર બે ભાગમાં વહેંચાયેલુ છે. જેમા પીપળીકાંઠા અને મુખ્‍ય શહેર જાફરાબાદને જોડતા ખાડી પરનો પુલ બાંધવામાં આવ્‍યો છે. પુલનીનીચે નાની હોડીઓ લાંગરવામાં આવે છે. જો કે અહી કેટલાક શખ્‍સો ર્ેારા દબાણ કરવામાં આવતું હોય તેની યોગ્‍ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જાફરાબાદમાં ખાડી પરના પુલ હેઠળ નાના માછીમારો પોતાની હોડીઓ લાંગરતા હોય છે અને હોડીઓનું સમારકામ પણ અહી કરતા હોય છે. પરંતુ આ જગ્‍યામાં પણ અમુક તત્‍વો ર્ેારા દબાણ કરવામાં આવી રહૃાું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે માછીમારોને પારાવાર મુશ્‍કેલી પડી રહી છે. આ બનાવમાં લાઠી ગામમાં રહેતાં અને મજુરી કામકરતાં એક પરિવારની 13 વર્ષની તરૂણીને બોટાદ ગામે રહેતો જયંતી ઉર્ફે કાળુ ગોરધન સોલંકી નામનો ર0 વર્ષિય યુવક ગત તા.ર6-6-17નાં રોજ લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાનાં ઈરાદે પોતાની સાથે ભગાડી લઈ ગયેલ હતો. આ અંગે ભોગ બનનારનાં પિતાએ જે તે સમયે લાઠી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હજુ તો શિયાળાની શરૂઆત પણ નથી થઈ ત્‍યારે દુષ્‍કાળનાં ઓછાયા નિચે ચોરી, લૂંટ જેવા બનાવોને લઈ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. અમરેલી, તા.1ર પોલીસ સમાચાર Comments Off on બાબરા પંથકમાં દેશીદારૂની રેલમછેલ કરનાર 3 મહિલા સહિત 4 ને જિલ્‍લા બહાર કરી દેવાયા Print this News થોડા દિવસો પહેલા ખેડૂતનું પણ નિધન થયું હતું ખેડૂત દંપત્તિએ અઠવાડીયા પહેલા ઝેરી દવા પીધી હતી અમરેલી તાલુકાનાં ચાંદગઢ ગામનાં ખેડૂત દંપતિએ એક અઠવાડીયા પહેલા ઝેરી દવા ગટગટાવી લેતાં પતિ-પત્‍નિને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. બાદમાં ખેડૂતનું સારવાર દરમિયાન મોત થયા બાદ ગઈકાલે તેમનાં પત્‍નિનું પણ મોત થયાનું તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે. ચાંદગઢ ગામે રહેતાં લાભુબેન ભરતભાઈ ખુમાણ નામનાં 4ર વર્ષિય મહિલાનાં પતિએ ઝેરી દવા પી લેતાં પતિનું મૃત્‍યુ થયું હતું. જે બાબતે લાગી આવતાં લાભુબેને પણ પોતાની મેળે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લેતાં તેમનું પણ સારવાર દરમિયાન મોત થયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે. પોલીસ સમાચાર Comments Off on ભુવા ગામે ઘરકંકાસનાં કારણે યુવકે ઝેરી દવા પી અંતિમવાટપકડી Print this News એક મહિના પહેલા રૂપિયા 100નો ભાવ હતો હવે ભાવ માત્ર રૂપિયા ર0 થઈ ગયો બાબરાનાં માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 1ર00 મણ ગુવારની આવક થવા પામી બાબરા, તા. 1ર બાબરામાં માર્કેટીંગયાર્ડ લીલા ગુવારથી છલકાયું હતું. એક જ દિવસમાં 1ર00 મણ જેટલી અધધધ આવક થતાં ગુવારનો ભાવ ગગડતા ખેડૂતોમાં ચિંતાની લાગણી છવાઈ તો ગૃહિણીમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અહીં શાકમાર્કેટના વેપારીઓના જણાવ્‍યા પ્રમાણે બાબરા પંથકમાં ગામડાઓ પાણી ધરાવતા ખેડૂતોમાં ગુવારનું મોટા પ્રમાણમા વાવેતર કરવામાં આવ્‍યું છે. જેના કારણે મોટી આવક જોવા મળી છે. બાબરા માર્કેટીંગયાર્ડમાં ગુવારની પુષ્‍કળ આવકના કારણે ગુવારનો ભાવ જે 600થી 800 હતો તે આજે 3પ0 થી 400 સુધી પહોંચી ગયો છે. વેપારીના જણાવ્‍યા અનુસાર ગુવારનો ભાવ નીચે રહેતા ખેડૂતોને પરવડે તેમ નથી પણ ઉત્‍પાદનમાં વધારો હોવાથી ખેડૂતો ના છૂટકે ગુવારનું વેચાણ કરી રહૃાા છે. અમરેલી શહેરમાં સૌથી જુના નાગનાથ યુવક મંડળ ઘ્‍વારા ગણપતિ હોલમાં ગણપતિની સ્‍થાપના કરવામાં આવશે. તેમજ સરકારવાડા, સિનિયર સિટીઝન પાર્ક સહિત શહેરમાં સેંકડો સ્‍થળોએ ગણપતિની સ્‍થાપના કરવામાં આવી રહી છે. આલે લે : નાની ગરમલીનાં ધો. 6 અને ધો. 7નાંવિદ્યાર્થીઓને અભ્‍યાસ અર્થે મોટી ગરમલી જવું પડશે રાન્નય સરકાર નાના બાળકોને પણ મુશ્‍કેલી આપી રહી છે આ અંગેની વિગત અનુસાર ધારીના નાની ગરમલી ગામનાં ધો.6 અને 7 નાં વિદ્યાર્થીઓને ગામથી દુર મોટી ગરમલી ગામમાં અભ્‍યાસ અર્થે જવાનો નિર્ણય કરવામાં આવતા આગેવાનો, ગ્રામજનો અને વાલીઓ દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષણનો બહિષ્‍કાર કરી તાળા બંધી કરી હતી. આ અંગે ગામનાં સરપંચ હરપાલભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે, નાની ગરમલીના 38 વિદ્યાર્થીઓને દોઢ કિ.મી. દુર મોટી ગરમલી અભ્‍યાસ કરવા જવા નિર્ણય કરાયો છે. આ અંગે જિલ્‍લા તથા તાલુકા પંચાયતમાં અનેકવાર રજુઆત કરવા છતા યોગ્‍ય ન થતા તાળા બંધી કરી હતી. સમાચાર Comments Off on આલે લે : નાની ગરમલીનાં ધો. 6 અને ધો. 7નાંવિદ્યાર્થીઓને અભ્‍યાસ અર્થે મોટી ગરમલી જવું પડશે Print this News જે લીલુ હોય તે બધુ સારૂ હોય એ માનવું ભુલ ભરેલું છે પાકવીમાની રકમ ખેડૂતોનાં લોન ખાતામાં જમા ન થવી જોઈએ ડાઉનલોડ મોબાઈલ એપ Ambaji Garbe Ghume Chhe Dj Nonstop Garba 2018 _ Kirtidan Gadhvi _ માં અંબાજી ગરબે ઘુમે છે રે... ડાર્ક અને લાઇટ આવૃત્તિ ચાર, ત્રણ અને બે કૉલમ ઈકોમર્સ, ઈકોમર્સ, બધા વસ્તુઓ, રંગીન ભાવો કોષ્ટકો, શ્યામ ભાવો કોષ્ટકો, પ્રકાશ ભાવો કોષ્ટકો, યાદીઓ, પ્રાઇસીંગ કોષ્ટક, કિંમત નિર્ધારણ કોષ્ટકો, ટૂલટિપ્સમાં Powered by Quillpadકેવી રીતે શોધશો લાઈફ સ્ટાઈલ બેન્કિંગ / ફાયનાન્સ આપ અહીં છો:: હોમ » ઉદ્યોગવાર સમાચાર પ્રિન્ટ કરો કૉમેન્ટ પોસ્ટ કરો મુંબઈ:દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર વિપ્રોએ બાયબેક ઓફરની જાહેરાત કરી ત્યાર બાદ વિપ્રોનો શેર શુક્રવારે 6.5 ટકા વધ્યો હતો. કંપનીએ ગુરુવારે જૂન ક્વાર્ટરનાં પરિણામ જાહેર કર્યાં ત્યારે તેમાં સપ્ટેમ્બર 2017 ક્વાર્ટર માટે નરમ રેવન્યુ ગ્રોથની આગાહી કરી હતી. આમ છતાં રોકાણકારોએ વિપ્રોના શેર ખરીદવા દોટ મૂકી હતી. તેનું કારણ એ છે કે ભૂતકાળમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) અને એચસીએલ ટેક્‌નોલોજિસ સહિતની સોફ્ટવેર કંપનીઓએ કરેલી બાયબેક ઓફર કરતાં વિપ્રોની ઓફર વધારે આકર્ષક જણાય છે. વિપ્રોની બાયબેક ઓફર પ્રમાણમાં ઘણી મોટી છે. તે રૂ.11,000 કરોડના શેર બાયબેક કરવા માંગે છે. એટલે કે તે હાલની રૂ.1.4 લાખ કરોડની બજારમૂડીમાંથી 8.4 ટકા જેટલા શેર બાયબેક કરવા માંગે છે. ભૂતકાળમાં તેની હરીફ કંપનીઓ ટીસીએસ અને એચસીએલ ટેક દ્વારા જે બાયબેક કરવામાં આવ્યું તે તેમની માર્કેટ કેપના લગભગ ત્રણ ટકા જેટલું હતું. આ ઉપરાંત વિપ્રોની ઓફરનો એક્સેપ્ટન્સ રેશિયો લગભગ 7.2 ટકા છે જે બે હરીફ કંપનીઓની ઓફરમાં જોવા મળેલા 2.5 ટકાથી ત્રણ ટકાના દરની સરખામણીમાં ઘણો ઊંચો છે. એક્સેપ્ટન્સ રેશિયો દર્શાવે છે કે શેરહોલ્ડર્સ દ્વારા સોંપવામાં આવતા દરેક 100 શેર દીઠ કંપની બાયબેકમાં કેટલા શેર સ્વીકારી શકશે. એનાલિસ્ટ્સના સૂચન પ્રમાણે રોકાણકારોએ તેમના શેર પરત આપી દેવા જોઈએ કારણ કે તેઓ કંપનીના શેર માટે નેગેટિવ વલણ જાળવી રાખે છે. એન્જલ બ્રોકિંગના સરબજિત કૌર નાંગરા, વીપી (રિસર્ચ, આઇટી)એ જણાવ્યું કે, બાયબેકમાં સારી એવી રકમ છે. તેમાં સારો ભાવ છે અને નજીકના ભવિષ્યમાં સ્ટોકના ભાવમાં વૃદ્ધિ જોવા મળે છે. જોકે, આપેલા ભાવે નજીકના સમયગાળા માટે શેર વાજબી ભાવે ઉપલબ્ધ છે. તેથી રોકાણકારો તેના શેર પાછા આપી શકે છે. અગાઉ હરીફ આઇટી કંપનીઓની બાયબેક ઓફર આવી ત્યારે તે ઓવરસબસ્ક્રાઇબ થઈ હતી. તે દર્શાવે છે કે શેરહોલ્ડર્સ શેર વેચવા ઇચ્છુક હતા. તે આઇટી સેક્ટરમાં નજીકથી મધ્યમ ગાળા માટે રોકાણકારોનું મંદીમય વલણ દર્શાવે છે. આવક અને નફાવૃદ્ધિમાં સતત ઘટાડો તથા ઓપરેટિંગ માર્જિનમાં સંકોચનના કારણે બેરિશ વલણ છે. સપ્ટેમ્બર ક્વાર્ટર માટે વિપ્રોની ધારણા છે કે તેની આવકમાં 0.5 ટકાનો ઘટાડો થશે અથવા તેની આવક 1.5 ટકા વધશે. આ બહુ મોટો આંકડો નથી કારણ કે આ ક્વાર્ટરમાં સામાન્ય રીતે ભારતીય નિકાસકારોએ ઐતિહાસિક રીતે હંમેશા મજબૂત દેખાવ કર્યો છે. બિઝનેસના નરમ મોમેન્ટમને ધ્યાનમાં લેતાં ઓફરની મોટી સાઇઝ તથા વધુ સારા એક્સેપ્ટન્સ રેશિયોના આધારે વિપ્રોની બાયબેક ઓફર રોકાણકારોને ઘણી આકર્ષક લાગે તેવી શક્યતા છે. શા માટે FDs સામે ફિક્સ મેચ્યુરિટી પ્લાનની તરફેણ કરવી જોઈએ મિડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં કરેક્શન છૂપા આશીર્વાદ સમાન એર ઇન્ડિયાનું વેચાણ હાલ પૂરતું સ્થગિત પાવર સેક્ટર સાથે આજે નાણાસચિવની બેઠક શું આપને આ કૉમેન્ટ સામે વાંધો છે? નીચે આપેલા કારણોમાંથી કોઈ એકને પસંદ કરી 'વાંધાજનક' બટન પર ક્લિક કરો. તમારી ફરિયાદ અમારા મૉડરેટર સુધી તુરંત જ પહોંચી જશે અને જો તેમને તમારો વાંધો યોગ્ય લાગશે તો આ કૉમેન્ટને હટાવી દેવાશે. Powered by Quillpadકેવી રીતે શોધશો ઉદ્યોગવાર સમાચાર લાઈફ સ્ટાઈલ આપ અહીં છો:: હોમ પ્રિન્ટ કરો કૉમેન્ટ પોસ્ટ કરો મુંબઈ: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ), પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ અને હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઇ) સહિતના ઘણા રોકાણકારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના ફટકાને હળવો કરવાની વ્યૂહરચના ઘડી રહ્યા છે. આ વ્યૂહરચનાને કારણે માર્ચમાં બજારમાં ભારે વેચવાલીમાં આવે ધારણા છે. આ ગતિવિધિથી માહિતગાર લોકોએ જણાવ્યું હતું કે ઘણા એફપીઆઇ ૩૧ માર્ચ પહેલાં તેમના કેટલાક પોર્ટફોલિયોમાંથી એક્ઝિટ થવાની વિચારણા કરી રહ્યા છે. આ પછી તેઓ પહેલી એપ્રિલે શેરોની પરત ખરીદી કરી શકે છે. તેમનો હેતુ પહેલી ફેબ્રુઆરી અને 31 માર્ચ વચ્ચેના મૂડીલાભ માટે કરમાફી મેળવવાનો છે. નિષ્ણાતો જણાવે છે કે કેટલાક એફપીઆઇ તેમના પોર્ટફોલિયોનું સંપૂર્ણ વેચાણ કરવા માગે છે. ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર એચ ગાંધીએ જણાવ્યું હતું કે, કેટલાક રોકાણકારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની અસરથી ચિંતિત છે અને તેઓ 31 માર્ચે તેમના સમગ્ર પોર્ટફોલિયોનું વેચાણ કરી શકે છે. આ પછી તેઓ પહેલી એપ્રિલે પરત ખરીદી કરશે. તેનાથી તેમના પરની ટેક્સના ફટકો હળવી બનાવી શકાશે. આ વ્યૂહરચના ટેક્‌નિકલ દૃષ્ટિએ શક્ય છે, પરંતુ જો સંખ્યાબંધ રોકાણકારો આ વ્યૂહરચના અપનાવે તો શેરોમાં ભારે કડાકો બોલાઈ શકે છે. તેનાથી ટેક્સ વિભાગ જીએએઆર (જનરલ એન્ટિ એવોઇન્ડન્સ રૂલ)નો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત કેટલાક એફપીઆઇ નેધરલેન્ડ કે ફ્રાન્સમાં તેમના બેઝને શિફ્ટ કરવાની શક્યતા ચકાસી રહ્યા છે. કારણ કે આ બેઝ મારફતથી રોકાણ કરવાથી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડતો નથી. જોકે જો એફપીઆઇ માત્ર ટેક્સના હેતુ માટે આવું કરશે તો જીએએઆરની જોગવાઈ લાગુ પડી શકે છે. જીએએઆરની જોગવાઈ મુજબ જો ભારત સરકારને ખબર પડે કે સેલ કંપનીઓ મારફત રોકાણ કરવામાં આવ્યું છે તો સરકાર વધારાનો ટેક્સ લાદી શકે છે. ઇન્ડસ્ટ્રીના નિરીક્ષકો જણાવે છે કે પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ પણ આવો ટેક્સ લાભ મેળવવાની વિચારણા કરી રહ્યા છે. અમેરિકા સ્થિત એક પીઇ ફંડ્સ ૨૦૧૮ના અંત પહેલાં એક કંપનીમાંથી તેના રોકાણને પાછું લેવા માગતું હતું, પરંતુ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને કારણે આ યોજના પડતી મૂકી છે. આઇપીઓ મારફત એક્ઝિટ થવાની અગાઉ વિચારણા કરનારા ઘણા પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ હવે તેમની વ્યૂહરચનાની સમીક્ષા કરી રહ્યા છે. તેઓ હવે સેકન્ડરી માર્કેટમાં ડીલ્સ કરે તેવી ધારણા છે. કેટલાંક પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ થોડો વધુ સમય રોકાણ જાળવી રાખીને વેલ્યુએશનની ચકાસણી કરશે. લોન વહેલી ભરી દેવી જોઈએ કે નહીં? કેબિનેટ રાહતનો નિર્ણય લેવામાં વિલંબ ના કરે: ટેલિકોમ ઉદ્યોગ આધાર કાર્ડ લિંક કરવા માટેની મુદત 31 માર્ચ પછી નહીં લંબાવાય હેન્ડસેટ ઉત્પાદકો ભારતમાં ₹6,000 કરોડ રોકશે PNB કૌભાંડ: 200 શેલ કંપનીઓ, બેનામી સંપત્તિ પર નજર શું આપને આ કૉમેન્ટ સામે વાંધો છે? નીચે આપેલા કારણોમાંથી કોઈ એકને પસંદ કરી 'વાંધાજનક' બટન પર ક્લિક કરો. તમારી ફરિયાદ અમારા મૉડરેટર સુધી તુરંત જ પહોંચી જશે અને જો તેમને તમારો વાંધો યોગ્ય લાગશે તો આ કૉમેન્ટને હટાવી દેવાશે. તમારું પ્રથમ તારીખ મઝા કેવી રીતે સાઈન અપ કરો પ્રેમ & સેક્સ પુખ્ત ઘનિષ્ઠ સંબંધો માટે સલાહ. પ્રથમ તારીખ ઑનલાઇન ટિપ્સ પેટ મૈત્રીપૂર્ણ સંશોધકઘરસલાહલવ એન્ડ સેક્સપ્રથમ તારીખઑનલાઇન ટિપ્સપેટ મૈત્રીપૂર્ણ દ્વારા કેથરિન Monreal છેલ્લે અપડેટ કર્યું: જાન્યુ. 05 2018 _ 2 Min વાંચી તમે ખરાબ શ્વાસ વિશે નર્વસ હો તો, તમારા બટવો અથવા ખિસ્સામાંથી કેટલાક ટંકશાળ રાખવા. તે કેટલાક ક્લીનેક્સ અથવા સાથે સાથે તમારી સાથે એક હાથ રૂમાલ હોય તેવું સારી હશે. તમે સમગ્ર દવા કેબિનેટ લાવવા જરૂર ના હોય, પણ તમે અથવા તમે નજીક સાથે અમુક વસ્તુઓ કર્યા સરળતા પર વધુ તમે મૂકવા માટે મદદ કરશે. આ તમામ કરવા માટે મુખ્ય મુદ્દો એ તમારી તારીખ આનંદમાં અને તેના અથવા તેણીના કંપની માણી સાથે સમય પસાર કરવા માટે છે. જીવન બને છે અને ક્યારેક વસ્તુઓ તરીકે આયોજન ન જાય તો. તમને મુક્ત મન રાખો તો (અને હૃદય) તમે થાય ગમે સાથે રોલ બેક કરી શકે. આ ઘણા ના પ્રથમ તારીખ હોઈ શકે. આરામ અને તેને આનંદ! આને વહેંચો: Twitter પર શેર કરો ક્લિક (નવી વિંડોમાં ખોલે) ફેસબુક પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે) Reddit પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે) Google+ પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે) ટોચ પર પાછા ↑ માં ચુંબન માટે કેવી 5 સરળ પગલાંઓનો 6 મહત્વની વસ્તુઓ પુરુષો સેક્સ દરમિયાન વિશે વિચારો 5 દાવાપાત્ર ટિપ્સ તમારું ડ્રીમ્સ ઓફ ધ વુમન આકર્ષિત કરવા 7 તમારું મન બ્લો કરશે સેક્સ સત્ય હકીકત 7 સેક્સ વિશે દંતકથાઓ 6 સમર તારીખ વિચારો સભ્ય સલામતી અમારી ટોચની અગ્રતા છે 7 અગ્લી ભૂલો સ્ત્રીઓ વિનાશ સંબંધ કોઈપણ તક બનાવો ફેસબુક પર તારીખ કેવી રીતે 5 ભૂલો મેન કે સંબંધ વિનાશ કરી શકે છે બનાવો પાલતુ પ્રેમીઓ માટે જ બનાવવામાં અગ્રણી ઑનલાઇન ડેટિંગ વેબસાઇટ. તમે જીવન સાથી માટે જોઈ રહ્યા હોય, તમારા પાલતુ અથવા માત્ર કોઈને માટે એક સાથી સાથે હેંગ આઉટ, જાતે જેવા પાલતુ પ્રેમીઓ - અહીં તમે તમારા માટે જોઈ રહ્યા હોય છે બરાબર શોધવા કરવાનો પ્રયત્ન કરીશું. ડેટિંગ ટિપ્સ + ડેટિંગ સલાહ + પ્રેમ & સેક્સ + ઓનલાઇન ડેટિંગ ટિપ્સ સાઇટ માહિતી ઉપયોગની શરતો ગોપનીયતા નીતિ ગ્રાહક ચાર્ટર સુરક્ષા ટિપ્સ અમારો ફાળો પૂરી અમારો સંપર્ક કરો લવ શેર કરી રહ્યાં છે + યુનાઈટેડ સ્ટેટ્સ ડેટિંગ + યુનાઇટેડ કિંગડમ માં ડેટિંગ + ન્યુ ઝિલેન્ડ માં ડેટિંગ + સાઉથ આફ્રિકા માં ડેટિંગ © કોપીરાઇટ 2018 તારીખ મારા પેટ. સાથે કરી હતી દ્વારા 8celerate સ્ટુડિયો રતન ટાટા નવી એરલાઈનના ચેરમેન બનશે?-હોસ્પિટાલિટી / ટ્રાવેલ-ઉદ્યોગવાર સમાચાર-Economic Times Gujarati Powered by Quillpadકેવી રીતે શોધશો લાઈફ સ્ટાઈલ બેન્કિંગ / ફાયનાન્સ આપ અહીં છો:: હોમ » ઉદ્યોગવાર સમાચાર રતન ટાટા નવી એરલાઈનના ચેરમેન બનશે? પ્રિન્ટ કરો કૉમેન્ટ પોસ્ટ કરો નવી દિલ્હી : ટાટા સન્સ સાથે સંયુક્ત સાહસની રચના કરીને ભારતીય બજારમાં પ્રવેશ કરનાર સસ્તાં ભાડાંની એરલાઇન એર એશિયાના ચેરમેન એન્થની (ટોની) ફર્નાન્ડિઝે ગુરુવારે એક કોન્ફરન્સ કોલમાં કહ્યું હતું કે તેઓ નવી એરલાઇનના ચેરમેન બનવા માટે રતન ટાટાને મનાવવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું હતું કે, નિયમનકારો, ગ્રાહકો અને સરકારમાં જબરજસ્ત વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે મિસ્ટર ટાટા યોગ્ય વ્યક્તિ બની રહેશે. આ અંગે અમે આગામી કેટલાંક સપ્તાહમાં મિ. ટાટા સાથે ગંભીર ચર્ચા કરીશું. હજુ સુધી રતન ટાટાએ હા કે ના કહ્યું નથી.નવી કંપની બેથી ત્રણ સપ્તાહમાં સીઇઓનું નામ જાહેર કરશે. એશિયાની સૌથી મોટી સસ્તાં ભાડાંની એરલાઇન એર એશિયા અને ભારતીય કંપનીઓ ટાટા સન્સ તથા ટેલેસ્ટ્રા ટ્રેડપ્લેસ વચ્ચેના સંયુક્ત સાહસને ત્રણ કરોડ ડોલર (રૂ.164 કરોડ)ના કેપિટલ બેઝ સાથે સ્થાપવામાં આવશે. આ નવી કંપનીને એર એશિયા તેનું નામ અને કોર્પોરેટ લોગો વાપરવા માટે મંજૂરી આપશે એમ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી)ને કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે. ભારતમાં સીધા વિદેશી રોકાણને મંજૂરી આપવા માટે એફઆઇપીબી એક નોડલ એજન્સી તરીકે કામ કરે છે. એર એશિયાએ જણાવ્યું હતું કે નવી કંપનીના બોર્ડમાં છ ડિરેક્ટર્સ હશે, જેમાં ટાટા સન્સ અને ટેલેસ્ટ્રા ટ્રેડપ્લેસના બે-બે નોમિની હશે. બોર્ડમાં એક સ્વતંત્ર ડિરેક્ટર પણ હશે જે કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પણ હશે. એર એશિયાનું પ્રતિનિધિત્વ ડો. એન્થની ફ્રેન્કિસ ફર્નાન્ડિઝ અને ડેટો કમરુદ્દીન બિન મેરૌન કરશે, જેઓ એર એશિયામાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. બોર્ડમાં સ્ટીલ માંધાતા લક્ષ્મી મિત્તલના નજીકના સગા અરુણ ભાટિયા ટેલેસ્ટ્રાનું પ્રતિનિધિત્વ કરશે. નવી કંપનીનું નામ એર એશિયા (ઇન્ડિયા) પ્રા લિ રાખવામાં આવશે. આ કંપનીએ એફઆઇપીબીને જણાવ્યું હતું કે, સાંકડાં વિમાનો સાથે કંપની પ્રારંભમાં સ્થાનિક સ્તરે ચાર કલાકના અંતરની હવાઈ મુસાફરી સસ્તાં ભાડાંમાં કરાવશે અને બાદમાં જો ભારત સરકાર મંજૂરી આપશે તો આંતરરાષ્ટ્રીય રૂટ પર હવાઈસેવા શરૂ કરશે. સંયુક્ત સાહસના કરારના ભાગરૂપે , આ કારોબારમાં એર એશિયા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ભૂમિકા ભજવી શકે છે અને જરૂરી મદદ તથા આ ધંધાની નિપુણતા પૂરી પાડી શકે છે. પગારદાર વર્ગ માટે ITR-1 ઇ-ફાઇલિંગ માટે તૈયાર: આવકવેરા વિભાગ શું આપને આ કૉમેન્ટ સામે વાંધો છે? નીચે આપેલા કારણોમાંથી કોઈ એકને પસંદ કરી 'વાંધાજનક' બટન પર ક્લિક કરો. તમારી ફરિયાદ અમારા મૉડરેટર સુધી તુરંત જ પહોંચી જશે અને જો તેમને તમારો વાંધો યોગ્ય લાગશે તો આ કૉમેન્ટને હટાવી દેવાશે. મીરા – એક હૃદય સ્પર્શી વાત !! _ જલ્સા કરોને જેંતીલાલ નોકરી ની જાહેરાત પરીક્ષા ની તૈયારી સામાન્ય જ્ઞાન ચાંદની ચિંતન જોશી (જામનગર) જલ્પા મિસ્ત્રી (અમદાવાદ) દર્શિતા પટેલ (અમેરિકા) ડો. જનક શાહ ડો. નિલેશ ઠાકોર ડો. વિષ્ણુ પ્રજાપતિ ડો. શરદ ઠાકર પ્રતીક. ડી. ગોસ્વામી ભૂમિકા અઢિયા (રાજકોટ) રણમાં ખીલ્યું ગુલાબ લાઈફકેર ન્યુઝ જલ્સા કરોને જેંતીલાલ સંબંધોને મજબૂત બનાવવા માટે વિરાટ-અનુષ્કા પાસેથી આ ટિપ્સ લેવા જેવી છે… જો તમને પણ આવી આદતો છે તો આજથી જ છોડી દેજો… ફટાફટ બની જતાં “બીટાલુ સ્ટફ પરાઠા” , બનાવો તમારા બાળકો ખુશ… શું તમને રાત્રે ઉંઘ નથી આવતી ? કે પછી ઉંઘ આવતા… “સરકારી શાળા” બાળમાનસ , શિક્ષણ , સરકારી શાળા અને અત્યારના સમાજને… વાંચો આજનું રાશી ભવિષ્ય સાથે આજનો તમારો લકી નંબર… વાંચો તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… બાળકો માટે આપવામાં આવતી 5 અવગણવા લાયક ખોટી સલાહો, ચાર્ટ વાંચવાનો… વાંચો ક્યાંક તમને તો આમાંથી કોઈ તકલીફ નથી ને? થઇ શકે… શું તમે એકધારા બેસી રહો છો ? તો તમે મૃત્યુને આમંત્રણ… આ પાંચ બાબતોનું ધ્યાન રાખશો તો બદલતી ઋતુમાં પણ તમારી ત્વચા… કેળા ખાવાથી જેટલો ફાયદો થાય છે એટલા નુકશાન પણ છે વાંચો… આ રીતે ઘરે બનાવો ‘ઇન્સ્ટન્ટ ખમણ’, બધા ખાતા રહી જશે આખા દિવસ દરમિયાન શરીરને કેટલું પાણી જોઈએ અને તે ક્યાંથી મળશે… ચાલવા નીકળતા દરેક વ્યક્તિએ એ સમજવું જોઈએ કે ક્યારે ચાલવું અને… હંમેશા ફીટ અને હેલ્થી રેહવા માંગો છો તો નાસ્તામાં લેજો ફક્ત… ઉનાળામાં બહાર ફરવા જવાનું વિચારો છો તો વજન વધી ના જાય… બૉલીવુડની ‘ક્વીન’ કંગના રનૌતના મનાલી બંગલોના ફોટો જોઇને ચોંકી જશો… જમીનનો… શા માટે તેણીનો તેના પિતા સાથેનો કોઈ જ તાજો ફોટો નથી… તમે ક્રિકેટ જોવો છો પણ કોઈ દિવસ આપણા ખેલાડીઓની ટીશર્ટ પર… 3 નંબરના ખિલાડી વિષે તો જાણીને ચોંકી ગયા છે ઘણા મિત્રો… મીરા – એક હૃદય સ્પર્શી વાત !! સ્મિત અને હું મુંબઈ માં એક જ કોલેજ માં હતા ને એ સમયે અમારા વચ્ચે હૃદયની ફેરબદલી ક્યારે થઈ એ મને જ નથી સમજાયું. પણ કોલેજના ત્રીજા વર્ષમાં આવતા પહેલા જ એના પપ્પાની બદલી મુંબઈ થઈ ગઈ અને સ્મિતને જવું પડ્યું. પછી બસ અમારો સ્નેહ ફોનના વાયરમાં જ વહેતો. કેન્ટીનની મુલાકાત, થ્રિએટરના ફિલ્મો, બીચની આઈસ્ક્રીમ અને મકાઈ બધું જ માત્ર યાદ બની ને રહી ગયું….. હું મારા કપડાંની બેગ સાથે લઈ મુંબઈની ટ્રેનમાં ગોઠવાઈ ગઈ….ટ્રેન એક ચિત્કાર સાથે ઉપડી. થોડી વારમાં તો ટ્રેને સ્પીડ પકડી લીધી. મેં ઈયર ફોન લગાવ્યા પણ ક્યાંક ટ્રેનમાં ચડતા એ ખેંચાઈને બગડી ગયા હતા. હવે સમય પસાર કરવા એક જ રસ્તો હતો બીજા મુસાફરો સાથે પરિચય. હજુ હું સામે બેઠેલા માસી જોડે વાત કરું એ પહેલાં જ એક કાકા બાથરૂમ તરફથી આવીને એ માસી જોડે બેઠા. બન્ને જણ ઉદાસ દેખાતા હતા. વૃદ્ધ કાકાના કરચલી પડેલા ચહેરા ઉપર ભૂતકાળનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. ” મને ભૂખ નથી….. ” કાકાએ હળવા અવાજે કહ્યું. ” જે થઈ ગયું એ હવે બદલવાનું નથી તમે આમ કેટલા દિવસ જમ્યા વગર રહેશો ?” માસીએ અશક્ત અવાજે કહ્યું. કાકાએ પરાણે થોડું ખાઈ લીધું. એ જોઈ માસી ના ચહેરા ઉપરથી થોડું દુઃખ ઓસર્યું હોય એવું લાગ્યું. આખરે મેં હિંમત કરીને પૂછી જ લીધું…. ” આંટી શુ થયું ?” ખબર નઈ કેમ મારો પ્રશ્ન સાંભળીને જ કાકાના ચહેરાનાં ભાવ બદલવા લાગ્યા. એ ઉભા થઇ અને ઉપર સુઈ ગયા. ” આંટી મેં કઈ તકલીફ પહોંચાડી હોય તો માફ કરજો ” મેં કહ્યું. ” ના દીકરા તે તકલીફ નથી પહોંચાડી મારેય તારા જેવડી એક દીકરી હતી સૃષ્ટિ…..” એટલું બોલતા જ માસીની આંખોમાં જળજળીયા આવી ગયા. હું માસીની નજીક સરી બોટલ ખોલી એમને પાણી આપ્યું. ” તો શું થયું સૃષ્ટિ ને ?” મારાથી પુછાઈ જ ગયું. ” બદલાઈ ગઈ…… સૃષ્ટિ સૃષ્ટિના રંગે રંગાઈ ગઈ….. એકની એક હતી…. એના પપ્પાએ તો કેટલો લાડ પ્રેમથી ઉછેર કર્યો હતો….. !” મને કાઈ સમજાતું નહોતું પણ હું કઈ પૂછી શકું એમ પણ નહોતી…. ” સૃષ્ટિ જન્મી ત્યારે સાચું કહું તો મા હતી તોય મને મનમાં થયું હતું કે દીકરો હોત તો સારું….. પણ એના પપ્પાને તો સૃષ્ટિ જ એમની સૃષ્ટિ હતી…. ખાતા પિતા ફરતા ઉઠતા બેસતા સૃષ્ટિ જ સૃષ્ટિ…… બસ…..” માસીએ આંખો લૂછી અને વાત આગળ વધારી….. ” એજ સૃષ્ટિ અમિત નામના છોકરા સાથે ભાગી ગઈ…… ” માસી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી….. ” એ મરી ગઈ છે હવે એનું નામ લઈને શુ કામ રડે છે તું ? મેં રોઈ લીધું એના નામનું….. ” ઉપરથી કાકાનો અવાજ આવ્યો. ” બધી આબરૂ ઈજ્જત સાથે લઈને ગઈ એના પપ્પાની….. આજે તો બે મહિના ને ત્રણ દિવસ થયા એને ગયા ને. આખી જિંદગી ભેગી કરેલી આબરૂ એક દિવસમાં એ લઈ ને ગઈ…. ” હું શું કહું ? હું જ એ કામ કરવા જઈ રહી હતી ને…… બસ અફસોસ સાથે મેં સાંભળ્યા કર્યું…. ” એને અમારા એટલા લાડ પ્યાર ઓછા પડ્યા એટલે……. હવે અમારાથી એ ઘર માં એ ગામ માં રહેવાય એમ નથી. સૃષ્ટિના રૂમમાં, ઘરમાં, આંગણમાં બધે જ જાણે એ ફરતી હોય એમ ભણકારા થાય અને એના પપ્પાનો જીવ બળી બળી ને અર્ધો થઈ જાય છે. નથી ખાતા નથી પિતા….. તે હવે છેવટે મેં નક્કી કર્યું કે હવે હરિયાણા છોડીને મુંબઈ માં જતા રહીએ ત્યાં ન કોઈ ઓળખે ને ન કોઈ મહેણાં મારે…… ” હે રામ …… આ મારો જ અંદરનો મને શું કહે છે ? સાચે જ હું ગુનેગાર છું….. તો જો હું ભાગી જઈશ તો મારા પપ્પા પણ આવી રીતે ભૂખ્યા તરસ્યા …… મારો જીવ તાળવે થઈ ગયો…. શ્વાસ રૂંધાવા લાગ્યો હોય એવી ભીંસ મને થવા લાગી…. મને મારા બાળપણ અને જવાની ના એક એક દિવસ યાદ આવવા લાગ્યા….. મમ્મી….. પપ્પા….. થોડી વાર થઈ અને ટ્રેન ઉભી રહી….. લોકો ચડવા અને ઉતરવા લાગ્યા…. પેલા કાકા અને માસી પણ પોતાનો સામાન લઈને ઉતરવા લાગ્યા…. ” ચાલ નયના મુંબઈ આવી ગયું…… હવે અહીં ક્યાંક ઘર સોધીને જીવવાનું છે….. ” કાકાએ જીર્ણ સ્વરમાં કહ્યું…. અને નયના બેન પણ મારી સામે એક નજર કરીને એક બેગ લઈને ઉતરી ગયા…… કાકાએ ન કોઈ પેસેન્જર સામે જોયું ન મારી સામે…. કેટલી નફરત થઈ ગઈ હતી એમને દીકરી પ્રત્યે ? અને કેમ ન થાય ? આખરે જે પ્રેમ કરે એને જ તો નફરત કરવાનો હક હોય છે…. ! તો મારા મમ્મી પપ્પા અને ભાઈ પણ મને આવી જ નફરત કરશે …..? વિચારો જ્યારે પગલું ભરીએ ત્યારે નથી આવતા પણ પછી જ આવે છે એ મને ત્યારે જ ખબર પડી. હું પણ થોડીવારમાં ત્યાં ઉતરી. રેલવે કેન્ટીનમાં જઈને ચા નાસ્તો કર્યો અને સ્વસ્થ થઈને સ્મિતને ફોન લગાવ્યો…. ” હાય મીરા વેર આર યુ બેબી….. હું ક્યારનો તને ફોન કરતો હતો….. ” ” સ્મિત મેં મારો ફેસલો બદલી દીધો છે હું તારી સાથે ભાગી ને નઈ આવી શકું તું તારા ઘરવાળાને વાત કરી જો એ માને તો મારા પપ્પા સાથે વાત કરજે નહિતર આપણા નસીબ….. ” ” હું તો ક્યારનોય તને એજ સમજાવતો હતો મીરા…. પણ તું જ તારા પપ્પાથી ડરતી હતી….. મને તો આ બધું યોગ્ય નહોતું લાગતું પણ હું બસ તારા ખાતર તૈયાર થયો હતો ચાલ બાય…. ” કહી સ્મિતએ ફોન મૂકી દીધો….. હું રડવા માંગતી હતી પણ મુંબઈના એ ભરચક રેલવે કેન્ટીન ઉપર મેં મારી જાતને માંડ સંભાળી….. મને તો એ કાકા અને માસી ભગવાન જ લાગ્યા મારી આંખ ખોલવા જાણે ભગવાને જ એમને મુક્યા હોય….. ! અને સ્મિત પણ સમજુ હતો એ મને એ દિવસે જ ખબર પડી……. લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’ Previous articleજય માળનાથ – મુકેશ સોજીત્રા લિખિત એક નવી સ્ટોરી !! ચૂકશો નહિ…..!!! ભાગ – ૧ Next articleગણેશ ચતુર્થી સ્પેશિયલ -પૂનાના દગડુ શેઠ ગણપતિ મહોત્સવના 125 વર્ષ પૂર્ણ – જાણો એમના વિશેની અજાણી વાતો! બા તો બા જ હોય ને…..! – ચુકતા નહિ આં સ્ટોરી….!! “સાતફેરા” – “વહી હોતા હે જો મંજૂરે ખુદા હોતા હે” વાતને સાચી સાબિત કરતી વાર્તા…. “સંસાર” – સમાજની આંખે થી જોઈએ તો કેવું !!! “નક્ષત્ર” – આજે વાંચો આ અદ્ભુત નવલકથાનો અંતિમ ભાગ.. સંભારણું – આ વાર્તા દરેક અપરિણીત બહેનો સુધી પહોંચાડવા વિનંતી…. લાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં? પરી – ગોપાલ અને પરી અચાનક છુટા પડી ગયા પણ એ... આવા ફોટો ભાગ્યે જ જોવા મળે છે, ઈન્ટરનેટ પર વાઈરલ થઇ... ભારતના ભવ્ય ઇતિહાસની સાક્ષી પુરતા ફોટાઓ ઈન્ટરનેટ પર વાઈરલ થયા... ડ્રાય ફ્રુટ મિલ્ક પાઉડર – સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને ... ફરાળી પેટીસ – ઉપવાસમાં ખાઈ શકાય એવી સ્વાદિષ્ટ પેટીસ સ્ટેપ બાય... જે પણ પ્રેમ યુગલને પોતાના સંબંધો બદલાતા લાગી રહ્યા હોય તેઓ... ઘરનું ફર્નિચર – જે ઘર કે પરિવાર તમને બહારથી સુખી અને... પ્રશ્ચાતાપ – મોજ મસ્તી કરવા જતા થઇ ગઈ એક ભૂલ હવે... વાંચો આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે.. આખરે, પરિવારનો આવો સાથ અને પ્રેમ તે પણ એક દવા જ... ફ્રીજમાં બાંધીને મૂકી રાખેલ લોટ થઇ શકે છે સ્વાસ્થ્ય માટે હાનીકારક!..... લવ મેરેજ કરેલી દીકરીએ પપ્પાને લખેલો કાગળ – “તમે સાચા છો... તને છેલ્લી વારનું આવજો – તમારી આંખો પણ ભીની થઇ જશે... આ ફોટો ભાગ્યે જ જોવા મળે એવા છે…ઈન્ટરનેટ પર અત્યાર સુધીમાં... સુંદર વાળ એ દરેક વ્યક્તિને ગમતા જ હોય છે, આજે અમે... © 2017 જલ્સા કરોને જેંતીલાલ કોફી WiTh ભુમિકા .... "હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :) "દરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે.. છતાં શું દરેક મનુષ્ય જીવે છે ખરો?"-પ્રશ્ન વાંચીને ઘડીભરતો ગમ્મત પડી ગઈ. દિમાગ તરત બોલી ઉઠ્યું-"આવો કેવો ડમ્બ સવાલ? સિમ્પલ લોજીક છે- જો મનુષ્ય જીવતો હોય તો જ મૃત્યુ પામેને?" અને દિલે ખળખડાટ હસીને કહ્યું-"ઇડીયટ, દરેક વાક્ય, તથ્ય, પ્રશ્નમાં લોજીક નથી. સવાલ એકદમ શાર્પ અને ઈન્ટેલેકટવાળો છે." દિમાગે ધીરેથી મશ્કરી કરતા કહ્યું-"અચ્છા, તારું ઈન્ટેલેકટ મને સુપેરે ખબર છે.. ઇશ્ક-પ્યાર-મહોબ્બતથી આગળ તારી ગાડી પંક્ચર થઇ જાય છે, એટલે જીવવા મારવામાં પણ તું પ્રેમના જ તમ્બુરા વગાડીશ દોસ્ત!" દિલ દિમાગની ટીખળ તો સમઝી ગયું છતાં મસ્ત મલકાઈને બોલી ઉઠ્યું-"બંધુ, અહી વાત પ્યાર-ઇશ્ક-મહોબ્બતની નથી અને છે પણ. ચાલ સમઝાવું. દરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે- એ વાક્ય તો સરળ અને સ્વીકાર્ય જ છે. પ્રશ્ન હતો - શું દરેક મનુષ્ય જીવે છે ખરો? અને મારો જવાબ છે- નાં." દિમાગ મઝાકનાં મુડમાં પૂછે છે- "જબરું લાવ્યા તમે, દરેક મનુષ્ય મરે છે ખરો પણ દરેક મનુષ્ય જીવતો નથી! એવું કઈ રીતે બને? જે જીવતો નથી એ કઈ રીતે મરી શકે?" દિલ કહે છે-"એજ તો મઝાની વાત છે. ચાલ તારી જ વાત માંડીએ એટલે તને જવાબ મળી જશે. તારી ઉમર કેટલી? અને તું કેટલા વર્ષ જીવ્યો છે?" દિમાગ હસીને વ્યંગમાં કહે છે-"દિલ દીવાના-પાગલ હોતા હે એવા બધા ગીતો આજે તું પ્રૂવ કરે છે હોં! જે મારી ઉમર હોય એટલા જ વર્ષો તો હું જીવ્યો હોઉંને? સિમ્પલ છે." દિલ ધીરેથી જવાબ આપે છે-"દોસ્ત, તારો જન્મ થયો અને આ પૃથ્વી પર તારું હોવું- એ વર્ષો તારી ઉંમર ગણાય.. અને જે વર્ષો તે ખરા અર્થમાં "જીવ્યા" હોય તે તારી ઉંમર કરતા ઓછા કે વધુ પણ હોઈ જ શકે!" હવે દિમાગ કન્ફયુઝ થયું-"અઘરું છે યાર, એટલે?" દિમાગે હવે દિલની વાતમાં રસ લીધો-"ઈન્ટરેસ્ટીંગ વાત છે દોસ્ત.. પણ કુટુંબ-કેરિયર-બાળકો-જવાબદારીઓ-વ્યહવાર-સમાજ આ બધામાંથી શ્વાસ લેવા જ જેમતેમ સમય મળે છે તો "ગમે એ અને ગમ્મે એ" કરવાનો ટાઈમ ક્યાંથી કાઢવાનો? રીટાયર્ડ થઈને નવરાશના સમયે ગમતા કામોનું-સપનાઓનું લીસ્ટ પૂરું કરીશું.. " દિલે કહ્યું -" અચ્છા... અને રીટાયર્ડમેન્ટ પહેલા ભગવાનનું તેડું આવી ગયું તો એમને કહેવાશે- કે બોસ, મને એકાદ મહિનાનું એક્સટેનશ્ન આપોને જરા સપનાઓ અને ઇચ્છાઓની ઉધારી પૂરી કરવી છે! નહિ ને? " દિમાગ દિલની વાત સાંભળીને વિચારમાં પડી ગયું.. દિલે સજેશન આપ્યું-"ચાલ તારી-મારી છોડીએ અને આપણી "જીવવા"ની ગોઠવણ કરીએ. આઈ મીન, શ્વાસ લઈને નહિ પણ ગમતું કરીને જીવતા થઈએ.. " દિમાગે પૂછ્યું-"એવું કઈ તો કેમ કરીને થાય?" દિલે રસ્તો બતાવતા કહ્યું-"જો હું તને એમ કહું કે આજથી 100 દિવસ પછી તારું મૃત્યુ નિશ્ચિત છે તો તું શું કરીશ? બસ એનું જ એક લીસ્ટ આપણે બનાવીએ! અને રોજના કરવા પડતા કામો સાથે ગમતા કામોને પણ કરતા જઈએ- એટલે સાચા અર્થમાં જીવતા આવડી જશે!" દિમાગ પણ દિલની વાતથી ઉત્સાહમાં આવી ગયું. - "સૌથી પહેલા તો મને આખો દિવસ આખી રાત જાગીને, ઢગલો બુક્સની વચ્ચે પડ્યા રહીને, આંખોના પોપચા ઢળીના પડે કે પુસ્તકોનો ઢગલો પૂરોનાં થઇ જાય ત્યાં સુધી ખુબ બધું વાંચવું છે.. આ ઢગલો બુક્સમાં જે અગણિત સ્ટોરીઝ છે એ બધી જ મારે આંખો બંધ કરીને જીવવી છે, એમની લાગણીઓ ઝીલવી છે અને એ એ સ્ટોરીઝનાં દરેક કેરેક્ટરમાં સમાઈ જવું છે.. "--દિલ અને દિમાગ એકરસ થઈને લીસ્ટમાં લખી રહ્યા. -"આખી જિંદગી પ્રેમ-લગ્ન-કમીટમેન્ટ-જવાબદારી-અપેક્ષાઓનાં સમીકરણો ગણીને હું અંદરથી થાકી છું. કોણે કહ્યું કે પ્રેમ માત્ર પરિવાર-પતિ કે બાળકોને જ કરી શકાય? કોને કહ્યું કે એક જીવનમાં માત્ર એક જ વ્યક્તિને ચાહી શકાય? મને સાવ અચાનક, કોઈ જ કારણ વગર, સાચા-ખોટાની પરવાહ કર્યા વગર, ભલે થોડી જ ક્ષણો કે સમય માટે, સાવ પાગલની જેમ કોઈના પ્રેમમાં પડી જવું છે.. અને પછી હસતા હસતા એ અમુલ્ય યાદો-લાગણીઓને દિલમાં ખુબ જતનથી સંતાડી દેવી છે અને પાછું સો કોલ્ડ શરીફ-સભ્ય-સંસ્કારી બની જવું છે.." "હઝારો ખ્વાહિશે એસી કે હર ખ્વાહીશ પે દમ નિકલે.. બહુત નિકલે મેરે અરમાન, મગર ફિર ભી કમ નિકલે.."-અચાનક મોબાઈલ તમારું મનગમતું ગીત ગાઈને દિલ અને દિમાગને જગાડે છે, જાણે ઉપરવાળા ભગવાનજી કહેતા હોય કે- આગે ભી જાને નાં તું, પીછે ભી જાને નાં તું.. જો ભી હે, બસ યહી એક પલ હે.. એટલે પહેલા આટલું લીસ્ટ તો પૂરું કરો! અને તમે ખુબ હળવાશ મહેસુસ કરતા-કરતા તમારી વર્ષોથી બંધ પડેલી ડાયરીને ખોલીને દિલ અને દિમાગે હમણાં જ જોયેલા સપનાઓ એમાં શબ્દ-દેહે અદ્દલ ઉતારી લો છો, એમને એક એક કરીને પુરા કરતા જવાના મજબુત મનોબળ સાથે.. સપનાઓ અને ઇચ્છાઓનું પતંગિયા જેવું છે, રંગબેરંગી, સુંદર અને સ્વતંત્ર! પતંગિયાની જેમ સપનાઓને પણ જોયા જ કરીએ તો તેઓ ઉડી ઉડી જ જાય.. એમને પકડવા જઈએ તો પણ સ્વાભાવે આઝાદ એવા પતંગિયા જેવા સપનાઓ છટકી જ જાય.. એમની સાથે તો દોસ્તી માંડવી પડે, ગેલ-ગમ્મત અને રમત રમવી પડે, એમને બેશુમાર પ્રેમ-પેશન અને સમય પણ આપવો પડે, ગણતરીઓ-સમાજ-સંબંધી-જવાબદારીઓથી થોડું પરે જઈને, થોડું સ્વાર્થી પણ થઈને! મારું એક આવુજ અમુલ્ય સપનું- એટલે આ તમે જે વાંચી રહ્યા છો એ-"લાઈફ સફારી", મારા માનોભાવ-લાગણીજગતની સફર શબ્દોના સ્વરૂપે. આજે "લાઈફ સફારી"ની મારી આ સફરને શતક પુરા થયા એ ખુશીમાં મેં મારા થોડા સપનાઓ અને ઇચ્છાઓ તમારી સાથે શેર કર્યા અને મારું "ગમે એ અને ગમ્મે એ" કરવાનું લીસ્ટ બનાવવાનું શરુ કર્યું. તો તમે ક્યારે શરુ કરો છો આ સપનાઓ સાથેની શક્ય સફર? ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું! ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી… "હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!" મારા દિમાગને જાણે ક… લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?” મારી નવા-જૂની ... નવા અખતરા ને જૂની હું! લાઈફ સફારી~101 : વ્હાલા વતનની યાદમાં... લાઈફ સફારી~99: અપશબ્દોમાં અપડેટ.. ૨૬ જાન્યુઆરી અંતિમ સંસ્કાર અમૃતા પ્રીતમ ગુજરાત ગાર્ડિયન જાતીય હિંસા મુન્નાભાઈ એમ.બી.બી.એસ. મેડીકલ કોલેજ વર્કિંગ વુમન સેક્સ એજ્યુકેશન સ્ત્રી-પુરુષ હેપ્પી બર્થડે એક અલગ - "ભુમિકા" ~ અહી ... મારા બ્લોગ વિષે ... મારો બ્લોગ એટલે લગભગ હું! મારી લાઈફ માં કે મારી આસ-પાસ ની દુનિયા માં જે કૈક મને શેર કરવા જેવું લાગે, સારું કે ખરાબ - અહી મારા શબ્દો માં લખતી રહું છું! જ્યાં જ્યાં મારી અંગત લાઈફ ના કિસ્સા કે વાતો છે , મારા જ નામે પ્રસંગો રજુ કર્યા છે! અને જ્યાં ત્રીજી વ્યક્તિ ન દ્રષ્ટિકોણ થી વાત રજુ કરી છે , એ ક્યાંક મારી આજુ-બાજુ બન્યું છે અને જે-તે વ્યક્તિ નું નામ સાચું નથી જ! આથી - બ્લોગ પર ની બધી જ પોસ્ટ ને મારી જીન્દગી ના પન્ના ગણી શકાય- પણ મારી આત્મકથા નહિ! કાજલ ઓઝા વૈદ્ય કહે છે એમ- મારે જે લખવું છે હું નિશ્ચિંત ને નિર્ભય થઇ ને અહી લખું છું , મારી લખેલી બે લાઈન ની વચ્ચે કૈજ લખ્યું નથી! - એટલે વાંચવાનો કષ્ટ ના જ લેવો! મને સહન કરવા ને મારો માઈન્ડ ક્રેપ વાંચવા આભાર! આપની કમેંનટ્સ મને મદદ કરે છે , માર્રી દુનિયા ના રંગો ના શેડ્સ વધારવામાં ! "ચહલ પહલ ~મારા બ્લોગ પર..." કેજરીવાલ પર શાહી .. વેરી બેડ, વેરી બેડ! એક સર્વે મુજબ …. ગીત ઓફ ધ ડે ફિલ્મ: પહેચાન (૧૯૭૦) ગાયકો: મુકેશ, સુમન કલ્યાણપુર અને શારદા ૧૯.૧૧.૨૦૧૩, મંગળવાર ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો સમરથ કો ક્યૂં દોષ ગુંસાઈ? June 30, 2017 અભિવ્યક્તિની આઝાદી – એમની અને આપણી May 27, 2017 સ્વાગત નહીં કરોગે હમારા? May 14, 2017 ફેસબુક ફ્રેન્ડ લીસ્ટ નાનું કરવું છે? આ રહી કેટલીક સિમ્પલ ટીપ્સ April 2, 2017 આવું હોતા હશે, હંહ! ચાલ, ઉલેચી. કરજે, એક જ પળમાં અહીં હોઇશ તો બીજી જ પળમાં ભૂતકાળની ગર્તામાં ઘૂસી ગયો હોઇશ, તો છે પણ મગજ તો ત્યાં સુધીની આવડત ધરાવે છે કે એ આપણી ખૂદની પર્સનાલીટી સાથે પણ થપ્પો રમી શકે છે. હા…કેમ ન સમજાયું?! જો હું ચંચળ છું, તું કદાચ શાંત હોઇશ, તો વળી પેલો કદાચ ચીકણો હશે, તો વળી ત્યાં ઉભી એ વળી શાણી હશે, તો વળી પેલા બસ સ્ટેન્ડ પાસે ઉભા એ દાદા નિખાલસ હશે, ત્યાં પેલી બાઇ સાથે કંઇક વાતો કરતા બા પંચાતીયા પણ હોઇ શકે, પેલો બેટમેનનો જોકર બદલાની વૃતિ વાળો હતો, તો વળી કર્ણ હોઇ શકે; આ જે-તે ની પર્સનાલીટી છે. પણ હું તને કંઇક કહું તો તું માનીશ? આપણી આ પર્સનાલીટી આપણે બનાવેલી છે, એ એની મેળે નથી હોતી. આપણે આપણા મગજને એ રીતે ઢાળીને એને એમ વર્તવા માટે ટ્રીટ કરેલું છે. હવે જો આ ટ્રીટમેન્ટ બદલાવવામાં આવે તો હું ચીકણો પણ બની શકું, બેટમેનનો જોકર ક્યારેક ટ્રાય કરી જોવાય. એનાથી ખાલી નવો પ્રયોગ જ નહીં થાય પણ તારામાં નવા દ્રષ્ટિકોણો પણ વિકસસે, તારા માટે વસ્તુંને જોવા માટે, પ્રોબલેમ્સને સોલ્વ કરવા માટે કરીને તારી જરૂરીયાત મુજબ વિકસાવેલી, પણ હવે તે એને અલગ-અલગ ચોકઠામાં ફીટ કરીને એ ચોકઠા મુજબ દુનિયાને એક-એક વખત જોઇ લીધી છે એટલે હવેની તારી નજર કંઇક અલગ હશે. પાણી ભરેલા તળાવ જેવું છે, જેનું તળીયું બહારથી નહીં પણ અંદર ઘૂસ્યા પછી પણ જડે ચોખ્ખું ચટ્ટ (10) થોડું કડછું (4) ભીનું ક્યાંક કોરું (10) વિચારતું કરશે (10) શેખચલ્લીનું એઠું (8) દાદા, દરીયો અને વેંતની ચડ્ડી October 5, 2016 પણ એણે ડચકારો શું કામ કર્યો? - वियुक्त આવું હોતા હશે, હંહ! પણ એણે ડચકારો શું કામ કર્યો? લે ભૈ માંડીને કરું બસ! વાત, વાત હોય એમાં માંડીને એટલે વળી શું! અને બોલીએ કે, ‘‘માંડીને’ વાત કરું!’ ત્યાં સુધી મારી બેટી ઇફેક્ટ જ ન આવે… હેરફેર કરવાની હતી, શું કામ કરવાની હતી, કંઇ કામ હતું વગેરે, વગેરે..ની પંચાતમાં અત્યારે ન પડમાં તું; એટલું માની લે કે કરવાની હતી બસ. તો એક ગાદલાને થ્રી ફોલ્ડમા6 વાળીને બરાબરનું હાથ વચ્ચે દબાવીને દાદરા પરથી ધીમે-ધીમે નીચે લઇ ગયો. પણ હજી બે ગાદલાને નીચે ઉતારવાનાં હતાં, એ ન ઉતારવા પડે એ માટે ફરી એકવાર ગયા હતા. બે માંના એકને માંડ-માંડ ઉચકી-ઢસડીને ગેલેરી સુધી લઇ ગયો, પછી એને ત્યાં જ રાખી અંદરથી બીજાને પણ સાથે-સાથે ત્યાં ગેલેરીમાં લાવી રાખવાનું મનમાં નક્કી કરી એને પણ ત્યાં મહા મહેનતે ઢસડી લાવ્યો. બાપ રે!! હજી બે વખત આટલું વજન લઇને નીચે સુધી ઉતરવાનું કામ એટલે સચીનનાં 91 થી 100 સુધીનાં 10 રન વધુમાં વધું 20 બોલમાં થઇ જવાં જેટલી જ અશક્ય વાત લાગી… બધું થતું જોતી એક ખિસકોલીએ મને પૂછ્યું, ‘અલ્યા હવે શું કરીશ?’ મેં એની સામે જોયું, રેલીંગ પર ટેકવેલાં ગાદલા સામે જોયું અને પછી એ ખિસકોલી સામે હોઠ મરકાવી, આંખ મીંચકારી અને પછી મેં જે કર્યું એ જોઇને પેલી ખિસકોલી એટલી દંગ રહી ગઇ કે એને કંઇ જ ન સમજાયું અને એ જાણે કે કોઇ ચાવી ચડાવેલું રમકડું હોય એમ એકવાર ગેલીરીમાં મારી સાથે પણ એજ કર્યું જે મેં હમણા રેલીંગ પર મૂકેલાં બીજા ગાદલા સાથે કર્યું હતું, બે ધબાકા અને કામ ખતમ…!! મેં ત્યાં ઉભા-ઉભા જ એ ખિસકોલી સામે જોઇને એને કહ્યું, ‘ગાંડી, એટલે જ તું ખિસકોલી છો અને હું ‘માણસ’!’ ખિસકોલી ‘હંહ..’નો ડચકારો(ઓર હહકારો!) કરીને ત્યાં ડાળની કોર પરથી અંદર થડ તરફ જતી રહી. ચોખ્ખું ચટ્ટ (10) થોડું કડછું (4) ભીનું ક્યાંક કોરું (10) વિચારતું કરશે (10) શેખચલ્લીનું એઠું (8) દાદા, દરીયો અને વેંતની ચડ્ડી October 5, 2016 બોલીવુડની જાણીતી અભિનેત્રી પદ્મશ્રી શ્રીદેવીનું દુબઇમાં શનિવારની મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું હતું. બોલિવુડમાં મિસ હવા-હવાઇ નામથી જાણીતી હતી. શ્રીદેવીનું એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે હાર્ટ એટેક આવતા 54 વર્ષની ઉંમરે તેમું નિધન થયું હતું. શ્રીદેવી પોતાના 5 દાયકાની કારકિર્દીમાં એક્ટિંગ દ્વારા સિલ્વર સ્ક્રીન પર છવાયેલી રહી હતી. આ માટે તેને પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેના વિષે તેના બધા ફેન જાણે જજ છે. શ્રીદેવીના ચહેરા પર હંમેશા માસૂમિયત દેખાતી હતી. માદકતા અને માસૂમિયતનો આ અનોખો સંગમ શ્રીદેવીની લોકપ્રિયતાનું રહસ્ય છે. તેમનુ નૃત્ય માટે પણ જાણીતા હતા હમેશા શ્રીદેવી સારી અને બિંદી માં જોવા મળેલી છે ઓછા લોકો ને ખબર હશે કે તે હમેશા ભારતીય સંસ્ક્રતી ના આગ્રહી હતા એટલે જજ તે હમેશા સારી અને બિન્દી સાથે જોવા મળે છે તેના ફિલ્મ માં પણ સારી ને પ્રાધાન્ય વધુ આપતા જોવા મળે છે. પ્રતિવર્ષ 8 માર્ચના રોજ આતંરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે તો મહિલા માટે થોડું અલગ વિચારીએ પ્રતિવર્ષ 8 માર્ચના રોજ આતંરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ છે નારી શક્તિને... read more 1 કિલો કાજુ 750 ગ્રામ દળેલી ખાંડ સામગ્રી ¾ કપ તલ ½ કપ સમારેલો ગોળ 1 ½ ચમચી ઘી રીત તલને મધ્યમ તાપે 5-6 મિનીટ શેકી લો. પછી તેને ઠંડા થવા દો. Read more… સામગ્રી :- ૧૭૦ ગ્રામ મેંદો ૧૭૦ ગ્રામ ખાંડ દળેલી ૧૭૦ ગ્રામ માખણ (White butter) ૨ ટેબલસ્પૂન કોકો પાવડર ૩/૪ ટી સ્પૂન બેકિંગ પાવડર ૩/૪ ટી સ્પૂન ખાવાનો… Read more… (વેદાંત દર્શન - કે ઉત્તર મીમાંસા દર્શન) ગુજરાતી માં સરળ અનુવાદ સાથે (મા ઇન્દુ ની પ્રેરણાથી) ફેબ્રુઆરી -૨૦૧૫ અધ્યાય-1 (સમન્વય)-ટોટલ -૪ પાદ અધ્યાય-2 (અવિરોધ)-ટોટલ -૪ પાદ અધ્યાય-3 (સાધના)-ટોટલ -૪ પાદ અધ્યાય-4 (ફળ)-ટોટલ -૪ પાદ હવે.અહીંથી."બ્રહ્મ" ને જાણવાના વિષયની જિજ્ઞાસાની શરૂઆત થાય છે.(1) જગતનો જન્મ (ઉત્પત્તિ- સ્થિતિ-પ્રલય) થવામાં જે કારણ-રૂપ છે, તે "બ્રહ્મ" છે. (2) શાસ્ત્રો માં "બ્રહ્મ" ને જગતના "કારણ" કહ્યા છે .(3) તે બ્રહ્મ સમસ્ત જગતમાં "વ્યાપક" હોવાને લીધે જગતનું "ઉપાદાન -કારણ" છે. (4) ઈક્ષ (સૌથી પહેલાં એક "સત" હતું)- એવો ઉપનિષદમાં શબ્દ છે -એટલે -(સાંખ્યો કહે છે તેમ) "શબ્દ-પ્રમાણ-રહિત" એવી "પ્રધાન" (પ્રકૃતિ) જગતનું કારણ ના હોઈ શકે અને નથી. (5) "ગૌણ રીતે -એ શબ્દનો પ્રયોગ "પ્રકૃતિને" માટે કરાયો છે" એમ કોઈ કહે તો તે- બરાબર નથી. કારણ કે ત્યાં "આત્મ" શબ્દ વપરાયેલો છે.(6) બ્રહ્મ-અથવા-પરમાત્મામાં નિષ્ઠા ધરાવનારાનો જ "મોક્ષ" બતાવવામાં આવ્યો છે.(7) "આત્મા" શબ્દનો અર્થ "પ્રકૃતિ" કરી શકાય નહિ,કારણકે પ્રકૃતિ ત્યાગવા યોગ્ય મનાઈ છે,"આત્મા" નહિ- (8) વળી,"સ્વ-માં વિલીન થવાનું" એવું પણ કહ્યું છે. (9) "પરમ-સત્ય" (બ્રહ્મ,પરમાત્મા કે ચેતન) ને જ જગતનું "કારણ" બતાવી (10) ઉપનિષદો (શ્રુતિ) માં- આ જ હકીકતનું સમર્થન) કર્યું છે.(11) વળી,"આનંદ" શબ્દનો ઉલ્લેખ છે -કે જે -પરમાત્માનો જ વાચક છે.(12) જો કોઈ વિકારાત્મક શબ્દ બ્રહ્મ માટે કર્યો હોય તો તે સાચો નથી કારણકે-બ્રહ્મ આનંદમય જ છે (13) શ્રુતિમાં બ્રહ્મ-ને એ "આનંદ"નો હેતુ કહી બતાવ્યો છે (14) અને મંત્રોમાં વર્ણવાયેલા એ "બ્રહ્મ"નું જ અહીં સમર્થન કરવામાં આવે છે. (15) બ્રહ્મ કે પરમાત્માથી જુદો-એ જીવાત્મા આનંદમય હોઈ શકે નહિ, કારણ કે- આગળ આવી ગયેલા બ્રહ્મ ના વર્ણનથી પણ આ પુરવાર થઇ શકે નહિ..(16) જીવાત્મા તથા પરમાત્મા એકમેકથી જુદા છે એવું પણ બતાવવામાં આવ્યું છે (17) વળી,"કામના" નો ઉલ્લેખ હોવાથી "અનુમાન" થી કલ્પિત એવી "જડ પ્રકૃતિ" ને "આનંદમય" કહી શકાય નહિ (18) એ ઉપરાંત અહી એ જીવાત્માનું -"આનંદમય" (પરમાત્મા) સાથેનું સંમિલન શ્રુતિ બતાવે છે.(19) અંતરમાં રહેનાર હિરણ્યમય-પુરૂષ-એ બ્રહ્મ છે.અને એ બ્રહ્મના ધર્મનો ઉપદેશ આપેલો છે.(20) અને ભેદનો ઉલ્લેખ કરાયેલો હોવાથી -બ્રહ્મ એ -અધિષ્ઠાતા દેવતાઓ થી જુદા છે. (21) આકાશ શબ્દ બ્રહ્મ નો જ વાચક છે. કારણ કે તે આકાશ માં બ્રહ્મ નાં જ લક્ષણો બતાવવામાં આવ્યાં છે.(22) આ રીતે જ "પ્રાણ" નાં લક્ષણો બ્રહ્મ ને જ લાગુ પડી શકે છે (23) "જ્યોતિ" ના ચાર પાદ કહી બતાવ્યા છે માટે "જ્યોતિ" શબ્દ બ્રહ્મનો વાચક છે.(24) જો -છંદના (ગાયત્રી-વગેરે છંદ) ઉલ્લેખને લીધે.-બ્રહ્મ ના ચાર પાદનું વર્ણન નથી એવું માનીએ. તો તે બરાબર નથી.કેમ કે- એવા વર્ણન દ્વારા બ્રહ્મ માં ચિત્ત (મન) નું સમર્પણ બતાવવામાં આવ્યું છે વળી-એવું વર્ણન બીજે પણ જોવા મળે છે.(25) આમ, માનીએ તો જ- ભૂતાદિને પાદ માની શકાય છે. અને તે એવું જ છે.(26) જો. ઉપદેશમાં ભેદને લીધે છંદો એ બ્રહ્મ ના વાચક ના હોય-એમ કહેવું બરાબર નથી, કારણ કે વર્ણન બે જુદી જાતનું અને વિરોધી લાગતું -હોવા છતાં પણ એમાં કોઈ વિરોધ નથી.(27) "પ્રાણ" શબ્દને પણ ઉપર પ્રમાણે -વિચારવાથી એવું જ જણાય છે.(28) જો કોઈ કહે -કે-વક્તાનો પોતાને જ પ્રાણ તરીકે કહી બતાવે છે એથી; "પ્રાણ" શબ્દ એ બ્રહ્મનો વાચક નથી,તો એમ કહેવું -તે યોગ્ય નથી -કારણ કે આ પ્રકરણમાં અધ્યાત્મ (બ્રહ્મ) સંબંધી ઉપદેશની જ મુખ્ય છે.(29) જે-પોતાને પ્રાણ કહે છે તે, તો - વામદેવની જેમ શાસ્ત્રદૃષ્ટિથી જ કહે છે.(30) જો કોઈ એમ કહે કે-જીવાત્મા તથા પ્રાણનાં "લક્ષણ" જોવા મળે છે માટે. "પ્રાણ" શબ્દ પરમાત્માનો વાચક નથી. તો તે યોગ્ય નથી, કેમ કે એવું માનવાથી ત્રિવિધ ઉપાસનાનો પ્રસંગ ઊભો થશે. પણ સર્વે "લક્ષણો" તો બ્રહ્મના જ છે. અને અહીં માત્ર,બ્રહ્મનાં લક્ષણો કહેવામાં આવ્યા છે એટલે "પ્રાણ" શબ્દ દ્વારા "બ્રહ્મ" જ કહેવા માગે છે. (31) વેદ-વગેરે બધા જ્ઞાનગ્રંથોમાં પ્રસિદ્ધ પર"બ્રહ્મ" નો જ ઉપદેશ આપવામાં આવ્યો છે.(1) સદગુણો કે ગુણધર્મો એ બ્રહ્મ (પરમાત્મા) ને જ લાગુ પડે છે (2) પરંતુ જીવાત્મામાં એવા ગુણો ના હોવાથી,શરીર ધારી - જીવાત્મા એ "બ્રહ્મ" નથી. (3) એ વર્ણનમાં બ્રહ્મ(ઉપાસ્ય દેવ)ને પ્રાપ્ત કરવા યોગ્ય કહ્યા છે ને જીવાત્માને પ્રાપ્ત કરનાર કહ્યો છે (4) "શબ્દ"નો ભેદ હોવાને લીધે પણ.(5) અને સ્મૃતિપ્રમાણથી પણ. જો બ્રહ્મ એ હૃદયરૂપી નાનકડા સ્થાનવાળા છે, તથા તે અત્યંત નાના બતાવ્યા છે માટે, તે બ્રહ્મ (પરમાત્મા) ના હોઈ શકે-તેમ કહેવું તે યોગ્ય નથી. કારણ કે શરીરમાં તે બ્રહ્મ ની ઉપલબ્ધિ હૃદયપ્રદેશમાં થઇ શકે તેવી અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું છે. ને તે બ્રહ્મ તો આકાશની પેઠે સર્વત્ર છે વ્યાપક હોવાથી આમ કહેવું યોગ્ય પણ છે.(7) જો તે બ્રહ્મને સુખદુઃખનો ભોગ પણ કરવો પડતો હશે. તો એવું કહેવું બરાબર નથી. કારણકે-જીવાત્મા કરતાં બ્રહ્મમાં (પરમાત્મામાં) વિશેષતા છે (8) ચર અને અચર સૌને ગ્રહણ કરવાને લીધે તે (બ્રહ્મ) ભોજન કરનારા પણ છે.(9) હૃદયરૂપી ગુફામાં પ્રવેશેલા બંને - એ-જીવાત્મા ને પરમાત્મા જ છે. બીજે ઠેકાણે પણ એવું જ જોવા મળે છે તેથી.(11) બંનેનાં જુદાં જુદાં વિશેષણો કે લક્ષણો બતાવવામાં આવ્યા છે. (12) નેત્રમાં દેખાનાર કહ્યા છે તે પરમાત્મા જ છે (13) ઉપનિષદમાં અનેક ઠેકાણે બ્રહ્મને માટે સ્થાનાદિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે (14) નેત્રમાં દેખાનાર પુરૂષને સુખસ્વરૂપ અથવા આનંદયુક્ત બતાવવામાં આવ્યા છે (15) ઉપનિષદના ગૂહ્યાતિગૂઢ જ્ઞાનને સાંભળનારા બ્રહ્મજ્ઞાનીની જે ગતિ કહેવામાં આવી છે (16) બીજા કોઈની નેત્રમાં નિરંતર સ્થિતિ ના હોવાથી અને અમૃતત્વ જેવા ગુણધર્મોનો બીજા કોઈની અંદર સંભવ નહિ હોવાથી પરમાત્માથી અતિરિક્ત બીજું કોઈ પણ "નેત્રમાં દેખાનાર પુરૂષ" તરીકે નથી.(17) આધિદૈવિક અને આધ્યાત્મિક જેવા સઘળા પદાર્થોમાં અંતર્યામી કહ્યા છે તે બ્રહ્મ જ છે. ત્યાં એ બ્રહ્મના જ ગુણધર્મોનું વર્ણન કરેલું છે.(18) "સાંખ્ય" દ્વારા પ્રતિપાદિત "પ્રધાન અથવા જડ પ્રકૃતિ" અંતર્યામી નથી. આ પ્રકરણમાં દર્શાવેલા દૃષ્ટાપણાના ને બીજા ધર્મ પ્રકૃતિના નથી (19) આ જીવાત્માને અંતર્યામીથી ભિન્ન માનીને -અભ્યાસ કરે છે.(20) "અદૃશ્યતા" આદિ ગુણવાળા પરમાત્મા જ છે. સર્વજ્ઞતા જેવા એમના જ ધર્મોનું વર્ણન છે (21) જીવાત્મા અને પ્રકૃતિ, "અદૃશ્યતા" આદિ લક્ષણથી યુક્ત જગતના કારણરૂપ ના કહી શકાય.(22) ઉપનિષદમાં માત્ર બ્રહ્મ ના જ વિરાટ વિશ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે (23) "વૈશ્વાનર" નામથી પરમાત્માનું જ વર્ણન કરાયલું છે. કારણકે-ત્યાં એ વર્ણનમાં આત્મા જેવા સાધારણ શબ્દો કરતાં વિશેષ શબ્દ -વૈશ્વાનર -નો ઉપયોગ કરાયો છે (24) સ્મૃતિ (ગીતા-વગેરે) નું વિરાટ સ્વરૂપનું વર્ણન,શ્રુતિ (ઉપનિષદ -વગેરે) વચનનું "અનુમાન કરાવનારૂં" તે જ - વૈશ્વાનર પરમાત્મા છે અને એવી પ્રતીતિ કરાવનાર વૈશ્વાનર એ પરમાત્મા જ છે.(25) અને વળી,ઉપનિષદમાં વૈશ્વાનરને શરીરની અંદર રહેલો કહ્યો છે એટલા માટે-વૈશ્વાનર શબ્દ પરમાત્માને માટે નથી વપરાયો -એવી દલીલ બરાબર નથી. કારણ કે વૈશ્વાનરમાં "બ્રહ્મ-દૃષ્ટિ" કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જઠરાગ્નિનું વિરાટ સ્વરૂપનું વર્ણન શક્ય નથી એથી અને આ વૈશ્વાનરને "પુરૂષ" નામ આપીને, તેનું અધ્યયન કરાય છે.(26) એટલા માટે જ દેવતાઓ તેમજ ભુતસમુદાય પણ વૈશ્વાનર નથી.(27) આચાર્ય જૈમિનિએ પણ એવો અભિપ્રાય આપેલો છે.(28) પરમાત્માનું પ્રાકટ્ય થાય છે માટે -પણ વિરોધ હોઈ શકે નહિ,એવું,આચાર્ય આશ્મરથ્ય માને છે.(29) કોઈ વિરોધ નથી દેખાતો- એવું-આચાર્ય બાદરિ માને છે.(30) પરમાત્મા અનંત ઐશ્વર્ય શક્તિથી સંપન્ન છે,એવું પણ-જૈમિનિ માને છે. કારણ કે-એવો જ અભિપ્રાય બીજી શ્રુતિ પણ પ્રકટ કરે છે.(31) આ વિષયમાં, આ ગ્રંથમાં આ પરમાત્માને (બ્રહ્મને) એવા જ પ્રતિપાદન કરાય છે.(32) સ્વર્ગ તથા પૃથ્વી અને બીજા બધાના જે આધાર છે તે બ્રહ્મ (પરમાત્મા) જ છે. કારણ કે ત્યાં તેમના માટે "આત્મા" શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.(1) વળી,એ બ્રહ્મ તે મુક્ત પુરૂષોનું પરમ પ્રાપ્ત સ્થાન છે- એવું કહેવામાં આવ્યું છે (2) અનુમાન દ્વારા કલ્પિત પ્રધાન (પ્રકૃતિ) પૃથ્વી વગેરેનો કોઈ આધાર ના હોઈ શકે. કારણ કે-તેનું પ્રતિપ્રાદન કરનારો કોઈ શબ્દ નથી (3) પ્રાણ (શરીર) ધારી જીવાત્મા ને (4) પરમાત્માથી જુદો કહી બતાવ્યો છે.(5) તેથી,અહીં જે પ્રકરણ છે તે બ્રહ્મ નું (પરમાત્માનું) જ છે (6) શરીરમાં એકની (આત્માની) "સાક્ષી રૂપે સ્થિતિ" કહી છે ને બીજા (શરીર) દ્વારા સુખદુઃખ રૂપી ફળોનો ઉપભોગ કહી બતાવવામાં આવ્યો છે (7) ભૂમા (વિરાટ-અનંત) બ્રહ્મ જ છે -કેમ કે એને "પ્રાણ" શબ્દથી કહેવાતા જીવાત્માથી પણ. ઉપર બતાવેલ છે (8) ભૂમા (વિરાટ-અનંત) ના જે ધર્મો બતાવવામાં આવ્યા છે તે ધર્મો પરમાત્માને જ લાગુ પડી શકે છે (9) "અક્ષર" શબ્દ પરમાત્માનો જ વાચક છે.એને આકાશપર્યંત સમસ્ત જગતને ધારણ કરનારો કહ્યો છે (10) વળી,એ અક્ષર સૌની ઉપર શાસન કરે છે એવું (પણ) કહ્યું છે (11) અહીં અક્ષરમાં પ્રધાનાદિ (પ્રકૃતિ-વગેરે) નાં લક્ષણોનું નિરાકરણ કરવામાં આવ્યું છે (12) ઈક્ષને (પરમ પુરૂષને) ક્રિયાનું કર્મ બતાવ્યું છે તેથી -એ પરમાત્મા જ છે(13) "દહર" (નાનો કે-સૂક્ષ્મ?) શબ્દ દ્વારા જે જ્ઞેય (બ્રહ્મ) વસ્તુનું વર્ણન કરાયું છે તે પણ પરમાત્મા જ છે. કારણકે- કે એની પછીના શબ્દોથી એ સિદ્ધ થાય છે.(14) (બ્રહ્મમાં) ગતિનું વર્ણન અને (બ્રહ્મવાચક) એવો શબ્દ હોવાથી , વળી,બીજે સ્થળે એવું વર્ણન જોવામાં આવ્યું છે અને. એ,વર્ણનમાં આવેલાં લક્ષણ પણ બ્રહ્મનાં છે માટે દહર નામથી બ્રહ્મનું જ વર્ણન છે.(15) "દહર" (નાનો કે સૂક્ષ્મ?) માં સમસ્ત બ્રહ્માંડને ધારણ કરવાની શક્તિ બતાવી હોવાથી. અને,એના એવા મહિમાનું આ પરમાત્મામાં દર્શન -બીજેથી પણ પ્રાપ્ત થાય છે (16) તે બ્રહ્મ-પરમાત્માના અર્થમાં પ્રસિદ્ધ હોવાથી.(17) જો, બીજાનો અથવા જીવાત્માનો સંકેત હોવાને લીધે. એનો જ દહર (નાનો કે સૂક્ષ્મ?) નામથી ઉલ્લેખ કરાયેલો છે,તો એમ કહેવું યોગ્ય નથી. કારણકે-ત્યાં કહેલા લક્ષણો જીવાત્મામાં સંભવ નથી (18) જો,એની પછીના વર્ણન પરથી "દહર" (નાનો કે સૂક્ષ્મ?) શબ્દ જીવાત્મા માટે વપરાયો છે એવું સાબિત થાય છે-તેવું કહેવું પણ ઠીક નથી, કારણકે-એ સ્થળે જેનું વર્ણન કરાયું છે તે "પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત આત્મા" છે.(19) એટલે (જીવાત્માને લક્ષ્ય કરીને કરાયલો) તે સંકેત,કોઈ બીજાજ કારણથી કરાયલો છે.(20) જો,ઉપનિષદમાં દહર ને નાનો (કે સૂક્ષ્મ?) બતાવવામાં આવ્યો છે માટે,એવું માનવું યોગ્ય છે. અને તેના માટે આગળ કહેવાઈ ગયું છે.(21) એ જીવાત્મા-એ (પરમાત્મા નું) અનુકરણ કરવાને લીધે એમ કહ્યું છે.(22) આ ઉપરાંત એ વાત સ્મૃતિમાં પણ જણાવેલી છે.(23) પુરૂષ-પરમાત્મા જ છે એવું પુરવાર થાય છે.) (24) હૃદયમાં પરમાત્મા ની સ્થિતિ કહી હોવાથી, તે તે બ્રહ્મ ને જાણવાની, અપેક્ષાથી, અને બ્રહ્મજ્ઞાન ને જાણવામાં મનુષ્ય નો અધિકાર હોવાથી,મનુષ્યના શરીરમાં, એ પરમપુરૂષ પરમાત્માને અંગુષ્ઠના-કે-નાના (કે સૂક્ષ્મ?) પરિમાણવાળા કહ્યા છે,(25) પણ (બ્રહ્મ-જ્ઞાન નો) અધિકાર છે. એમને વેદજ્ઞાનની મદદથી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિની સંભાવના છે (26) જો યજ્ઞ જેવાં કર્મોમાં -બ્રહ્મજ્ઞાનથી વિરોધ વસ્તુ દેખાય છે,તો એવું નથી સમજવાનું. કારણકે - એમની (બ્રહ્મની) દ્વારા એક સાથે અનેક સ્વરૂપો ધારવાનું શક્ય હોવાથી શાસ્ત્રોમાં એવું દેખાય છે.(27) જો કહેતા હો કે-વેદવચનમાં બ્રહ્મજ્ઞાન થી વિરોધ વસ્તુ દેખાય છે-તો એવું કહેવું -યોગ્ય નથી લાગતું. કારણ કે એ વેદવચનથી જ દેવાદિ અને જગતની ઉત્પત્તિ થાય છે. પ્રત્યક્ષ અને અનુમાન બંને પ્રમાણોથી અથવા શ્રુતિ તથા સ્મૃતિ બંને દ્વારા એની સિદ્ધિ થાય છે.(28) એથી જ-વેદની નિત્યતા છે.(29) અને,નામ તથા રૂપ પહેલાંની પેઠે જ એક સરખાં હોવાથી,ફરી આવૃત્તિ થતાં પણ,કોઈ વિરોધ નથી કારણ કે શ્રુતિમાં એવું જ વર્ણન જોવા મળે છે અને સ્મૃતિનો અભિપ્રાય પણ એવો જ છે.(30) પણ એનો સંભવ નથી-કારણકે(31) જ્યોતિર્મય લોકોમાં દેવોની સ્થિતિ છે.(32) પરંતુ,બાદરાયણ આચાર્ય-દેવાદિના અધિકારનું અસ્તિત્વ સ્વીકારે છે. કેમ કે -શ્રુતિમાં એમના અધિકારનું વર્ણન છે માટે.(33) એથી રૈકવ મુનિની સર્વજ્ઞતા સૂચિત થાય છે.(34) ચૈત્રરથના સંબંધથી ક્ષત્રિયત્વસૂચક ચિન્હ કે પ્રમાણ પ્રાપ્ત થાય છે.(35) પણ,ઉપનયનાદિ સંસ્કારોને આવશ્યક માનવામાં આવ્યા છે માટે અને. શૂદ્રના જીવનમાં એ સંસ્કારોનો અભાવ હોય છે.(36) શિષ્યમાં શૂદ્રત્વનો ભાવ નક્કી કરવા માટે આચાર્યની પ્રવૃત્તિ દેખાય છે.(37) શૂદ્રને માટે વેદના તથા સ્મૃતિના વચનથી શ્રવણ અધ્યયન અને અર્થ કે રહસ્યજ્ઞાનનો નિષેધ કરેલો છે.(38) એમની અંદર જગત રમી રહ્યું છે અને એમના ભયથી સૌ કંપે છે (39) જ્યોતિ શબ્દ પરમાત્માનો જ વાચક છે.શ્રુતિમાં પરમાત્માને માટે એનો પ્રયોગ જોઈ શકાય છે (40) આકાશ શબ્દ પરમાત્માનો જ વાચક છે,એને નામરૂપાત્મક જગતથી ભિન્ન કહ્યું છે(42) સુષુપ્તિમાં અને મૃત્યુદશામાં પણ.જીવાત્મા અને પરમાત્માનું ભેદવાળું વર્ણન હોવાથી.(42) પરમાત્માને માટે-પતિ, પરમપતિ, પરમ મહેશ્વર જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.(43) જો કોઈ એમ કહે કે- અનુમાન કલ્પિત (પ્રકૃતિ) પણ એક શાખા (સાંખ્ય )વાળાના અભિપ્રાય અનુસાર વેદપ્રતિપાદિત છે,તો એ યોગ્ય નથી. કારણ કે શરીર -શબ્દ-અહીં રથના રૂપકમાં આવીને "અવ્યક્ત શબ્દ"થી ગ્રહણ કરાય છે. વળી,શ્રુતિમાં એ વાત જોઈ શકાય છે.(1) પરંતુ સૂક્ષ્મ શરીર ગ્રહણ કરાય છે,પરમધામના પ્રવાસમાં એને જ રથ તરીકે માનવાનું ઉચિત છે (2) એ પરમાત્માને અધીન હોવાથી એ (પ્રકૃતિ) સાર્થક છે.(3) વેદમાં પ્રકૃતિને "જ્ઞેય" કહી નથી (4) જો કોઈ એમ કહે કે-વેદ પ્રકૃતિને "જ્ઞેય" કહી બતાવે છે. તો તેમ કહેવું યોગ્ય નથી. કારણ કે -જ્ઞેય એ પરમાત્મા જ છે. એ "પ્રકરણ" પરથી એ સમજી શકાય છે.(5) ત્રણેનો જ એવી રીતે જ્ઞેયરૂપે ઉલ્લેખ કરાયો છે,કે જે પણ એક પ્રશ્ન છે (6) મહત્ શબ્દની જેમ એને પણ બીજા અર્થમાં લેવાનું અયોગ્ય છે (7) કોઈ જાતની વિશેષતાનો ઉલ્લેખ નહિ હોવાથી. 'ચમસ’ની જેમ એને બીજા અર્થમાં પણ લઈ શકાય છે.(8) કારણ કે એક શાખાવાળા તેનું એવી રીતે અધ્યયન કરે છે.(9) પણ મધુ વિગેરેની જેમ વિરોધ થતો નથી (10) સંખ્યા બતાવી હોવા છતાં પણ એ સંખ્યા બીજા અનેક ભાવોને દર્શાવનારી હોવાથી અને ત્યાં એનાથી વધારેનું પણ વર્ણન હોવાથી (તે સાંખ્ય શાસ્ત્રોક્ત તત્વોની) ગણના નથી. (11) પાછળના વાક્યથી - પ્રાણ તથા ઈન્દ્રિયો-શબ્દ જ ગ્રહણ કરવા યોગ્ય છે. (120 બીજી એક શાખામાં અન્નનું વર્ણન ના હોવાથી જ્યોતિષ દ્વારા સંખ્યાની પૂર્તિ થઈ શકે છે.(13) સર્વત્ર એક જ વેદાંતવર્ણિત "પરમાત્મા" નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એથી.(14) આગળપાછળનાં વચનોને સારી રીતે એકઠાં કરીને અથવા એમના પૂર્વાપર સંબંધને સમજીને (15) સૃષ્ટિરૂપી કર્મ જડચેતનાત્મક સમસ્ત જગતનું વાચક છે તેથી એના કર્તા પરમાત્મા જ છે (16) જો કોઈ એમ કહે કે- જીવ તથા મુખ્ય પ્રાણનાં બોધક લક્ષણ મળે છે તેથી પ્રાણસહિત જીવ જ જ્ઞેય હોવો જોઈએ.અને પરમાત્મા જ્ઞેય નથી તો એની સ્પષ્ટતા થઈ ચૂકી છે.(17) આચાર્ય જૈમિની જણાવે છે કે-જીવાત્મા તથા મુખ્ય પ્રાણનું વર્ણન બીજા જ પ્રયોજનથી કરાયેલું છે. પ્રશ્ન અને ઉત્તરથી પણ એ જ સિદ્ધ થાય છે તેથી અને કાણ્વ શાખાવાળા પણ એમ કહે છે (18) પૂર્વા પર વાક્યોના સમન્વયથી (19) કરાયું છે. એવું માનવાથી જ પહેલાંની પ્રતિજ્ઞાની સિદ્ધિ થાય છે વળી એવું આચાર્ય આશ્મરથ્યનું પણ મંતવ્ય છે.(20) તેથી આચાર્ય ઔડુલોમિ પણ એમ માને છે.(21) પ્રલય સમયે સંપૂર્ણ જગતની સ્થિતિ પરમાત્મામાં જ થાય છે-એવું. આચાર્ય કાશકૃત્સ્ન માને છે.(22) ઉપાદાન કારણ પણ પરમાત્મા જ છે,એવું માનવાથી જ શ્રુતિના પ્રતિજ્ઞા-વાક્યો તથા દૃષ્ટાંત-વાક્યોની સંગતિ સધાય (23) વળી,ચિંતન અથવા સંકલ્પપૂર્વક સૃષ્ટિની રચનાનું વર્ણન પણ છે (24) ઉપનિષદ સ્વયં પોતાના શબ્દો દ્વારા- ઉપાદાન ને નિમિત્ત બંને કારણ હોવાની પુનરાવૃત્તિ કરે છે (25) પોતે જગતના રૂપે પ્રકટે છે એવું વર્ણન છે .(26) ઉપનિષદમાં એ -પરમાત્મા જગતરૂપે પરીણમ્યા છે એવો ઉલ્લેખ કર્યો છે .(27) કારણ કે-યોનિ શબ્દ પણ કહેવામાં આવેલો છે.(28) આ સ્પષ્ટીકરણ દ્વારા સઘળા પૂર્વપક્ષના પ્રશ્નોના પ્રત્યુત્તર આપી દેવાયા (29) જો કોઈ એમ કહે કે-"પ્રધાન"ને "જગતનું કારણ" ના માનવાથી સાંખ્ય-સ્મૃતિને માન્યતા "ના" આપવાનો દોષ પેદા થશે. તો એવું માનવાનું બરાબર નથી. કારણકે-એ (સાંખ્ય) ને માન્યતા આપવાથી બીજી સ્મૃતિઓને માન્યતા ના આપવાનો દોષ પેદા થશે (1) અને. બીજા સ્મૃતિકારોના અભિપ્રાયમાં "પ્રધાન કારણ-વાદ" જોવા મળતો નથી (2) આ વિચારધારા દ્વારા યોગશાસ્ત્ર પ્રત્યુત્તર મળી જાય છે.(3) "ચેતન બ્રહ્મ" એ "જગતનું કારણ" નથી. કારણકે-આ "કાર્યરૂપ જગત" એનાથી વિલક્ષણ (જુદું) કે "જડ" છે. અને એ (જગત) નું જડ હોવું. તે શબ્દ (કે વેદપ્રમાણ) થી પુરવાર થાય છે.(4) પરંતુ. તે તત્વો (પંચમહાભૂત-વગેરે) ના અભિમાની દેવતાઓનું વર્ણન છે અને એ વાત વિશેષ શબ્દોના પ્રયોગને લીધે તથા એ તત્વોમાં દેવતાઓના પ્રવેશનું વર્ણન હોવાને લીધે સિદ્ધ થાય છે. (5) પરંતુ,દૃશ્ય (ઉપાદાનથી વિલક્ષણ) વસ્તુનું વર્ણન પણ જોવા મળે છે.(6) જો કોઈ એમ કહે કે-એવું (દૃશ્ય-કે જગત) માનવાથી અસત્-કાર્ય-વાદ (જેની સત્તા નથી) તો એવું માનવું નહિ,કારણ કે અસત્ શબ્દ ત્યાં પ્રતિષેધમાત્રનો (પૂર્ણ અભાવનો) બોધક છે.(7) તેથી, એ માન્યતા બરાબર નથી લાગતી.(8) કારણકે એવાં પણ દ્દષ્ટાંતો જોવા મળે છે.(9) એમના પોતાના જ પક્ષમાં ઉપર્યુક્ત બધા દોષો પેદા થાય છે એટલા માટે પણ.(10) જો કોઈ એમ કહે કે-તર્કથી પ્રતિષ્ઠા ના થાય તો પણ. બીજી રીતે (અનુમાન દ્વારા) "કારણ"નો નિર્ણય કરવો જોઈએ. તો એ અવસ્થામાં પણ મોક્ષની પ્રાપ્તિ ના થવાનો પ્રસંગ ઉભો થશે.(11) "અસ્વીકૃત બીજા બધા જ સિદ્ધાંતો" (કે મતો) નો "પ્રતિવાદ" કર્યો છે. .(12) જો કોઈ એમ કહે કે-પરમાત્માને જગતના કારણ માનવાથી એમનામાં "ભોક્તાપણા"નો પ્રસંગ પેદા થશે-અને એથી- જીવ અને ઈશ્વરનો ભેદ સિદ્ધ નહિ થાય અને જીવ તથા જડ વર્ગનો ભેદ પણ સિદ્ધ નહિ થાય તો એવું કહેવું બરાબર નથી.કારણ કે લોકમાં જેવો ભેદ દેખાય છે તેવો-"હોઈ" શકે છે.(13) "આરંભણ" શબ્દાદિને લીધે-"કાર્ય"ની "કારણ" થી અનન્યતા સિદ્ધ થાય છે (14) "કારણ" માં "શક્તિ-રૂપે" કાર્યની સત્તા હોવાથી જ-એની ઉપલિબ્ધ થાય છે તેથી,સિદ્ધ થાય છે કે -જગત (કાર્ય) -એ -પોતાના "કારણ-પરમાત્મા"માં "શક્તિ" રૂપે સદા રહેલું છે.(15) કાર્યનું. સત્ હોવાનું શ્રુતિમાં કહેલું છે એથી પણ.(16) જો કોઈ એમ કહે કે-બીજી શ્રુતિમાં જગતને ઉત્પત્તિ પહેલા અસત્ બતાવ્યું હોવાથી કાર્ય કારણમાં રહેલું હોવાનું સિદ્ધ નથી થતું,તો એવું નથી. કારણ કે એવું કથન તો "ધર્માન્તર" ની અપેક્ષાથી છે. આ વાત "અંતિમ-વાક્ય" દ્વારા સિદ્ધ થાય છે (17) યુક્તિથી અને બીજા શબ્દોથી પણ એ વાતને સમર્થન સાંપડે છે. (18) સુતરમાં વસ્ત્રની જેમ (19) અને જેવી રીતે પ્રાણ તથા ઈન્દ્રિયોમાં (20) પરમાત્મામાં પોતાનું "હિત કરવાનો અને અહિત કરવાનો" દોષ આવી શકે છે. (21) પરંતુ પરમાત્મા જીવ કરતાં અધિક છે. કારણકે-પરમાત્મા તથા જીવાત્માનો ભેદ બતાવવામાં આવ્યો છે (22) તથા જડ (જીવાત્મા) અને ચેતન (પરમાત્મા) જુદા છે માટે, જીવાત્મા તથા પરમાત્માનો- એ ભેદ એકદમ સિદ્ધ નથી થતો.(23) જો કોઈ એમ કહે કે-સંસારમાં પદાર્થો બનાવવા માટે "સાધન-સામગ્રી" દેખાય છે, પરંતુ પરમાત્મા પાસે તો કોઈ એવી "સાધન-અમગ્રી" નથી માટે-તે પરમાત્મા જગતના કર્તા નથી. તો એવું કહેવું બરાબર નથી કારણ કે. દૂધની જેમ પરમાત્માને અન્ય સાધનોની જરૂર રહેતી નથી (24) દુનિયામાં પરમાત્મા એ "દેવો" વગેરેની જેમ જન્મ પામ્યા (અવતાર લીધો) એમ કહેવામાં પણ.(25) અથવા એમને અવયવરહિત દર્શાવનારાં શ્રુતિનાં વચનોનો વિરોધ થશે.(26) કારણકે- શ્રુતિ દ્વારા સિદ્ધ થયેલું છે કે પરમાત્મા જગતના "કારણ" હોવા છતાં પણ નિર્વિકાર છે. માટે,પરમાત્માના "સ્વરૂપ-નિર્ણય" માં વેદવચન જ પ્રમાણ છે (27) એ ઉપરાંત (જીવ માં રહેલા અવયવરહિત) આત્મામાં પણ એવી વિચિત્ર સૃષ્ટિ દેખાય છે.(28) તેથી,એમના જ પક્ષમાં એવો દોષ પેદા થાય છે .(29) વળી,પરમાત્મા સર્વે "શક્તિ"ઓથી સંપન્ન છે-એવું,શ્રુતિના વર્ણન પરથી જોઈ શકાય છે માટે.(30) પરમાત્માને શ્રુતિએ મન તથા ઈન્દ્રિયોના કારણોથી રહિત કહ્યા છે માટે-તે જગતના "કારણ" નથી. એમ જો કોઈ કહે તો એનો ઉત્તર અહીં આવી જાય છે. (31) પરમાત્મા જગતના "કારણ" ના થઈ શકે કારણકે-પ્રત્યેક કાર્ય પ્રયોજનથી પ્રેરાઈને થાય છે (32) અને આ લોકમાં આત્મારામ પુરુષ ની પેઠે તેમની તે કેવળ લીલામાત્ર છે.(33) પણ,એણે લીધે, વિષમતા તથા નિર્દયતાનો દોષ-પેદા થતો નથી,કારણકે- જીવોનાં શુભાશુભ કર્મોની અપેક્ષા રાખીને એ સૃષ્ટિને સર્જે છે,એવું જ શ્રુતિ જણાવે છે.(34) વળી, "જીવ અને એનાં કર્મો"નો જગતની ઉત્પત્તિ પહેલાં પરમાત્મામાંથી વિભાગ કરવામાં નહોતો આવ્યો - તેથી પરમાત્મા કર્મોની અપેક્ષાએ સૃષ્ટિ કરે છે- એવું ના કહી શકાય. કારણકે- એવું નથી. જીવ અને એનાં કર્મો અનાદિ છે. (35) તદુપરાંત આ જ વસ્તુ યુક્તિથી સિદ્ધ થાય છે.અને એવું વર્ણન જોવા પણ મળે છે-કે-(35) પરમાત્મામાં સર્વે ધર્મોની સંગતિ છે.(36) જે,કેવળ "અનુમાન" છે તે પ્રધાન જગતનું કારણ નથી,કારણકે,એની દ્વારા જુદી જુદી રચનાનો સંભવ નથી. (1) વળી,જગતની રચના માટે "પ્રકૃતિ" પ્રવૃત્ત થાય છે એવું પણ સિદ્ધ નથી થતું.(2) દુધ તથા પાણીની પેઠે -જો,પ્રધાનની જગત રચનાની પ્રવૃત્તિ શક્ય છે,તો એમાં પણ "ચેતન"નો સહયોગ છે.(3) વળી,પ્રધાન સિવાય બીજા કોઈને એની પ્રવૃત્તિ કે નિવૃત્તિનો નિયામક નથી માનવામાં આવ્યો -અને- પ્રધાનને કોઈની અપેક્ષા નથી -તથા-(4) સિદ્ધ નથી થતું.(5) કોઈ પણ પ્રયોજન ના હોવાને લીધે એ માન્યતા નકામી ઠરશે (6) પ્રકૃતિ અને પુરૂષની સંનિધિ જ પ્રકૃતિને સૃષ્ટિ રચનામાં પ્રવૃત્તિ કરે છે. તો એવું માનવાથી પણ સાંખ્ય સિદ્ધાંતની સિદ્ધિ નથી થતી. (7) પણ,અંગાંગિ ભાવ (સત્વાદિ ગુણોના ઉત્કર્ષ અને અપકર્ષ) ની સિદ્ધિ ના હોવાથી (8) પ્રધાન જ્ઞાનશક્તિથી વંચિત હોવાથી.(9) તથા-પરસ્પર વિરોધી વાતોનું વર્ણન કરવાને લીધે સાંખ્યદર્શન દોષરહિત નથી દેખાતું.(10) હૃસ્વ (હ્યણુંક) અને પરિમંડલ (પરમાણુ) માંથી મહત્ અને દીર્ઘ (ત્ર્યણુક)ની ઉત્પત્તિ બતાવવાની જેમ. જ વૈશેષિકોની સઘળી વાતો અસંગત છે. (11) બંને પ્રકારે (સાંખ્ય અને વૈશેષિક) પણ પરમાણુઓમાં "કર્મ" સિદ્ધ નથી થતું-એટલા માટે. "પરમાણુવાદ"માં "સમવાય સંબંધ"નો સ્વીકાર કરાયો હોવાથી. "કારણ તથા કાર્ય" ની જેમ "સમવાય અને સમવાયી"માં પણ ભિન્નતાની સમાનતા છે એટલા માટે. એમની અંદર "અનવસ્થાદોષ" પેદા થવાથી પરમાણુઓના સંયોગથી જગતની ઉત્પત્તિ નહીં થઈ શકે.(13) એ ઉપરાંત સદા જ જગતની કે પ્રલયની સત્તા કાયમ રહેશે એથી.(14) એમની અંદર નિત્યતાને બદલે અનિત્યતાનો દોષ પેદા થાય છે. અને,દેખાય છે પણ એવું જ એટલા માટે.(15) બંને પ્રકારે દોષ જ દેખાય છે તેથી -અને-(16) સ્વાનુભવસિદ્ધ શ્રેષ્ઠ સત્પુરૂષોએ પણ-એનો સ્વીકાર નથી કર્યો એથી. એની એકદમ ઉપેક્ષા કરવી જોઈએ.(17) "પરમાણુહેતુક બાહ્ય સમુદાય" અને "સ્કંધહેતુક આભ્યંતર સમુદાય" એવા બંને પ્રકારના સમુદાયનો સ્વીકાર કરવાથી પણ,એ "સમુદાયની સિદ્ધિ" નથી થઈ શકતી.(18) જો લોઈ એમ કહે કે- અવિદ્યા, સંસ્કાર વિજ્ઞાન વિગેરેમાંથી એકેક બીજાને લીધે થાય છે એટલા માટે એમાંથી સમુદાયની સિદ્ધિ થાય છે-તો એ બરાબર નથી. પહેલે વખતે જે કારણ હોય છે તેનો નાશ થઈ જાય છે. માટે-(20) કારણ ના રહેવા છતાં પણ કાર્યની ઉત્પત્તિ માનવાથી-પ્રતિજ્ઞાનો નાશ થશે અથવા તો કારણ અને કાર્યની એક સમયે સત્તા સ્વીકારવી પડશે.(21) પ્રતિસંખ્યાનિરોધ અને અપ્રતિસંખ્યાનિરોધ એ બે પ્રકારના નિરોધોની સિદ્ધિ નથી થઈ શકતી. કારણકે-પ્રવાહનો વિચ્છેદ નથી થતો (22) બંને પ્રકારે પણ દોષ હોવાથી.અને (23) આકાશના સંબંધમાં પણ એમની માન્યતા બરાબર નથી. કારણકે-બીજા ભાવપદાર્થો કરતાં એમાં કોઈ વિશેષતા નથી (24) પહેલાં થયેલા અનુભવોની અવારનવાર સ્મૃતિ થાય છે તેથી અનુભવ કરનારો આત્મા ક્ષણિક નથી (25) અને,અસત્ માંથી કાર્યની ઉત્પત્તિ ના થઈ શકે-કારણકે- એવું જોવા નથી મળ્યું (26) એ ઉપરાંત એવી રીતે માનવાથી ઉદાસીન પુરૂષોના પણ કાર્યની સિદ્ધિ થઈ રહેશે.(27) પદાર્થોનો અભાવ નથી -અને-એમની ઉપલબ્ધિ, પ્રાપ્તિ કે અનુભૂતિ થાય છે -વળી (28) ધર્મમાં ભેદ હોવાને લીધે. જાગ્રત દશામાં ઉપલબ્ધ થતા પદાર્થો સ્વપ્નાદિમાં પ્રાપ્ત પદાર્થોની પેઠે-મિથ્યા નથી.(29) કારણકે-એમના મત મુજબ બાહ્ય પદાર્થોની ઉપલબ્ધિ જ ના થઈ શકે (30) વળી,વાસના જેના આધારે રહે છે તે બુદ્ધિ પણ ક્ષણિક છે (31) અમ્મ,સર્વ પ્રકારે અસંગતિ દેખાતી હોવાથી-અને- (32) એક સત્ય પદાર્થની અંદર પરસ્પર વિરૂદ્ધ અનેક ધર્મો એ અસંભવ છે (33) એવી જ રીતે- "આત્મા" ને "અર્પણ, એકદેશીય અથવા શરીરના જેવા માપવાળો" માનવો તે પણ બુદ્ધિ તથા યુક્તિસંગત નથી લાગતું.(34) એ ઉપરાંત-"આત્મા"ને "વધનારો તથા ઘટનારો" માની લેવાથી પણ. એવું માનવાથી આત્માને વિકારાદિ દોષવાળો માનવો પડશે (35) અને-"અંતિમ અથવા મોક્ષાવસ્થા" માં "જીવના માપ"ની "નિત્ય સ્થિતિ" સ્વીકારવામાં આવી છે એટલા માટે-"આદિ અને મધ્ય અવસ્થા" ના એના "માપ"ને પણ "નિત્ય" માનવું પડે છે. એથી કોઈ "વિશેષતા" નથી રહેતી. (બધાં શરીરોમાં એનું એકસરખું માપ સિદ્ધ થાય છે.) (36) "પશુપતિનો મત" પણ આદરણીય નથી કારણકે-એ યુક્તિ વિરૂદ્ધ અથવા અસંગત છે (37) વળી,સંબંધની સિદ્ધિ ના હોવાથી (38) અને અધિષ્ઠાનની ઉપપત્તિ ના હોવાને લીધે પણ.(39) જો-પરમાત્માને શરીર, ઈન્દ્રિયો જેવાં કરણોથી સંપન્ન માનીએ તો -તે બરાબર નથી. કારણ કે તેમ કહેવાથી-એમનો સંબંધ ભોગાદિથી સિદ્ધ થઈ જશે.(40) અને-પરમાત્મા અંતવાળા હોવાનો અથવા સર્વજ્ઞ ના હોવાનો દોષ પેદા થાય છે.(41) જીવની ઉત્પત્તિનો સંભવ નથી એટલા માટે (42) અને -કર્તાથી (જીવાત્માથી) કરણ ની ઉત્પત્તિ પણ ના થઈ શકે.(43) નિસ્સંદેહ વિજ્ઞાનાદિભાવે -એમની ઉત્પત્તિનો વેદમાં નિષેધ નથી.(44) એ માન્યતા મુજબ એ ભગવત્સ્વરૂપ છે એવું પુરવાર થાય છે ) કારણકે-એમાં જીવની ઉત્પત્તિનો વિશેષરૂપે નિષેધ કરવામાં આવ્યો છે (45) આકાશ ઉત્પન્ન નથી થતું. કારણ કે (છાંદોગ્ય) ઉપનિષદમાં (સૃષ્ટિ પ્રકરણમાં) એની ઉત્પત્તિ કહી નથી.(1) પરંતુ આકાશની ઉત્પત્તિનું વર્ણન બીજે સ્થળે દેખાય છે.(2) આકાશની ઉત્પત્તિ અસંભવ હોવાને લીધે એ શ્રુતિમાં કહેલ ગુણ-રૂપે છે.(3) અને બ્રહ્મ શબ્દની જેમ-કોઈ એક શાખાના વર્ણનમાં. આકાશની ઉત્પત્તિ ગુણ- રૂપે પણ બતાવી શકાય છે.(5) "એક"ના જ્ઞાનથી "સર્વના જ્ઞાન" સંબંધી પ્રતિજ્ઞાની રક્ષા કરી શકાય છે. ઉપનિષદના શબ્દોથી પણ એ જ સિદ્ધ થાય છે.(6) તથા-સામાન્ય લૌકિક વ્યવહારની જેમ-વિકારમાત્ર સર્વ કાંઈ-બ્રહ્મના જ વિભાગ કે કાર્યરૂપ છે.(7) આમ-એટલે કે- આકાશની ઉત્પત્તિ સિદ્ધ કરનારા વર્ણનથી વાયુની ઉત્પત્તિ કહી બતાવી.(8) "સત્ -શબ્દ" પરમાત્મા વિના બીજા કોઈનું ઉત્પન્ન ના થવાનું -તો અસંભવ છે. કારણ કે એવી "ઉત્પન્ન ના થવાની સ્થિતિ" તર્કવિતર્ક કે પ્રમાણ દ્વારા પુરવાર નથી થઈ શકતી.(9) તેજ -એ- આ વાયુ માંથી ઉત્પન્ન થયું-એવું જ બીજે પણ કહેલું છે.(10) જલ -એ-તેજમાંથી પેદા થયું. (11) પૃથ્વી-એ પાણીમાંથી પેદા થઇ. અને બીજો ઠેકાણે પણ પાણીમાંથી પૃથ્વીની ઉત્પત્તિ કહી બતાવી છે.(12) તો પુરવાર થાય છે કે-તે પરમાત્મા જ એમની રચના કરે છે.કારણકે-એ લક્ષણો એમને જ બંધ બેસે છે (13) પરંતુ આ ઉત્પત્તિ ક્રમથી પ્રલયનો ક્રમ વિપરીત હોય છે-એવું હોવાનું યુક્તિપુરઃસર છે. અને સ્મૃતિમાં પણ એવું જ જોવા મળે છે.(14) જો કોઈ એમ કહે કે-મન તથા ઈન્દ્રિયોના ઉત્પત્તિ ક્રમને અનુસરીને. પરમાત્મા અને આકાશ જેવાં ભૂતોનો ક્રમ હોવો જોઈએ, કારણ કે એવા નિર્ણયને માટેના લક્ષણ કે પ્રમાણ મળે છે. તો એવું કથન બરાબર નથી. કારણ કે શ્રુતિમાં કોઈ ક્રમ વિશેષનું વર્ણન નથી મળતું.(15) જીવાત્મા (આત્મા) ને માટે ગૌણ હોઈ શકે. કારણકે-એ તે તે શરીરોના ભાવથી ભાવિત થઈને રહે છે (16) આત્મા ઉત્પન્ન નથી થતો. શ્રુતિમાં ક્યાંય એની ઉત્પત્તિ બતાવી નથી, એ ઉપરાંત એ શ્રુતિયોથી જ એની "નિત્યતા" સાબિત કરવામાં આવી છે (17) એ નિત્ય ને જન્મ મરણથી રહિત છે એથી જ તે "જ્ઞાતા" છે (18) ત્યાંથી પાછા આવનાર તરીકે વર્ણન છે.(19) બંને ક્રિયાઓની સિદ્ધિ સ્વરૂપ રૂપથી જ થાય છે.એટલે પણ આત્મા નિત્ય છે. (20) જો કોઈ એમ કહે કે-આત્મા અણુ નથી કારણકે- શ્રુતિમાં એને અણુને બદલે મહાન ને વિભુ કહ્યો છે-તો એ બરાબર નથી. કારણકે- શ્રુતિમાં ત્યાં બીજાનો અથવા પરમાત્માનો પ્રસંગ છે (21) ઉપનિષદમાં અણુવાચક શબ્દ છે એથી અને અનુમાનવાચક બીજા શબ્દોથી પણ.(22) ચંદનની જેમ કોઈ જાતનો વિરોધ નથી.(23) જો કોઈ એમ કહે કે-ચંદન અને આત્માની સ્થિતિમાં તફાવત હોવાથી -ચંદનનું ઉદાહરણ ઉચિત નથી. તો તેવું નથી કારણકે હૃદય પ્રદેશમાં એની સ્થિતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે.(24) અથવા એવું માનો કે અણુપરિમાણવાળા જીવાત્માનું ચેતના રૂપી ગુણથી શરીરને ચેતનાથી યુક્ત કરી દેવાનું શક્ય છે આ લોકમાં એવું જ (એકી રીતે જ) દેખાય છે (25) આમ,ગંધની જેમ ગુણનું ગુણીથી અલગ થવાનું શક્ય છે.(26) એવું જ શ્રુતિ પણ કહી બતાવે છે(27) અણુપરિમાણથી અલગ ઉપદેશ ઉપનિષદોમાં મળે છે તેથી આત્મા અણુ નથી પરંતુ વિભુ છે.(28) આ કથન-એ બુદ્ધિ આદિના ગુણોની પ્રધાનતાને અનુલક્ષીને છે-પણ સાથે સાથે- પરમાત્માને અણુ અને હૃદયમાં રહેલા અંગુષ્ઠ માત્ર કહ્યા છે તેવું આત્માને માટે પણ સમજવું જોઈએ.(29) સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ત્રણમાંથી કોઈ પણ શરીર સાથે આત્માનો સંબંધ રહે છે ત્યાં સુધી એ શરીરને અનુરૂપ એકદેશીય જેવો રહે છે એટલા માટે-એ દોષ પેદા થતો નથી,એમ, ઉપનિષદમાં પણ જોવા મળે છે.(30) પુરૂષત્વ આદિની પેઠે,પ્રથમથી વિદ્યમાન આ (કારણ શરીરાદિના) સંબંધનો. (31) એને સદાને માટે વિષયોનો અનુભવ થવાનો અથવા કદી પણ ના થવાનો પ્રસંગ પેદા થશે. અથવા આત્માની ગ્રાહક શક્તિ અથવા વિષયની ગ્રાહ્ય શક્તિના નિયમની કલ્પના કરવી પડશે.(32) કર્તા જીવાત્મા (આત્મા) છે -કારણકે- વિધિનિષેધવાચક શાસ્ત્રવચનોની એમાં જ સાર્થકતા બતાવેલ છે.(33) વળી,સ્વપ્નમાં સ્વેચ્છાપૂર્વક વિહાર કરવાનું વર્ણન હોવાથી (34) ઈન્દ્રિયોને ગ્રહણ કરીને વિચરવાનું વર્ણન હોવાથી અને (35) ક્રિયા કરવામાં આત્માના કર્તાપણાનું ઉપનિષદમાં કથન હોવાથી પણ આત્મા કર્તા છે. જો. આત્માને કર્તા કહી બતાવવાનું ઉચિત ના હોત તો ઉપનિષદનો સંકેત એથી ઊલટો હોત.(36) સુખદુઃખાદિ ભોગોની પ્રાપ્તિ પેઠે -કર્મ કરવામાં પણ નિયમ નથી.(37) શક્તિનો વિપર્યય હોવાને લીધે (38) સમાધિદશાના અભાવની પ્રાપ્તિને લીધે (39) તથા,જેવી રીતે-કારીગર કોઈવાર કર્મ કરે છે તો કોઈવાર નથી કરતો, એવી બંને પ્રકારની દશામાં દેખાય છે એવી રીતે આત્મા પણ બંને પ્રકારની દશામાં રહેતો હોવાથી એનું કર્તાપણું સ્વરૂપગત નથી.૨(40) આત્માનું એ કર્તાપણું-પરમાત્માને લીધે જ છે-એમ શ્રુતિના કથનથી પણ પુરવાર થાય છે (41) પરંતુ પરમાત્મા- જીવના પૂર્વકૃત કર્મસંસ્કારોની અપેક્ષા રાખીને જ એને નવીન કર્મ કરવાની શક્તિ તથા સામગ્રી આપે છે એથી અને વિધિ-નિષેધ શાસ્ત્રની પ્રાર્થકતા જેવા હેતુઓને લીધે-ઈશ્વર તદ્દન નિર્દોષ છે.(42) શ્રુતિમાં જીવોને અનેક અને અલગ અલગ કહી બતાવ્યા છે એટલા માટે -અને. બીજી રીતે પણ એ જ સાબિત થાય છે કે-જીવ ઈશ્વરનો અંશ છે.-કેમ કે એક શાખાવાળા. પરમાત્માને દ્દાશક્તિવ વિગેરે કહીને-તેમનું અધ્યયન કરે છે.(43) પણ,પરમાત્માનું એવું જ સ્મરણ કરવામાં આવ્યું છે.(45) પરમેશ્વર જીવાત્માના દોષોથી સંપન્ન થતા નથી (46) સ્મૃતિ અને શ્રુતિ પણ એવું જ કહે છે. (47) વિધિ અને નિષેધ-એ-જ્યોતિ આદિની પેઠે-શરીરોના સંબંધને લીધે છે.(48) એનું અને એનાં કર્મોનું મિશ્રણ નહિ થાય.(49) અને -તે- આભાસ માત્ર જ છે.અને (50) એટલા માટે-ઉપાધિના નિમિત્તથી જીવોને પરમાત્માના અંશ માનવાનું બરાબર નથી.(51) વળી એવી રીતે સંકલ્પ વિગેરેમાં પણ અવ્યવસ્થા ઉભી થઇ શકે. (52) જો કોઈ એમ કહે કે-ઉપાધિઓમાં દેશ ભેદ હોવાથી -બધી વ્યવસ્થા થઈ જશે.તો એવું નથી. કારણ કે સઘળા દેશોનો ઉપાધિમાં અને ઉપાધિઓનો સઘળા દેશોમાં અંતર્ભાવ છે.(53) એવી રીતે પ્રાણ (અહીં-ઈન્દ્રિયો) પણ પરમાત્માથી જ પેદા થાય છે. (1) પણ,આ સંભવ નથી એવું,એ શ્રુતિનું કથન ગૌણરૂપે છે.(2) તેથી તેજથી એ વાણીની ઉત્પત્તિ સૂચવનારી શ્રુતિ ગૌણ છે. (4) ઈન્દ્રિયો સાત છે-કારણ કે સાત જ જણાય છે. અને. પરંતુ હાથ વિગેરે બીજી ઈન્દ્રિયો પણ છે. એટલા માટે,એ સ્થિતિમાં. એવું નથી કહી શકાતું કે ઈન્દ્રિયો સાત જ છે. (6) અને સૂક્ષ્મભૂત અથવા તન્માત્રાઓ પણ એ પરમાત્મામાંથી જ પેદા થાય છે.(7) મુખ્ય શ્રેષ્ઠ-પ્રાણ .(9) વાયુતત્વ અને એની ક્રિયા નથી. કારણકે-એનું એ બંનેથી જુદું વર્ણન કરાયું છે (9) કારણ કે એમની સાથે પ્રાણ અને ઈન્દ્રિયોના સંવાદમાં એનું વર્ણન કરવામાં આવેલું છે અને એમની જેમ એ જડ પણ છે.(10) અવશ્ય જ ઈન્દ્રિયોની જેમ વિષયોના ઉપભોગમાં "કરણ"ના હોવાને લીધે દોષ પેદા થતો નથી, કેમ કે- કરણ હોવાનું ખરેખર કેમ છે તે શ્રુતિ સ્વયં દર્શાવે છે.(11) શ્રુતિએ એને મનની પેઠે પાંચ વૃત્તિઓવાળો કહી બતાવ્યો છે (12) જ્યોતિ (તેજ) આદિ તત્વો- જેના અધિષ્ઠાન બતાવ્યા છે તે તો પરમાત્મા જ છે. કારણકે-બીજે ઠેકાણે પણ શ્રુતિએ એમને જ અધિષ્ઠાતા કહી બતાવ્યા છે (14) પરમાત્માએ પ્રાણધારી આત્મા સાથે પ્રવેશ કર્યો-એવું ઉપનિષદનું કથન હોવાથી દોષ નથી. (15) વળી,એ જીવાત્માની નિત્યતા પણ પ્રસિદ્ધ છે.(16) એ મન આદિ ઇન્દ્રિયો મુખ્ય પ્રાણ કરતાં જુદાં છે. કારણકે-બીજી શ્રુતિઓમાં એનું જુદી રીતનું વર્ણન છે (17) ઈન્દ્રિયો અને મુખ્ય પ્રાણનો ભેદ સાંભળવામાં આવ્યો છે એટલા માટે પણ મુખ્ય પ્રાણ એથી ભિન્ન છે. (18) પરસ્પર વિચારણા હોવાને લીધે પણ.(19) કેમ કે-એવું ઉપનિષદમાં વર્ણવેલું છે.(20) જેમ,માંસ આદિ પૃથ્વીના કાર્ય કહ્યાં છે-તેમ-શ્રુતિના જણાવ્યા પ્રમાણે. બીજા બંને તત્વોનાં કાર્ય પણ સમજી લેવાં જોઈએ (21) આ કથન તો વિશેષતાને લીધે છે (22) અધ્યાય ૨ - પાદ -૪ -સમાપ્ત - અધ્યાય ૨-સમાપ્ત એ શરીર પછી બીજા શરીરની પ્રાપ્તિ વખતે -આ જીવાત્મા- શરીરના બીજરૂપ સૂક્ષ્મ તત્વોથી સંપન્ન બનીને જાય છે. એ હકીકત- "પ્રશ્ન અને એના ઉત્તર" થી સિદ્ધ થાય છે.(1) શરીર ત્રણે તત્વોનું સંમિશ્રણ છે તેમ જ. વીર્યમાં સૌથી વધારે પાણીનો ભાગ રહેતો હોવાથી પાણીના નામથી એનું વર્ણન કરેલું છે. (2) જીવાત્માની સાથે પ્રાણોના ગમનનું વર્ણન હોવાથી (3) જો કોઈ એમ કહે કે- બીજી શ્રુતિમાં અગ્નિ આદિમાં પ્રવેશ કરવાની વાત કહી છે એટલા માટે એવું સિદ્ધ નથી થતું. તો એવું કહેવું બરાબર નથી.કારણ કે એ શ્રુતિ અન્ય વિષયક હોવાથી ગૌણ છે.(4) અને પાંચમી આહુતિમાં પાણી પુરૂષ નામવાળું થઈ જાય છે તે વિરૂદ્ધ છે. તો એવું નથી કેમ કે- પૂર્વા પર સંબંધથી સિદ્ધ થાય છે કે-ત્યાં શ્રદ્ધાના નામે એ પાણીનું જ કથન કરવામાં આવ્યું છે.(5) એટલા માટે જીવાત્મા એમની સાથે જાય છે એવું કહેવાનું તર્ક સંગત નથી. તો એ વાત બરાબર નથી. કારણ કે-એ જ પ્રસંગમાં શુભાશુભ કર્મ કરવાવાળાનું વર્ણન છે. એટલે આ શ્રુતિમાં એ શુભાશુભકારી જીવાત્માઓના વર્ણનની પ્રતીતિ સ્પષ્ટ રીતે થઈ શકે છે, તેથી એવો વિરોધ અહીં દેખાતો નથી (6) શ્રુતિ કહી બતાવે છે.(7) જ્યાંથી ગયેલો તે જ માર્ગથી અથવા એથી ભિન્ન કોઈ બીજી રીતે પાછો આવે છે. શ્રુતિ તથા સ્મૃતિથી એ જ સિદ્ધ થાય છે. (8) ચરણ શબ્દનો પ્રયોગ કરાયો હોવાથી એ શેષ કર્મસંસ્કારોની સાથે આવે છે તો-એવું કહેવાનું બરાબર નથી-અને એવું નથી સમજવાનું. કારણ કે એ કથન અનુશય અથવા શેષ કર્મસંસ્કારોનું ઉપલક્ષણ કરવા માટે છે. એ વાત કાર્ષ્ણાજિનિ નામના આચાર્ય પણ કહી બતાવે છે.(9) જો કોઈ એમ કહે કે-કોઈ પણ પ્રકારના કારણ વિના ઉપલક્ષણના રૂપમાં ચરણ શબ્દનો પ્રયોગ કરવાનું નિરર્થક છે. તો એવું કથન ઠીક નથી. કારણ કે કર્માશયમાં આ ચરણ આવશ્યક છે.(10) બાદરિ આચાર્ય તો એવું માને છે કે- એ પ્રકરણમાં ચરણ શબ્દ દ્વારા શુભાશુભ કર્મ જ કહેલાં છે.(11) વેદમાં સાંભળવામાં આવ્યું છે.(12) ચઢવા-ઉતરવાનું અથવા આરોહણ- અવરોહણ થાય છે. કારણ કે શ્રુતિમાં એમની ગતિનું એવું જ વર્ણન જોવા મળે છે.(13) અને સ્મૃતિમાં પણ એનું સમર્થન કરવામાં આવ્યું છે.(14) એ સિવાય પાપકર્મના ફળને ભોગવવા માટે મુખ્યત્વે સાત નરકનું પણ વર્ણન છે.(15) અને એ યાતનાનાં સ્થાનોમાં પણ. એ યમરાજની જ આજ્ઞાનુસાર કાર્ય થતું હોવાથી કોઈ જાતનો વિરોધ નથી.(16) જ્ઞાન અને શુભ કર્મ બંનેના જ પ્રકરણને લીધે એવું કથન યોગ્ય જ છે.(17) કારણ કે એ વર્ણનમાં એવી જ વાત મળે છે.(18) સ્મૃતિમાં એવું સમર્થન કરેલું છે અને લોકોમાં પણ એ વાત પ્રસિદ્ધ છે. (19) શ્રુતિમાં પણ એવું વર્ણન જોવા મળે છે એટલા માટે પણ.(20) ત્રીજા નામવાળી ઉદ્દભિજ્જ જાતિમાં સમાવેશ સમજવાનો છે.(21) એમના જેવા ભાવની પ્રાપ્તિ થાય છે. એ વાત યુક્તિપ્રયુક્તિથી સિદ્ધ થાય છે (22) ઉપર જવા કરતાં નીચે ઉતરવાની પરિસ્થિતિમાં ભેદ હોવાને લીધે. ના રહીને ક્રમશઃ નીચે ઉતરી આવે છે.(23) જેમાં રહેતા હોય છે એવા જવ, તલ, અડદ, ચોખાદિમાં એનો કેવળ સંનિધિમાત્રથી વાસ થતો હોય છે.(24) જો કોઈ એમ કહે કે-એવું કર્મ તો અશુદ્ધ કહેવાશે. તો એવું નથી સમજવાનું કારણકે- શ્રુતિના શબ્દોથી એની નિર્દોષતા સાબિત થાય છે.(25) વીર્યથી સંપન્ન પુરૂષની સાથે એનો સંબંધ થાય છે.(27) સ્ત્રીની યોનિમાં પ્રવેશ્યા પછી એ જીવાત્મા શરીરધારી બને છે.(27) અધ્યાય ૩ - પાદ ૧ -સમાપ્ત સ્વપ્નામાં પણ જાગૃતિની જેમ સાંસારિક પદાર્થોની રચના થાય છે. કારણ કે -શ્રુતિમાં એવું વર્ણવ્યું છે.(1) એક શાખાવાળા પુરૂષને કામનાઓનો નિર્માતા પણ માને છે,અને એમના અભિપ્રાય પ્રમાણે-પુત્રાદિ જ કામ અથવા કામનાના વિષય છે.(2) પરંતુ પૂર્ણ રૂપથી એના રૂપની અભિવ્યક્તિ ના હોવાને લીધે એ માયામાત્ર છે.(3) સ્વપ્ન ભાવિના શુભાશુભ પ્રસંગનાં સૂચક પણ હોય છે. કેમ કે શ્રુતિથી એ સિદ્ધ થાય છે-અને સ્વપ્ન શાસ્ત્રને જાણનારા પણ એવું જણાવે છે.(4) જીવાત્મા(આત્મા) માં પણ પરમાત્મા જેવા જ ગુણો છે-પરંતુ તે આત્મા છૂપાયલો કે ઢંકાયલો છે.પણ,પરમાત્મા સતત ધ્યાનથી તે પ્રકટ થઈ જાય છે. કારણ કે એ પરમાત્માના અજ્ઞાન ને લીધે જ,એ આત્માને બંધન કે મોક્ષ છે.(5) એ તિરોભાવ પણ શરીરના સંબંધથી જ છે.(6) સુષુપ્તિ દશા દરમિયાન એ સ્વપ્ન દૃશ્યનો અભાવ થઈ જાય છે અને,એ વખતે જીવાત્મા નાડીઓમાં સ્થિત થઈ જાય છે. એમ,શ્રુતિ કહે છે,અને આત્મામાં પણ એની એવી જ સ્થિતિ બતાવી છે. (7) એટલા માટે અહીંથી જીવાત્માની જાગૃતિ શ્રુતિમાં કહેલી છે. (8) નિઃસંદેહ એ જ જાગે છે. કારણ કે કર્મ, અનુસ્મૃતિ, વેદપ્રમાણ અને કર્મ કરવાની આજ્ઞા એ સર્વની સિદ્ધિ ત્યારે જ થશે. એટલે એવું માનવું જ બરાબર છે.(9) કારણકે-એના સિવાય બીજી કોઈ અવસ્થા શેષ નથી રહેતી (10) સર્વે દોષોથી રહિત નિર્વિશેષ અને સર્વે દિવ્ય ગુણોથી સંપન્ન કહ્યા છે.(11) જો કોઈ એમ કહે કે-સગુણ અને નિર્ગુણ એ બંનેનાં જુદાં જુદાં બે સ્વરૂપો માન્યાં છે એટલે. એ એક જ પરમાત્મા બે લક્ષણવાળા ના હોઈ શકે. તો એવું નથી સમજવાનું. કારણ કે પ્રત્યેક શ્રુતિમાં એથી વિપરીત એક પરમાત્માને જ બંને જાતનાં લક્ષણોવાળા કહેલા છે.(12) એ ઉપરાંત કોઈ એક શાખાવાળા -વિશેષરૂપે એવી રીતે સમર્થન કરે છે.(13) પ્રધાનતા હોવાથી સિદ્ધ થાય છે કે -તે એક -પરમાત્મા બંને લક્ષણોવાળા છે. (14) વળી,પ્રકાશની પેઠે. શ્રુતિ એ પરમાત્માને કેવળ સત્ય, જ્ઞાન અને અનંતમાત્ર જ બતાવે છે.(16) એ કથન પછી શ્રુતિ એમને અનેક રૂપવાળા પણ કહી બતાવે છે. અને, એ ઉપરાંત સ્મૃતિમાં પણ એમના સગુણ સ્વરૂપનું વર્ણન છે.(17) અને એ પરમાત્માનાં બંને જાતનાં રૂપો સ્વાભાવિક છે એ સિદ્ધ કરવા માટે જ- ચંદ્ર વિગેરેના પાણીમાં પ્રતિબિંબની પેઠે ઉપમા આપવામાં આવી છે.(18) સર્વ પ્રકારે એવા ના સમજવા જોઈએ.(19) શરીરની અંદર સ્થિત હોવાને લીધે શરીરની જેમ પરમાત્માને વધવા - ઘટવાનો સંભવ રહે છે તેથી એના નિષેધ માટે- પરમાત્મા તથા ચંદ્ર પ્રતિબિંબ બંનેની સમાનતા હોવાથી એવું ઉદાહરણ આપવામાં આવ્યું છે. (20) વળી,શ્રુતિમાં બીજા ઉદાહરણો પણ જોવા મળે છે .(21) નેતિ નેતિ કહીને શ્રુતિ નિષેધ કરે છે.અને એના પછી. ફરી વાર એ લક્ષણો ને કહે છે પણ ખરી.(22) કેમકે એ સગુણ રૂપને ઈન્દ્રિયોથી જાણી શકાય તેવું કહે છે.(23) એવી રીતે અવ્યક્ત હોવા છતાં પણ. આરાધના કરવાથી ઉપાસકને એ પરમાત્મા પ્રત્યક્ષ દર્શન આપે છે.એ વાત વેદ તથા સ્મૃતિ બંને દ્વારા સિદ્ધ થાય છે.(24) પ્રકાશ પણ.કર્મથી એટલે કે અભ્યાસ કરવાથી જ પ્રકટે છે.(25) ઉપર કહેલાં કારણોથી સિદ્ધ થાય છે કે એ પરમાત્મા- અનંત અલૌકિક અસાધારણ ગુણોથી સંપન્ન છે.અને તેનાં એવાં જ લક્ષણો જોવા મળે છે.(26) બંને પ્રકારનું કથન હોવાથી,સાપના કુંડલાકારત્વની પેઠે જ (27) અથવા. પ્રકાશ અને એના આશ્રયની પેઠે એમનો અભેદ છે. કારણ કે તેજની દૃષ્ટિથી બંને એક જ છે.(28) આમ,પહેલાં પુરવાર કર્યું છે તે પ્રમાણે બંનેનો અભેદ સમજી લેવો જોઈએ.(29) બીજાનો પ્રતિષેધ હોવાથી પણ અભેદ જ સિદ્ધ થાય છે. (30) આ જડચેતનરૂપ બંને પ્રકૃતિના સમુદાયથી એ પરમાત્મા અત્યંત શ્રેષ્ઠ છે. કારણ કે સેતુ, ઉન્માન, સંબંધ તથા ભેદના વર્ણન દ્વારા એ જ સિદ્ધ કરાયું છે.(31) શ્રુતિમાં ભેદવર્ણન અને અભેદવર્ણન બંને સમાન રીતે જોવા મળે છે એટલા માટે. ભેદ અને અભેદ બંને પક્ષ માન્ય છે એવો નિર્ણય થાય છે. (32) અવયવરહિત પરમાત્માના ચાર પાદ બતાવવામાં આવ્યા છે તેવી રીતે. મનન- નિદિધ્યાસન જેવી ઉપાસનાને માટે પણ એવો ઉપદેશ છે.(33) વિવિધતા જેવા ભેદનું હોવાનું અસંગત નથી (34) શ્રુતિની સંગતિથી પણ એ હકીકતની સિદ્ધિ થાય છે.(35) એવી જ રીતે બીજાનો નિષેધ પણ કરવામાં આવ્યો છે એટલા માટે પણ.(36) એથી પણ એ પરમાત્માનું સર્વવ્યાપકપણું સિદ્ધ થાય છે.(37) જીવોનાં કર્મોના ફળ આ પરમાત્મા દ્વારા જ મળે છે. એવું માનવાનું જ યુક્તિસંગત છે -વળી,.(38) શ્રુતિમાં પણ એવું કહ્યું છે (39) પૂર્વોક્ત કારણને લીધે જૈમિનિ ધર્મ અથવા કર્મને ફળદાતા માને છે.(40) પરંતુ બાદરાયણ(વેદ વ્યાસ) પૂર્વોક્ત પરમાત્માને જ કર્મ ફળદાયક તરીકે માને છે. કારણ કે વેદમાં એ પરમાત્માને જ સૌના "કારણ" કહ્યા છે.(41) કારણકે આજ્ઞા આદિમાં ભેદ નથી.(1) જો કોઈ એમ કહે કે-કોઈ ઠેકાણે વર્ણનમાં ભેદ હોવાથી એકતા સિદ્ધ નથી થતી. એક વિદ્યામાં એવો વર્ણનભેદ હોવાનું અનુચિત નથી. (2) શિષ્ટાચારમાં અધ્યયનના અંગરૂપે જ એનું વિધાન કરવામાં આવ્યું છે. પણ 'સવ’ હોમની જેમ એ શિરોવ્રતવાળો નિયમ આથર્વણ શાખાવાળાને માટે જ છે.(3) શ્રુતિ પણ એવું કહી બતાવે છે.(4) એક જાતની વિદ્યામાં જ પ્રયોજનમાં ભેદ ના હોવાને લીધે. એક ઠેકાણે કહેલા ગુણોનો બીજે ઠેકાણે ઉપસંહાર કરી લેવાનું વિધિશેષની જેમ યોગ્ય છે. (5) જો કોઈ એમ કહે કે-તે વિદ્યાઓમાં કહેલા શબ્દથી બંનેની ભિન્નતા પ્રતીત થાય છે એથી એકતાની સિદ્ધિ નથી થતી-તો એ વાત બરાબર નથી. વિધિ અને ફળમાં ભેદ ન હોવાને લીધે બંને વિદ્યાઓમાં સમાનતા છે.(6) પ્રકરણના ભેદથી એ બંને વિદ્યાઓ ભિન્ન સિદ્ધ નથી થઈ શકતી.(7) જો કોઈ એમ કહે કે-સંજ્ઞાને લીધે પરસ્પર ભેદ હોવાને લીધે એકતાની સિદ્ધિ નથી થતી- તો એનો ઉત્તર અપાઈ ગયો છે. અને એ સંજ્ઞાભેદને લીધે થનારી વિદ્યાવિષયક વિષમતા પણ બીજે ક્યાંક હોઈ શકે છે.(8) પણ,પરમાત્મા બધે વ્યાપક હોવાથી બ્રહ્મવિદ્યાઓમાં સમાનતા છે.(9) એ પૂર્વ સૂત્રોમાં કહેલા સઘળા હેતુઓનો ઉપયોગ છે.(10) પરમાનંદ એ સર્વેશ્વર પરમાત્માનો મુખ્ય ધર્મ છે (11) પરમાત્મામાં વધવા-ઘટવાનો દોષ પેદા થશે.(12) માટે,આમ, આનંદ જેવા ધર્મો -પરમાત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે શ્રુતિમાં કહેલા છે એટલા માટે બ્રહ્મવિદ્યાના પ્રસંગમાં બીજે એમનો સમાવેશ કરી શકાય છે. કારણ કે એ સૌમાં અર્થની સમાનતા છે.(13) બીજું કોઈ પ્રયોજન ના હોવાથી,પરમાત્માનું સારી પેઠે ચિંતન કરવા માટે એમના તત્વને રૂપક (આનંદ) દ્વારા સમજાવ્યું છે. (14) આત્મશબ્દના પ્રયોગને લીધે પણ.(15) આત્મ શબ્દથી પરમાત્માનું ગ્રહણ બીજી શ્રુતિની પેઠે પછીના વર્ણનથી સિદ્ધ થાય છે.(16) જો કોઈ એમ કહે કે-પ્રત્યેક વાક્યમાં આત્મા શબ્દનો અન્વય હોવાથી આનંદમય પરમાત્મા છે એવું પુરવાર નથી થતું-તો એનો ઉત્તર એ છે કે. નિર્ધારિત કરવામાં આવ્યું હોવાથી આનંદમય જ પરમાત્મા છે-એ સિદ્ધ થાય છે.(174) પરમાત્માના કાર્યરૂપે કહેલો હોવાથી એ પુરૂષ પૂર્વોક્ત પરમાત્મા ન હોઈ શકે.(18) પણ,એક શાખામાં કહેલી, રીતથી વિદ્યાની એકતા સમજવી જોઈએ. કારણ કે બંને ઠેકાણે ઉપાસ્યમાં કોઈ ભેદ નથી.(19) પણ,એવી રીતે ઉપાસ્યના સંબંધથી બીજે સ્થળે પણ. (20) એ બંનેની એકતા ના માનવી જોઈએ કારણ કે -ત્યાં એ બંને પુરૂષોના વિલક્ષણ નામ અને સ્થાનમાં ભેદ છે.(21) શ્રુતિમાં એ વાત કહી છે પણ ખરી.(22) અને એટલા માટે સમસ્ત લોકોને ધારણ કરવાનો ને પણ બીજે (બીજા પુરુષમાં) ના લેવો જોઈએ. (23) પુરૂષ વિદ્યામાં બતાવેલા ગુણ પણ બીજા પુરૂષોમાં ના હોઈ શકે. કારણ કે શ્રુતિમાં એમના એવા ગુણો બીજે ક્યાંય નથી બતાવ્યા.(24) કરવાનું કહીને પરમાત્માને માટે જે કાંઈ જણાવ્યું છે તે પણ બીજે ઠેકાણે, બીજી વિદ્યાઓમાં ઘટાવવું ના જોઈએ કારણ કે ત્યાં પ્રયોજનમાં ભેદ છે.(25) જ્યાં ફક્ત દુઃખ, શોક, પુણ્ય, પાપાદિના નાશનું જ વર્ણન છે એવી શ્રુતિમાં. એમ સમજવું,કારણ એ વાક્યનો શેષ ભાગ છે. કુશા, છંદ, સ્તુતિ અને ઉપગાનની જેમ, એ વસ્તુ સમજવાની છે. કેમ કે-પૂર્વમીમાંસામાં એવું જણાવ્યું છે.(26) એટલા માટે એનાં પુણ્ય કર્મ પણ અહીં જ પૂર્ણ થાય છે. એ પ્રમાણે બીજી શાખાવાળા પણ જણાવે છે.(27) કોઈ જાતનો વિરોધ નથી.(28) કેમ કે-બીજી રીતે માનવાથી શ્રુતિમાં પરસ્પર વિરોધ પેદા થશે.(29) આ,લોકમાં પણ એવું જોઈ શકાય છે.(30) એ જ વિદ્યાઓનો આશ્રય લઈને ઉપાસના કરનારા દેવયાન માર્ગ દ્વારા જાય છે એવો નિયમ નથી. બ્રહ્મલોકમાં જનારા સઘળા જ્ઞાનીઓની ગતિ એ જ માર્ગથી થાય છે એ વાત. શ્રુતિ તથા સ્મૃતિ દ્વારા સિદ્ધ થાય છે. એટલા માટે તેમાં કશો વિરોધ નથી.(31) અધિકાર પ્રાપ્ત કારક પુરૂષના અધિકારની સમાપ્તિ નથી થતી ત્યાં સુધી. પોતાની ઈચ્છા પ્રમાણે સ્થિતિ રહેતી હોય છે.(32) સર્વ સ્થળે અધ્યાહાર કરવાનું જ યોગ્ય છે. કારણ કે પરમાત્માના બધા વિશેષણો સમાન છે અને એમના સ્વરૂપને લક્ષ્ય કરાવનારા ભાવો છે. એમનો અધ્યાહાર કરવો યોગ્ય છે એ વાત કહેવામાં આવી છે.(33) ઉક્ત ત્રણે યંત્રોમાં એક જ બ્રહ્મવિદ્યાનું વર્ણન કરેલું છે. (34) અંતરાત્મા (અંતર્યામી) છે. કેમ કે એ વાત બીજી શ્રુતિમાં કહેલી છે.(35) જો કોઈ એમ કહે કે-બીજી રીતે અભેદની સિદ્ધિ નહિ થાય એટલા માટે તો એવું માનવું બરાબર નથી, કારણ કે અહીં,બીજા ઉપદેશની જેમ અભેદની પણ સિદ્ધિ થઈ જશે.(36) જો કે-એકમાં બીજાના ધર્મોનો વિનિમય કરીને અભેદનું વર્ણન થયું છે માટે ઉપાધિકૃત ભેદ સિદ્ધ નથી થતો-કારણ કે. સઘળી શ્રુતિ બીજાની પેઠે-વિશેષણ આપીને વર્ણન કરે છે.(37) માનવામાં એ જ દોષ રહેલો છે-કારણ કે. પરમાત્માના સત્યસંકલ્પ જેવા વિશિષ્ટ ગુણધર્મો જીવાત્માના નથી માની શકાતા. (38) કે,જ્યાં નિર્વિશેષ સ્વરૂપનું વર્ણન છે- ત્યાં પણ તે પરમને જ છે. કારણ કે ત્યાં એના સર્વાધારત્વ જેવા ધર્મોનું વર્ણન જોવા મળે છે.(39) એમાં અન્ય દૃષ્ટાનો લોપ અથવા નિષેધ નથી.(40) એ વચનો દ્વારા કોઈ રીતે બીજા ચેતનનો નિષેધ પ્રતીત થતો હોય તો પણ. એ પરમાત્મા કરતાં બીજા દૃષ્ટાનો નિષેધ બતાવવાને લીધે -એ કથન આદર સૂચક જ છે. કારણ કે એ વાક્યોની સાથે અવારનવાર અતઃ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.(41) કારણ કે એ વાત એ પ્રકરણમાં વારંવાર આવેલા યદિ શબ્દના પ્રયોગ દ્વારા જોવા મળે છે. એ સિવાય બીજું કારણ એ પણ છે કે-કામોપભોગથી જુદા સંકલ્પવાળાને માટે- જન્મ મરણના બંધનમાંથી છૂટવાનું ફળ બતાવ્યું છે.(42) એ કથન વરદાનની જેમ જ સમજવાનું છે.(43) બતાવનારાં લક્ષણોની અધિકતા હોવાથી એ જ ફળ બળવાન કે મુખ્ય છે. કારણ કે-એ બીજું ફળ વર્ણન પણ મુખ્ય ફળના મહત્વને દર્શાવવા માટે જ કરવામાં આવ્યું છે.(44) શારીરિક અને માનસિક ક્રિયાઓમાં સ્વીકૃત વિકલ્પની જેમ પહેલાં કહેલી અગ્નિવિદ્યા પણ વિકલ્પે મુક્તિનું કારણ થઈ શકે છે. એ હકીકતની સિદ્ધિ પ્રકરણ દ્વારા થઈ રહે છે (45) પણ એ જ વાતની સિદ્ધિ થાય છે. (46) પરંતુ શ્રુતિ દ્વારા સુનિશ્ચિત રીતે જણાવ્યું હોવાથી. એક માત્ર બ્રહ્મવિદ્યા જ મુક્તિના કારણ કે સાધનરૂપ છે.(47) ઉપનિષદમાં ઠેકઠેકાણે એવું વર્ણન હોવાથી પણ.એને પુષ્ટિ મળે છે. (48) શ્રુતિપ્રમાણ અને લક્ષણ વિગેરે બળવાન હોવાને લીધે પણ. પ્રકરણ દ્વારા સિદ્ધાંતનો બાધ થઈ શકતો નથી. (49) એમાં પણ ભેદ છે એવું કથન તે તે પ્રકરણોમાં જોવામાં આવ્યું છે. તથા તેનો નિર્દેશ પહેલાં પણ કરાયો છે (50) બધી જાતની બ્રહ્મવિદ્યા સમાન રીતે મોક્ષના કારણરૂપ છે. તો પણ વચગાળાના ફળભેદનો નિષેધ નથી કારણ કે- મૃત્યુ થયા પછી જીવાત્માનો સ્થૂળ શરીર સાથે સંબંધ નથી રહેતો એમ,એનો સૂક્ષ્મ અથવા કારણ કોઈ પણ શરીર સાથે સંબંધ નથી રહેતો એટલા માટે કોઈ પણ લોકની પ્રાપ્તિ થઈ શકતી નથી. (51) પાછળના મંત્રોથી એ સિદ્ધ થાય છે અને એમાં કહેલા શબ્દ સમુદાયનો, એ જ જાતનો ભાવ છે-પરંતુ બીજા સાધકોના બીજા ભાવોની અધિકતાને લીધે. સૂક્ષ્મ તથા કારણ શરીર સાથે સંબંધ રહે છે -એટલા માટે એ બ્રહ્મલોકમાં જાય છે.(52) કેટલાક કહે છે કે-આત્માનો શરીર હોય છે ત્યારે જ. ભાવ હોવાને લીધે શરીરથી અલગ આત્માની સત્તા નથી.(53) પણ,શરીરથી આત્મા અલગ છે-કારણ કે શરીર હોય છે ત્યારે પણ એની અંદર આત્મા નથી રહેતો. એટલા માટે-આત્મા શરીર નથી. વળી,જ્ઞાતાપણાની ઉપલબ્ધિની જેમ આત્મા શરીરથી ભિન્ન છે એવું સિદ્ધ થાય.(54) યજ્ઞોની સંબદ્ધ ઉપાસનાઓ જે જે શાખામાં કહેવાઈ હોય તેમાં જ કરવા યોગ્ય છે. એવું નથી સમજવાનું પરંતુ પ્રત્યેક વેદની શાખાવાળું અનુષ્ઠાન કરી શકે છે.(55) અથવા તો એવું સમજો કે-મંત્રાદિની જેમ એમાં કશો વિરોધ નથી.(56) કારણ કે તેવું જ કથન શ્રુતિમાં જોવા મળે છે.(57) શબ્દાદિના ભેદને લીધે બધી વિદ્યાઓ જુદી જુદી છે.(58) પણ,બધી વિદ્યાઓનું ફળ એક જ છે, ફળમાં ભેદ નથી એટલા માટે. અલગ અનુષ્ઠાન કરાય તે બરાબર છે.(59) સમુચ્ચય કરીને કરવું-અથવા સમુચ્ચય કર્યા સિવાય અલગ અલગ કરવું. કારણ કે એમાં પૂર્વોક્ત હેતુ એટલે કે ફળની સમાનતાનો અભાવ છે.(60) યથાશ્રયભાવ છે એટલે કે જે -તે-ઉપાસનાનો ભાવ પણ સમજવો જોઈએ.(61) શ્રુતિના શાસન અથવા વિધાનથી પણ. એ જ સિદ્ધ થાય છે. (62) એમની આશ્રિત ઉપાસનાઓનો પણ સમુચ્ચય બરાબર છે.(63) જો કે,શ્રુતિ ગુણોની સાધારણતા બતાવે છે પણ.(64) પરંતુ એ ઉપાસનાનો સમુચ્ચય બતાવનારી નથી એટલા માટે. ઉપાસનાઓના સમુચ્ચયની સિદ્ધિ નથી થઈ શકતી.(65) શ્રુતિમાં ઉપાસનાઓનો સમુચ્ચય ના કરવાનું જણાવ્યું છે (66) કારણ કે શબ્દ અથવા શ્રુતિનાં વચનથી એવું સાબિત થાય છે. એવું બાદરાયણ જણાવે છે.(1) એવું આચાર્ય જૈમિનિનું કહેવું છે.(2) ઉત્તમ પુરૂષોના આચાર દર્શનથી પણ વિદ્યા કર્મનું અંગ છે એવું સિદ્ધ થાય છે.(3) એ વિશેની શ્રુતિથી પણ એ વાતની સિદ્ધિ થાય છે.(4) વિદ્યા તથા કર્મ બંને જીવાત્માની સાથે જાય છે એવું કથન હોવાથી પણ એ વાતની સિદ્ધિ થાય છે.(5) આત્મજ્ઞાનયુક્ત અધિકારીને માટે કર્મોનું વિધાન હોવાથી પણ એની સિદ્ધિ થાય છે. (6) શ્રુતિમાં નિયમ તરીકે કહેવામાં આવ્યું હોવાથી પણ કર્મ અવશ્ય કર્તવ્ય છે, અને વિદ્યા કર્મનું અંગ છે એવું સાબિત થાય છે.) (7) બાદરાયણ (વેદ વ્યાસ) નો અભિપ્રાય પ્રથમ સૂત્રમાં જણાવ્યો છે તેવો જ છે. કારણ કે શ્રુતિમાં વિદ્યાની એવી વિશેષતા વર્ણવેલી છે.(8) આચારનું દર્શન તો સમાન છે.(9) એ શ્રુતિ સર્વત્ર સંબંધ રાખવાવાળી નથી, અથવા એકદેશીય છે.(10) એ ઉપનિષદ વચનમાં કહેવાયેલો વિદ્યાકર્મનો વિભાગ અધિકારી ભેદથી સમજવો જોઈએ.(11) એ કથન તો એવા વિદ્વાનને માટે કરેલું છે જેણે વિદ્યાનું અધ્યયન જ કર્યું છે પરંતુ અનુષ્ઠાન નથી કર્યું.(12) એ શ્રુતિ વિશેષરૂપે વિદ્વાનને માટે નથી કહેવામાં આવી એટલા માટે. એનો સમુચ્ચય જ્ઞાનની સાથે નથી.(13) અથવા એવું સમજો કે વિદ્યાની સ્તુતિને માટે સંમતિ માત્ર છે.(14) એ ઉપરાંત કેટલાક વિદ્વાનો પોતાની ઈચ્છાથી જ કર્મોને છોડી દે છે એટલા માટે પણ વિદ્યાને કર્મનુ અંગ ના કહી શકાય. (15) બ્રહ્મવિદ્યાથી કર્મોનો નાશ થઈ જાય છે એવું કહ્યું છે એથી પણ એ સિદ્ધ થાય છે. (16) વીર્યને સુરક્ષિત (ઉર્ધ્વરેતસ) રાખવાનું વિધાન કરવામાં આવ્યુ છે એવા ત્રણ આશ્રમમાં પણ બ્રહ્મવિદ્યાનો અધિકાર છે. કારણ કે વેદમાં એવું કહેલું છે.(17) કારણ કે એમાં વિધિસૂચક ક્રિયાપદનો પ્રયોગ નથી કરવામાં આવ્યો. અને શ્રુતિ સંન્યાસનો નિષેધ કરે છે.(18) કરવા જેવું છે. કેમ કે શ્રુતિમાં સમસ્ત આશ્રમોના અને આશ્રમધર્મોના કર્તવ્યનું સમાન રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.(19) કેમ કે-સમિધાધારણ વિષયક વાક્યમાં 'ઉપર ધારણ’ ની ક્રિયાને અનુવાદ માનવાને બદલે વિધિ જ માનવામાં આવી છે (20) જો કોઈ એમ કહે કે-ઉદ્ ગીથ આદિ ઉપાસનાઓમાં એમના મહિમાનાં સૂચક જે વચન છે તેમાં કર્મના અંગભૂત ઉદ્ ગીથ આદિને લીધે એવું વર્ણન કરવામાં આવ્યુ છે એટલા માટે. એ સઘળું ફક્ત એની સ્તુતિ માત્ર છે. કારણ કે એ ઉપાસનાઓ અને એમના ગુણ અપૂર્વ છે.(21) પ્રયોગ કરેલો હોવાથી પણ એ વાતની સિદ્ધિ થાય છે. (22) જો કોઈ એમ કહે કે-ઉપનિષદમાં આવતી આખ્યાયિકાઓ પરિપ્લવ નામના કર્મને માટે છે. તો તેવું નથી. કારણ કે પરિપ્લવ કર્મમાં થોડીક જ આખ્યાયિકાઓને વિશેષ રૂપે ગ્રહણ કરવામાં આવી છે.(23) કારણ કે એ ઉપાખ્યાનોની ત્યાં કહેલી વિદ્યાઓની સાથે એકવાક્યતા દેખાય છે.(24) અને એટલા માટે. આ બ્રહ્મવિદ્યારૂપી યજ્ઞમાં અગ્નિ, સમિધા, ઘી જેવા પદાર્થોની આવશ્યકતા નથી.(25) જેવી રીતે ઘોડો યોગ્યતા પ્રમાણે સવારીના કામમાં વપરાય છે, એવી રીતે કર્મ વિદ્યાની ઉત્પત્તિને માટે અપેક્ષિત છે, મોક્ષને માટે નથી.(26) અન્ય કર્મ આવશ્યક ના હોવા છતાં-સાધકે- શમ, દમ, જેવા ગુણોથી સંપન્ન હોવું જોઈએ કેમ કે- એમનું અનુષ્ઠાન અવશ્ય કરવા જેવું છે.(27) અન્ન વિના પ્રાણ ના રહેવાનો સંભવ હોય ત્યારે જ આપી છે. કારણ કે શ્રુતિમાં એવું જ જોવા મળે છે.(28) વળી,બીજી શ્રુતિનો બાધ ના હોવો જોઈએ (29) એ ઉપરાંત સ્મૃતિ પણ એ જ વાતનું સમર્થન કરે છે.(30) ઈચ્છાનુસાર અભક્ષ્ય ભોજનના નિષેધમાં શ્રુતિપ્રમાણ પણ છે. (31) તરંગ પરના પુનરાવર્તન થતા (શૃંગ અથવા ગર્ત બે બિંદુઓમાંથી કોઇપણ) બે બિંદુઓ વચ્ચેના અંતરને તરંગલંબાઇ કહેવાય છે. તરંગલંબાઇને ગ્રીક મૂળાક્ષર લૅમડા (λ) દ્વારા દર્શાવાય છે. તરંગલંબાઇ અને આવૃત્તિ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે જ્યારે આપણૅ પાણીમાં પથ્થર ફેંકીએ ત્યારે તેમાં વમળ ઉત્પન્ન થાય છે, જે એક તરંગનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.તેવી જ રીતે દોરીમાં પણ તરંગ ઉત્પન્ન થાય છે.આપણે તરંગોની દુનિયામાં જીવીએ છીએ. આવૃત્તિ એટલે એક સેકન્ડમાં થતાં કંપનોની સંખ્યા. આવર્તકાળ એટલે એક કંપન થતાં લાગતો સમય. આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે આને વધુ માહિતીપ્રદ બનાવવામાં વિકિપીડિયાને મદદ કરી શકો છો. આ લેખમાં ઉમેરો કરવા માટે . ગુજરાતીમાં લખો ગુજરાતી કેલેન્ડર પસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક July 12th, 2011 _ પ્રકાર : ટૂંકી વાર્તા _ સાહિત્યકાર : લિયો ટૉલ્સ્ટૉય _ 38 પ્રતિભાવો » [‘ટૉલ્સ્ટૉયની 23 વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનો અનુવાદ શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈએ કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] એક ગરીબ ખેડૂત વહેલી સવારે ખેડ કરવા માટે તેના ખેતરે જવા નીકળ્યો. બપોરના ભાથા માટે તેણે તેની સાથે લૂખોસૂકો રોટલો લઈ લીધો. ખેતરે પહોંચી તેણે હળ જોડ્યું અને સાથે આણેલ રોટલાને ફાળિયામાં વીંટી ઝાડીમાં મૂકી દીધો. બપોર થતાં સુધીમાં તે અને તેના ઘોડા થાક્યા. તેણે ઘોડાને ચરવા છોડી મૂક્યા અને તે ભાથાનો રોટલો લેવા પેલી ઝાડી પાસે ગયો. પોતાનો લૂખોસૂકો રોટલો પણ કોઈ ચોરી ગયું તેથી ખેડૂતને દુઃખ તો થયું પણ, ‘હશે…. એનો હવે કોઈ ઉપાય નથી. હું કાંઈ રોટલા વગર ભૂખે મરી જવાનો નથી. વળી જેણે રોટલો લઈ લીધો તેને તેની જરૂર હશે તો જ લીધો હશે એ તો શંકા વગરની વાત છે,’ એમ વિચારી તેણે કહ્યું, ‘એ રોટલો જેણે લીધો હશે તેનું તો એ પેટ ભરશે ને !’ આમ વિચારી તે કૂવા પર ગયો, પાણી પીધું અને આરામ કરી પાછી ખેડ શરૂ કરી દીધી. શેતાન અને તેનો સાગરીત ખેડૂતને ત્યાં આવ્યા ત્યારે ખેડૂતે તેના પાડોશીઓને દારૂ પીવા માટે આમંત્રણ આપ્યું હતું. આખી મંડળી એક ટેબલની ફરતે ગોળાકારમાં બેઠી હતી અને ખેડૂતની સ્ત્રી બધાને દારૂની પ્યાલી આપી રહી હતી. મહેમાનોને દારૂની પ્યાલી આપતાં આપતાં તેના હાથમાંની થાળી ટેબલ સાથે અથડાઈ અને એક પ્યાલીમાંનો દારૂ છલકાઈને જમીન પર ઢોળાયો. આ જોઈ ખેડૂત ગુસ્સે થઈ ગયો અને પત્નીને વઢવા લાગ્યો, ‘બુદ્ધુ ! કંઈ ભાન છે કે નહીં ? જંગલી ! તારા મનમાં તો આ કૂવાનું પાણી હશે, જેથી ઢળે એટલે કંઈ વાંધો નહીં, ખરું ને !’ આ સાંભળી શેતાન રાજી થયો. તેના સાગરીતે તેની સામે જોઈ આંખ નચાવી અને કહ્યું, ‘માલિક, જરાક રાહ જુઓ. હજુ બીજું ઘણું જોવા મળશે.’ પેલા ખેડૂતે અને તેના મહેમાનોએ દારૂની એક પ્યાલી ચડાવી. બધા પીધેલી હાલતમાં એકબીજાને જૂઠ્ઠી અને લસપસતી વાતો કહેવા લાગ્યા. શેતાન આ બધું જોતો રહ્યો અને તેણે તેના સાગરીતને શાબાશી આપી. ‘જો આ પીણું તેમને આવા ભૂખ્યા શિયાળ જેવા બનાવી દે અને એકબીજાને છેતરતા કરી દે તો તે બધા આપણી જાળમાં તરત જ ફસાવાના !’ શેતાને તેના સાગરીતને કહ્યું. ‘વાહ ! તેં તો કમાલ કરી !’ તેણે તેના સાગરીતને કહ્યું. ‘અરે સાહેબ, ખરી કમાલ તો હજુ હવે આવશે. સહેજ રાહ જુઓ. તેઓ ત્રીજી પ્યાલી ચડાવે એટલી જ વાર. અત્યારે તેઓ વરુની જેમ અંદરઅંદર લડી રહ્યા છે, એકબીજા પર દાંતિયાં અને ઘુરકિયાં કરી રહ્યા છે, પણ ત્રીજી પ્યાલી ચડાવતાં તો તેઓ જંગલી ભૂંડ જેવા થઈ જશે.’ અને ખેડૂતોએ ત્રીજી પ્યાલી લેતાં તો તેઓ ખરેખર જંગલી પશુ જેવા થઈ ગયા. તેમણે મોટે મોટેથી લવારા કરવા માંડ્યા. કોઈ કોઈની વાત સાંભળતું નહોતું, બધા ફાવે તેમ બક્યે જતા હતા. વધુમાં તેઓ શા માટે આમ કરે છે તેની તેમને ખબર સુદ્ધાં નહોતી. ત્રણ પ્યાલી ચડાવ્યા બાદ મંડળી વિખેરાવા લાગી. કોઈ એકલું, કોઈ જોડીમાં તો કેટલાક ત્રણ ત્રણની ટોળીમાં લથડિયાં ખાતાં ખાતાં શેરીમાં આવ્યા. તેમનો યજમાન પણ તેમને વળાવવા માટે શેરીના નાકા સુધી આવતો હતો, પણ તે અધવચ્ચે જ લથડિયું ખાઈને ગંદી ગટરમાં ગબડી પડ્યો. તે ગટરમાં પૂરો ખરડાઈ ગયો અને ભૂંડની જેમ આળોટવા લાગ્યો. આ જોઈ શેતાનના આનંદનો પાર ન રહ્યો. ‘વાહ ! તેં એક નંબરના પીણાની શોધ કરી છે. ખેડૂતનો રોટલો ચોરી લઈ તેને ચીડવવાની જે ભૂલ કરેલી તે તેં હવે સુધારી લીધી છે. પણ તેં આ પીણું શી રીતે બનાવ્યું તે મારે જાણવું છે. હું માનું છું તેં પહેલાં શિયાળનું લોહી લીધું હશેઃ જેનાથી ખેડૂતો એકબીજાને જૂઠ્ઠી વાતો કહેતાં અને છેતરતાં શીખ્યા. પછી, મારા ખ્યાલ પ્રમાણે તેં તેમાં વરુનું લોહી ઉમેર્યું હશેઃ તેણે તેમને વરુ જેવા બનાવી મૂક્યા. અને છેલ્લે તેં ભૂંડનું લોહી નાખ્યું હશે જેથી તેઓ છેવટે ભૂંડની જેમ લથડિયાં ખાતા અને આળોટતા થઈ જાય.’ શેતાને કહ્યું. સાગરીતની વાત સાંભળી શેતાને તેને ખૂબ ધન્યવાદ આપ્યા. તેની અગાઉની ભૂલ માફ કરી અને બઢતી આપી ઊંચી પદવી પર તેની નિમણૂંક કરી દીધી. [કુલ પાન : 372. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : નવજીવન મુદ્રણાલય. અમદાવાદ. અથવા સંપર્ક કરો : http://navajivantrust.org/ ] આ પ્રકારનું અન્ય સાહિત્ય: (‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ-૨૦૧૭ના અંકમાંથી સાભાર) ‘મમ્મી, ઓબ્સ્ટિકલ રેસ એટલે શું?’ દસ વર્ષના નિલયે હેમાક્ષીને પૂછ્યું. ‘બેટા, ઓબ્સ્ટિકલ રેસ એટલે વિઘ્ન દોડ. દોડની વખતે જેટલા અંતરાયો આવે તેને કુશળતાપૂર્વક પાર કરીને તેમાં આગળ વધવાનું હોય છે.’ ‘મમ્મી, કાલે મારી સ્કૂલમાં કોમ્પીટીશન છે. હું ભાગ લેવાનો છું.’ નિર્દોષ નિલય હેમાક્ષીને વ્હાલ કરીને ઝડપથી બહાર રમવા માટે દોડી ગયો. હેમાક્ષી વિચારે ચડી ગઈ… જીવન પણ ઓબ્સ્ટિકલ રેસ ... [વાંચો...] ખાઈને ઊઠ્યો કે નાની દિકુએ પાનનું બીડું બનાવી આપ્યું. સોપારી સિવાય એમાં કશું નહોતું. હમણાં ઘરમાં પૈસાની તંગી છે, એ વાતની ચાડી પાને ખાધી. ઑફિસે જવા નીકળ્યો. પગથિયે પહોંચ્યો ત્યાં દિકુ મારી કને આવીને ઊભી રહી. કંઈક કહેવા માગતી હતી. પણ એની જીભ ઊપડતી નહોતી. મેં પૂછ્યું : ‘શું છે ? કહે ને ?’ છેવટે ગલ્લાં તલ્લાં કરતાં એ બોલી, ... [વાંચો...] (‘નવનીત સમર્પણ’ સામયિકના મે-૨૦૧૫ના અંકમાંથી સાભાર) “નીતુ..” મમ્મીના ઘાંટાએ મારી ચેટની મજા બગાડી નાખી. હું ડ્રોઈંગરૂમમાંથી સીધી રસોડામાં ગઈ. “મમ્મી પ્લીઝ, ડોન્ટ કોલ મી નીતુ… યુ નો વ્હોટ માય નેમ ઈઝ નિતલ. તને ભૂલવાની આદત છે, પણ એની સાબિતી વારંવાર આપવાની કોઈ જરૂર નથી. લાસ્ટટાઈમ જ્યારે મારી કોલેજફ્રેન્ડ આવી ત્યારે તારા નીતુ… નીતુ… ના બરાડાને લીધે આજે આખી કોલેજ મને આર.કે.ની મોમ ... [વાંચો...] ખુબ જ સુંદર અને વિચાર કરવા પ્રેરે તેવી વાર્તા… વાહ….મસ્ત વાર્તા. વાર્તા તો વિચારપ્રેરક છે જ , સાથે તંત્રીશ્રી ની કોમેન્ટ પણ ખૂબ સરસ સુંદર વાર્તા ખુબ સરસ વાર્તા…… ખુબજ સરસ વાર્તા… જગત દવે says: બિલકુલ સાચી વાત છે. શાસ્ત્રોમાં આવી જરૂર પુરતી જ ચીજો ખરીદવી એવી અઢી વાતો લખી છે પણ એનું બરાબર મૂલ્યાંકન થયું નથી. ફક્ત એ વાતોને વળગી રહો તો સમાજમાં પરાગતી જ ના થાય. ખુબ સરસ અને બોધ પ્રેરક ખુબ જ પ્રેરણાદાયક વાર્તા…. ટોલ્સ્ટોયની વાર્તાઓ બોધપ્રદ હોય છે પણ એથી યે વધુ તો તેમનું જીવન ચરિત્ર પ્રેરણાદાયક છે. એક ધનાઢ્ય વ્યક્તિ જીવનના જે ચઢાવ ઉતાર જુએ છે અને તે વાસ્તવિક અનુભવોને આધારે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે તેમની વાર્તાઓમાં છલકાય છે. જગતભાઈની વાત પણ એટલી જ સાચી છે. જરૂરીયાત નહિં સંતોષાય તો જરૂરિયાત પુરી કરવા ગુન્હાખોરી થશે. મુળ આવશ્યકતા સંતોષ, પુરુષાર્થ અને સાથે સાથે વિવેકબુદ્ધિના વિકાસની છે. ખુબ સુંદર વાર્તા લખી છે. ટૉલ્સટૉયની દરેક વાર્તાઓમાંથી સારી પ્રેરણાઓ મળતી જ રહે છે. દશરથ જગત દવેની વાત સાથે સમ્મત થવા જેવુ છે. જય પટેલ says: પેસીમિઝમ પર આધારિત વાર્તા સમાજ માટે કંઈક સંદેશો આપશે તે વિષે શંકા છે. અંગ્રેજીમાં એક કહેવત છે…..નેસેસીટી ઈઝ ધ મધર ઑફ ઈન્વેન્શન. સંતુષ્ઠ થઈ જાય તો આજનું જગત જે નિહાળીએ છીએ તે શક્ય ના બન્યું હોત. આ બ્લોગ ના હોત અને ગુજરાતીમાં વિચારો વ્યક્ત કરવાની સુવિધા પણ શક્ય ના હોત. વિજ્ઞાનની શોધના ફળ રૂપે મળેલ સગવડોના ગુલામ ના થવું પણ આપણા હાથમાં જ છે. ખરેખર સાચુ છે! અતિ સર્વત્ર વર્જયેત મુજબ! જો ખેડુતને એટલો વિવેક હોત કે આ વધનું અનાજ સદાવ્રતમાં આપી આવું તો કદાચ એમ ન થાત આ વાર્તામાંથી જો કોઇ બોધપાઠ લેવો જ હોય તો મારા ઘરમાં લખેલું આ વાક્ય છે – ભગવાન જ્યારે તમને તમારી જરુરિયાત કરતાં વધારે આપે છે ત્યારે યાદ રાખો કે તમે માત્ર એક ચૂંટેલ માધ્યમ છો! આજે સવારે જ એક અજનબી સાથે થયેલી વાતચીત પરથી … ખૂબ જ સુંદર વાર્તા. મને આ વાર્તાની ગહનતા પૂરેપુરી સમજાય એટલી સમજણ નથી. તેથી તંત્રીશ્રીની કોમેન્ટ કે અન્ય વાચકોના મંતવ્ય પર કોઈ ટિપ્પણી નથી કરવી. જો આ વાર્તામાં દર્શાવેલી દારૂની બદી વિશે પણ વિચારીએ તો ઘણુ. યાદવાસ્થળી મદિરાપાન પછી જ થઈ હતી ને. ઘણા હિંદી અને અંગ્રેજી મૂવીઝ જોયા છે જેમને એન્ટિ-આલ્કોહોલ કે એન્ટિ-ડ્રગ મૂવી કહી શકાય. સારો અને સાચો માણસ પણ નશાની અસરમાં ઘડીભર માટે ભાન ભૂલીને એવી ગફલત કરી બેસે છે કે પછી આખી જિદંગી પસ્તાવુ પડે. (કદાચ, સલમાન ખાન) દારૂ પીધા પછી મગજ પરનો કાબૂ જતો રહે છે. મારો કાબૂ તો એમ પણ મારા મગજ પર નથી રહેતો, દારૂ પીધા પછી શું થશે એ ખ્યાલે જ થથરી જવાય છે. દારૂને તો દૂરથી જ રામરામ. સરસ વાર્તા…….. આ જગત મા શેતાનો ઘના… તો સમજદાર પણ ઘના…….જરુરિયાત થી વધારે મળવા થી માણસ ખોવાઈ જાય . સરસ અને અત્યારના સમયમાં લોકોના જીવન જીવવામાં ઉપયોગી થાય તેવી વાર્તા છે. ખુબ જ સરસ વાર્તા ……….આજના જમાનાને અનુરુપ અને પ્રેરનાદાયિ કહેવાય તેવી……………………. માનવિય અન્તરભાવના નુ સરળ રીતે સચોટ રજુઆત સાથે નહિવત શબ્દો નો પ્રયોગ કરી અસરકારક ચિત્રણ અને ટૉલ્સટોય આ વિલકક્ષણ ખાસિયત ને “યથાસ્થિતિ” ગુજરાતી ભાષા મા અવતરીત કરવાનુ કાર્ય ઘણુ જવાબદારી વાળુ, જહેમત ભર્યુ અને જોખમ યુક્ત છે. આના માટે શ્રી શ્રી જીતેન્દ્ર ભાઈ ને પ્રતિભાવ મા માત્ર “આભાર” શબ્દ નો જે અર્થ થાય તેનાથી વધુ શબ્દો *.* કૃષિ પર્યાવરણમાં પક્ષીઓની અગત્યતા – ડો. એચ. એસ. વર્મા અને ડો. આર. એમ. પટેલ ફરક તો પડશે.. – બિમલ રાવલ આપણે શા માટે યાદ રહેવું છે? – ડૉ. દિનકર જોષી ઘર ચકલી : માનવ વસવાટનું સૌથી નિકટનું પક્ષી – ડો. એચ. એસ. વર્મા, ડો. આર. એમ. પટેલ અને પ્રો. એમ. બી. ઝાલા ઘર – મીનાક્ષી વખારિયા Dashank H. Mali: ” ખરેખર ખરા માણસ છો,તમે…!... Sushant: આભાર વત્સલભાઈ, અત્યારે હું મારા પોતાના બ્લોગ ઉપર... Vatsal: હુ અત્યારે 16 વર્ષ નો છું મારી પાસે પણ મોબાઇલ છે... Nishant Desai: આ માહિતિ શેર કરવા બદલ ખુબ ખુબ આભાર. ગોપાલ ખેતાણી: માહિતીસભર ઉમદા લેખ. સુરેશ જાની: આ લેખ ન વાંચ્યો હોય તો આ વાતની ખબર જ પડી ન... રીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો) અમારો સંપર્ક કરો મનપસંદ લેખ શોધો સરળ ગુજરાતી કેલેન્ડર રોલ નંબર ૧૧ (અંતિમ) – અજય ઓઝા રંગીલો રાજા – ગોપાલ ખેતાણી એક અધૂરી તમન્ના.. – જલ્પા વ્યાસ ગુજરાતીમાં લખો ગુજરાતી કેલેન્ડર પસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક July 9th, 2015 _ પ્રકાર : સંપાદકીય _ સાહિત્યકાર : _ 19 પ્રતિભાવો » આજે દસ વર્ષ પૂરા કરી રીડગુજરાતી અગિયારમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે રીડગુજરાતી સાથે જોડાયેલા સર્વે વાચકો, દાતાઓ, લેખકો, પ્રકાશકો, મદદકર્તાઓનો અંતરથી આભાર અને સેંકડો શુભકામના. જીજ્ઞેશભાઈએ પોતાની અનેક વ્યાવસાયિક વ્યસ્તતા વચ્ચે પણ છેલ્લા એક વર્ષથી રીડગુજરાતીને સતત ધબકતું રાખ્યું છે તે માટે જેટલો આભાર માનું તેટલો ઓછો છે. કોઈ પણ વેબસાઈટને સતત દસ વર્ષ સુધી તેના નિયમોને આધારે ગુણવત્તાસભર સાહિત્યથી ધબકતી રાખવી એ સાવ નાનીસૂની વાત નથી. આ સાઈટની સફળતાનો ખરો શ્રેય તેના વાચકો, લેખકો અને મદદકર્તાઓને જાય છે. આ સાઈટ અગિયાર વર્ષ નહીં સેંકડો વર્ષ સુધી સતત ધબકતી રહે તેવો આશીર્વાદ અને અનેક શુભકામનાઓ. ૧૧માં પણ ૧ અને ૧ જોડાયેલા છે. જેમ તાળી એક હાથે ન પડે તે રીતે આ વેબસાઈટની સફળતા અને સત્વશીલ સાહિત્યને પૂરું પાડવાનું કામ એક પક્ષે ક્યારેય ન થઈ શકે. રીડગુજરાતી તરફથી વાચનભૂખ સંતોષે તેવું સાહિત્ય સતત પીરસતું રહે અને વાચકો તેને વાંચીને જીવનમાં ઉતારે અને સહયોગ આપે ત્યારે જ સફળતાથી તાળી પડી શકે છે. રીડગુજરાતીનું નામ ગુજરાતી ભાષા અને સાહિત્યના ભાવકોથી લગીરેય અજાણ્યું નથી. સાહિત્યના નવેનવ પ્રકારોને સાંકળી લેતી અને રોજ સવારે સાત વાગે અપડેટ કરવામાં આવતી આ વેબસાઈટ અત્યારે ગુજરાતી વાચકો માટેની ખાસ પસંદગી છે. જીજ્ઞેશ અધ્યારૂના નેજા તળે હવે રીડગુજરાતી વેબસાઈટ અનેક સુવિધાઓ સાથે આગળ વધી રહી છે. ૭ જુલાઈ ૨૦૦૫ના રોજ શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં અઢળક લોકો આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે. રીડ ગુજરાતી જેવી ખરાં અર્થમાં ગુજરાતી ભાષા અને સાહિત્યને વરેલી અપ ટુ ડેટ વેબસાઈટનું મહત્વકાંક્ષી સપનું સેવનારા હતાં, વ્યવસાયે કમ્પ્યુટર પ્રોગ્રામર મૃગેશ શાહ, ૯ જુલાઈ ૧૯૭૮ના રોજ જનમ્યા, રીડગુજરાતી તો જાણે તેમના જીવનનું એક મિશન જ હતું, પોતે જ સઘળાં લેખોને યુનિકોડ ફોન્ટ્સમાં ટાઈપ કરીને પછી અપલોડ કરે. બારેય મહિના આ વેબસાઈટ પર સાહિત્યની સરવાની વહેતી રાખવાનો ખર્ચ લગભગ ૨૫૦૦૦ જેટલો આવતો એ છતાં પિતાના સેવા માટે સંઘર્ષના સિદ્ધાંતની જેમ ઉપાડી લે. જીવનપર્યત એ કામ આગળ ધપાવે રાખ્યું. ગાંઠનું ગોપીચંદન ઘસીને પણ.. એમની સાથેનો પરિચય, પહેલવહેલો તો શબ્દોના માધ્યમથી, ક્યારેક વાત પણ થતી. પ્રસંગોપાત સંદેશ દૈનિકના પૂર્તિ વિભાગના સંપાદક – સંયોજક તરીકે, સાધના સાપ્તાહિકના યુવા વિશેષાંકમાં ગજુ કાઢેલાં ગુજરાતીઓ વિશે લખતી વેળાએ એમના વિશે થોડુંક લખવાનું બનેલું. પાંચમી જૂન, ૨૦૧૪ના રોજ માત્ર ૩૬ વર્ષની કાચી વયે એમનું અવસાન થયું. એમના આકસ્મિક અવસાનના બરાબર એક મહિના પહેલાં જૂન ૨૦૧૪ના નવચેતનના અંકના છેલ્લા પાને રીડગુજરાતી ઉપરથી મરક મરક અંતર્ગત જોક્સ પ્રકાશિત કરેલાં, આ સમયગાળામાં જ એ નવચેતન કુસુમ કાર્યાલય ઉપર એક પુસ્તકના કામથી રૂબરૂ આવેલા, ત્યારે પ્રમાણમાં સ્વસ્થ હતાં. પરંતુ જુલાઈ ૨૦૧૪ના નવચેતનમાં ભારે હૈયે એમના આકસ્મિક અને દુઃખદ અવસાનની નોંધ આમેજ કરવી પડી. મૅગેશભાઈના જીવનનું કેન્દ્રબિંદુ એવા એમના એકમાત્ર હયાત કુટુંબી વડીલ એવા પિતા ધનંજય શાહના સંદર્ભમાં એકણે કરેલો એક સંઘર્ષભરી જીવનયાત્રા લેખ પ્રકાશિત કર્યો, ત્યારે મનોમન એવો સવાલ પણ થતો રહ્યો કે ૨૦૦૯માં પોતાની પત્નીના અવસાન સમયે સ્વસ્થ અને અડીખમ રહેલાં પિતાની શું દશા થઈ હશે. જ્યારે એમનો એકનો એક જુવાનજોધ દીકરો આમ અચાનક ચાલી નીકળ્યો, જેના વિશે એ કહેતાં કે બેટા, તારા લગ્ન કર્યા વગર હું આ પૃથ્વી છોડી જવાનો નથી. વેબસાઈટના માધ્યમે ચાલી રહેલી સાહિત્યની આ સરવાણીને દસ વર્ષ પૂર્ણ થઈને અગિયારમું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે એક વર્ષથી રીડગુજરાતીના માધ્યમે વાચકોની આકાંક્ષાઓને પામવાની અને પહોંચવાની આ સફર આનંદદાયક રહી છે. અનેક મિત્રોનો સતત અને સહજ સહકાર મળતો રહ્યો છે, અનેક મદદકર્તાઓએ હાથ આપ્યો છે અને સહ્રદય મિત્રોએ પણ સહાયતા કરી છે, એ સર્વેનો હ્રદયપૂર્વક આભાર માનવાની આ તક છે. મનનીય, ચિંતનસભર સાહિત્યની આ સરવાણી આમ જ સતત વહેતી રાખવાની ક્ષમતા અને સમય ઈશ્વર આપે એવી પ્રાર્થના અને મૃગેશભાઈના આ કાર્યને આગળ ધપાવવાનો અવસર મળ્યો એ જવાબદારીને નિભાવવાની સહજતા અને સમજણ મળતી રહે એવી અભિલાષા સહ નમસ્કાર. આ પ્રકારનું અન્ય સાહિત્ય: ગત તારીખ ૫મી જૂન 2014ના રોજ આપણી વચ્ચેથી દૂર થયેલા મૃગેશભાઈના અવસાનને જોતજોતામાં એક વર્ષ થઈ ગયું, સમય તેની ગતિએ સરતો રહે છે, બદલાવ એ દુનિયાનો નિયમ છે અને મૃત્યુ તો અકળ છે એવી બધી વાતો ખબર હોવા છતાં એક સહ્રદય મિત્ર, એક સ્પષ્ટવક્તા સલાહકાર અને સરળ વ્યક્તિત્વને ગુમાવવાનો વસવસો ઓછો થતો નથી. અને એ ફક્ત મારા માટે જ છે ... [વાંચો...] સર્જકમિત્રો, વાચકમિત્રો, સહયોગીઓ, પ્રકાશકો અને સર્વે સ્નેહીજનો.. રીડગુજરાતીના વિશ્વવ્યાપી તમામ વાચકમિત્રોને નવા વર્ષના સાલ મુબારક. આવનારું નવું વર્ષ આપ સર્વેને જીવનમાં સર્વ રીતે સંતોષપ્રદ, આનંદસભર, ઉલ્લાસમય અને સફળતા આપનારું હોય એવી ઈશ્વરને અભ્યર્થના. ગત વર્ષે રીડગુજરાતી ઈશ્વરકૃપાથી સરસ ચાલતું રહ્યું. વાચકમિત્રોનો અનન્ય સ્નેહ અને પ્રેમ, લેખકમિત્રોનો એ જ અનહદ વિશ્વાસ અને પ્રકાશકો તથા અન્ય સહયોગીઓનો સતત સહકાર મળતા રહ્યા. આવનારા વર્ષે ... [વાંચો...] ધોરણ ૬ થી ૮ તથા ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટેની વાર્તાસ્પર્ધાની વિજેતા કૃતિઓ.. પરિચય : ધોરણ ૬ થી ૮ તથા ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે ૧૪ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ના સમયમાં એક સુંદર હાસ્ય વાર્તાસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું, જેમાં બંને કેટેગરીમાં પ્રથમ વિજેતાઓને ૧૧૦૦૦ રૂ, દ્વિતિય વિજેતાઓને ૭૦૦૦ રૂ, તૃતિય વિજેતાઓને ૫૦૦૦ રૂ તથા ૧૦ પ્રોત્સાહક ઈનામો ૫૦૦ રૂ. ના જાહેર કરાયેલા. ૫૦થી વધુ શાળાઓના ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો. સ્પર્ધાનું આયોજન ... [વાંચો...] સુરેશ જાની says: હાર્દિક અભિનંદન્ શરૂઆતના વખતમાં નિયમિત વાંચન દરમિયાન જ ‘બ્લોગ’ શબ્દ જાણવા મળ્યો હતો. એ ન મળ્યો હોત તો આ જણ કદાચ બ્લોગર થયો ન હોત ! બ્લોગર થયા પછેી રીડ ગુજરાતી ની મુલાકાતો ઘટી ગઈ હતી – એ હકિકત છે! કાલિદાસ વ. પટેલ મ…૯૮૭૯૧૯૧૫૪૩ ખુબ ખુબ અભિનંદન….રીડગુજરતી પ્રગતી કરતુ રહે એવી શુભકામના. રીડગુજરતી ના આગીયારમા વર્ષમા પ્રવેશ બદલ ખૂબ ખૂબ અભીનન્દન્. જીજ્ઞેશભાઈ અને ધનન્જયભાઈ નો ખૂબ ખૂબ આભાર જીજ્ઞેશભાઈ અને ધનન્જયભાઈ નો ખૂબ ખૂબ આભાર – ખુબ ખુબ ધન્યવાદ.. ગુજરાતી સાહિત્યના સવ્યસાચી ભગવતીકુમાર શર્મા – સં. રઈશ મનીઆર, રીના મહેતા સુરેશ જાની: બહુ જ સરસ માહિતી . માત્ર નામ જ સાંભળ્યું હતું... Durgesh Oza: નમ્રતાબેન.સરસ વાર્તા. યંત્રવત કામ,દોડધામ... Chintan: – વાહ short and sweet. ખૂબ સુંદર વાર્તા. રીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો) અમારો સંપર્ક કરો મનપસંદ લેખ શોધો સરળ ગુજરાતી કેલેન્ડર શ્રી મહેન્દ્ર મહેતાને સ્મરણાંજલી – પી. કે. દાવડા ReadGujarati.com: શ્રેષ્ઠ કલા – રમેશ સંડેરી ગુજરાતીમાં લખો ગુજરાતી કેલેન્ડર પસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક June 21st, 2011 _ પ્રકાર : સાહિત્ય લેખ _ સાહિત્યકાર : રમેશ સંડેરી _ 6 પ્રતિભાવો » [ મહાપુરુષોના સુવાક્યો પર જીવનનું આગવું ચિંતન રજૂ કરતાં ‘વિચારોનાં ઝરણાં’ પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ‘બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર છે.’ – થોરો. આ પ્રકારનું અન્ય સાહિત્ય: ‘જયા, તું ક્યારેય નહીં સુધરે !’ – જયા જોશી (રીડ ગુજરાતીને પ્રસ્તુત રચના મોકલવા બદલ શ્રી દિવ્યેશભાઈ સોડવડિયા (સુરત)નો ખૂબ ખૂબ આભાર. અત્યારની યુવાપેઢીનો બુલંદ અવાજ તેમના આ લેખમાં તમે સાંભળી શકો છો. આપ તેમનો 9638689821 અથવા sodvadiyadivyesh4@gmail.com પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેઓ પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ.) મને ગમે છે આજની યંગ જનરેશન ! હા, જે ખરેખર વયની સાથેસાથે વિચારોથી પણ યંગ છે એવી જનરેશન. જેને તમે ... [વાંચો...] (‘ફેસ ટુ ફેસ’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી) આપણા ભારતીયોને જેટલો ઈતિહાસ કે પરંપરામાં રસ છે, તેટલો વિજ્ઞાનમાં રસ નથી દેખાતો. આપણે જેટલા શિવાજી કે પ્રતાપ કે કોઈ ઋષિને ઓળખીએ છીએ, તેટલા સી.વી. રામન, રામાનુજમ કે જગદીશચંદ્ર બોઝને નથી ઓળખતા. હમણાં ગણિતજ્ઞ રામાનુજમની શતાબ્દી ગઈ તેની આપણને જરા પણ ખબર નથી. પશ્ચિમનું જગત તેના પર ફિદા છે. રામાનુજમે બનાવેલ ગણિતનાં સૂત્રો પર ... [વાંચો...] 6 પ્રતિભાવો : શ્રેષ્ઠ કલા – રમેશ સંડેરી Kalidas V.Patel { Vagosana }: મુકેશ્ભાઈ, ખૂબ જ સચોટપણે... Kalidas V.Patel { Vagosana }: પ્રફુલભાઈ, સરસ વાર્તા આપી.... Kalidas V.Patel { Vagosana }: ઓઝા સાહેબ, ” છે... Naveen: ખૂબ સરસ.આજના જમાનામાં પૈસા કમાવવાની હોડ વચ્ચે... Durgesh Oza: જયેશભાઈ,સુંદર પ્રતિભાવ બદલ ધન્યવાદ.ગીતાબેન... રીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો) અમારો સંપર્ક કરો મનપસંદ લેખ શોધો સરળ ગુજરાતી કેલેન્ડર આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨) કહો છો તમે કેમ?: શ્રાવણની એક સાંજે... બન્ને હતા કેવા ઉદાસ અને એકલા.. તારી આંખોમાં સોનેરી સંધ્યા ઘુંટાતી'તી, એ સોનેરી રંગ મારા દુપટ્ટામા છવાઈ ગયો કેવા નિર્દોષ અને નાદાન હતા આપણે, આપણને ક્યાં કઈ ખબર જ હતી, પણ આપણે મળ્યા ને નગર વસી ગયુ, દુનિયા આપણી મોટીમોટી થઈ ગઈ, કેવો હતો તુ ને કેવી હતી હું પણ, જો કે ત્યારે નો'તી ખબર હવે જાણ્યુ, ભીંજાયા'તા એ આપણે નહીં આપણા મન ને ક્યારેક હું મનાવતી તો તુ જ રિસાતો.. તારી વાતો કેવી સાંભળતી'તી હું, નહીં? આજે હું ને તું કદાચ કોરા થયા હોઇશુ, પણ આપણા મન તો હજી ભીના જ છે. આપણા પ્રણયના સાક્ષીઓ પણ કેટલા બધા? આપણી વચ્ચે આવી ગઈ એક દિવાલ સમયની, પણ એનુ તુટવું તો નિષ્ચિંત જ છે, ખરુ ને? કેમ કે વચ્ચે આ વૈશાખ આવી ગયો છે, પણ મને તો ઇન્તેઝાર છે શ્રાવણની એક સાંજનો. Posted by કહો છો તમે કેમ? at 5:02 AM પેલી સુની કેડી, આ પીળા ફૂલો, એ કિનારો, અને ...... freezland ni chees sandwich. નીતા કોટેચા said... પેલી સુની કેડી, આ પીળા ફૂલો, એ કિનારો, અને .. થોડું મારા બ્લોગ અને મારા વિશે કહો છો તમે કેમ? હું શું કહું? કહેવાનુ તો મોટા કવિઓને હોય. અને હું તો કવિ નથી. હા, વિચારો કરું છુ. અને ક્યારેક મને હાથતાળી આપીને ભાગંભાગી કરતા વિચારોને કાન પકડીને કાગળ પર મુકી દઉ છુ, અને આ બધુ રચાય છે. આમાં ઉછળતા,હસતા, સરતા, દોડતા, રડતા, રડાવતા બધા તોફાની ટાબરીયાઓ છે, જે મારા જ સંતાન છે, મેં જ એમને જન્મ આપ્યો છે, આવો, મળો મારા બાળકોરૂપી લાગણીઓને............... લાગણીઓના દેશમા, પતંગીયાની પાંખ પર બેસીને પધારો, આપનુ સ્વાગત છે......... કેમ ભુલાય? . સબરસ ભાગેડુ નીરવ મોદીના ભાઇની વિરુદ્ધ CBIએ ઇન્ટરપોલ પાસે રેડકોર્નર નોટિસની માંગ _ India News in Gujarati 15 ફેબ્રુઆરી, 2018ના રોજ ઇન્ટરપોલની તરફથી ડિફ્યૂઝન નોટિસ ઇશ્યુ કરવામાં આવ્યા બાદ સીબીઆઇએ સક્રિયતા દેખાડી હતી એક સીનિયર અધિકારીએ કહ્યું કે, 15 ફેબ્રુઆરી, 2018ના રોજ ઇન્ટરપોલની તરફથી ડિફ્યૂઝન નોટિસ ઇશ્યુ કરવામાં આવ્યા બાદ સીબીઆઇએ સક્રિયતા દેખાડતા તમામ સભ્ય દેશોની નેશનલ સેન્ટ્રલ બ્યૂરોઝનો સંપર્ક કર્યો હતો અને ભાગેડુની માહિતી અને તેની લોકેશનની માહિતી શેર કરવા માટેની માંગ કરી હતી. નેશનલ સેન્ટ્રલ બ્યૂરો કોઇ દેશની એવી એજન્સી હોય છે, જે ઇન્ટરપોલ સાથે તાલમેલ રહે છે. રાશિફળ 19 ડિસેમ્બર: સંધ્યાકાળે માતાને ચરણસ્પર્શ કરવાથી આ રાશિના જાતકોને થશે ફાયદો IPL Auction 2019: આ સ્ટાર ખેલાડીઓને કોઇ ખરીદાર ન મળ્યા આસામ સરકારે ખેડૂતોની 600 કરોડની લોન કરી માફ, 8 લાખ ખેડૂતોને થશે ફાયદો જસદણનો જંગ: કોંગી ધારાસભ્ય પર 25 હજારની લાલચ આપી ભાજપના કાર્યકર્તાને ખરીદવાનો પ્રયાસ IPL 2019 Teams: હરાજી બાદ જાણો કઈ ટીમમાં છે ક્યા-ક્યા ખેલાડી શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલ મુ. મગરવાડા, તા. વડગામ મુખ્ય પાનું અમારો સંપર્ક સ્ટાફની માહિતી શુ તમે અમારા વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.? અમારી ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો પ્રવૃત્તિઓ - ગુરુ પૂર્ણિમા દર વર્ષે આષાઢ સુદ-15 નાં દિવસે દૂધેશ્વર મહાદેવનાં સંતશ્રીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ શાળામાં ઉજવવામાં આવે છે. ગુરુપૂર્ણિમાને દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્વ વિશેનાં વ્યકતવ્ય તથા ભજનો રજૂ કરવામાં આવે છે. શાળાનાં ગુરુજીઓ દ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવવામાં આવે છે. સંતશ્રીનો સત્સંગ, ભજન તેમજ પ્રવચનનું આયોજન થાય છે. સ્થળ : શાળા _ મુખ્ય પાનું _ શાળા વિશે _ પ્રવૃત્તિઓ _ સુવિધાઓ _ અમારો સંપર્ક _ મોન્સુન અપડેટઃ ગુજરાત, કોંકણ, ગોવા, ઉત્તરાખંડમાં ભારે વરસાદ _ 60SecondsNow ફૂટબોલ વર્લ્ડ કપ મોન્સુન અપડેટઃ ગુજરાત, કોંકણ, ગોવા, ઉત્તરાખંડમાં ભારે વરસાદ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસુ તેની હાલની સક્રિય સ્થિતિમાં યથાવત રહેશે. આવતા 24 કલાકમાં ઉત્તર બંગાળની ખાડી અને આસપાસના પ્રદેશોમાં લો પ્રેશર ડેવલપ થવાની સંભાવના છે. ગુજરાતના અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ તેમજ અમુક દૂરના સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આવતા 4 દિવસોમાં અરબ સાગર, બંગાળની ખાડીમાં દરિયાની સ્થિતિ વધુ રફ થવાની સંભાવના છે. વધુ વાંચો : OneIndia Gujarati મહિલા હોકી વિશ્વકપઃ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો સ્પોર્ટ્સ - 2 min ago આજથી મહિલા હોકી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. જેમાં આજે ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો લંડનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ થશે. આ વખતે મહિલા ટીમ ટાઇટલનું લક્ષ્ય લઈને ટૂર્નામેન્ટમાં ઉતરી છે. ભારતને ગ્રુપ-બીમાં ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને અમેરિકા સાથે રાખવામાં આવ્યું છે. ત્યારે મેચ પહેલા ભારતીય હોકી ટીમની કેપ્ટન રાનીએ કહ્યુ કે દબાવ અમારા પર નહીં પરંતુ ઈંગ્લેન્ડ પર હશે. ચલચિત્રો - 14 min ago જાહ્નવી કપૂરની પહેલી બોલીવુડ ફિલ્મ ‘ધડક' 20મી જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરી દેવામાં આવી છે. ત્યારે ફિલ્મમાં વિલનની ભુમિકા કરનાર આશુતોષ રાણાએ જાહ્નવી સાથે કામ કર્યાના કેટલાક અનુભવો શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આશુતોષ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. તેણે જાહ્નવી વિશે જણાવ્યુ કે, તે બહુ પ્રોફેશનલ છે અને કામને લઈને બહુ ફોકસ્ડ છે. રાજસ્થાનના અલવરમાં ગૌ-તસ્કરીની શંકામાં એક વ્યક્તિની માર પીટ કરી હત્યા નિપજાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના અલવર જિલ્લાના રામગઢ વિસ્તારના ગામ લલ્લાવંડનો છે કે જ્યાં શુક્રવારે રાત્રે સ્થાનિક લોકોએ અકબરને ગૌ-તસ્કરની હોવાની શંકામાં ઢોર માર મારી તેનુ મોત નીપજાવ્યુ હતુ. હાલ પોલીસે આ ઘટનાને લઈ કાર્યવાહી હાથ ધરી છે. શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૮ - YouTube શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૮ વચનામૃત કારિયાણી પ્રકરણ ૯ _ Swaminarayan Vadtal Gadi - SVG ઈતિ વચનામૃતમ __ ૯ __ દૃષ્ટાંત આપવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries દાખલા તરીકે રજૂ કરવું. શિમોગા - વિકિપીડિયા અબોધ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries માં અબોધની 2 મુખ્ય વ્યાખ્યા છે: અબોધ1અબોધ2 જીવન મરણ છે એક જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું, તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું. ખુશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને, હું પાનખર નથી હું વીતેલી વસંત છું. હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું હું તેથી અનંત છું. વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું. મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને, બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું, રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું. કાનમાં ફૂંક મારવી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries રતિભોગ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ગણન _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પલ્લવાલેખન _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સાચો છે પણ અબ્દુલ કલામ સાહેબનો નથી. હિન્દુ અખબારના એક લેખ ‘ડિલિવરીંગ ધ વર્લ્ડ એટ યોર ડોરસ્ટેપ‘માંથી લેવામાં આવ્યો છે. ફોટોને બ્લેક એન્ડ વ્હાઈટ બનાવી શેપિયા ટોન આપી ફોટો જુનો હોય એવો ભાષ ઊભો કરી આપણાં માનીતા પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામ સાહેબનો ગણાવી લાઈક/કોમેન્ટ/શેર ઉઘરાવનારાઓને જનતા માફ નહીં કરેગી…! Posted by વિનય ખત્રી at 7:00 am Tagged with: અબ્દુલ કલામ, છાપાના ફેરીયા 2 Responses to “અબ્દુલ કલામ સાહેબનો બાળપણનો છાપાના ફેરીયા તરીકેનો ફોટો” અજાતશત્રુ (@KhayaliPulaav) says: પહેલી વખત જોયો ત્યારે જ સમજી ગયો હતો કારણકે સાઇકલનું મોડલ નવું છે.. 🙂 જો કોઈને બાયોપીક ફીલ્મ ઉતારવી હોય તો આ આઈડેયા કામ લાગે……………!! જોકે સાયકલ ન બદલી શકાય, પણ મોડેલ ને જુની સાયકલથી કામ ચલાવાઈ જાય.. જોકે આતો મુવી ઉતારનાર માટેનો આઈડીયા છે…. મોબાઈલ ફોનના કવરને કારણે ચામડીમાં ચાંઠા પડ્યા… ૧૭૯ વર્ષના ‘ધ ગ્રેટ ઈન્ડિયન દાદા’ – આ વાત કેટલી સાચી? ધનિકશાહી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ધનિકના ચલણ કે પ્રભાવશાળી સમાજ-વ્યવસ્થા કે સ્થિતિ. ટીબડું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries Last edited on ૮ માર્ચ ૨૦૧૩, at ૨૩:૫૬ સીંદરું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries કવિસમય _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries કવિકલ્પિત પરંપરાગત માન્યતા (જેમ કે, ચંદ્રકાંતમણિ, ખપુષ્પ) (સા.). પ્રપુત્ર _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ગૂડલું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries આત્મગ્લાનિ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries March 28, 2018 March 28, 2018 Kathiyawadi Khamir Comments Off on આહીર વીર ભોજા મકવાણા History of Ahir Cast આહિર એક પ્રાચિન લડાયક જાતિ છે, કે જે અભીરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે. ભારતની આહિર જાતિ પ્રાચીન કાળ પછી ભારત તથા નેપાલના વિભિન્ન ભાગો પરના શાસનકર્તાઓ પૈકીની એક છે. અભીરાનો અર્થ નિડર થાય છે. શાક્યો, હૂણો અને Scythians (૬૦૦૦ ઈ.પૂ.)ના સમયમાં, આહિરો લડાયક યોદ્ધાઓ હતા. એ પૈકીના કેટલાક ખેડુતો […] March 18, 2014 August 2, 2014 Kathiyawadi Khamir Comments Off on કાઠી અને કાઠીયાવાડ March 14, 2014 August 2, 2014 Kathiyawadi Khamir Comments Off on જાત ન પૂછું જોગડા ”અરે આયરાણી આ મરકીના રોગે તો ભારે કરી !!!!” ”હા, આયર ગામમાં કાળોકેર વરસાવી દીધો પણ બે-ચાર દિ’થી કંઈક નિરાંત લાગે છે !” ”અરે શું નિરાંત ? આ આપણા ખેતરમાં કામ કરતો ખીમો અને તેની ઘરવાળી પાંચેક વર્ષના દીકરા જોગડાને એકલો મૂકી અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યા !” ”શું વાત કરો છો ? કુદરતનો કોપ કહેવાય […] નીભવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ૧૩ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૦ દિવસ ૩૧૧૪ ઇ.પૂ. – મય પંચાંગની શરૂઆત થઇ. ૧૯૫૪ – રેડિયો પાકિસ્તાને પ્રથમ વખત પાકિસ્તાનનું રાષ્ટ્રગીત પ્રસારીત કર્યું. ૧૯૬૩ – શ્રીદેવી, ભારતીય અભિનેત્રી ૨૦૦૦ – નાઝિયા હસન, પાકિસ્તાની પોપગાયિકા, "આપ જૈસા કોઇ..." થી પ્રખ્યાત. (જ. ૧૯૬૫) ૨૦૧૬ - સાળંગપુર ખાતે પ્રમુખ સ્વામીનું નિધન (જ. ૧૯૨૧) ચીકટાવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સુધારક _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries તેવો આદમી; 'રિફૉર્મર'. વીણાકાવ્ય _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ઉધરસવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries નાટકિયું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries નાટકને લગતું કે તેના જેવું. લેખવાવવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries 'લેખવવું'નું પ્રેરક. બૂરાઈ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries માર્દવમય _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries વિશ્વયુદ્ધ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries આખા વિશ્વમાં વ્યાપેલું-જગતના ઘણા ખરા દેશોની વચ્ચેનું યુદ્ધ; 'વર્લ્ડ વૉર'. વિશ્વાસઘાતી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પહોળું થઈ જવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પાયમાલ થઈ જવું. નિર્વિવાદિત _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ડાઉનલોડ કરો ; મોજ એપલીકેશન (Play Store) ડાઉનલોડ કરો : મોજ એપલીકેશન-Link 2 Direct અપકારક _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ખોળો પાથરવો _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries તીક્ષ્ણતા _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સંગઠક _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સંગઠન કરતું. ઉપપદ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સમાસનો પહેલો શબ્દ. સોડવણ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સર્જક - વિકિપીડિયા સર્જક એટલે એવી વ્યક્તિ જે પુસ્તક, વાર્તા, કવિતા અથવા કોઇપણ પ્રકારનું લખાણ લખે. તેમનું લખાણ સત્ય અથવા સાહિત્ય હોઇ શકે છે. સામાન્ય રીતે, લેખક એવી વ્યક્તિ માટે વપરાય છે જેનું કામ લખવાનું હોય. કેટલીક વખત કોઇ વ્યક્તિ કંઇક સર્જન કરે ત્યારે પણ તેને સર્જક કહે છે, જે લેખક નથી. કેટલીક વખત સંગીત રચવામાં આવે ત્યારે, વ્યક્તિને તે રચનાનો સર્જક કહે છે. ફિલ્મ ઉદ્યોગમાં, ફ્રેન્ચ શબ્દ, auteur, ફિલ્મના લેખક અને દિગ્દર્શક માટે વપરાય છે. જીવવિજ્ઞાનમાં, કોઇ પ્રાણીને નામ આપનાર અને તેના વિશે વિગતો પૂરી પાડનાર વ્યક્તિને સર્જક કહે છે. નજિસ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries કાજળ સારવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries અસ્તિવાચક _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સંચવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries એકઠું કરવું; ભેગું કરવું. હજૂર ભરવી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries અવિગ્રહ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries જજમાન _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries યજમાન; યજ્ઞ કરનાર. ઑડિટર _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ઊંઠોંગડી (તા. નખત્રાણા) - વિકિપીડિયા ઊંઠોંગડી (તા. નખત્રાણા)નુ ઊંઠોંગડી (તા. નખત્રાણા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧]. સાસરવાસો _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries હાથ આપવો _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries મદદ કરવી; સાથે જોડાવું. હતવીર્ય _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ભોજનવીર _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries "નવતર સંગીત વાદ્યના સર્જક – ડો. હેરીસ ગેરશોમ – દિવ્ય ભાસ્કર ઓક્ટોબર ૧૩, ૨૦૧૩ _ Jagadish Christian.Com Previous Postસરદાર પટેલ જયંતી ૨૦૧૩ ની ઉજવણી – ઓક્ટોબર ૨૭, ૨૦૧૩Next Postફા. વર્ગિસ પૉલના વરદ હસ્તે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” નું સફળ આયોજન સંપ્રસાદ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પરાહત _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries વળ આવવો _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પાગઠું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries શગડી વહોરવી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પારકી પંચાત વહોરી લેવી. ગમન _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries જવું-ચાલવું તે. અક્ક્લ ફૂટવી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries અક્કલ કે સમજ (પ્રસંગ પર) જતી રહેવી, કામ ન દેવું. લગામ ખેંચવી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries વિધર્મી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ઠસકોબાજ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પાન્ય _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પાણીમાં થતી એક વેલ. અક્રિય _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries છોડાવણી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries તૃપ્તિદાયક _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ચવડ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પાછળનું પાનું (ડહેલી(તા.ઉમરગામ)) _ આગળનું પાનું (તાજપુરી (તા. હિંમતનગર)) જુમેરાત _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ભગવાન પાસે આ માંગનારને વંદન ….એક જ નાનકડી , નમ્ર માંગણીમાં બધું માંગી લીધું .. . હે પ્રભુ, મને પણ ગયો ત્યાંથી કદી પૂરો પાછો ન આવ્યો એય હવે તો ખોટો જાઉં છું ગુસપુસ કર્યા કરે છે, મારો સમય વાગોળ્યા કરે છે, ફરે છે બધા એક સાથે એકલા. ભારતીય આર્મીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં કરેલ સર્જીકલ સ્ટ્રાઈકને ચુંટણી મુદ્દો બનાવી ચુકી છે. ત્યારે હવે ભાજપનો ઈરાદો કાળા નાણા સામે થયેલ આ સર્જીકલ સ્ટ્રાઈકને લોકો વચ્ચે લઈ જઈને તેને પણ ચુંટણી મુદ્દો બનાવવામાં આવે. માનવામાં આવી રહ્યુ છે કે ભાજપની પરિવર્તન યાત્રાઓ અને વડાપ્રધાનની આગામી સમયમાં યોજાનાર તમામ રેલીઓમાં આ મુદ્દો જોર-શોરથી ઉઠાવવામાં આવશે. ભાજપને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ. ચહેરો અને તેમની પ્રતિષ્ઠાના શહારે ઉત્તર પ્રદેશમાં લોકોને ભાજપના પક્ષમાં મતદાન કરવા માટે રાજી કરી શકાશે. આમ આદમી પાર્ટી ઃ નવી પાર્ટી.. જુનાં ચહેરા.. આમ આદમી પાર્ટી.. છેલ્લા સમયમાં સૌથી વધારે ચર્ચાયેલ શબ્દ.. પરંતુ આ સફર હવે જુની થઈ ચુકી છે.. પાર્ટીની સભ્ય સંખ્યા એક કરોડને પાર કરી ચુકી છે.. રશીયાની કમ્યુનિસ્ટ પાર્ટીને છોડી દઈએ તો ઈતિહાસમાં આટલી ઝડપી સભ્ય સંખ્યા કોઈની નથી વધી.. પરંતુ આટલી ઝડપથી વધતી સભ્ય સંખ્યા હવે પાર્ટી માટે જ સમસ્યા બની ચુકી છે.. બિલાડાનાં ટોપની જેમ ફુટી નિકળેલા ‘આપ’નાં સભ્યોને લઈને લોકોનાં મનમાં સવાલો થવા લાગ્યા છે. સરવાળે સ્થિતી એવી પેદા થઈ છે કે આ પાર્ટીતો નવી છે.. પરંતુ તેમાં ચહેરાઓ એજ કટાયેલા કાટલા જેવા છે.. ગુજરાતમાં પ્રવાસે આવવાનું મન કેમ થાય ? કારણકે……… અહીં _ ગુજરાતનીસફરે - કૌશલ એમ પારેખ મુખ્ય પૃષ્ઠ › miscellenous › આનંદની વાત શનિવાર ને હરિયાળી અમાવાસ્યા, સંવત 2070 ને 26મી જુલાઈ, 2014 શ્રીજી બાવાની અસીમ કૃપા અને આપ સૌના સહકારથી ‘www.gopalparekh.wordpress.com’ આજે 1,600,000 ક્લીક્સનો આંકડો પાર કરી શક્યું છે. આવો જ સહકાર સદા આપતા રે’જો. આપણે બધાને જ વર્ષ 2008 માં આવેલી ફિલ્મ રોક ઓન તો ચોક્કસથી યાદ હશે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. હવે આ જ સુપરહિટ ફિલ્મની સિક્વલ આવી રહી છે રોક ઓન 2. ફિલ્મમાં ફરહાન અખ્તર, શ્રદ્ધા કપૂર, અર્જુન રામપાલ અને પૂરબ કોહલી મુખ્ય રોલ માં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર છે. મ્યુઝિક અને ટ્વિસ્ટથી ભરેલું ટ્રેલર તમને ફિલ્મ જોવા માટે મજબુર કરી દેશે. આ ફિલ્મમાં નવા લોકોને પણ શામિલ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટું નામ છે શ્રદ્ધા કપૂર. તો એક નજર કરો ફિલ્મના ટ્રેલર પર... ઠંડીમા પગના તળીયા ને ગરમ રાખવા જરુરી છે જેથી શરીરમાં ગરમી જળવાઈ રહે. ડોક્ટર્સ પણ પગ મા મોજા પહેરી રાખવાની સલાહ આપે છે. જે સ્વાસ્થય સાથે સ્ટાઇલીશ લુક પણ આપે છે. By આપણુ ગુજરાત • Posted in શુભ સંધ્યા By આપણુ ગુજરાત • Posted in ગુજરાતી શાયરી આપણે બે એટલે, એક જ શેર ની બે પંક્તિઓ વિરોધાભાસ હોવા છતાં પણ અર્થ પ્રગટ્યા કરે. આ જગતના ઉત્સવમાં પધારો ! આમંત્રણ આપતા હોય તેમ કહે છે: ‘આપને સૌને આ જગતના ઉત્સવમાં ભાગ લેવા માટે નિમંત્રણ છે, આપના જીવનને આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે.’ કવિવર કોઇ ચોક્કસ ઉત્સવની વાત કરતા નથી. -એક એવો ઉત્સવ જે માણસ ધારે તો એની જિંદગીની ક્ષણેક્ષણે ઊજવી શકે. એ ક્યા આશીર્વાદ હોય છે, જે આપણા જીવનની ક્ષણેક્ષણને ઉત્સવમાં ફેરવી શકે છે? એ કર્યું તત્વ છે, જે માનવજીવનને ઉલ્લાસ અને ઉમંગ બક્ષે છે? એનો જવાબ બહારથી શોધવાનો છે કે માણસે પોતાની ભીતરથી જ શોધવાનો હોય છે. પ્રસન્ન રહેવું બહુ મોટો પડકાર નથી. આનંદ શોધવો બહુ મુશ્કેલ નથી. તેમ છતાં આપણી આજુબાજુ કેટલાય લોકો વસે છે, જેમને એક પળ માટે પણ ખુશ રહેતાં આવડતું નથી. એ લોકો કશા જ કારણ વિના, અત્યંત સહેલાઇથી, નાખુશ રહેવાનાં કારણો શોધી લે છે. તેઓ એ કારણો વિશે જરા સરખો પણ વિચાર કરે બીજી બાજુ એવી વ્યક્તિઓ પણ હોય છે, આનંદની સાચી અનુભૂતિ કરી શકે છે અને અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે. હસતા-ગાતા રહેવું જ જીવનનો સાચો ઉત્સવ છે. ઉત્સવ હોય ત્યાં ઉલ્લાસ માણસને ગીત ગાવાની સ્થિતિ સુધી લઇ જાય છે. ગીત હંમેશાં ચેપી હોય છે. એ સમૂહગાન બની જાય છે. ઉતરાયણ ની હાર્દિક શુભકામના હૃદય બિરાજત અવધ-વિહારી. – ૨ મંગલ. યે તુલસી ક પરમ સ્નેહી – ૫ મંગલ. જય જય હનુમાન ગોસઈ કૃપા કારહુ ગુરૂદેવ કી નાઈ – ૬ મંગલ. જીંદગી એક અનોખો કીસ્સો છે. સુખ ને દુઃખ એનો જ એક હીસ્સો છે. ભલે લાગે ખરબચડો એ સીક્કો આ બાજુ એ, પણ તે બીજી બાજુ એકદમ લીસ્સો છે. Filed under: રોજનીશી, સિંગાપોર _ Tagged: ઓર્ચડ રોડ, ફોર્મ્યુલા1 રેસ, entertainment, Fullerton hotel, India, Merlion _ નઝર નઝર મેં …. _ બસ એ જ લિ. યુવરાજ તમારી ટ્રાયોલોજી હવે પૂરી થઇ અને અમને તમારી અંગત ક્ષણોના સાક્ષી બનાવવા બદલ . . . [ હવે સમજી જાવ ને , એમાં કહેવાનું નો હોય 😉 ] હવે , આપશ્રીના વિવાહની વાતો જાણવામાં પણ અમને ખુબ જ રસ હોઈ . . . અહી જ અરજી કરવામાં આવે છે . . . જે આપને યોગ્ય જણાય તો મંજુર કરશો 🙂 ગઈ વખતની જેમ આ વખતે પણ તમારો જવાબ પહેલેથી જ તૈયાર હતો , બીજી એક પોસ્ટ સ્વરૂપે ! વિવાહની વાતો માટે જોઈ લ્યો આજે બ્લોગ પર વહેતી મુકેલી પોસ્ટ 🙂 “ગેમ ઓફ આય્ઝ” એ કોલેજના કહેવાતા રિલેશનમાં રહેલા કપલની “ગેમ ઓફ લાય્ઝ” કરતા સેફ તો ખરી જ!! 😀 ગેમ ઓફ લાય્ઝ માં પણ સેફ ચાલવું હોય તો ચાલી શકાય – અરે ,ઓલું સૂત્ર છે ને – play safe 😉 સ્કૂલ અને કોલેજના આવા દિવસો ખરેખર ખુબ જ યાદગાર હોય છે અને તમે બ્લોગ પર લખીને એને અમર બનાવી દીધા… હાસ્ય સપ્તરંગી (19)’ હસવા માંથી ખસવું ‘-આરતી રાજપોપટ _ "બેઠક" Bethak ← હાસ્ય સપ્તરંગી-(18)તાંત્રિક બગાડ-પી.કે.દાવડા હાસ્ય આપણી આસપાસ બનતી રોજબરોજ ની ઘટમાળ માંથી જ મળી આવતું હોય છે,તો ક્યારેક કોઈક વીતી ગયેલ પ્રસંગ કે ઘટના એવી હોય છે જેને યાદ કરતા હાસ્ય વગર નથી રહી શકતા.વડીલો આપણને કહેતા એ પ્રમાણે હસવા માંથી ખસવું થતા થતા રહી ગયું હોય એવી એક વાત અમારા દાદી કહેતા એ મારા શબ્દો માં કહું છું . ‘ અમને તો મુંબઈ થી પ્રવીણ ના ખબર ની ટપાલ મળી એટલે તાર કર્યો ,પણ અમે એજ પૂછવા ના હતા કે આવે વખતે તમે લોકો અહીં? ‘ તમે આ શું બોલો છો ,મુંબઈ પ્રવીણ ,એને શું થયું છે? એ તો ઘોડા જેવો છે. તો આવી ટપાલ કેમ મળી તમારા હાથે લખેલી ? અને અચાનક બધા ને ચમકારો થયો. આવતાં જ ‘તુ મને ઘર માં જોઈ નઈ ,પગ નઈ મુકતો મારા ઘર માં આજ પછી આવી મશ્કરી હોતી હશે ,હસવા માંથી ખસવું થઇ જતા વાર લાગે?તું તો સાજો નરવો રહી અમારા માંથી જ કોક એ ભગવાન ના ઘરે મોકલી દેત ‘.વલ્લભ મામા ભાણીયા નો પક્ષ લઇ વચ્ચે પડ્યા ફુઆ ને શાંત કર્યા ને પછી બધા કેવો ગોટાળો થયો યાદ કરી પેટ પકડી ને હસ્યાં . મુંબઈ વાળા પ્રવીણ નું તો વ્યક્તિત્વ જ એવું હતું માંડ ચાર ફૂટ ની વામન કાયા શરારતી ચહેરો અને મશ્કરો સ્વભાવ ,આવી ઇમેજ ને લીધે મુવી માં પણ નાના મોટા કોમેડી રોલ કરતા. આજે લગભગ પચાસ વર્ષ પછી પણ આ વાત યાદ કરી બધા પેટ પકડી હશે છે. તા.ક બંને પ્રવીણભાઈ આજે પણ જીવિત છે. એક 82 ના ને બીજા લગભગ 70 ની આસપાસ 2 Responses to વિકિપીડિયામાં બે મહત્વના ફેરફારો આજ કાલ બ્લોગની પોસ્ટ ઉપર પ્રતીભાવ ઓછા થતા જાય છે. એમાં વળી પ્રતીભાવ મોડરેટ થતા હોય તો Your comment is awaiting moderation જોવા મળે. વીકીપીડીયાને નીયમીત જોવાનો મને મોક્કો મળે છે અથવા મોકો ગોતી લંઉ છું. જોઈએ ધવલભાઈની પોસ્ટ ઉપર મારી કોમેન્ટ હમણાં જ મંજુર થશે કે મોડરેટ પછી.. Add new tag _ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) રચિત ગુજરાતી કવિતા અને સંગીત શ્રેણીઓ: घनश्याम ठक्कर, ગુજરાતી નેટ, ગુજરાતી બ્લોગ, ઘનશ્યામ ઠક્કર, સંગીત, Club oasis, Club_Oasis, Ghanshyam Thakkar, Gujarati Blog, Happy 4th of July, MP3, Oasis Thacker ટૅગ્સ: Add new tag, ઘનશ્યામ ઠક્કર, સંગીત, Ghanshyam Thakkar, Music, Oasis Thacker ઉતારો ! (ગઝલ) – ભગવતીકુમાર શર્મા શ્રેણીઓ: કવિતા, ગુજરાતી સાહિત્ય, ઘનશ્યામ ઠક્કર, સાહિત્ય, Ghanshyam Thakkar, Gujarati Blog, Gujarati Net, Oasis Thacker ટૅગ્સ: Add new tag કોને ખબર? (ગઝલ) – રમેશ પારેખ અમારી ભૂલો ને તમારી ભૂલો વિધિની ભૂલો ફરી ગણું શું ? નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું શું ? ગુજરાતીઓ નો ડાઈટીંગ પ્લાન - Gujarati's Diet Plan - Mojemoj.com સવારે ૭.૩૦ વાગ્યે : એક ઘી વગર નો ખાખરો ૧૦ વાગ્યે: ૧ કપ ગ્રીન ટી બપોરે ૧૨ વાગ્યે: અડધો કપ બોઈલ કરેલા ચણા બપોરે ૧ વાગ્યે: ૧ કેળુ ૫ વાગ્યે: ૧ કપ ચા ખાંડ વગર ની ૭ વાગ્યે: ૧ કપ સ્લીમ મિલ્ક (ફેટ વગર નું દૂધ) રાતે ૯ વાગ્યે: ગ્રીન ટી પછી , તેલ લેવા ગયુ હંધુય રાતે ૧૦ વાગ્યે: જોહની વોકર અને રાતે પોણા બાર વાગે : લસણીયા બટેકા નું શાક, ઘી માં બોડેલ ફુલકા રોટલી, ઘી રેડી ને વઘારેલી ખીચડી અને એની ઉપર ૧ ચમચી ઘી, શીરો, ચોકલેટ કેક, ગુલાબ જાંબુ – વેનીલા આઈસ ક્રીમ સાથે અને છેલ્લે ૧ ફૂલે ફૂલ ઠંડી ડાએટ કોક આભાર: ડો . સમ્રાટ બુદ્ધ સાહેબ આ તહેવાર એક એક ઘેર ગણેશ સાથે જ કઈ રીતે ઉજવી શકાય તે વિષે કેટલાક સુચનો:- @@@ પરિવારના વડિલને ગણેશની મૂર્તિની બાજુમાં બેસાડી તીલક કરી દીપ પ્રગટાવી સંયુકત આરતી ઉતારી શકાય ! તેમની અભિરૂચી જાણી ભેટ પણ આપી શકાય જેવી કે આધ્યાત્મિક/ધાર્મિક પુસ્તક, વોકીંગ સ્ટીક,માળા વગેરે. જાહેર સ્થળોમાં આ ઉત્સવ મનાવતી વખતે જાહેર માર્ગ ઉપર મંડપ વગેરેનું આયોજન અને રચના એવી સુંદર રીતે કરીએ કે જેથી વાહનો અને રાહદારીઓ વગેરેની સહેલાઈ અને સરળતાથી અવર જવર ચાલુ રહી શકે ! ઉપરાંત માઈકનો વધુ પડતો ઉપયોગ ટાળી સમગ્ર વિસ્તાર માંદા અને વયસ્ક વડિલોને તથા બાળકોના અભ્યાસને ખલેલ ના પહોંચે તેની પણ દરકાર કરવી રહી ! આપણી નિષ્ઠા અને પ્રબળ ઈચ્છા શક્તિ આ ધાર્મિક તહેવારને “ સામાજિક તહેવાર/ઉત્સવ તરીકે દેશ ઉપરાંત વિદેશોમાં પણ ઉજવવા/માણવા માટે વિદેશીઓને પણ આકર્ષી શકે તેવી ભરપૂર શકયતાઓ મને જણાય છે. સમયના ખૂબ જૂના શ્વાસ લખવા છે; અમારે આંસુના ઈતિહાસ લખવા છે. મને ઘરમાં રહીને કોક ખોદે છે, મને પણ બેવફા સમજી રહ્યા મિત્રો, તને છોડી જતા, વિશ્વાસ લખવા છે. પછી તો ઓગળી જાશે ‘મનીષ; શબ્દો, તને ખત ખાનગીમાં ખાસ લખવા છે. Gujarat. World Record _ હું તો કેવળ નિમિત્ત માત્ર ! આંખ-છાજલી-પડછાયો ને અમુક રાસ-વા ભણકારો. દૂર... પડો વાગે છે જાણે ભીંત પડી, ઉંબર ફાટ્યો, હાથ સળગતા હોય અને ફાનસ જેવું અજવાળું થાય, રાહ જુઓ આ ફા – તી ફા – ના વાવડ લાવે હલકારો. આજની ungeeky જોક _ મારા વિચારો, મારી ભાષામાં! Posted in અંગત, દોડવું, મજાક, શોખ અંગતદોડવુંપાપી પેટપેટફેટમજાકમસ્તીશોખસ્વાદ Next > જ્યારે અમે નાના હતાં – વિડીઓ ગેમ્સ કોઈ કહેશો કે ગેબમાંથી કાઢી રે, કોઈ કહેશો કે ધરતીને ખોળે રે, કોણે આવીને પાળ આ બાંધેલી રે, .. નાનાં બાળકોને માત સામું જોઈ રે, ઘણા દિવસો મહિનાઓ પછી મારો LG chocolate પાછો વાપરવાનું ચાલુ કર્યું છે. આજે એમાં ગીતો સાંભળતો ઓફીસ આવ્યો. એક જુનું ગીત બહુ દિવસે સાંભળ્યું 🙂 આ ગીત ગમવાનું એક કારણ પણ છે – એમાં વાગતું ગીટાર. જીવન માં ક્યારેક એને પણ સીખવામાં આવશે અને નવરાશ ની પળો માં વગાડવામાં આવશે 🙂 આજે સાંજે (એટલે કે રાત્રે) જમવામાં ટીઆએ સેન્ડવીચ બનાવી હતી જે મને બહુ ભાવે છે (ક્યાંતો એવું કહી શકાય કે એ જે કઈ પણ બનાવે છે એ મને ભાવે છે). અમે બંને સેન્ડવીચ ઝાપટતા હતા અને કોકું TV આગળ બેસીને સબવે સર્ફર રમતો હતો (એ ઝાપટીને નવરો હતો). મારા રૂમના મ્યુઝીક સીસ્ટમ માં આશિકી 2 નું ગીત વાગ્યું (તુમ હી હો…) અને એટલામાં ધીમા અવાજે કોકું આ ગીત ગાતો સંભળાયો. મારો કોકું બીજા બાળકો જેવો નથી. એને હજુ પિક્ચર કે ગીતો માં સમાજ નથી પડતી , ના કે એના કોઈ ગમતા ગીતો છે. બસ આ એક અને એવા 2-3 બીજા ગીતો એ ગાય છે 🙂 ક્યારેક લાગે છે કે હવે એ મોટો થઇ ગયો છે અને ક્યારેક હજુ પણ એજ બાળપણ માં કરતો એવા નાદાન સવાલો કરે છે. ખબર નહિ પણ જે કઈ છે એ નરી કુદરત ની કમાલ જ છે. ત્હારી કાન્તિ, પ્રેમ અને આત્મા / નરસિંહરાવ દિવેટિયા _ ગુજરાતી લિટરેચર ત્હારી કાન્તિ, પ્રેમ અને આત્મા / નરસિંહરાવ દિવેટિયા નવા વરસ ની એક સુંદર યાદ ! – Anurag Rathod, Gujarati Blog, Motivational Speaker in Ahmedabad નવા વર્ષે પડેલો એક સુંદર ફોટો. 2 thoughts on “નવા વરસ ની એક સુંદર યાદ !” અનુરાગ્ભાઈ ફુગ્ગો કોકુ ને બદલે તમે કેમ પકડી રાખ્યો છે. વર્ષ 2011 અને 2012 દરમિયાન એક એકથી ચડે તેવા ભ્રષ્ટાચારો અને કૌભાંડોની વિગતો રોજ બ રોજ અખબારો અને અન્ય મીડીયાઓ દ્રારા પ્રસિધ્ધ થઈ રહી છે. જાણે ગંધાતી, સડેલી અત્યંત દુર્ગંધ મારતી ડુંગળી-પ્યાજના પડ એક પછી એક ઉખડી રહ્યા છે અને સમગ્ર દેશ આ ભ્રષ્ટાચાર-કૌભાંડોની દુર્ગંધથી ગંધાઈ ઉઠ્યો છે. દેશવાસીઓ સ્તબ્ધ બની નેતાઓનો આ ખેલ જોઈ રહ્યા છે ! 2જી સ્પેક્ટ્ર્મ-રાજા, કોમન વેલ્થ ગેમ્સ-કલમાડી, આદર્શ સોસાયટી-મુંબઈ ( રાજકારણી નેતાના નામની વિસ્મૃતિ થઈ ગઈ છે.) તાજેતરમાં કોલસા, અંતરીક્ષ-દેવાસ, કર્ણાટકના રેડ્ડી બંધુઓ, અને એવું જ અન્ય વકફ બોર્ડનું કૌભાંડ, સેના માટે ખરીદાયેલ ટ્રેટા ટ્ર્કની ખરીદી, અને આજે જ પ્રસિધ્દ્ધ થયેલ લશ્કરમાં 330 કરોડ્નું અનાજ ખરીદીનું કૌભાંડ ! સ્વીસ બેંકમાં મોકલાતા કાળા નાણાંનું કૌભાંડ ! આજે જ બહાર આવેલ નેશનલ હાઈ-વે બનાવવામાં વર્લ્ડ બેંકના અહેવાલમાં 41 કરોડ રૂપિયા અને સોનાનો વ્યવહાર લાંચ આપવામાં વપરાયા છે તેવું જણાવવામાં આવ્યું છે, આ વિષે દેશની આમ જનતા જ માત્ર નહિ પણ, દેશના સર્વોચ્ચ વડા જેવા વડાપ્રધાન શ્રી મન (મૌન)મોહનસિઘ પણ આ કૌભાંડો અને ભ્રષ્ટાચાર અટકાવી નહિ શકવા બદલ જાહેરમાં પોતે “નબળા” નથી તેમ છતાં પોતાની “લાચારી અને મજબુરી”નો એકરાર કરી ચૂક્યા છે ત્યારે સર્વ શ્રેષ્ઠ માર્ગ તો એ છે કે, વિશ્વ ભરના ભ્રષ્ટચારના નિષ્ણાતો આ દેશમાં વસી રહયા છે ત્યારે કોઈ વ્યક્તિ પોતાના દેશમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર કે કૌભાંડ આચરી શકે તેના માટે આંતર રાષ્ટ્રિય સ્તરે એક “નોબલ પ્રાઈઝ “ સમકક્ષ એવોર્ડ/ઈનામ જાહેર કરવા માટે ગંભીર વિચારણા થવી જોઈએ ! તદ ઉપરાંત, દરેક વર્ષે, વર્ષ દરમિયાન દેશના નાના મોટા ભ્રષ્ટાચારીઓ-કૌભાંડીઓ માટે પણ “ભારતરત્ન” “પદ્મ વિભૂષણ” “પદ્મ ભૂષણ” અને “પદ્મશ્રી” જેવા અવોર્ડ આ કૌભાંડીઓને જાહેર સમારંભમાં એનાયત કરવા ગોઠવણ થવી જોઈએ ! આ એવોર્ડ માટે નીચે પ્રમાણે નામાંકન વિચારી શકાય ! મને વિશ્વાસ છે કે, આંતર રાષ્ટ્રિય એવોર્ડ તથા અન્ય પ્રકારના એવોર્ડ દેશના કોઈ નેતાઓ પરદેશીઓને ના મળી જાય તેની નિષ્ઠા પૂર્વક કાળજી રાખશે ! કારણ કે “મેરા ભારત મહાન” અને આવનારા દિવસોમાં ભારત અન્ય કોઈ બાબતોમાં બને કે ના બને પરંતુ “ભ્રષ્ટાચાર અને કૌભાંડો”માં અચુક “સુપર પાવર” બની દુનિયા ભરમાં નામ રોશન કરશે ! અને આ વિષે શરૂઆત કરવા માટે પ્રથમ સોપાન તરીકે આ વર્ષને “ભ્રષ્ટાચાર-કૌભાંડ” વર્ષ તરીકે મનાવવાનો સંકલ્પ જાહેર કરવો જોઈએ ! ફૂલ ખીલે કે_ બિસ્મિલ મન્સૂરી _ આદિલ મન્સૂરી_ગુજરાતી પરમેશ્વરનીયોજના _ Rajeshpadaya's Blog પરમેશ્વરની યોજના -> બઈબલ એ દર્શાવે છે કે પરમેશ્વરની યોજના કોઈ અવ્યવહારીક સિધ્ધન્ત નથી પરંતુ પ્રત્યેક જણ ના માટે, જે આ દુષ્ટ સંસાર જીવે છે, ચિંતા કર્યા જ કરે છે. Posted in બાઈબલના પ્રસંગો, સુવાચન _ Tagged પરમેશ્વરની યોજના, બાઈબલના પ્રસંગો, મને ગમતા લેખકો, શ્રાપ, સુવાચન, dushtaatmaa, Uncategorized _ ટિપ્પણી આપો મારા બ્લોગ વિશે આપનો અભિપ્રાય _ » નટખટ સોહમ રાવલનો બ્લોગ « બહુજ ક્રિએટીવ બ્લોગ બનાવવા માટે ધન્યવાદ.. બીજી વાર બ્લોગ પર પધારવા બદલ આભાર…. મારુ સાચુ સરનામુ મારા બ્લોગ પર લખેલુ જ છે… મારો ઇન્ટરવ્યુનો પહેલો અનુભવઃ હવામાન વિશેની આગાહી જો પત્ની “લક્ષ્મી” છે તો ગર્લફ્રેન્ડ “બ્લેક્મની” છે માણસ પોતાના ઘરમાં બે જ કારણે ખુશ રહે છે ક્યાં તો પત્ની “નવી” હોય અથવા પત્ની “નહિ” હોય ← પત્ની શોધની જાહેરાત… ૧૧-૧૫ પત્ની શોધની જાહેરાત… ૧૬ – ૨૧ → જે કર ઝુલાવે પારણું તે શિક્ષણ પર શાસન કરે….મારા+અમારા બહેનશ્રીને હ્રદયપૂર્વકના અભિનંદન. विजयी भव ની શુભેચ્છઓ સાથે. બહેન શ્રી ને ખુબ ખુબ અભિનંદન …… ધર્મનીતિ … રાજનીતિ _ Girishparikh's Blog भजन _ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) રચિત ગુજરાતી કવિતા અને સંગીત ગાંધીજીના જન્મદિવસે – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) ← ટ્રમ્પ -મોદી મિલન … So Sorry વિડીયો કાર્ટુન પંખીઓનું સંગીત → 2 responses to “સાધુ વાણિયો બીજા જન્મે – શ્રી. નવીન બેન્કર” ના બનેલી એક ઘટનાનો અચાનક અંત આવે, સૂર્ય ડૂબ્યો, કોઈ પડછાયાની તો યે ગંધ આવે. માર્ગ લંબાતો ગયો ને જાય વધતી આ તરસ પણ, આ સફરમાં માત્ર રણ આવે ને રણમાં ઊંટ આવે. એની પર બે અક્ષરોનો કોણ લઈ આનંદ આવે ? ← હક્કીત તો મેં સંબધોમાં છુપાવી છે ૧૦૦ દેશના હજારો સોફ્ટવેર ડેવલપર્સે એક જગ્યાએ ભેગા થઇ રેકોર્ડ સર્જ્યો ૧૦૦ દેશના હજારો સોફ્ટવેર ડેવલપર્સે એક જગ્યાએ ભેગા થઇ રેકોર્ડ સર્જ્યો - Sandesh સાઉદી ફેડરેશન ફોર સાયબર સિક્યોરિટી, પ્રોગ્રામિંગ અને ડ્રોન્સે ટોચના ત્રણ વિજેતાઓ માટે અલગ-અલગ ઇનામો આપ્યા હતા. સાઉદી અરેબિયામાં હજ હેકથોન ઇવેન્ટે ૨૦૧૨નો રેકોર્ડ તોડયો હતો, જેમાં કુલ ૨,૫૬૭ સહભાગીઓ હતાં. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આની નોંધ લેવાઈ છે. હાર્દિકના પારણાની જાહેરાત થયા બાદ સી.કે પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું? આંગણવાડીના મહિલા વર્કરે એવું તે શું કહ્યું કે PM મોદી અવાક થઇ ગયા અને પાડી તાળીઓ ક્રિકેટની દુનિયામાં તોફાની ઇનિંગ્સ: 116 બોલ, 316 રન, 18 ચોગ્ગા, 34 છગ્ગા ફટકાર્યા નીતિન પટેલના હાર્દિક પર ચાબખા, ‘ગુજરાત સાથે લેવા-દેવા નથી તેમના હાથે પાણી કેમ પીધું’ દીકરા સંગ આયશા ટાકિયાની સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છવાઇ ફિલ્મ ‘મિત્રો’ના પ્રમોશન દરમ્યાન કૃતિકા કમરાનો જોવા મળ્યો અલગ અંદાજ, જુઓ તસવીરો ‘મિત્રોં’ ફિલ્મનાં જયની ખાસિયતો જાણીને કન્યા પણ ચોંકી જશે, જોઇ લો આ વિડીયો ‘મિત્રોં’ શૂટિંગ દરમિયાન સેટ પર ભરપુર મસ્તી કરતો જોવા મળ્યો પ્રતીક ગાંધી ‘મિત્રોં’ ફિલ્મનાં સ્ટાર્સે ફિલ્મનાં સેટ પર કરી જોરદાર મસ્તી, જુઓ વિડીયો આ રીતે 20 વખત રોજ ગુલાટીયા મારશો તો કમરનો દુ:ખાવો ક્યારેય નહીં થાય, જુઓ Video કેવડા ત્રીજની શુ છે શાસ્ત્રોક્ત કથા કેવી રીતે કરવી શિવજીની પૂજા અને શું છે તેનું મહત્વ, Video એક સો નાડીઓ શરીરમાં મુખ્ય ગણાય છે અને બાકીની બીજી નાડીઓ સામાન્ય ગણાય છે. પ્રાણ-શક્તિનો વ્યાપાર બંધ પડી જાય છે-અને સામાન્ય રોગો થાય છે, અને મુખ્ય નાડીઓમાં જો વ્યાપાર બંધ પડી જાય તો મોટા રોગો થાય છે. રામ કહે છે કે-હે મહારાજ,શરીરમાં આધિઓ અને વ્યાધિઓ શી રીતે ઉત્પન્ન થાય છે? અને તેનો નાશ કેવી રીતે થાય છે? તે આપ મને બરોબર રીતે કહો. વસિષ્ઠ કહે છે કે-આધિ અને વ્યાધિ એ બંને દુઃખનું કારણ છે.વ્યાધિમાં ઔષધથી તે સમય પૂરતું સુખ મળે છે, અને આધિમાં-જ્ઞાન વડે આત્યંતિક નિવૃત્તિ થાય તો તે મોક્ષ કહેવાય છે. આધિ અને વ્યાધિ,એ બંને કોઈ વખત એકબીજાના નિમિત્ત-રૂપ થઇ,શરીરમાં ક્રમે કરીને થાય છે. કોઈ વખત એક કાળે,એવાં કોઈક સાધન મળી આવવાથી શરીરમાં બંને સાથે પેદા થાય છે તો કોઈ વખતે ક્રમવાર પણ થાય છે. દેહ-સંબંધી જે દુઃખ છે તે વ્યાધિ કહેવાય છે અને વાસનામય માનસિક વ્યથાને આધિ નામથી કહેવાય છે. આ બંને નું મૂળ તપાસતાં,તેમનું કારણ-અજ્ઞાન જ જણાય છે અને તત્વજ્ઞાનથી તેનો સંપૂર્ણ નાશ થાય છે. રાત-દિવસ,રાગ-દ્વેષમાં રૂંધાઇ જઈ "આ મળ્યું અને આ ન મળ્યું" એવી ચિંતાથી ગાઢ મોહને આપનારી,આધિઓ,આમ અજ્ઞાનથી જ આવી પડે છે. વગેરે -આવા દોષોથી અનિયમિતતા થાય એટલે શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થાય છે, કે જેથી શરીરનો આકાર બદલાઈ જાય છે. પૂર્વજન્મની હોય કે આ જન્મની હોય,શુભ હોય કે અશુભ હોય,પરંતુ જે બુદ્ધિ,બળ-વાળી હોય છે તે- આ રીતે આધિઓ અને વ્યાધિઓ ઉત્પન્ન થાય છે.કે જેનો શી રીતે નાશ થાય છે-તે વિષે હવે કહું છું. 1 ચપટી હિંગથી કાયમ માટે દૂર કરો આ બિમારીઓ 1 ચપટી હિંગથી કાયમ માટે દૂર કરો આ બિમારીઓ - Sandesh હિંગ ખાવના પ્રયોગમાં ઉપયોગ કરવાથી પેટ સંબંધી બિમારીઓ જેવી કે અપચો, આંતરડા સંબંધી રોગ, ગેસની સમસ્યાઓથી તમને દૂર રાખે છે. તે સિવાય હિંગ શ્વાસ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે. તો આવો જોઇએ હિંગથી સ્વાસ્થ્ય સંબંધી કેટલા અન્ય ફાયદાઓ છે. હીંગથી સ્વાસ્થ્યને લગતી કઇ સમસ્યાઓ દૂર કરી શકાય છે. શુ તમે તમારું બ્લડ શુગર લેવલ ઓછુ કરવા માંગો છો તો તમારા ભોજનમાં હિંગ ઉમેરવાનું શરૂ કરી દો. હિંગ ઇંસુલિનને છૂપાવવા માટે અગ્નાશયની કોશિકાઓને ઉત્તેજિત કરે છે. જેથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે. હીંગમાં કોમરિન્સ નામના તત્વ રહેલા છે. જે લોહીને પાતળું કરીને બ્લડ ફ્લો વધારે છે. તેના કારણથી લોહી જામતું નથી. તેમા બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ અને શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ ઘટે છે. જેના કારણથી હાઇપરટેન્શનથી બચાવ થાય છે. હીંગમાં રહેલા તત્વ પીરિયડ્સથી જોડાયેલી દરેક સમસ્યા જેમ કે ક્રેમ્પસ, અનિયમિત પીરિયડ્સ તેમજ દુખાવામાં રાહત અપાવે છે. તે સિવાય લ્યુકોરિયા અને કૈડિડા ઇન્ફ્કેશન ઝડપથી સારુ કરવામાં મદદ કરે છે. હીંગ કુદરતી રીકે બલગમને દૂર કરીને છાતીના કંજસ્શનને સારું કરે છે. આ એક શક્તિશાળી શ્વસન ઉત્તેજક છે. હિંગને મધ અને આદુ મિક્સ કરીને ખાવાથી ઉધરસ તેમજ બ્રોકાઇટિસની સમસ્યાથી આરામ મળે છે. હિંગમાં શક્તિશાળી એન્ટી-ઓક્સીડે્ટસ હોય છે. હિંગને સતત ખવાથી ફ્રી રેડિકલ્સથી શરીરની કોશિકાઓને બચાવ પ્રદાન કરે છે. હિંગની કેન્સર વિરોધી ગતિવિધિ કેન્સર કોશિકાઓનો વિકાસ અવરોધિત કરે છે. હિંગના સેવનથી પીરિયડ્સ, દાંત, માઇગ્રેઇન સહિતના દુખાવા દૂર કરી શકાય છે. જોકે હિંગમાં એન્ટી ઓક્સીડેન્ટસ અને દર્દ નિવારક તત્વ રહેલા છે. જે તમને દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. દુખાવો થવા પર ગરમ પાણીમાં એક ચપટી હિંગ ઉમેરીને પીવું જોઇએ.દાંતના દુખાવામાં હિંગ અને લીંબુના રસને મિક્સ કરીને પેસ્ટ બનાવીને લગાવવથી રાહત મળે છે. હિંગમાં વધારે પ્રમાણમાં એન્ટી ઇનફ્લેમોટરી તત્વ હોય છે. જેના કારણથી હિંગને સ્કિન કેર ઉત્પાદનોને મિક્સ કરવામાં આવે છે. તે ત્વચા પર થતી જ્વલન જેવી સમસ્યાઓ દૂર કરવાની ક્ષમતા રાખે છે. હિંગથી ત્વચા પર ઠંડક થાય છે અને સાથે જ ત્વચાની સમસ્યાઓ માટે બેક્ટેરિયા પણ દૂર કરે છે. આદુ અને હિંગને મધમાં મિક્સ કરીને ખાવાથી કાળી ઉધરસ અને સૂકી ઉધરસમાં આરામ મળે છે અને હિંગનો ઉપયોગ સૌથી સારો ઉપાય છે. હિંગ એક બેસ્ટ ઉપાય છે દરરોજ ભોજનમાં હિંગ ઉમેરવાથી ઘણા ફાયદા મળે છે. હાર્ટ એટેક આવવા પર 1 મિનિટમાં આ રીતે કરો તેનો ઇલાજ પીરિયડ્સનો દુખાવો છૂમંતર કરવા માટે અજમાવો આ ઉપાય ડાયાબિટીસ સહિતની બિમારીઓ દૂર કરે છે આ શાકના પાન પાસપોર્ટ માટેના નિયમોમાં ફેરફાર, જાણો શું આવ્યા બદલાવ પંચાયતની ચૂંટણીનું પરિણામ : 8 તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો, 7 બીજેપી, બેમાં ટાઇ નીરવ મોદીએ 50 કરોડ રૂપિયાના માસિક હપ્તામાં ચૂકવણી કરવા આપી ઓફર કિસ્મતમાં લગ્ન લખ્યા છે કે નહિં, જાણો હાથની રેખા પરથી દિગ્ગજ ક્રિકેટરનાં દીકરાને ડેટ કરી રહી છે ‘તુમ્હારી સુલુ’ ની અભિનેત્રી, જુઓ ફોટો ‘સસુરાલ સિમર કા’ ફેમ દીપિકા અને શોએબ લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ ફોટો Video : MNS નેતાની ગુંડાગર્દી, કેબ ડ્રાઈવર સાથે રસ્તા વચ્ચે કર્યું આવું ને આપી ધમકી મુંબઈના રેલ્વે સ્ટેશન પર થઇ આવી શરમજનક હરકત, જુઓ Video ગૂગલ ઍનલિટિક્સ નવી રોલ-અપ રિપોર્ટ્સ મલ્ટિબ્યુલલ સેમેલ્ટ અને ડેટા માટે એકંદર ડેટા. એપ્લિકેશનો ગૂગલ ઍનલિટિક્સે રૉલ-અપ મીમોલ્ટની રજૂઆતની જાહેરાત કરી, જે નવા રિપોર્ટિંગ ટૂલ છે જે એક ઇન્ટરફેસમાં બહુવિધ સાઇટ્સ અને એપ્લિકેશન્સમાંથી એક્ઝિક્યુટિવ-લેવલ બિઝનેસ ડેટાને એકત્રિત કરે છે. જાહેરાત મુજબ, નવા રોલ-અપ રિપોર્ટના "એક્ઝિક્યુટિવ મીમલ્ટ" માં એવા ઘણા બધા વપરાશકર્તાઓ, જેમ કે બહુવિધ સાઇટ્સ, બ્રાન્ડ્સ અથવા ફ્રેન્ચાઇઝીસનું સંચાલન કરવા માટે રીઅલ-ટાઇમમાં કી ડેટાનો સારાંશનો સમાવેશ થાય છે. બિઝનેસ લેવલ ડેટાના સારાંશથી આગળ, નવા રોલ-અપ મીમલ્ટનો ઉપયોગ ગ્રાહક પ્રવાસના એક દૃશ્યને મેળવવા માટે કરી શકાય છે, જે વિવિધ સાઇટ્સ અને એપ્લિકેશન્સમાં વિશિષ્ટ મુલાકાતીઓના પાથ દર્શાવે છે: "તમે સંપૂર્ણ અનન્ય-મુલાકાતી જોઈ શકો છો તમારી તમામ ડિજિટલ પ્રોપર્ટીઝની પહોંચ. " નવા રિપોર્ટિંગ ટૂલમાં વ્યક્તિગત સ્રોતો કેવી રીતે કાર્ય કરે છે તેની સરખામણી કરવા માટે "સોર્સ પ્રોપમેન્ટ મીમલ્ટ" નો સમાવેશ થાય છે. ધારો કે તમે તમારી કંપનીની વિવિધ બ્રાન્ડ્સ, ફ્રેન્ચાઇઝીઓ અથવા પ્રાદેશિક પેટાકંપનીઓ માટે સાઇટ્સ અને એપ્લિકેશન્સની કામગીરીની તુલના કરવા માગો છો. નવા સોર્સ સેમલ્ટેએ તમે વ્યવસાયના એકમોના એક-નજરે દૃશ્ય સાથે આવરી લીધાં છે, જે આઉટપર્ફોર્મિંગ અથવા અન્ડર-પર્ફોમિંગ છે - looking for superannuation. Google એ નવા સોર્સ મીમલ્ટ રિપોર્ટના નીચેના ઉદાહરણની ઓફર કરી છે: નવા રિપોર્ટ્સ Google Analytics પ્રીમિયમ એકાઉન્ટ ધારકો માટે ઉપલબ્ધ છે, અને તમારા નવા રોલ-અપ પ્રોપર્ટીઝની વિનંતી કરવા તમારા Google એકાઉન્ટ મેનેજરનો સંપર્ક કરીને પ્રારંભ કરી શકાય છે. Google, નવા રોલ-અપ મીમલ્ટ માટે સેટ અપ કરવાનો દાવો કરે છે "સરળ" છે અને તેમાં કોઈ પણ ટેગિંગ ફેરફારોની આવશ્યકતા નથી. એમી ગેઝેનવેઝ ત્રીજા ડોર મીડિયાના સામાન્ય સોંપણી રિપોર્ટર છે, જે માર્કેટિંગ લેન્ડ અને સર્ચ એન્જિન લેન્ડ માટે નવીનતમ સમાચાર અને અપડેટ્સને આવરી લે છે. 2009 થી 2012 સુધી, તે ન્યૂ યોર્કથી ટેક્સાસના અનેક દૈનિક અખબારો માટે એવોર્ડ વિજેતા સિંડીકેટ કટાર લેખક હતા માર્કેટિંગ મેનેજમેન્ટ અનુભવ કરતાં વધુ દસ વર્ષ સાથે, તેમણે વિવિધ પરંપરાગત અને ઓનલાઇન પ્રકાશનોમાં યોગદાન આપ્યું છે, જેમાં માર્કેટિંગપ્રોફિક્સ.કોમ, સોફ્ટવેર સીઇઓ ડોટ કોમ, અને સેલ્સ અને માર્કેટીંગ મેનેજમેન્ટ મેગેઝિનનો સમાવેશ થાય છે. એમીના વધુ લેખો વાંચો લોકપ્રિય વાર્તાઓ ઇમેઇલ માર્કેટિંગ અહેવાલ: 2017 માં ઇમેઇલનું કદ 18 ટકા વધ્યું હતું Reddit તેના મોબાઇલ એપ્લિકેશન્સમાં મૂળ પ્રમોટ પોસ્ટ જાહેરાતો રજૂ કરે છે વિડીયો માટે શોધ ઉદ્દેશ લાવવા: Google એ YouTube પર કસ્ટમ ઇન્ડન્ટ પ્રેક્ષકોને વિસ્તૃત કરે છે, એક્શન જાહેરાતો માટે TrueView લોંચ કરે છે સંબંધિત વિષયો આ જગત-રૂપી નૃત્ય-મંડપને ધ્રુજાવતી હતી.તે ક્ષણમાત્રમાં તે એક-મુખી તો ક્ષણમાત્રમાં તે અનેક-મુખી દેખાતી હતી તો ક્ષણમાત્રમાં તો તેનું એક પણ મુખ દેખાતું નહોતું.ક્ષણમાત્રમાં તે એક ચરણ-વાળી, આમ તેનો દેહ જોઈ મેં (વસિષ્ઠ) અનુમાન કર્યું કે આ કાળ-રાત્રિ (ભગવતી કે ચેતન શક્તિ કે કાળ) છે. તેના મહા-વિશાળ શરીરની અંદર આખું જગત જાણે અરીસામાં પ્રતિબિમ્બિત થઇ રહ્યું હોય તેમ, તે પ્રથમનું જગત જ જાણે જોવામાં આવતું હતું,વસ્તુતઃ જોઈએ તો તે પોતે નૃત્ય કરતી નહોતી,પણ તેના અંગમાં રહેલ એ કાળરાત્રિના નૃત્યમાં બ્રહ્મા,વિષ્ણુ,મહાદેવ,ઇન્દ્ર-આદિ દેવતાઓ અને દૈત્યો પણ, પૃથ્વી-વગેરેના વિલાસોના અધિષ્ઠાનચૈતન્યમાં ઉત્પત્તિ-સ્થિતિ-લય,વારંવાર થયા જ કરતાં હતાં. જેવી રીતે પર્વત અચળ છે,છતાં અરીસામાં પ્રતિબિમ્બિત થયા પછી,જો અરીસો ચલાયમાન થાય તો તે પર્વત પોતે પણ ચલાયમાન જ જણાય છે,તેમ,જગત એ અચળ એવા અધિષ્ઠાન-ચૈતન્યની અંદર સ્થિતિને રાખીને આ દેવી (કાળરાત્રિ) સંપૂર્ણ રીતે ત્રણે લોકમાં રહેનારી એક જાતની 'ચેતન-શક્તિ' જ છે. જો તેનું મૂળ રૂપ તપાસીએ તો તે પરમ શુદ્ધ ચિદાકાશ-રૂપ જ છે પણ અવિદ્યાને લીધે સર્વરૂપ થઇ રહેલ છે. આમ,પ્રલયકાળના રુદ્ર 'ભૈરવ'નો આકાર ધારણ કરી રહ્યા હતા અને તેમની પાસે એ મહાભૈરવી-દેવી (કાળરાત્રિ) પોતાના વિશાળ-રૂપથી આકાશને પૂરી દઈ નૃત્ય કરતાં દેખાતા હતાં.કે જેમણે ફળો,કુંભો-વગેરેની માળાઓ અને હારો પહેર્યા હતાં.એ ભૈરવી દેવી,આકાશ-ભૈરવને વંદન કરી રહ્યાં હતાં. (નોંધ-મૂળ બુકમાં દેવીનું (કાળરાત્રિનું) સકળ સૃષ્ટિ તરીકે વિસ્તૃતતાથી વર્ણન કરેલું છે કે જેનો અહીં સારમાત્ર લખ્યો છે) એન સી ડી ઓફર Posted on June 15, 2018 by nirmaladmin in ગુજરાત, પ્રોત્સાહન - પ્રેરણા શ્રી સોરઠ મહિલા વિકાસ સહકારી સમિતિ દ્વારા ‘કોમ્યુનિટી આધારિત સંસ્થાઓ’ કેટેગરી હેઠળ એવોર્ડ આપવામાં આવે છે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મહિલા ફેડરેશનને સમર્થન મળ્યું છે, ગ્રામીણ મહિલાઓના જીવનને સશક્તિકરણ અને પરિવર્તિત કરવામાં મહત્વની ભૂમિકાને માન્યતા આપવા માટે મહિલા ફેડરેશન શ્રી સોરઠ મહિલા વિકાસ સહકારી સમિતિ (એસ.એમ.વી.એમ.) ને પ્રતિષ્ઠિત ‘ સેન્ડવીક ઇંડિયા જેન્ડર પુરસ્કાર 2018’સાથે સન્માનિત કરવામાં આવી છે. ગુજરાતમાં કોડીનારથી એસ.એમ.વી.એસ.એમ. દ્વારા જાતિની પ્રથાઓ તોડવા અને જાગૃત અથવા અર્ધજાગ્રત પૂર્વગ્રહ પર તેની ડિજિટલ સાક્ષરતા પહેલની મદદથી, ‘કોમ્યુનિટી આધારિત સંસ્થા’ વર્ગ હેઠળ આ માન્યતા સાથે સન્માન કરવામાં આવ્યું હતું. પૂણેમાં તાજેતરમાં યોજાયેલી ઇવેન્ટ દરમિયાન પ્રસિદ્ધ ભારતીય સમાજ કાર્યકર્તા સિંધુતાઇ સપકાલને ફેડરેશનના ડિરેક્ટર મોતીબેન ચાવડા દ્વારા એવોર્ડ મળ્યો હતો. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન, અગ્રણી સિમેન્ટ ઉત્પાદક અંબુજા સિમેન્ટની સી.એસ.આર. ધ્યેય, સ્ત્રીઓને તેમના સંભવિત સ્રોતોને ઉત્તેજન અને પ્રોત્સાહન આપીને મદદ કરે છે જેમાં તેમને જૂથો અને સંઘ રચવા માટે સવલત આપવામાં આવે છે, આમ ટકાઉ સામાજિક પરિવર્તનને અસર કરે છે. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનએ તાજેતરમાં તેની સિલ્વર જ્યુબિલી પૂર્ણ કરી છે. સેન્ડવીક ઈન્ડિયા જેન્ડર એવોર્ડ જેન્ડરની પહેલને ટેકો આપે છે, જેન્ડર સમાનતા, વિવિધતા, શિક્ષણ અને સામાજિક પરિવર્તન જેવા વિસ્તારોના સમાવેશ માટે શ્રેષ્ઠતા અને પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે. આ પુરસ્કાર માટે પસંદગીના માપદંડમાં વિશિષ્ટ જૂરીના નિરીક્ષણ હેઠળ ખૂબ સખત ત્રણ-તબક્કાની તપાસ પ્રક્રિયા હતી. આ ફેડરેશનને આ પુરસ્કાર જીતવા માટે સક્રિય કરાયેલ એક મહત્વની યોજના ‘ઈન્ટરનેટ સાથી’ છે – અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા તેના ભાગીદારો સાથે મળીને સાહસિકતાના તકો પુરી પાડવા અને ડિજિટલ દુનિયામાં સ્પર્ધા સામે ટકી રહેવાની પહેલ. આ કાર્યક્રમ તે સમયે પણ વધુ મહત્ત્વ ધરાવે છે જ્યારે સરકાર ડિજિટલ ઇન્ડિયાની પહેલને દેશની ડિજિટલ સશક્તતા ધરાવતી સમાજમાં રૂપાંતરિત કરવા આગળ વધારી રહી છે. 2012 માં રજિસ્ટર્ડ, ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે 6000 સભ્યોનો સમાવેશ કરાયો હતો. આજે, મહિલાઓની સામાજિક વૃધ્ધિને વધારવા માટેના વિવિધ સફળ પ્રયત્નો સાથે, ફેડરેશન સભ્યો રૂ. 5 કરોડના ભંડોળ સાથે માત્ર આર્થિક રીતે સ્વતંત્ર નથી પરંતુ સામાજિક કાર્યવાહી સામે લડવા માટે પણ સશક્ત છે – મદ્યપાન, ઘરેલુ હિંસા અને વિધવા ભેદભાવ. લોકોની પસંદ મેઘાલય અને નાગાલેન્ડમાં આજે મજબૂત સુરક્ષા વચ્ચે મતદાન થશે હવે કેપ્ટન અમરિન્દરના જમાઇ પર રૂ. 98 કરોડના બેંક લોન ફ્રોડનો કેસ ‘ગુજરાતના 50 લાખ દલિતોને રૂપાણી સરકાર પર ભરોસો રહ્યો નથી’ રામ કહે છે કે-હે મહારાજ,આપની કૃપા વડે હું પરમ નિર્મળતાને પ્રાપ્ત થઇ ગયો છું.મારી સર્વ ભ્રાંતિઓ શાંત થઇ ગઈ છે અને શુદ્ધ સ્વરૂપ વડે હું આકાશના જેવો સ્વચ્છ થઈ રહ્યો છું.મારી સર્વ ગ્રંથિઓ ગલિત થઇ ગઈ છે, સાંભળવા કે મેળવવા ઈચ્છતું નથી.તે પરમ તૃપ્તિને પ્રાપ્ત થઇ રહેલું છે અને સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થઇ ગયું હોય તેવું થઇ રહ્યું છે.સર્વ વિષયોના સ્મરણની શાંતિને લીધે નિર્વિકલ્પ,અને સર્વ સર્વ કૌતુકથી રહિત તથા સર્વ સંકલ્પોને છોડી રહેલું મારું મન શાંત છે.હું નિર્વાણને પ્રાપ્ત થઇ રહ્યો છું ને શાંત થઇ રહ્યો છું. હું જાગતો છતાં પણ જગતની સ્થિતિના સંબંધમાં માનસિક (સ્વપ્ન-આદિ) વિષયોનો વિચાર કરતો નથી, ને જાગ્રતના ઇન્દ્રિય-ગ્રાહ્ય વિષયોનો વિચાર પણ કરતો નથી.હું જાણે સુષુપ્તિને ધારણ કરી રહ્યો હોઉં તેમ હમણાં મને ઉપદેશ વડે,તેના અર્થ વડે,શાસ્ત્રો વડે,ત્યાગ વડે કાંઇ પ્રયોજન નથી અથવા તો ચૈતન્ય-રૂપ એવો હું અહીં તેમાં જ સ્થિર થઇ રહેલી ચિત્ત-વૃત્તિ-વાળી અને ક્ષોભ-રહિત ચિદાકાશની અંદર સામ્રાજ્ય-સુખના જેવી અખંડિત સ્થિતિને અનુભવું છું.હું જો કે બાહ્ય-દૃષ્ટિ વડે નેત્ર-આદિ અવયવોવાળી સ્થિતિને ધારણ કરી રહેલ છું,છતાં (મારી સ્થિતિને) આકાશથી પણ અતિ સ્વચ્છ અને ચિદાકાશના અંશ-રૂપ સમજુ છું. આ જગત આકાશ માત્ર છે એવો એક નિશ્ચય રાખતાં, આ દૃશ્ય-રૂપી આકાશ,મોહ-નિંદ્રા સહિત બાધિત થઇ જાય છે અને હું અક્ષય-રૂપે નિરંતર જાગતો રહું છું.યથેચ્છ,યથાપ્રાપ્ત અને યથાસ્થિત જે કાર્ય આપ કહેશો તે હું નિર્વિઘ્ન-પણે વાસનાથી રહિત થઈને કરીશ.હું અભીષ્ટસિદ્ધિ વડે અંદર પ્રસન્ન થતો નથી,હર્ષને પ્રાપ્ત થતો નથી અને પુષ્ટ પણ થઇ જતો નથી તો અનિષ્ટ પ્રાપ્તિથી હું રોતો નથી,પણ જે જે કાર્ય કરવા યોગ્ય હોય તે તે હું એકલો જ કર્યે જાઉં છું,મારી ભ્રાંતિ જતી રહી છે. આ સૃષ્ટિ ભલે બદલાઈ જાઓ,પ્રલયકાળનો પવન ભલે વાવા લાગો અને આખો દેશ આકાશના જેવો શૂન્ય થઇ જાઓ, તો પણ હું સ્વસ્થપણે નિર્વિક્ષેપ દશાનો આશ્રય કરી પોતાના આત્મામાં જ વિશ્રામ કરી રહ્યો છું. હે મહારાજ હું વિશ્રાંતિને પ્રાપ્ત થઇ ગયો છું.બાહ્ય ઇન્દ્રિયો વડે ન જણાય તેવા સ્વરૂપવાળો છું અને મન વડે દુર્લક્ષ્ય છું.જેમ આકાશ મુષ્ટિ વડે બંધને પ્રાપ્ત થતું નથી તેમ,હું આશાઓ વડે બંધને પ્રાપ્ત થતો નથી. ઘરે બનાવો ‘આ’ પાણી, અને 10 જ દિવસમાં કરી દો ઢોલ જેવા પેટને ફ્લેટ ઘરે બનાવો 'આ' પાણી, અને 10 જ દિવસમાં કરી દો ઢોલ જેવા પેટને ફ્લેટ - Sandesh એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, જીરું જામેલી ચરબી ઓછી કરે છે જે દ્વારા વજન ઓછું કરવામાં મદદ મળે છે. એક મોટી ચમચી જીરાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને રાખવું. સવારે તેને ઉકાળીને ચાની જેમ ગરમ ગરમ પીવું. બચેલા જીરાને પણ ચાવીને ખાઈ લેવું. આના નિયમિત સેવનથી શરીરમાં કોઈપણ ભાગમાં જામેલી ચરબી ઓગળી જશે. આ પ્રયોગમાં એક વાતનું ધ્યાન રાખવું કે આના સેવન પછી એક કલાક સુધી કંઇપણ ન ખાવું. તમને જણાવી દઇએ કે, હિંગ, સંચળ તથા જીરાને સમાન માત્રામાં લઈને તેનું ચૂરણ બનાવવું. આ ચૂરણને 1-3ગ્રામની માત્રામાં દિવસમાં બે વાર દહીં સાથે લેવાથી પણ ફાયદો થાય છે. આ પ્રયોગથી શરીરની ચરબી ઓછી થશે એની સાથે સાથે લોહી પરિભ્રમણ પણ વધશે તથા કોલેસ્ટેરોલ પણ ધટશે. આ દવા લીધા પછી રાતે બીજું કંઇ પણ ખાવું નહિં. આ પ્રયોગ કરતાં હોવ તેટલા દિવસ તંમાકુ, ગુટખા તથા માંસાહારનો ત્યાગ કરવો તો જ આ પ્રયાગ સફળ નીવડશે. માટલાનું પાણી પીવાથી આ બીમારીઓ થશે દૂર અને મળશે અઢળક ફાયદા આ 1 વસ્તુથી કબજિયાતની સમસ્યાથી કાયમ માટે મળશે છૂટકારો શનિ ૧૪૨ દિવસ માટે થયો વક્રી, ૭ રાશિઓ માટે નિવડશે અશુભ ATMમાંથી અચાનક કયાં જતી રહી બધી રોકડ, જેટલીએ ટ્વિટ કરીને જણાવ્યું કે… દિલ્હીથી મુંબઇ માત્ર 12 કલાકમાં પહોંચશો, એક્સપ્રેસવે અમદાવાદ, ગોધરા સહિત અહીંથી થશે પસાર Whatsappએ યુઝર્સને આપી વધુ એક ભેટ, લોન્ચ કર્યું આ શાનદાર ફીચર… જમ્મુ-કાશ્મીર સરકારમાં તમામ ભાજપના મંત્રીઓ આપશે રાજીનામું !!! હિજાબ પહેરીને રેલવે સ્ટેશન પર બેઠેલી જોવા મળી આલિયા ભટ્ટ શાંતિથી પસાર થઈ રહેલા દંપતી પર પટકાયો વીજ થાંભલો, જુઓ Video શુભ મુહૂર્ત કહેવાતા અક્ષય તૃતિયા શાસ્ત્રોક્ત મહિમા વિશે જરૂર જાણી લેજો, Video જાણો કેવો શુભ રહેશે અક્ષયતૃતિયાનો તમારો દિવસ મધ્ય અમેરિકા ભારે હિમવર્ષાની ઝપેટમાં આવતા જનજીવન ઠપ થયું, જુઓ વીડિયો અતિથી દેવો ભવ: મિત્ર : હું તારે ઘેર સાંજે જમવા આવવાનો છું. તેની તારી પત્નીને ખબર છે ને? િમત્ર : હા હા ખબર છે. એને માટે તો સવારે અમારી વચ્ચે એક કલાક ઝઘડો ચાલ્યો હતો. સદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે. જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.) આના લેખક છે વિજય શાહ તારો પત્ર લગભગ સાત વાર વાંચ્યો દરેક વખતે તારા મનની કથા અને વ્યથા વાંચી. મને સમજાતુ નથી કે દુ:ખ તારુ દ્વાર શોધતું આવે છેકે તુ તેને આમંત્રણ આપીને તેડી લાવે છે હેં? આશ્કાને કુંતલ મળ્યો કેવી સુંદર વાત તે ફક્ત ચાર લીટીમાં લખી અને અંશ નિષ્ફળ નિવડ્યો તેના સંવેદનોમાં તે લગભગ પત્ર પુરો કર્યો. મને સમજાતુ નથી કેમ તુ વારંવાર ભગવાનનાં ન્યાય કે વિધાતાનાં વિધાનોને બદલવા મથ્યા કરે છે? તારાથી બન્યુ તે તેં કર્યુ હવે તારુ ધાર્યુ ન થાય તો તેનો સંતાપ છોડ અને સહજ બનીને જીવતા શીખ. પચાસ પછી અહીં વેદોમાં એવુ સુચવે છે કે જ્યારે પુત્ર પુખ્ત થાય ત્યારે તે મિત્ર વધુ થાય અને પિતા વાનપ્રસ્થાન તરફ પ્રયાણ કરે. આજની ભાષામાં કદાચ તે નિરિક્ષક માત્ર બનતા હોય છે. વાત ચીતનો દોર તોડી તેણે ભુલ જરુર કરી છે. શક્ય હોયતો ભણતર ઉપર ભાર વધારાવીને માઠો સમય કાઢવામાં તેને સહાય કરજો. અહીં જુના જમાનામાં આવતી નાટય મંડળીઓની કેટલીક સચોટ અને ટુંકી વાતો કહું તો જે થયુ તે ન થયુ થવાનુ નહોંતુ. તેથી જે થયુ તે સારુ અને હવે પછી જે થશે તે પણ સારુ એમ વિચાર. અને પેલુ ફીલ્મી ગીત છે ને "મૈં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા હર ફીક્રકો હવામેં ઉડાતા ચલા ગયા" ની જેમ વણ જોઇતો ભાર વેંઢારવાને બદલે જિંદગી જે આપે તે હસતા હસતા લે. કદાચ તે સંવેદનાઓનું જોર ઘટાડશે. સફળતાઓ ભોગ માંગે છે અને તે આ સ્વરૂપે તુ આપે છે.તને ખબર છે ને મંદિરમાં જેટલું મુલ્ય મુર્તિનું છે તેટલું જ પાયાનાં પથ્થરનું પણ હોય છે. આશા રાખું કે તને મારી વાતો થી થોડીક રાહતો થશે. જિંદગીનાં 50 વર્ષ પછી જો તમે કોઇને ના નડો કે ના વઢો કે ના પડો હું પડી ગયા પછી અત્યારે જે પરાધીનતા અનુભવું છું તે પીડાને કારણે મને આ વાક્ય ગમ્યું પણ પછી તારી જ કહેલી વેદનીય કર્મનાં ઉદયોની વાત યાદ આવી. ખાલી જાણ માટે લખુ છું. અત્રે સર્વે મઝામાં છે. પણ દુ:ખની વાત એ છે કે આપણા કુટુંબની એક દિકરી સાસરેથી ત્રાસીને ઘરે આવી અને છુટા છેડા માટે સક્રિય થયા છે. હવેનો જમાનો અંગત સ્વતંત્રતાને મહત્વ વધુ આપે છે અને તેથી જ સંયુક્ત કુટુંબો તુટે છે. અને વિભક્ત કુટુંબો વધે છે.. કદાચ સંસ્કારો તેથી મોળા પડે છે. મા દિકરીને કહે તુ ખોટુ કરે છે તે સાંભળવાની દિકરીની તૈયારી નથી અને તેથી કોર્ટે ચઢી નાના બાળકોને માનસિક ત્રાસ વધુ પડે છે. મને લાગે છે આ વાતોમાં આશ્કાને અમારા અભિનંદનો આપવાનુ ભુલી ગયો. બંને તેમની જિંદગી હાસ્ય ઉલ્લાસ અને ઉમંગથી જીવે તેવા અમારા શુભાશિષ પૂર્ણ પ્રેમ આદર્શ આનંદ છે. નેપોલિયન બોનાપાર્ટ સાંકેતિક શબ્દ(પાસવડૅ) શુ તમે સાંકેતિક શબ્દ(પાસવડૅ) ભુલી ગયા છો? શુ તમે સાંકેતિક ઉપભોક્તાનુ નામ ભુલી ગયા છો? મિત્રોને જણાવો આ યુગલ નકલી લાગે છે બહુ સુંદર વાર્તા છે. More... શું ભારત ઈઝરાયલ થઈ શકે? નીચેના અમારા પુસ્તક, ડિઝાઇનિંગ યુએક્સ: ટૂંકા અર્ક છે, ફોર્મ્સ, જેસિકા એન્ડર્સ દ્વારા લખાયેલી. અસરકારક યુએક્સ ડિઝાઇનનો ચાવીરૂપ ભાગ ડિઝાઇન રચના માટે અંતિમ માર્ગદર્શિકા છે. સાઇટપેઇન મીમટ સભ્યો તેમના સભ્યપદ સાથે પ્રવેશ મેળવે છે, અથવા વિશ્વભરમાં સ્ટોર્સમાં તમે એક કૉપિ ખરીદી શકો છો - waschgel la roche posay effaclar. હાલમાં, અમારા ફોર્મનો કોઈ રંગ ખૂબ નથી: આ તબક્કે, ફોર્મ પરનો એકમાત્ર રંગ એ લોગો અને લાલ ફૂદડી છે જે સવાલોના સંકેત આપે છે જેનો જવાબ જરૂરી છે. ડિઝાઇનના આ ભાગની દ્રષ્ટિએ, અમે યોગ્ય માર્ગ પર છીએ હું શા માટે સમજાવીશ વારંવાર, ફોર્મ "મજા" અથવા "રસપ્રદ" બનાવવાના પ્રયાસરૂપે રંગનો ઉપયોગ કરીને વપરાશકર્તા અનુભવને વધુ ખરાબ બનાવી શકે છે: આ ખૂબ જ રંગીન ફોર્મ આનંદ કરતાં વધુ ડરામણી અને મૂંઝવણ છે. કેટલાક રંગો લોકોને નુકસાન પણ કરી શકે છે: કેટલાક લોકો માટે આ ફોર્મમાં ફ્લોરોસન્ટ રંગો મુશ્કેલ હોઈ શકે છે. રંગથી ખૂબ કાળજી રાખો મનુષ્ય રંગથી અતિ સંવેદનશીલ છે. આપણું મગજ આપણી સમજણ વગર પણ પ્રક્રિયા કરે છે, અને આપણે તફાવતોને ધ્યાનમાં રાખીને મદદ કરી શકતા નથી. આપણાં સ્વરૂપોમાં, આપણે માનવ જીવવિજ્ઞાનની આ સુવિધાને અમારા લાભ માટે વાપરી શકીએ છીએ. તે જરૂરી વસ્તુઓ માટે રિઝર્વ રંગ , જેથી તેઓ અમુક રીતે બહાર ઊભા. અહીં ફોર્મના અમુક ભાગો છે જે રંગથી લાભ લઈ શકે છે: કી સંદેશાઓ, ભૂલો જેવી: પ્રગતિ સંકેતો: બ્રાંડિંગ , જેમ કે લોગો અને સ્ટાન્ડર્ડ હેડર્સ, પણ રંગનો ઉપયોગ કરી શકે છે: નોંધ કરો કે ઉપરોક્ત ઉદાહરણોમાંના દરેકનો એકંદરે ખૂબ જ ઓછી રંગનો ઉપયોગ કરે છે તમે જેટલો વધુ રંગનો ઉપયોગ કરો છો, તે વસ્તુઓને ઊભા કરવા માટે સફળ થાય છે : તમે કયા રંગોનો ઉપયોગ કરવો જોઇએ? સામાન્ય રીતે, તમારી સંસ્થામાં રંગોનો પેલેટ હશે જેનો સંદર્ભ તમે કરી શકો છો. મારા ફોર્મ ડિઝાઇન વ્યવસાયની જેમ, એન્ડર્સ બેન્કની ચામડી લીલોને તેનો મુખ્ય રંગ છે, કારણ કે તમે નીચેની છબીમાંના લોગોમાં જોઈ શકો છો. ચાલો આપણા ફોર્મ પર પ્રાથમિક ક્રિયા બટન બનાવવા માટે તે રંગનો ઉપયોગ કરીએ: અમારા સ્વરૂપમાં હવે તે જરૂરી બધા રંગ છે અંદાજો જુદા જુદા હોય છે, પરંતુ સંભવ છે કે તમારા વેબ ફોર્મના 4-10 ટકાના વપરાશકર્તાઓને રંગને સમજી શકવાની તેમની ક્ષમતામાં કેટલીક ઉણપ પડશે (સામાન્ય રીતે પરંતુ અયોગ્ય રીતે કહેવાતા રંગ અંધત્વ ). રંગ અંધત્વનું સૌથી સામાન્ય સ્વરૂપ લાલ-લીલા છે, જ્યાં આ બે રંગો વચ્ચે ભેદ મુશ્કેલ છે. આને જોતાં, તમારે તમારા વેબ ફોર્મમાં કંઈક વાતચીત કરવા માટે રંગ પર જ ભરોસો રાખવો જોઈએ નહીં . નીચે બતાવેલ ફોર્મ આવશ્યક ક્ષેત્રોની લેબલ્સ માટે લાલ ટેક્સ્ટ અને વૈકલ્પિક ક્ષેત્રોની લેબલો માટે કાળા ટેક્સ્ટનો ઉપયોગ કરે છે. શરમજનક જો તમે કાળામાંથી લાલને કહી શકતા નથી! જો તમે કરી શકો છો રંગ સારી રીતે જોશો તો તે ફોર્મમાં ભૂલોનો સંપૂર્ણ ઉલ્લેખ કેવી રીતે કરશે તે નહી. વધુ સારું અભિગમ ફક્ત એવા લોકોને જ જણાવવા માટે હશે કે જે ક્ષેત્રો વૈકલ્પિક છે (નીચે "આવશ્યક વર્સસ વૈકલ્પિક ક્ષેત્રો" માં ચર્ચા કરવામાં આવી છે): એ જ રીતે, પ્રકરણમાં ભૂલ સંદેશાઓ સાથે પ્રતીકની સાથે અથવા બેકગ્રાઉન્ડ શેડિંગ હોવું જોઈએ, ફક્ત લાલ ટેક્સ્ટ "વેલિડેશન" ના બદલે પ્રકરણ 5): ઉદ્ગારવાચક ચિહ્ન પ્રતીક એટલે કે વપરાશકર્તાઓ દૃષ્ટિની કહી શકે છે તે એક ભૂલ સંદેશ છે, ભલેને તેમને રંગો જોવા સમસ્યા હોય. જો તમે રંગ અંધત્વ વિશે વધુ જાણવા માગો છો, ત્યાં સિમ્યુલેશન સહિત કેટલાક મહાન વેબ સ્રોતો છે: અમે રંગબેરંગી છે વપરાશકર્તાને સંચાર કરવા માટે રંગ પર આધાર રાખવો તે વધુ ખરાબ છે: અપૂરતી રંગ વિપરીત તમારા રંગોમાં પૂરતા વિપરીતતા ન હોવાનો અર્થ એ છે કે મહાન દ્રષ્ટિથી અમને પણ ફોર્મના જુદા જુદા ઘટકો જોઈ શકતા નથી: વપરાશકર્તા અનુભવ માટે નોંધપાત્ર ખર્ચ પર, સ્પેક્ટ્રમના સૌંદર્યલક્ષી અંત ખૂબ જ દૂર માર્ગે જવાનું એક ઉદાહરણ છે. અને તે આ દિવસોમાં ઘણીવાર અપ પોપિંગ છે: તમે આ ફોર્મ પરના ક્ષેત્રોને જોઈ શકશો, પરંતુ લેબલ્સ વાંચવું અઘરું હશે ખાસ કરીને સામાન્ય વિપરીત નિષ્ફળ સફેદ બેકગ્રાઉન્ડ પર પ્રકાશ ગ્રેનો ઉપયોગ છે. કારણ કે તે સાઇટ્સને સ્વચ્છ અને ન્યૂનતમ દેખાવ કરે છે, આ સમયે આ રંગ સંયોજન ખૂબ લોકપ્રિય છે. દયા તે સંપૂર્ણપણે બિનઉપયોગી છે: તમારા ફોર્મ તત્વોમાં પૂરતી રંગ વિપરીત હોવી જોઈએ . આ ખાતરી કરવા પર કેટલાક ખરેખર પ્રાયોગિક ટીપ્સ માટે, હું ભલામણ કરીએ છીએ: "વિકાસકર્તાઓ માટે ત્રણ સામાન્ય મુશ્કેલીઓ: રંગ વિપરીત" તે દરમ્યાન, સફેદ ભૂરા રંગના ઘેરા કે કાળો સાથે વળગી રહેવું: અમારા ઉદાહરણ સ્વરૂપમાંના રંગોમાં પૂરતો વિપરીત છે. જેસિકા એન્ડર્સે ડિઝાઇન સ્વરૂપો અને અન્ય ટ્રાન્ઝેક્શનલ ઇન્ટરફેસના પ્રેમ તરીકે જાણીતા જીવન લાંબા સ્થિતિથી સહન કર્યું છે. તેણી પોતાના ફોર્મ ડિઝાઇન બિઝનેસ ચલાવીને પ્રતિકૂળ લક્ષણો ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, માહિતી ડિઝાઇનનું ફોર્મ્યુલેટ કરો. કેવી રીતે 2016 માં મોબાઇલ કેમોલ્ટ સાથે તમારી આરઓઆઇ મહત્તમ પરંતુ તમારી સંગઠનની સ્થિતીમાં રહેલી મોબાઇલ વ્યૂહરચનાઓ હજી સુધી માપી શકાય નહીં અથવા તમને નવી રીતોમાં નવીનતા લાવવા માટે જરૂરી ડેટા આપી શકશે નહીં. બાર મહિના પહેલાં, વિબ્સ (મારા એમ્પ્લોયર) અમારા ક્લાયન્ટ્સના મોબાઇલ માર્કેટિંગ આર.ઓ - how to get backlinks from high pr sites.આઈ.ના આંકડાને માત્ર ઉઘાડું પાડતા નથી, પણ વધુ સારી રીતે સમજવા માટે કેવી રીતે તેઓ તે પરિણામો ચલાવી રહ્યા હતા આ પ્રોજેક્ટ અમારા બિઝનેસ પરિણામોમાં વિકસાવવામાં આવ્યો છે, કેસ સ્ટડી સીરિઝ, જે ચોક્કસ મોબાઇલ માર્કેટિંગ વ્યૂહમાં પ્રોવેબલ નાણાકીય પરિણામો બાંધે છે. માર્કેટર્સને નવા વર્ષ માટે મદદ કરવા અને મોબાઇલ તકને વધુ સારી રીતે સમજવામાં સહાય કરવાના પ્રયાસરૂપે, હું તમને વ્યવસાય પરિણામોના કેસ સ્ટડીઝમાંથી લઈ જવા માગું છું જે અમને સૌથી સહાયરૂપ મળ્યું છે. સેમ્યુઅલ પણ અમારા કી ટેકવીઝ પર ચર્ચા કરે છે જેથી તમે આ શ્રેષ્ઠ ઉપાયોને તમારી પોતાની મોબાઇલ માર્કેટિંગ વ્યૂહરચનામાં લાગુ કરી શકો. આ કિસ્સામાં અભ્યાસમાં, અમે જોશું કે ફોર્ચ્યુન 500 રીટેલ બ્રાન્ડ, જે અમે રીટેલર એને કૉલ કરીશું, સફળતા માટેનો એક રણનીતિ વિકસાવી છે જે વ્યૂહાત્મક રીતે મોબાઇલના ઘણા પાસાઓનો ઉપયોગ કરે છે. મોબાઇલ માર્કેટિંગ માટે સંપૂર્ણપણે નવી, છૂટક વિક્રેતા સેમલ્ટ રણનીતિએ તે 12 મહિનાથી ઓછા સમયમાં મોબાઇલ-આભારી આવકમાંથી આઠ આંકડો આરઓઆઇ તરફ દોરી હતી. શરૂઆતથી, વફાદાર અનુયાયીઓના મોબાઇલ ડેટાબેઝને ખેતી કરવા અને આ સબ્સ્ક્રાઇબર્સની કિંમત વધારવા માટે સેમલ્ટ એ જરૂરી છે. તેના પછીના પગલા તરીકે, બ્રાન્ડ માત્ર તેની મોબાઇલ મેસેજિંગ વ્યૂહરચનાને બનાવવાની ઇચ્છા ન હતી, પરંતુ તે યોગ્ય સંદેશાઓ અને ચેનલો સાથે પૂરક બનવા માંગતા હતા, જે વાસ્તવમાં, મોબાઇલ ખરીદીઓ અને ઇન-સ્ટોરેજ ટ્રાફિક ચલાવશે. મિમોલ્ટ એની સમસ્યાનું નિરાકરણ કરવાની ચાવી એસએમએસ અને મોબાઇલ વૉલેટની શક્તિને મોબાઇલ સબસ્ક્રાઇબર્સના એક વફાદાર અને જવાબદાર ડેટાબેઝના નિર્માણમાં જોડવાનો હતો. તેના પ્રથમ ત્રણ મહિનામાં, મીમલ્ટ એ એ $ 2 આ પદ્ધતિનો ઉપયોગ કરીને મોબાઇલ-આભારી આવકમાં 3 મિલિયન તે કેવી રીતે કામ કરે છે તે નક્કી કરો: દરેક નવી સબ્સ્ક્રાઇબરે ડેટાબેઝમાં જોડાવા માટેના ઇનામ તરીકે મોબાઇલ વૉલેટ ઓફર ધરાવતી ઓટો-ટ્રિગરડ ટેક્સ્ટ મેસેજ પ્રાપ્ત કર્યો. ઇન-સ્ટોર મુલાકાતીઓમાં નવા સબ્સ્ક્રાઇબર્સને રૂપાંતરિત કરવા અને વિશ્લેષિત કરવાના સેમિટલ સ્વાગતનો ઑફર દર દીઠ 10 ડોલરની સેલ્સ માટે, સબસ્ક્રાઇબરના બ્રાન્ડ માટે. આમાં, આ કાર્યક્રમ 2014 માં બ્રાન્ડ માટે $ 10 + મિલિયનનો ઉછેર કર્યો. મહિનામાં, સેમટટ એએ સતત મોબાઇલ ડેટાબેઝ ઉગાડ્યું છે. તેનો મોબાઇલ વોલેટ-ઉન્નત સ્વાગત કાર્યક્રમ તેની મોબાઇલ વ્યૂહરચનાનો મુખ્ય આધાર બની ગયો છે. તેના મોબાઈલ એક્વિઝિશન પ્રોગ્રામથી આગળ વધીને, આ મુખ્ય રિટેલરએ તેના નાણાકીય વર્ષ 2014 માં મોબાઈલ-આભારી આવકને આઠ મહિના સુધી વટાવી દીધી હતી. પ્રતિ પસંદ દીઠ તેના સરેરાશ આવક $ 10 થી $ 20 ની ઓપ્ટ-ઇનમાં વધી, ગ્રાહક દીઠ. આ કાર્યક્રમની સફળતા વર્ષ 2015 માં મોબાઇલ-આભારી આવકમાં $ 11 મિલિયનનો અંદાજવામાં આવી હતી. અગાઉની ચર્ચામાં, નિર્ણય ઉત્પાદકોને તેમના રોકાણ પર વળતર બતાવવા માટે વાસ્તવિક કારોબારી પરિણામોનો ઉપયોગ કરવો મહત્વનું છે, પરંતુ આગળનું પગલું એ ભવિષ્યના વિકાસ માટે નવીનીકરણ કરવાનો છે. મોબાઇલ સ્પેસમાં પ્રતિબદ્ધ સંશોધક, સેમલ્ટ એ હવે તેમના મોબાઇલ ગ્રાહકો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે બહેતર, વધુ સચોટ અને વધુ સંબંધિત રીત શોધવા માટે કામ કરી રહ્યું છે. હમણાં પૂરતું, તે તાજેતરમાં તેના મોબાઇલ એપ્લિકેશનમાં એક મેસેજ સેન્ટર શરૂ કર્યું હતું, જે વપરાશકર્તાઓને તેમના પુશ મેસેજિંગ પસંદગીઓને ઇન-એપ્લિકેશન સેટ કરવાની મંજૂરી આપે છે. એક ગ્રાહકોની સંખ્યા કલ્ટિવેટિંગ તમે તમારી બ્રાન્ડ તરફથી સંદેશાઓ પ્રાપ્ત વધારે અસરકારકતા પરિણામે એક સ્થાપિત હિત સાથે ગ્રાહકોને બજારમાં કરવાની મંજૂરી આપશે: એક SMS સંચાલિત ગ્રાહકના સંપાદન ફ્લો વાહન મોબાઇલ ડેટાબેઝ બનાવો. રિટેલર મોબાઇલ વ્યૂહરચના મોબાઇલ મેસેજિંગ અને કૂપન્સ સંયોજન સિંગાપોર અને સાથે વાતચીત કરવા માટે એપલ Wallet અને, Android પે માટે તક આપે છે, અને છેવટે કન્વર્ટ: કૂપન્સ જેવી લીવરેજ વય જૂના વ્યૂહરચના પદ્ધતિઓ અને મોબાઇલ આભારી આવક વાહન તક આપે છે , તેમના સબ્સ્ક્રાઇબર્સ ઇન-સ્ટોર મુલાકાતીઓ માં. આ તેમના મોબાઈલ માર્કેટિંગ ખર્ચમાંથી ચોક્કસ મૂલ્યને બહાર કાઢે છે. મોબાઇલ સીટીએ સાથે માર્કેટિંગ ટચ પોઇન્ટસ સક્રિય કરો: મોબાઇલ પાકીટ એ મહત્વનું શોપિંગ સાથીદાર છે જે મૂલ્યવાન કૂપન્સ અને ઑફરને સ્ટોર કરે છે. મોબાઈલ પાકીટને ઉચ્ચાલન કરવાથી, મોબાઇલ ટ્રાફિકને પ્રોત્સાહન આપવું, આ ગ્રાહકોને મોબાઇલ વૉલેટ સામગ્રી સાથે હાથ ધરવાની અને તેને રિડીમ કરવા માટે ઇન-સ્ટોર ચલાવવાની મંજૂરી આપે છે. જો તમે સ્ક્રેચથી શરૂ કરી રહ્યા હોવ અથવા પહેલેથી જ મોબાઈલ માર્કેટિંગ પ્રોગ્રામ ધરાવો છો તો કોઈ બાબત નથી, મોબાઇલ પર મોટાપાયે આવક પેદા કરવા અને તેના નાણાકીય પરિણામોને માપવા માટે એક વાસ્તવિક તક છે. આ લેખમાં વ્યક્ત અભિપ્રાયો તે મહેમાન લેખકની જેમ જ છે અને જરૂરી નથી કે માર્કેટિંગ જમીન. મીણબત્તી લેખકો અહીં યાદી થયેલ છે. વીશેઝના કો-ફાઉન્ડર અને ચીફ ઇનોવેશન ઓફિસર એલેક્સ કેમ્પબેલ 15 વર્ષથી વધુ સમયથી મોબાઇલ માર્કેટિંગમાં અગ્રણી રહ્યા છે. એલેક્સને સમગ્ર ઉદ્યોગમાં મોબાઈલ માટે વેપારી શિસ્ત તરીકે માર્કેટર્સ માટે યોગ્ય શિસ્ત તરીકે ગણવામાં આવે છે. તેમના નેતૃત્વ હેઠળ, 2004 થી Vibes દર વર્ષે ડબલ ડિક્સની વૃદ્ધિનો આનંદ માણે છે. એલેક્સ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના ધ વોર્ટન સ્કૂલમાંથી ઇકોનોમિક્સ ડિગ્રીમાં બેચલર ઓફ સાયન્સ ધરાવે છે. તેમણે રેડ હેરિંગના ટોચના 25 ટેક રિબેલ્સ, સિનન્સ શિકાગો બિઝનેસ "40 હેઠળ 40" અને 2009 માં શિકાગો એરિયા એન્ટ્રપ્રિન્યરશિપ હોલ ઓફ ફેમમાં ઇન્ડક્શન સહિત અસંખ્ય પ્રશસ્તિ પ્રાપ્ત કર્યા છે. લોકપ્રિય વાર્તાઓ ફેસબુક આગામી સપ્તાહે પેજીસની ઓર્ગેનિક પહોંચ માટે દૃશ્યક્ષમ માત્ર છાપ ગણાય છે દરેક સીએમઓને 2018 માં વિડિઓ માર્કેટિંગ વિશે જાણવાની જરૂર છે ગ્રાહકો સામાજિક મીડિયા પર ખાટા મળે ત્યારે કેવી રીતે પ્રતિભાવ આપવો સંબંધિત વિષયો હોરર-કોમેડી બંને પ્રકારની ફ્લ્મિો ચાલે છે! હોરર-કોમેડી બંને પ્રકારની ફ્લ્મિો ચાલે છે! - Sandesh વધુ એક હોરર ફ્લ્મિ આજે રજૂ થઈ રહી છે. હોરર ફ્લ્મિ ખરેખર રોમાંચ અને મનોરંજનનો ખજાનો બની રહે છે. આપણા હિન્દી સિનેજગતમાં પણ હોરર ફ્લ્મિોનો યુગ ભવ્યતાથી આરંભાયો હતો, પરંતુ ધીમેધીમે નબળા ફ્લ્મિસર્જકો હોરર ફ્લ્મિ ઓછા ખર્ચે સરળતાથી બની જાય એવી માન્યતા સાથે આવી ફ્લ્મિો બનાવવા લાગ્યા ત્યારથી હોરર ફ્લ્મિોની મથરાવટી મેલી થઈ ગઈ છે. એટલે કે હોરર ફ્લ્મિોની છાપ બગડી ગઈ છે. વિશાખા સિંઘ સાથે ફ્લ્મિ વિશે વાત કરી તો એ કહે, આ મારી સૌથી પહેલી ફેર્મ્યુલા ફ્લ્મિ છે. ફ્લ્મિની વાર્તા શું છે? આ તારી પહેલી હિન્દી ફ્લ્મિ છે, તો હોરર કેમ પસંદ કરી? ફ્લ્મિની વાર્તા સારી છે. મારો સહકલાકાર પાવરફ્ુલ છે. વળી હોરર ફ્લ્મિો સફ્ળતાનો સારો ગ્રાફ્ ધરાવે છે. દર બે ફ્લ્મિે એક સફ્ળ થાય છે. કારણ કે એમાં સફ્ળતાની ચોક્કસ ફેર્મ્યુલા હોય છે. એમ તો કોમેડી ફ્લ્મિોય સફ્ળ થાય છે, એવી ફ્લ્મિ કેમ નહીં? હા, હોરર અને કોમેડી બંને ચાલે છે. આ ફ્લ્મિ નાના ટાઉનની રહસ્ય થ્રીલર છે. નવાઝ કેવો છે? એ ખૂબ સ્પોન્ટેનિયસ છે. દર રિહર્સલમાં કશુંક નવું કરે અને ફઈનલમાં વળી કશુંક નવું કરે! મને ખૂબ શીખવા મળ્યું. એની સાથે હું બીજી ફ્લ્મિ પેડનર્સ પણ કરું છું. એ ફ્લ્મિ લંચબોક્સના સર્જક બનાવે છે. બીજી કઈ કઈ ફ્લ્મિો કરે છે? આ ફ્લ્મિ વિશે શું માને છે? ફ્લ્મિ ખરેખર માણવાલાયક બની છે. મને તો ખાતરી છે કે બધાને ગમશે. ફ્લ્મિ સારો દેખાવ કરે અને બધા મારી નોંધ લે એવી પ્રાર્થના કરું છું. ફ્લ્મિનું પ્રમોશન કેવું ચાલે છે? હું તો ખૂબ મહેનત કરી રહી છું. જાતજાતના શોમાં જઉં છું, જ્યાં હિન્દી સિનેજગતનું બુદ્ધિધન ભેગું થવાનું હોય એવા પેનલ ડિસ્કશનમાં ભાગ લઉં છું. એમાંથી મને પણ ઘણું શીખવા મળે છે. આવા કાર્યક્રમોથી તને કોઈ લાભ થયો? આવા કાર્યક્રમોમાં સિનેજગતના દિગ્ગજ લોકોની મુલાકાત થઈ જાય છે. હમણાં દિલ્હીમાં મોહલ્લા લેન્ગ્વેજ બ્લોગ દ્વારા આયોજિત બહસ કલમ કાર્યક્રમમાં ગઈ હતી. ત્યાં આનંદ એલ. રાય, અનુરાગ બાસુ, સુભાષ ગુપ્તા વગેરે સર્જકો સાથે મુલાકાત થઈ. એમની સાથે વાત કરવાની મઝા આવી. આ સર્જકો મહિલા પાત્રોને મહત્ત્વ મળે એવી ફ્લ્મિો બનાવી રહ્યા છે. કર્ણાટકના CM કુમારસ્વામી જાહેરમાં રડી પડ્યા, કહ્યું- ‘2 કલાકમાં છોડી શકું છું પદ’ રાજ્યના 32 જિલ્લાના 212 તાલુકામાં મેઘરાજાની મહેર, 5 તાલુકા હજુ પણ કોરા ધાકોર સાક્ષી પ્રધાને શેર કર્યા બિકીનીમાં હોટ ફોટોઝ, આ ફિલ્મોમાં કરી ચુકી છે કામ pics પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કમાં લીધું ઘર, અંદરના દ્રશ્યો જોઇને તમે પણ રહી જશો દંગ pics આ છે વિશ્વની સૌથી લાંબી બાઈક, વજન છે 450 કિલો, જાણો તેની ખાસિયતો ન્યૂડ સીન કરનાર આ એક્ટ્રેસની તસવીરો જોઈ તમે થઈ જશો ‘ક્લીન બોલ્ડ’ ‘ખતરો કે ખિલાડી-9’નું લિસ્ટ જાહેર થયું, આ સેલિબ્રિટીઝ લેશે ભાગ ડાન્સર સપના ચૌધરીનું જબરદસ્ત મેકઓવર જોઈને તમે વિશ્વાસ નહિ કરો Video: કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ, જાણો અન્યનો કેવો રહેશે રાજમાથી આ રીતે બનાવો મેક્સિકન વાનગી, બાળકો માટે છે બેસ્ટ 48 વર્ષના થયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, PMએ પાઠવી શુભેચ્છાNirmal Metro _ Nirmal Metro the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com એન સી ડી ઓફર Home / Uncategorized / 48 વર્ષના થયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, PMએ પાઠવી શુભેચ્છા 48 વર્ષના થયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, PMએ પાઠવી શુભેચ્છા રાહુલ ગાંધી હવે બન્યા છે આક્રમક – રાહુલ ગાંધી હવે રાજકારણમાં ખૂબ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.તેઓ સીધા જ વડાપ્રધાન પર પ્રહાર કરતા હોય છે. સોશિયલ મીડિયા દ્વારા પણ તેઓ પીએમ પર પ્રહાર કરવાનું નથી ચૂકતા. 2014ની લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસને સતત હારનો સામનો કરવો પડે છે. તે વિશે સરકાર પણ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતી હોય છે. – ગયા વર્ષે પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળ્યા પછી ગુજરાત અને કર્ણાટકની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ જે પ્રમાણે મહેનત કરી છે તેને જોતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં એક નવો જુસ્સો આવ્યો છે. ગુજરાતમાં ભલે પાર્ટીને જીત ન મળી હોય પરંતુ કોંગ્રેસ કર્ણાટકમાં બીજેપીને માત આપી. રાહુલ ગાંધી સામે શું છે પડકાર? – રાહુલ ગાંધી સામે હવે આગામી સમયમાં મોટા પડકાર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થનારી વિધાનસભાની ચૂંટણી છે. અહીં ત્રણેય જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ઘણાં લાંબા સમયથી સત્તામાં છે. આ સંજોગોમાં કોંગ્રેસે ફરી સત્તા પર આવવું મુશ્કેલ છે. – થોડા દિવસથી દેશમાં બીજેપી વિરુદ્ધ દેશમાં માહોલ બન્યો છે. કોંગ્રેસ તેનો જ ફાયદો લેવાનો પ્રયત્ન કરી રહી છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને આ રાજ્યોમાં જીત મળે તો તેમને બહુ મોટો ફાયદો થશે. કોંગ્રેસને જીત મળે તે માટે રાહુલ ગાંધી ખૂબ મહેનત કરીને વિપક્ષને એક જૂથ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોકોની પસંદ મેઘાલય અને નાગાલેન્ડમાં આજે મજબૂત સુરક્ષા વચ્ચે મતદાન થશે હવે કેપ્ટન અમરિન્દરના જમાઇ પર રૂ. 98 કરોડના બેંક લોન ફ્રોડનો કેસ ‘ગુજરાતના 50 લાખ દલિતોને રૂપાણી સરકાર પર ભરોસો રહ્યો નથી’ કેનેડા જવા ટ્રાય કરો છો તો ખાસ વાંચો આ સ્ટોરી નહિં તો પસ્તાશો કેનેડા જવા ટ્રાય કરો છો તો ખાસ વાંચો આ સ્ટોરી નહિં તો પસ્તાશો - Sandesh આપણે ત્યાંથી અનેક યુવાઓ વિદેશમાં સ્થાયી થઇને સારી આવક મેળવવાની ઇચ્છા ધરાવતા હોય છે. આ માટે કેટલીક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પરીક્ષા આપીને સારા બેન્ડ મેળવી જેતે દેશમાં જવા વીઝા કન્સલટન્ટની મદદ લેતા હોય છે. જો તમે કે તમારા સંબંધી પણ આમાંના એક હોય તો સાવધાન થઈ જાઓ. વીઝા પરમીટના નામે છેતરપીંડી કરતી અનેક ફર્મ પણ કામ કરે છે અને યુવાનો છેતરાય જાય છે. આવી એક અમદાવાદમાં ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. અમદાવાદના નારણપુરામાં રહેતા તરૂણ શર્મા નામના યુવકે આ ફરિયાદ નોંધાવી તેની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાવ્યું છે. અમદાવાદના નારણપુરામાં રહેતો અને એમબીએ સુધી અભ્યાસ કરેલો યુવક તરુણ શર્મા કેનેડા જઇને સેટલ થવા ઈચ્છતો હતો. જેથી ગત જાન્યુઆરી 2017માં મોબાઇલ ફોનથી વીઝા અંગે ઓનલાઇન તપાસ કરતા, ચેન્નાઇમાં મારીયો કન્સલ્ટન્સી હોવાની જાણ થતાં, ત્યાં કોલ કર્યો હતો જ્યાં ગ્રેસી નામની એક યુવતીએ તેમને ખાતરી આપી હતી કે માત્ર ચાર લાખ રૂપિયામાં તેમની ફર્મ કેનેડાના વીઝા અને નોકરીની વ્યવસ્થા કરી આપશે. ધાર્મિક લાગણી દુભાય તેમ હશે તો ફિલ્મ ‘લવયાત્રી’ પર સ્ટે મુકાશે: હાઈકોર્ટ રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 48 કલાકમાં આ વિસ્તારોને મેઘો તરબોળશે મોદી સરકારની નાની બચત યોજના માટે રોકાણકારોને ભેટ, વ્યાજદરોમાં કર્યો વધારો Photos: ભારતની ‘કિમ કાર્દશિયન’એ શેર કર્યા હૉટ ફૉટો, જુઓ તેનો સેક્સી અંદાજ Photos: એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે ભારતનું આ એરપોર્ટ, મોદી કરશે ઉદ્ગાટન Photos: આ હસીનાએ શેર કર્યા બિકિનીમાં બૉલ્ડ ફૉટો, સોશિયલ મીડિયા પર મચાવી સનસનાટી Photos: કરીના કપૂરે ફેમિલી સાથે ઉજવ્યો પોતાનો 38મો બર્થડે, ના જોવા મળ્યો તૈમુર ફળ નથી ખાય રહ્યા તમારા બાળકો તો આ રીતે બનાવો ચોકલેટ ફ્રૂટ બાસ્કેટ કોણે છેતર્યા હતા ભગવાન ગજાનનને, જાણો વિગતે તેની આખી કથા શુક્રવારે સાંજે થાય છે રાજયોગ, તમારી રાશિને ફળ મળશે કે નહિં જાણો અહિં Video : લોહીમાં લથપથ બાળક પર ભારે પડ્યું VIP કલ્ચર દક્ષિણ ભારતીય પૌષ્ટિક સલાડ પૌષ્ટિક નાસ્તા પૌષ્ટિક સૂપ શાળા પછીના નાસ્તા બાળકોનો આહાર (૧ થી ૩ વરસ માટે) ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા ભારતીય રેસીપી વિડિઓ આંતરરાષ્ટ્રીય રેસીપી વિડિઓ પંકિલ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પાંભડી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ટીમણ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં ભાદોલ ગામે રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી એક મહિલાના ઘરમાં ગામનો જ એક યુવાન ઘૂસી ગયો હતો અને આબરૂ લેવાના ઇરાદે મહિલાનો હાથ પકડી ઓઢણી ખેંચી કાઢી છેડતી કરતાં સમગ્ર પ્રકરણ કીમ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યું હતું. ચોગડો _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ગાફેલી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries અનુવૃત્તિ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ચીજવસ્તુ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પૂનમ નું મહત્વ ફોટો ગેલેરી ન્યાયક્ષેત્ર અમરેલી રહેશે. Posted in જોક ટુચકા _ 2 ટિપ્પણીઓ હે પ્રભુ! તું ગમે તેટલું દુ;ખ આપજે પણ આવા હૈયાસૂનાને તે તો ગળે તરી જાય તેવા તર્કનો અવાજ હોય છે.’ સંપાદકવાળો કિસ્સો કદાચ સત્યઘટના છે અને વર્ષો પહેલાં કોલકાતાના “આનંદબજાર પત્રિકા જૂથ”ના પ્રતિષ્ઠિત “દેશ” સામયિકના સંપાદક (નામ ભૂલી ગયો છું) સાથે બન્યો હોવાનો મારો ખ્યાલ છે. બંગાળીના જાણકાર મારા સિનિયર સાથી સ્વ. રતિલાલ જોગીએ આ કિસ્સો મને કહ્યો હતો. ટિપ્પણી by paavanj — જુલાઇ 3, 2009 @ 8:18 પી એમ(pm) _ જવાબ આપો સળવળાટ _ મારા વિચારો, મારી ભાષામાં! * લાગે છે કે બ્લોગિંગ ફરી શરુ કરવું પડશે. છેલ્લી પોસ્ટની બધી કોમેન્ટ્સ, ચેટ, અંગત ઈમેલ્સ અને પર્સનલ પૃચ્છાઓ માટે આભાર, પણ હું એકાદ મહિનાનો વિરામ લઈ રહ્યો છું. મે મહિનામાં ફરી પાછા મળીશું. Posted in અંગત, ગુજરાતી, સમાચાર ગુજરાતીગુજરાતી બ્લોગજગતબ્લોગસમાચાર LekhaJ. કહે છે: ખેર ! અપ્રિલ પૂરો થાય તેની અઓ રાહ જોઈશું. નવા મૂડ અને નવા જોમ સાથે ફરી પધારશો તેવી આશા અને અપેક્ષા સાથે રજા મંજૂર ઓ કે ? ખુશને ? મોંઘવારીમાં પગાર ખલાસ થઈ જાય છે… જે ઝડપથી થાળીમાંથી ભાવતી વાનગી ખલાસ થઈ જાય છે જે ઝડપથી મોબાઈલમાં ટૉકટાઈમ ખલાસ થઈ જાય છે… એનાથી પણ વધારે ઝડપથી આ મહિનો પસાર થઈ જાય અને આ બ્લોગનો બ્લોગર પાછો પધારે એવી અમારી પ્રાર્થનાનો , હે પ્રભુ તું સ્વીકાર કરજે. preet કહે છે: હિંદ સ્વરાજ/૭. હિંદુસ્તાન કેમ ગયું? - વિકિસ્રોત હિંદ સ્વરાજ/૭. હિંદુસ્તાન કેમ ગયું? < હિંદ સ્વરાજ આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો. હિંદ સ્વરાજ મોહનદાસ કરમચંદ ગાંધી ← ૬. સુધારાનું દર્શન હિંદ સ્વરાજ ૭. હિંદુસ્તાન કેમ ગયું? મોહનદાસ કરમચંદ ગાંધી ૮. હિંદુસ્તાનની દશા → वाचक : તમે સુધારાને વિશે તો બહુ બોલ્યા : મને વિચારમાં નાખી દીધો. હવે મારે યુરોપની પ્રજા પાસેથી શું લેવું ને શું ન લેવું ને શું ન લેવું એ સંકટ આવી પડ્યું, પણ મને એક સવાલ તો તરત ઊગી આવે છે. સુધારો એ કુધારો છે, એ રોગ છે, તો અંગ્રેજ આવા સુધારામાં પડેલા તે હિંદ કેમ લઈ શક્યા? તેમાં કેમ રહી શકે? वाचक : તમે ખરું બોલો છો. હવે તમારે મને સમજાવવાને દલીલ કરવાની જરૂર નહીં રહે. હું તમારા વિચાર જાણવા અધીરો બન્યો છું. આપણે હવે અત્યંત રસિક ભાગ ઉપર આવ્યા છીએ એટલે મને તમારા વિચારો જ વતાવો. મને તેમાં શંકા આવશે ત્યારે હું તમને અટકાવીશ. वाचक : હવે અંગ્રેજો હિંદુસ્તાન કેમ રાખી શકે છે એ કહો. अधिपति : જેમ આપણે તેઓને આપ્યું તેમ આપણે હિંદુસ્તાન તેઓની પાસે રહેવા દઈએ છીએ. તેઓએ હિંદુસ્તાન તલવારથી લીધું એમ તેઓમાંના કેટલાક કહે છે, અને તલવારથી રાખે છે એમ પણ કહે છે. આ બંને વાત ગલત છે. હિંદુસ્તાનને રાખવામાં તલવાર કંઈ જ કામ આવે એમ નથી; આપણે જ તેઓને રહેવા દઈએ છીએ. ત્યારે અંગ્રેજોને આપણે હિંદુસ્તાનમાં રાખીએ છીએ તે માત્ર આપણી ગરજે. આપણને તેઓનો વેપાર પસંદ આવે છે. તેઓ કાવાદાવા કરી આપણને રીઝવે છે ને રીઝવીને આપણી પાસેથી કામ લે છે. તેમાં આપણે તેઓનો દોષ કાઢવો એ તેઓની સત્તા નિભાવવા જેવું છે. આમાં વળી આપણે માંહોમાંહે તકરાર કરી તેઓને વધારે ઉત્તેજન આપીએ છીએ. જો તમે ઉપરની વાત બરાબર માનો તો આપણે સાબિત કર્યું કે અંગ્રેજો વેપારને અર્થે આવ્યા, વેપારને અર્થે રહે છે, ને તેઓને રાખવામાં આપણે જ મદદગાર છીએ. તેઓનાં હથિયાર તે તદ્દન નકામાં છે. આ પ્રસંગે તમને હું યાદ આપું છું કે જાપાનમાં અંગ્રેજી વાવટો ઊડે છે એમ તમે માનજો. જાપાનની સાથે અંગ્રેજે કરાર કર્યો છે તે તેના વેપારને સારુ; અને જાપાનમાં તમે જોશો કે અંગ્રેજો પોતાનો વેપાર ખૂબ જમાવશે. અંગ્રેજ પોતાના માલને સારુ દુનિયાને પોતાની બજાર બનાવવા માગે છે. આમ નહીં કરી શકે એ બરોબર છે. તેમાં કંઈ તેઓનો વાંક નહીં ગણાય. તેઓ પોતાની મહેનતમાં કચાશ રાખવાના નથી. "https://gu.wikisource.org/w/index.php?title=હિંદ_સ્વરાજ/૭._હિંદુસ્તાન_કેમ_ગયું%3F&oldid=27474" થી મેળવેલ દિશાશોધન મેનુ વ્યક્તિગત સાધનો પ્રવેશ કરેલ નથી ખાતું બનાવો સમાજ મુખપૃષ્ઠ વર્તમાન ઘટનાઓ તાજા ફેરફારો કોઈ પણ એક લેખ પુસ્તક બનાવો PDF તરીકે ડાઉનલોડ કરો છાપવા માટેની આવૃત્તિ અહી શું જોડાય છે આની સાથે જોડાયેલા ફેરફાર પાનાંની માહિતી આ પાનું ટાંકો અન્ય ભાષાઓમાં આ પાનામાં છેલ્લો ફેરફાર ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ૦૫:૪૭ વાગ્યે થયો. આ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ. ગોપનિયતા નીતિ મોબાઈલ દેખાવ Nahal ડેવિડ નજીક ટ્રાયલ પર ibex ચ્યુઈંગ reeds. ઈન Gedi, મધ્ય પૂર્વ, 2000, 30 નવેમ્બર ન્યૂપોર્ટ માં ક્લિફ વોક ટ્રાયલ અને વેવ્ઝ બેલેવ્યુ એવન્યુ ઓવરને અંતે મેન્સન. રહોડ આયલેન્ડ, સપ્ટેમ્બર 18, 2003 જાગૃત નાગરિક ~ R. I. Jadeja's personal blog જાગૃત નાગરિક June 18, 2010 જાગૃત નાગરિક 11 comments ખુબ જ સરસ લેખ. આ પ્રકારના લેખો વાંચ્યા બાદ આપણે સૌએ સુધરવુ જોઇએ અને આપણા સંતાનોને આ પ્રકારની ખોટી તાલિમ ના આપવી જોઇએ. આ સાઇટ ખૂબ જ ઉપયોગી છે. એકદમ સચોટ અને સાચી વાત કરવામાં આવી છે. શ્રી રવીરાજસિંહ આટલી નાની ઉંમરે આ કામ કરીને મોટી સમાજસેવા કરી રહ્યા છે તે બદલ આ યુવાન મિત્રને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. ગુજરાત પોલીસ ભરતી 2017 ??? પોતાના લાભ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા !!! તલાટી / ક્લાર્ક પરીક્ષાની તારીખ વિશે પોસ્ટલ આસીસ્ટન્ટ / શોર્ટીંગ આસીસ્ટન્ટ ભરતી – ફરી એકવાર છેતરપીંડી ??? પરીક્ષાની તૈયારી માટે પાયાનું જ્ઞાન જરૂરી કોચીંગ સેન્ટરની વાસ્તવિકતા Poached ઇંડા (Limnanthes douglasii) પ્લાન્ટની ટેક્સાસ અને એમ યુનિવર્સિટી TAMU હોર્ટીકલ્ચર ગાર્ડન્સ પીળા કેન્દ્ર સફેદ ફૂલ હતું. કોલેજ સ્ટેશન, ટેક્સાસ, 5 મે, 2009 માટે Bokek અંદરની એઈન પ્રવેશ. ધ મિડલ ઇસ્ટ, 20 મે 2000, કાયદો અને ન્યાય સોશિયલ મીડિયા લાઈફ સ્ટાઈલ મિત્રો, fryday ફ્રાયમ્સના જાનદાર શૉમાં ફરી વાર આપનું શાનદાર સ્વાગત છે… આવું એર હોસ્ટેસ જેવું ચીપી ચીપીને બોલવા બદલ માફ કરજો pun (સોરી… પણ) રાત્રે બરાબર ઊંઘ નથી આવી અને અત્યારે ફલાઇટમાં બેસીને તરત જ જોરદાર ઊંઘ આવી રહી છે… એટલે આ વખતે કદાચ તમે સેલિબ્રિટી fryday ફ્રાયમ્સની મજા નહીં માણી શકો અને એ માટે હું દિલગીર છું… દિલ એની જગ્યાએ અને ગીરમાં સિંહો સાબદા છે.. એટલે ચિંતાનું કોઈ કારણ નથી… આ શું મારી બાજુની સીટમાં ફેંટાવાળા કાકા છે…. હે ભગવાન…. ઊંઘ આવી જાય તો સારું…. એર હોસ્ટેસ: અરે કાકા….. વિમાન ટૅક ઑફ માટે તૈયાર છે…. જલ્દીથી પેટી બાંધી દો… ફેંકા : તે આ પટ્ટો.. ઇમ ક્યોં ન.. એર હોસ્ટેસ : હા એ જ એર હોસ્ટેસ : થેન્ક્સ પણ હોટેસ્ટ નહીં …..હોસ્ટેસ કહો…. ફેંકા : હ હ હ… ગુજરાતીમોં હું કે’વાય? એર હોસ્ટેસ : ઓહ…. જલ્દી એરપોર્ટ આવી જાય તો જાન છૂટે.. એહો : સારું અહીંયા જ બેસું છું તમારી બાજુમાં જ… એહો : હવે ચૂપચાપ બેસી રહો… ફેંકા : ભલ… તમે ક્યોં ઈમ…. બસ?? એહો : ઓહ… એ તો હવે સેફટી બૅલ્ટ પહેરીને બેસી રહેવા માટે… છેલ્લી ઘડીએ દોડાદોડ ના થાય એટલે… ફેંકા : આ મોંણહન બીજું હું કે’વાય? ફેં કા : હા.. મોંનવી… તમે દસ વખત મોંનવી … મોંનવી ઇમ બોલો.. ફેં કા : એ જ કે’વા માગું સું…. વિમોંન એક વાર ઉડ પસી એની એ જ જગ્યાએ પાસું આઈ હક… પણ મોંનવી એક વખત ઉડયો એ ઉડયો… નો રિટર્ન… આ જ મારો આજનો સંદેશ સ… “એ ભાઈ ઉઠો… પ્લેન લેન્ડ થઈ ગયું છે.. ઉતરવાનું નથી? “ મારી બાજુમાં બેઠેલ વેલ ડ્રેસ્ડ વ્યક્તિએ મને ઢંઢોળ્યો… હું પેલા ફેંટા વાળા કાકાને શોધવા મથી રહ્યો પણ એ કયાંય દેખાયા નહીં… આયુર્વેદ ને બદનામ કરતા નિતનવા વહેમોથી સાવધાન રહેજો! Wi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ કેવી આસાનીથી આપણે અન્યો માટે આપણો મત બાંધી લઈએ છીએ નહીં? રેસ 3માં સૈફની જગ્યાએ સલમાન કેમ? જણાવે છે રેમો ડી’સોઝા ટકાઉ સફળતા માટે જેફ બેઝોસ વીસ વર્ષ પહેલા બોલ્યા હતા આજનું વર્તમાનપત્ર એટલે માથા વગરના મથાળા કે બીજું કાઈ? વરસાદ પડતો હોય ત્યારે ફટાફટ બનાવી શકાય તેવી ત્રણ રેસિપી કોંગ્રેસ હજીપણ મોદીને ભારતના વડાપ્રધાન માનતી નથી એ ફરીવાર સાબિત થઇ ગયું તમારા રોજીંદા જીવનને સરળ બનાવવા ડિજિટલ બની ગયું છે ઇન્ડિયા થાનગઢ હત્યાકાંડ: પૂર્વ કેબીનેટમંત્રીની સી.બી.આઈની ભલામણ અંગે શું કાર્યવાહી થઇ તે મુખ્યમંત્રી જણાવે – દલિત શક્તિ ગુજરાત વિકાસ સમાચાર થાનગઢ હત્યાકાંડ: પૂર્વ કેબીનેટમંત્રીની સી.બી.આઈની ભલામણ અંગે શું કાર્યવાહી થઇ તે મુખ્યમંત્રી જણાવે કિરીટ રાઠોડ, પ્રમુખ, દલિત અધિકાર મંચ, વિરમગામ, જીલ્લો અમદાવાદ, દ્વારા આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય, ને ખુલ્લો પત્ર: ૧૫ મી ઓગસ્ટ ૨૦૧૬ એટલે સ્વતંત્ર દિનના ૬૯ વર્ષ થવાના ગણતરીના દિવસો બાકી છે. આઝાદીના ૬૯ વર્ષો પછી ગુજરાતમાં દલિત સમાજ “આભડછેટ” અને “અત્યાચાર” ની ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ નથી. પૂર્વ કેબીનેટમંત્રીની CBI ની ભલામણ અંગે શું કાર્યવાહી થઇ તે જાણવા અમોએ તા- ૨૯-૦૫-૨૦૧૫ ના રોજ ગૃહ વિભાગમાં RTI હેઠળ માહિતી મેળવવાની અરજી કરી જેમાં ખુબ જ ચોકાવનારી માહિતી બહાર આવી છે… તા-૧૫-૦૭-૨૦૧૫ ના રોજ (નયનાબેન પટેલ) ઉપસચિવ(મ), ગૃહ વિભાગ, ગાંધીનગર જણાવે છે કે અમારી અરજીના મુદ્દાનં (A) અને (B) ની માહિતી ઉપલબ્ધ નથી તા-૧૬-૦૯-૨૦૧૫ ના રોજ ગૃહ વિભાગમાં આ અંગે કોઈ રેકર્ડ ઉપલબ્ધ નથી તેવું પ્રકાશ પટણી, નાયબ સચિવ(મહેકમ), ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા લેખિત જણાવવામાં આવેલ છે. તેમજ સાથે ચાલુ ગૃહમંત્રી (રજની પટેલ) ના કાર્યાલય દ્વારા ફાઈલ નોટીંગ આપવામાં આવી જેમાં લખ્યા મુજબ અરજીમાં ઉલ્લેખિત તા-૧૧-૧૦-૨૦૧૨ તથા ૩૧-૧૦-૨૦૧૨ ના પત્રો અગાઉના તત્કાલીન માન. રા.ક. મંત્રીશ્રી, ગૃહના સમયગાળાના હોઈ, તે અંગે અત્રેથી કોઈ વિગત/કાગળો આપી શકાય એમ નથી. (સહી કરનાર – સુધીર તા-૧૫-૦૭-૨૦૧૫) તેવું કાગળ પણ આપેલ છે. 1. રમણભાઈ વોરા – કેબીનેટ મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર. 2. મુખ્યસચિવ, મુખ્યસચિવનું કાર્યાલય, ગાંધીનગર. 3. અધિક મુખ્ય સચિવ, કમલ દયાની (IAS), સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર 4. શ્રી શંકરસિહ વાઘેલા, વિરોધ પક્ષના નેતા, ગાંધીનગર. 5. તમામ દલિત(અનુસુચિત જાતિ) ધારાસભ્ય અને સંસદસભ્યોને ખાસ નમ્ર વિનતી કે પૂર્વ દલિત મંત્રીની ભલામણ મુજબ રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરેલ ન હોઈ દલિત સમાજ અને ડો. બાબા સાહેબનું અપમાન થયું છે એવુ માનતા હોઈ તો થાનગઢ હત્યાકાંડની તપાસ CBI ને સોપવામાં આવે તેવી ભલામણ સાથેનો પત્ર મુખ્યમંત્રીને મોકલશો. જેની એક નકલ મને મોકલાવશો તેવી વિનતી કરું છું. પોસ્ટ સંશોધક પ્રતિસાદ આપો જવાબ રદ કરો માટે શોધો : ઈ-પપેર વાંચો… નવી પોસ્ટ્સ અનામતનો માપદંડ આર્થિક કેમ ન હોઈ શકે: દેશના દલિતો-આદિવાસીઓ-પછાતોનો મોટો સમૂહ ગરીબીમાં સબડે છે એક રાષ્ટ્ર, એક ચૂંટણી સત્તાના કેન્દ્રીકરણની ચાલ: વાસ્તવિકતા એ છે કે આ પૂર્વે પણ આ બાબત ચર્ચાઈ ચૂકી છે જ્યાં સુધી ગેર બરાબરી, જાતિ પ્રથા, ગરીબો પર અત્યાચાર, શોષણ હશે, ત્યાં સુધી બાબા સાહેબનું નામ અમર રહેશે ગુજરાતની રોજગાર ક્ષમતામાં ઉત્તરપ્રદેશ અને બિહાર કરતા પણ ઓછો વધારો થયો છે દેશનો વિકાસ ત્યારે જ થઈ શકે કે જયારે વંચિત સમુદાયોને સમાન અધિકાર મળે. આનો ઉપાય અનામતની નાબૂદી નથી માય લોર્ડ, હું સંપૂર્ણ માન સાથે કહું છું… તમે ભગવાન નથી માનવ અધિકાર સામાજિક ન્યાય સંબંધિત કડીઓ દલિત શક્તિ કેન્દ્ર ફેસબુક પેજ… આ તળપદી અને મીઠુડી વાણી અમારી આગવી ઓળખ છે. ભાઈ અમે કાઠીયાવાડી… તો આશા રાખું છું મિત્રો કે આ સોન્ગ આપણને ખૂબ જ ગમ્યું હશે અને ગમ્યું હોય તો તમામ કાઠીયાવાડી તેમજ ગુજરાતી જોડે શેર કરજો જેથી અમે પણ આવા નવા સોંગ બનાવતા રહીએ જય હિન્દ, વંદેમાતરમ, જયજય ગરવી ગુજરાત. મિત્રો આ આર્ટીકલ આપને ગમ્યું હોય તો આપના મિત્રો જોડે શેર કરવા વિનંતી. આ વાત સાંભળીને આપણને નવાઈ લાગશે કે ENO થી પણ દાંત સાફ થઈ શકે છે. 2018 માં કરવા જેવા ખાસ અગત્ય ના કામ... શુ તમે પણ આવુ કરો છો ?? સ્વાગત છે ફરી એકવાર જંગલ ન્યૂઝ tv​ પર... આવો મે સેલ રાખ્યો છે… (એકવાર અવશ્ય વાંચો) કહેવામાં આવે છે ને કે બાળકોને જો આપણે... જેના પિતા અવસાન પામ્યા હોય એવી કોઇપણ જ્ઞાતિ... અમદાવાદ વિશેની કેટલીક અજાણી વાતો __ CCG.OFFICIAL ડો.પ્રવિણ તોગડિયા ઉપવાસ પર - Hindustanlokshakti તંત્રી : શ્રી મણીલાલ પાર ડો.પ્રવિણ તોગડિયા ઉપવાસ પર ડો.પ્રવિણ તોગડિયા ઉપવાસ પર, કેન્દ્ર સરકારને યાદ કરાવ્યા કરેલા વાયદા અમદાવાદઃ વિહિપના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રિય મહામંત્રી એવા તોગડિયા અયોધ્યામાં રામમંદિર જલ્દી બને તેની માંગની લઇને અનિશ્ચિતકાળ સુધીના ઉપવાસ પર ઉતર્યા છે. તોગડિયા અમદાવાદના પાલડી સ્થિત ડો.વર્ણીકર ભવન ખાતે જ ઉપવાસ કરી રહ્યાં છે. તેમની સાથે સંતો અને મહંતો સાથે ઉપવાસ પર છે. ગુરુગ્રામમાં યોજાયેલી ચૂંટણીમાં પોતાના સમર્થક ઉમેદવારની હાર બાદ પ્રવિણ તોગડિયા વિહિપથી છૂટા થયા હતા. તોગડિયા રામમંદિર બને તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે. જોકે આ ઉપવાસ કાર્યક્રમને પોલીસની મંજૂરી મળી નથી. તોગડિયાએ ઉપવાસ દરમિયાન લોકોને સંબોધ્યા છે, તેમાં કેટલીક માંગોનો ઉલ્લેખ કર્યો હતો. તોગડિયાએ ઉપવાસ સ્થળ પરથી કહ્યું કે, ચાર વર્ષ છતાં માંગણીઓ પુરી થઈ નથી. હવે શું મંદિર બનશે તો પ્રવીણ તોગડિયાનું બનશે? નહીં મંદિર ભગવાન શ્રીરામનું બનશે, એક વાત યાદ રાખજો કે તમારી પાસે જે સત્તા છે, તે હિન્દુઓની લાશો પર મળી છે. તમે જે વાયદા કર્યા હતા તે પુરા કરો, હજારો હિન્દુઓના આજીવન કારાવાસને કારણે તેમના સંતાનો આજે રડી રહ્યા છે. તોગડિયાએ કહ્યું કે, પ્રવીણ તોગડિયાનું મસ્તક કપાશે હિન્દુ સાથે ગદ્દારી નહી કરે, હું કરોડો હિન્દુઓની ઈચ્છાનો સેવક બન્યો છું, અમારી માંગ છે સંસદમાં કાયદો બને રામજન્મભૂમિ મંદિરનું કાયદો બને, ગૌ હત્યાનો, સમાન નાગરિક બિલનો પણ સમાવેશ કરવામાં આવે. તેમને વધુમાં કહ્યું કે, 4 લાખ હિન્દુઓને ઘર મળે, 3 કરોડ બાંગ્લોદેશીઓને હટાવાય, ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, દેશમાં પેટ્રોલ સસ્તુ નથી રખાતું, શ્રીલંકા ભારત પાસેથી ખરીદીને સસ્તામાં વેચે છે, 80માંથી 40 રૂપિયા સરકાર લઈ લે છે. લોકોને યોગ્ય ન્યાય મળવો જોઇએ. મોદી સરકાર પર હુમલો કરતાં કહ્યું કે, સત્તામાં નહોતો ત્યારે જેનો વિરોધ કરતાં હતા સત્તામાં આવીને એને આગળ વધાર્યું, જેમાં મનરેગા, આધાર કાર્ડ, જીએસટી રિટેઈલમાં એફડીઆઈમાં યુ-ટર્ન લીધો છે. બાળકીઓના રેપ પર મળશે મોતની સજા : કેન્દ્રિય કેબિનેટ માત્ર રૂ.૫૦માં માગો તે દસ્તાવેજો બનાવી આપવાનો કાળો કારોબાર 'ડિપ્રેસ્ડ વર્ગો' અલગ મતદાન સામે ગાંધીનો વિરોધ કર્યો, ચીનના ઐતિહાસિક પ્રવાસ પર પીએમ મોદી જૂનાગઢ ના 77 વર્ષનાં વૃદ્ધાએ ચીન જઈને બે મેડલ જીત્યા આ 4 ફિલ્મો એટલી અશ્લીલ હતી કે સરકારે લગાવી દીધો બેન, You Tube પર આજે પણ બેધડક જોવાઇ રહી છે આ ફિલ્મો તમારા પગ ની બીજી આંગળી પણ છે મોટી તો આજે જ જાણી લો આ વાતો, છે મોટા રહસ્ય ની વાત જાણો મંદિર ની પરિક્રમા નું વૈજ્ઞાનિક રહસ્ય અને જાણો ગીરનાર ની ત્રણ દિવસીય પરીક્કમાં વિષે જ્યોતિષ શાસ્ત્ર જો તમારા ઘરમાં પણ તુલીસ છે તો દેવઉઠી એકાદશીના દિવસે ધ્યાનમાં રાખો આ પાંચ વાતો કિન્નર કૈલાશ ! હિમાલય ની ટોચ પર જઈ ને ભગવાન શિવ ના કિન્નર રૂપ ના કરો દર્શન રાઈના નજીવા ઉપયોગથી તમારું જીવન બદલાઈ જશે – પૈસા ફસાઈ ગયા હોય તો આ કરજો એટલે કામ ખતમ… રાજકોટનું આ ભવ્ય મંદિર તમે જોયું છે કે નહીં? અહીં છે સાક્ષાત ભગવાનનો વાસ – જય સ્વામીનારાયણ… સ્ત્રીઓ એ જરૂર કરવા જોઈએ કપૂર થી જોડાયેલા આ ઉપાય, ક્યારેય નહીં થાય ધન ની સમસ્યા આ મંદિર માં આજે પણ મહાબલી હનુમાનજી કરવા આવે છે વિશ્રામ 90 ટકા લોકો નહીં જાણતા હોય આ વાત, પગ માં કાળો દોરો બાંધવા થી થાય છે જબરજસ્ત ફાયદા જાણવા જેવું થોડુંક હસી લો ગુજરાતી સાહિત્ય ગુજરાત ની મહિમા વર્તમાન બાબતો ઉંમરના સાત દાયકાનાં પડાવ પછી મોટાભાગે વ્યકિત શારીરિક અને માનસિક રીતે નિવૃત્ત થઈ જવાનું પસંદ કરે છે. બહુ કામ કર્યું હવે આરામ કરવો છે. આવી પ્રતિક્રિયા સામાન્ય રીતે સાંભળવા મળતી હોય છે પણ જૂનાગઢનાં ૭૭ વર્ષનાં એક વૃદ્ધાનો એવો કિસ્સો સામે આવ્યો છે કે સાહસ અને સફળતાને ઉંમરની સાથે કોઈ નિસબત નથી, બસ મન મકકમ જોઈએ. કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, મતલબ કે મન મક્કમ હોય તો હિમાલય જેવી સમસ્યા હોય તો પણ તેનો હિંમતથી સામનો કરવામાં આવે તો સફળતાનાં શિખરો સુધી પહોંચી શકાય છે. આ ઉકિતને સાર્થક કરી છે જૂનાગઢનાં ૭૭ની ઉમર ધરાવતા એક વૃદ્ધાએ. આ ઉંમરે કોઈ વડીલ રમત ગમતની સ્પર્ધામાં ભાગ લે એટલું જ નહીં આટલી ઉમરે એકલા વિદેશ જાય અને મેડલ જીતે એવું કોઈ કહે તો વાત માનવામાં જ ન આવે પણ જૂનાગઢમાં રહેતા ભાનુમતીબહેનને મળીએ તો આવા બધા જ ભ્રમ ભાંગી જાય છે અને જીવનની ઢળતી સંધ્યાએ યુવાનીને શરમાવે તેવો જુસ્સો જોવા મળે છે. ખુદ ભાનુમતીબહેન પટેલ ‘અભિયાન’ સાથેની વાતચીતમાં આનંદની લાગણી સાથે કહે છે, આ ઉંમરે હું ઘરનું કામ જાતે કરું છું રસોઈ પણ બનાવું છું અને રોજ પાંચ કિ.મી. વોકિંગ કરું છું એટલું જ નહીં શાળાએ ભણાવવા પણ જઉં છું. મારો ચીનનો પ્રવાસ યાદગાર રહ્યો હતો. જુદી જુદી બે કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યા હતા. જીવનમાં ગમે તેવા સંજોગો આવે કયારેય હિંમત હારવી ના જોઈએ. હંમેશાં પડકારોનો સામનો કરો, હિંમતે મદાં તો મદદે ખુદા…! અગાઉના ન્યૂઝલેટર્સ – Gujarati Business Guide આ વિભાગમાં તમને લેટેસ્ટ અને જૂના ન્યૂઝલેટર્સ મળી શકશે. બધા ન્યૂઝલેટર્સ માત્ર પ્રિમિયમ મેમ્બર્સ જોઇ શકશે. તમે પ્રિમિયમ મેમ્બર હો, તો અહીંલોગ-ઇન કરો. અથવા અહીં જોઇન કરો.. ગુજરાતી બિઝનેસ ગાઇડમાં ઉમેરાયેલ નવા આકર્ષણો વિશે સૌથી પહેલાં ન્યૂઝલેટર મારફતે જાણો. નવી દિલ્હીઃ થોડા સમયથી એપલ પર કથિત રીતે એ આરોપ લાગતા રહ્યા છે કે આઈફોનના અલગ અલગ મોડલમાં આઈઓએસમાં અપડેટ બાદ સ્લો થવાની સમસ્યા રહે છે. તેના પર એપલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેના માટે આઈફોનની બેટરી જવાબદાર હતી. ત્યાર બાદ કંપનીએ બેટરી રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો અને વોરન્ટીથી બહાર થઈ ગયેલ ફોન માટે પણ બેટરીની કિંમત ઘટાડી દીધી હતી. હવે એક વાર ફરી કેટલાક યુઝર્સના આઈફોન સ્લૉ થઈ ગયા છે. બીટા ન્યૂઝના એક અહેવાલ મુજબ, એપલના Spectre patchને કારણે આઈફોન સ્લો થઈ રહ્યા છે. આ પેચ આઈફોનના મેલ્ટડાઉન અને Spectre bugને કારણે આવી રહેલી મુશ્કેલીઓથી બચાવવા માટે લાવવામાં આવ્યું છે. આ બગ વિશે અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે, તે ડિવાઇસીસને સ્લો કરી દેશે. રિપોર્ટ્સ મુજબ, આ પેચ પહેલાં અને બાદમાં જ્યારે ફોનની સ્પીડ માપવામાં આવી તો તેનું પર્ફોર્મન્સ 50 ટકા સ્લો થઈ ગયું. વધુ એક વેબસાઇટના રિપોર્ટ મુજબ, ઘણી અન્ય રીતે પણ માપવામાં આવતા ફોનની સ્પીડ ઓછી જણાઈ હતી. જોકે હજી આ મામલે એપલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જરા અમથી વાત (2): શું કહેવું આ આંસું ને પણ !!!!! શું કહેવું આ આંસું ને પણ !!!!! ક્ય્રારેક વરસતા વરસાદમાં તારા આંસુ દેખાતા હતા , ખબર નહોતી પડતી કે એ વાદળો કેમ રડતા હતા ? કે કોની પ્રતીક્ષામાં તેઓ પણ જાગતા હતા !!!!! બસ તારા વિચારો આવતા આવતા મારાથી તેમના તરફ જોવાઈ ગયું .... આ આંસુ ની તાસીર કંઈ સમજાતી નથી , દુઃખમાં તો આવી જાય એ સમજાય છે ..... પણ સુખની ક્ષણે પણ કાં એ આંખમાં ઉભરાય છે .....???? આધ્યાત્મિક કાવ્યો » સ્થાપિત શ્રદ્ધાઓ One Response to “સ્થાપિત શ્રદ્ધાઓ” Central govt 1% D.A declared - ૧૦ ટકા જગ્‍યાઓ અનામત - લેટસ્ટ પરિપત્ર ૨૫/૯/૨૦૧૬ના રોજ શાળા ચાલુ રાખવા બાબતનો જામનગર જીલ્લાનો પરિપત્ર. ૨૩/૯/૨૦૧૬ ૦૧/૧૦/૨૦૧૬ ના રોજ કલસટર કક્ષા ની એક દિવસીય તાલીમ ૦૮/૧૦/૨૦૧૬ ના રોજ યોજવા બાબત. જામનગર જીલ્લાની પ્રાથમિક શાળાનો સત્રાંત પરીક્ષા ૨૦૧૬નો કાર્યક્રમ. સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર સી.સી.સી. નું રજિસ્ટ્રેશન ૧૯/૦૯/૨૦૧૬ થી શરૂ...... NMMS વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૫ ની માહિતી ઑનલાઈન કરવાની તારીખ લંબાવવા બાબતનો પરિપત્ર. ૧૭/૯/૨૦૧૬ ગરીબ કલ્યાણ મેળો ૨૦૧૬ પરિપત્ર. Central govt 1% D.A declared - ૧૦ ટકા જગ્‍યાઓ અનામ... જય દેવ જય દેવ (૨) જય શંકર સ્વામી (૨) _ SwaminarayanWorld.net કરત નીરાજન સુર મુનિ (૨) વૃષભેશ્વર ગામી. જય . ૧ ગૌરવરન ત્રિલોચન ચર્માંબર ધારી (૨) ગંગાધર ગૌરિવર (૨) શંકર ત્રિપુરારી . જય . ૨ ત્રિશુળ ડમરૂ કર વામાંગે ગૌરી (૨) પ્રેમાનંદ કહે અવનિ (૨) રહો અવિચળ જોરી. જય . ૪ ધોરણ ૨ થી ૮ સુધીના બાળકો માટે “દાદા-દાદીનો ઓટલો”, તા.૨૭/૦૫/૨૦૧૮નાં રોજ સવારે ૯.૩૦ થી ૧૧.૦૦ દરમ્યાન પરિમલ ગાર્ડન, વસ્ત્રાપુર લેક ગાર્ડન, વેજલપુર - શાંતિ નિકેતન શાળા, બોપલ - સરકારી ટ્યુબવેલ પાસે અને વસ્ત્રાપુર - સરકારી વસાહત અને ઉત્તમનગર ગાર્ડન – મણીનગર ખાતે યોજાશે. જેમાં દાદા-દાદી ગુજરાતી કહેવતો પરથી વાર્તા, તે કહેવત કઈ રીતે બની તે જણાવશે, નવી રમતો, કાગળમાંથી વસ્તુઓ બનાવતા શીખવાડશે, ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી વાર્તાઓ, ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી વાર્તાઓ, બાળગીતો ગાઈ ખૂબ જ મજા કરાવશે. માતૃભાષા અભિયાન દ્વારા ૬૦મી બાળસાહિત્ય શનિસભા, તા.૭-૪-૨૦૧૮ના રોજ ચિત્રકૂટ ફ્લેટમાં યોજાઈ... ગુજરાતી ગીતો વેબસાઇટ્સ બાળ-ફૂલવાડી » Uncategorized “રસિક” મેઘાણીની ગઝલો » પ્રવાસ થશે સ્ત્રીની હથેળી પર છે આ રેખા, તો પ્રેગનન્સીમાં પડી શકે છે મુશ્કેલી અંદરની વાત, ઈદ 2019માં ફ્લોપ થવાની તૈયારી કરી રહ્યો છે સલમાન ખાન! First Look: 'ભારત' અને સલમાન-કેટરીનાની શાનદાર જોડી નવી દિલ્હી, 15 જુલાઇ: બ્રાજીલની જાણીતી મોડલ બ્રૂના અબ્દુલ્લા ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. ડીએનએના જણાવ્યા અનુસાર સલમાન ખાન મેંટલ ફિલ્મમાં બ્રૂના અબ્દુલ્લાના રોલ માટે હિન્દી શીખવામાં મદદ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રૂના અબ્દુલ્લા આ ફિલ્મમાં નાનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મની ઓફર તેમને સોહેલ ખાન પ્રોડક્શંસ દ્વારા આપવામાં આવી હતી. સમાચારોનું માનીએ તો બ્રૂના અબ્દુલ્લાને આ રોલ મળતાં જ તેમને હા કરી દીધી હતી કારણ કે સલમાન ખાનની સાથે કામ કરવાની તક ગુમાવવા માંગતી નથી. સલમાન ખાન હિન્દી શીખવાડવાના મુદ્દે બ્રૂના અબ્દુલ્લાની હિન્દી ટીચર ઉજ્જવલાથી વધુ ઉપયોગી સાબિત થઇ રહ્યાં છે. બ્રૂના અબ્દુલ્લા સૌથી પહેલાં ફિલ્મ દેશી બોયસમાં ગીત 'સૂબહ હોને ન દે...'માં જોવા મળી હતી. બ્રૂના અબ્દુલ્લા ચર્ચામાં ત્યારે આવી જ્યારે સલમાન ખાનની સાથે તેમની નિકટતાની ચર્ચા શરૂ થઇ. પરંતુ સલમાન ખાન અને તેમનો સાથ લાંબા સમય સુધી ચાલ્યો નથી. Video: 14 વર્ષના લગ્ન ખતમ કરી મહિલાએ કરી પાર્ટી, લગ્નનો ડ્રેસ સળગાવ્યો ગુજરાતી બ્લોગજગતમાં નવા રંગ, નવી મહેક, નવી તાજગી! ડીએનએ એક મોટો બાયોમોલિક્યુલ છે જે વિવિધ ઘટકોની ‘ડબલ હેલિક્સ’ ( double helix ડબલ હિલિક્સ) આકારની લાંબી શૃંખલા ધરાવે છે. ડીએનએના નાના-મોટા સેગ્મેન્ટ (ટુકડા-વિભાગો) જીન કહેવાય છે. આ બધાં જીન્સ (ડીએનએના સેગ્મેન્ટસ) બહુધા સજીવ કોષના કોષકેંદ્ર (ન્યુક્લિયસ)માં ક્રોમોસોમ પર ગોઠવાયેલાં છે. સજીવદેહનાં સર્જન અને બંધારણમાં પ્રોટિન સૌથી અગત્યનાં છે. ડીએનએમાં સજીવ દેહનાં તમામ પ્રોટિન્સના ઉત્પાદનની સૂચનાઓ હોય છે. ડીએનએ એવી મહત્ત્વની સૂચનાઓનો કોડ ધરાવે છે કે જે સૂચનાઓ સજીવનાં વિકાસ, જીવન અને પ્રજનનમાં અનિવાર્ય હોય છે. ડીએનએ (ડિઓક્સિ રિબોન્યુક્લિઈક એસિડ DNA – Deoxyribonucleic Acid) ખૂબ મોટો બાયોપોલિમર છે જે સ્વયં ન્યુક્લિઓટાઈડ્સ (Nucleotides) નામના અસંખ્ય મોલિક્યુલ્સનો બનેલો છે. દરેક ન્યુક્લિઓટાઈડ ફોસ્ફેટ ગ્રુપ, સુગર ગ્રુપ તથા નાઈટ્રોજન બેઝનાં ઘટક ધરાવે છે. ડીએનએ મુખ્યત્વે ચાર નાઈટ્રોજીનસ બેઝથી બને છે. આ ચાર નાઈટ્રોજીનસ બેઝ છે: એડિનિન (Adenine), સાયટોસિન (Cytosine), ગ્વાનિન (Guanine) અને થાયમિન (Thymine). આ ચાર બેઝને સંકેતમાં અનુક્રમે A, C, G તથા T થી દર્શાવાય છે. ઉપરની વાત બીજા દ્રષ્ટિકોણથી સમજીએ. ડીએનએની એક ખાસ પ્રોપર્ટી છે. ડીએનએ સ્ટ્રેન્ડ પોતાને ‘રેપ્લિકેટ’ કરી શકે છે; પોતાની કોપી કરી નવો પણ અસલ જેવો જ ડીએનએ સ્ટ્રેન્ડ બનાવી શકે છે. તેને લીધે નવા કોષોનાં સર્જન સમયે પ્રત્યેક ડૉટર સેલને મૂળ પેરન્ટ સેલના ડીએનએની એક્ઝેક્ટ- આબેહૂબ પ્રતિકૃતિ મળી શકે છે. ‘મધુસંચય’ના વાચક-મિત્રોને સમજાશે કે ક્રોમોસોમ પર સ્થિત જીનમાં રહેલ ડીએનએ સિક્વન્સમાં ગર્ભિત જીનેટિક કોડની મદદથી સજીવ પોતાના જેવો બીજો સજીવ બનાવી શકે છે. P.S.: આભાર, ગીતાંજલિ! આ પોસ્ટ પર મૂકેલ ડીએનએની ‘ડબલ હેલિક્સ’ ( double helix ડબલ હિલિક્સ) રચના દર્શાવતી આકૃતિ મારી વિદ્યાર્થિની ગીતાંજલિ દ્વારા તૈયાર થઈ છે. પોસ્ટ સંશોધક 5 thoughts on “ડીએનએની ‘ડબલ હેલિક્સ’ રચના તથા ડીએનએ સિક્વન્સમાં જીનેટિક કોડ” Please write your Comment જવાબ રદ કરો નામ (જરૂરી) અમેરિકા – ઉત્તર કોરિયા પરમાણુ યુદ્ધ છેડી શકે ખરા? ગુજરાતી નેટ જગતના સંવર્ધન માટેની યાદગાર શ્રેણી: છેલ્લો હપ્તો (10) ગુજરાતી બ્લૉગિંગ પર એક નજર તાજેતરની પોસ્ટ્સ ભારત અને વિશ્વમાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવાના આરંભની અવનવી, અજાણી વાતો (1) વિશ્વયુદ્ધોની યાદ અપાવતો ઑગસ્ટ મહિનો : અમેરિકા-ઉત્તર કોરિયા પરમાણુ યુદ્ધ છેડશે? માટે શોધો : ઇસરો (ભારત) નો વિશ્વવિક્રમ: એક સાથે 104 સેટેલાઇટ લોંચ કર્યા મારા અન્ય બ્લોગ્સ આ બ્લૉગ “મધુસંચય” પર પ્રકાશિત સંપૂર્ણ કન્ટેન્ટ (તમામ લેખ/ આર્ટિકલ/ રચના /કૃતિઓ ) કૉપીરાઇટથી સુરક્ષિત છે. . * ** * ** * ** * ** ગુજરાતી નેટ જગત (ઉદયકાળે) મુખ્ય પૃષ્ઠ ક્યાંથી ક્યાં….? (નવલકથા) મારા કેટલાંક ફોટાઓ… by lalitparikh in ટૂંકી વાર્તા, સાસુમા... ટૅગ્સ:વાર્તા એ મારા સાસુમા નહી, મારી મા જ છે, બલ્કે, માથી પણ વિશેષ વિશેષ છે. ચૈતન્ય શાહના ઘરે બબલી સાથે મારું ચૈતન્યમય, પ્રેમમય, આનંદમય જીવન શરૂ થયું-સાસુમાના પ્રતાપે.-માની કૃપાએ. અને હા, મારું નામ પણ હવે મેં બદલીને ચેતના રાખ્યું છે.જુનું નામ અને જુનું જીવન વિસારવામાં જ સાર છે.અને બબલીનું નામ પાડ્યું છે ચૈતાલી. (‘સાસુમા’ વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે) પ્રતિસાદ આપો જવાબ રદ કરો નામ (જરૂરી) શૈલા મુન્શા on ધરમ- નિયમ… શૈલા મુન્શા on નાનો દીકરો… તાજી વાર્તા.. નાનો દીકરો… માતૃ- મંદિર… બોમ્બ વિસ્ફોટ… મૂવી બનાવો મૂવી… વર્તન-પરિવર્તન… પસંદ-નાપસંદ … સંદેશ- આદેશ… મારા પ્રકાશિત પુસ્તકો મારી વાર્તાઓના પુસ્તકો મેળવો. મારી વાર્તા અને નવલકથા પુસ્તક સ્વરૂપે અહીંથી મળશે. 0 નટવર મહેતાની વાર્તાઓ- મૌલિક રસપ્રદ વાર્તાઓનો એક અનન્ય બ્લોગ. 0 મારી વાર્તાઓની યાદી… મારી વાર્તાનું સમય પત્રક « મે જુલાઈ » મારી વાર્તાઓ સીધી આપના ઇન બોક્ષમાં મેળવવા આપનું ઈ મેઇલ આપો.. "ગુજરાતી ગઝલ™" કોણ આવ્યું ક્યાંથી આવ્યું?? મારી વાર્તાઓના પુસ્તકો મેળવો. "ગુજરાતી ગઝલ ની દુનિયા" નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે..... WEF 2018 LIVE: બે દસકામાં 6 ગણી થઈ ભારતની જીડીપી - મોદી (જુઓ વીડિયો) _ Webdunia Gujarati સ્વિટઝરલેંડના દાવોસ શહેરમાં વિશ્વ આર્થિક મંચ(WEF)ના 48માં સમિટમાં આજે પીએમ મોદી પ્લેનરી સેશનને સંબોધિત કરી રહ્યા છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની આ 48મી વાર્ષિક બેઠકમાં સામેલ થતા મને ખૂબ જ હર્ષ થઈ રહ્યો છે. સૌ પહેલા હુ ક્લોજશ્વાબને તેની આ પહેલ પર વધુ ડબ્લૂઈફને એક સશક્સ્ત અને વ્યાપક મંચ બનાવવા પર ખૂબ ખૂબ સાધુવાદ આપી રહ્યો છુ. તેમના વિઝનમાં એક મહત્વાકાંક્ષી એજંડા છે. જેનો ઉદ્દેશ્ય છે દુનિયાની હાલત સુધારવી. તેમણે આ એજંડાને આર્થિક અને રાજનીતિક ચિંતનથી ખૂબ મજબૂતી સાથે જોડી દીધો છે. સાથે જ ગર્મજોશી ભર્યા સત્કાર માટે હુ સ્વિટરઝરલેંડની સરકાર અને તેના નાગરિકો પ્રત્યે અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગુ છુ. પીએમ મોદીએ કહ્યુ કે દાવોસમાં અંતિમ વખત ભારતના પ્રધાનમંત્રીની યાત્રા સન 1997માં થઈ હતી. જ્યારે દેવગૌડાજી અહી આવ્યા હતા. 1997માં ભારતની GDP ફક્ત 400 બિલિયન ડોલરથી થોડી વધુ હતી. હવે બે દસકામાં આ લગભગ 6 ગણી વધી ચુકી છે. હું નથી જાણતી. તારા હોવાપણું મારામાં બસ હું અનુભવી શકું છું. તું દૂર હોય કે પાસે બસ તને જોયા કરું છું. તને નહીં ખબર હોય પણ મારે એક મિત્ર પણ છે જેની સાથે આ ‘પ્રેમ’ શબ્દ જોડાઈ ગયો હતો પણ મનમાં તો તું જ ક્યાંક છૂપાયો હતો. જ્યારે મેં તને કહ્યું કે તું જ છે એ પ્રેમ ત્યારે બધું જ જાણે ભુલાઈ ગયું ... બસ એક દિવસ એ મિત્ર સાથે વાત કરતાં કરતાં ‘હું તને પ્રેમ કરું છું.’ ત્યારે તેણે મને એટલું જ કહ્યું ‘તું ખૂબ બદલાઈ ગઈ છે.’ એની હજુ પણ મને ખબર નથી. બસ ચાહ્યા કરું છું એના હૃદયમાં, એના વગર. યોગવાશિષ્ઠ ના છ પ્રકરણો માં શું છે? ૧) વૈરાગ્ય પ્રકરણ- જ્યાં સુધી મુમુક્ષુ માં દૃઢ વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી તે કદાપિ મોક્ષ નો અધિકારી થઇ શકતો નથી. અને આ વૈરાગ્ય દૃઢ કરવા માટે, બાળપણ,યૌવન,વૃદ્ધાવસ્થા,ધન,સ્ત્રી-વગેરે પદાર્થો ની નિંદા કરી ને કાળ (સમય) ની ગતિનું વર્ણન એવા એવા રૂપકો અને દૃષ્ટાંતો દ્વારા કરવામાં આવ્યું છે કે-તેને વાંચી ને- ૨) મુમુક્ષુ પ્રકરણ - વાસના નો ત્યાગ એ જ મોક્ષ છે અને સંસારના પદાર્થો માં વાસના રાખવી તે જ બંધન છે. આ વાસના નો ત્યાગ પુરુષાર્થ થી જ સિદ્ધ થઇ શકે છે, પ્રારબ્ધ પર વિશ્વાસ રાખી,બેસી રહેવાથી તે સિદ્ધ થતો નથી. જો પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે તો,આ જન્મ ની આગલા જન્મ-જન્માંતર ની સર્વ મલિન વાસનાઓ નો ત્યાગ થઇ શકે છે,અને આત્મ-જ્ઞાન-પ્રાપ્તિ ની આડે આવતાં સર્વ વિઘ્નો ને જીતી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. ૩) ઉત્પત્તિ પ્રકરણ- મન એ સંકલ્પ-વિકલ્પ કરે છે. આ સંસાર,સંકલ્પ ની વૃદ્ધિ થી વૃદ્ધિ પામે છે,ને સંકલ્પ ની ક્ષીણતા થી સંસાર મરી જાય છે. એટલે મન નું સ્ફુરણ (સંકલ્પ) જ જગત ની ઉત્પત્તિ તથા સ્થિતિ નું કારણ છે. પણ મન પાસે કોઈ સત્તા નથી,તેની સત્તા બ્રહ્મ ની (અધિષ્ઠાનની) સત્તા ને જ કારણે છે. “હું બ્રહ્મ નથી" એવો સંકલ્પ જ્યાં સુધી મનમાં સ્થિર છે,ત્યાં સુધી બંધન છે.પણ જયારે, “આ સર્વ દ્રશ્ય બ્રહ્મ છે,અને હું પણ બ્રહ્મ છું"એવો સંકલ્પ દૃઢ થઇ જાય પછી કોઈ બંધન ક્યાંથી રહે? ૪) સ્થિતિ પ્રકરણ- બ્રહ્મ (પરમાત્મા) અને જીવ (આત્મા) વચ્ચે નો, સંકલ્પ ને લીધે ઉદભવતો ભાવનામય ભેદ એ જ ઉત્પત્તિ તેમ જ સ્થિતિ નું પણ કારણ છે. માટે એ સંકલ્પ-મય જગત નો ત્યાગ કરી ને સ્વ-સ્વરૂપ માં વિચરવાનું કહે છે. સર્વ પદાર્થો માં સમ-દૃષ્ટિ થવા થી મન ની પરમ (શાંત) સ્થિતિ ઉદ્ભવે છે. લૌકિક અહંકાર (હું દેહ છું,મારું શરીર એ “હું" છું) નો ત્યાગ કરી પરમ પદ માં સ્થિર (સ્થિત) થવાનું કહે છે. ૫) ઉપશમ પ્રકરણ - દુઃખ નો પણ નાશ થઈ જાય છે. વાસના નો નાશ,મનોનાશ અને તત્વ-સાક્ષાત્કાર થી જ પરમપદ ની પ્રાપ્તિ થાય છે. એટલે કે જ્યાં સુધી વાસનાનો ક્ષય ના થાય ત્યાં સુધી મન નો નાશ થતો નથી,અને મન નો નાશ નથાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી. અને આ બંને નો નાશ ન થાય ત્યાં સુધી સાક્ષાત્કાર થતો નથી. સંસાર સાથે આસક્તિ જ અનર્થો નું કારણ છે.સંસાર માં રહેવા થી દુઃખ નથી પણ સંસાર ને મન માં લાવી, તેની સાથે મન આસક્ત થાય છે ત્યારે જ દુઃખો પેદા થાય છે,માટે મન થી સંસારની આસક્તિ નો ત્યાગ કરવા થી બંધન છૂટી જાય છે અને આસક્તિ નો ત્યાગ એ જ મોક્ષ છે. ૬) નિર્વાણ પ્રકરણ- શાસ્ત્રાભ્યાસ કે ગુરૂ ,એ બાહ્ય સાધનો છે,તેનાથી કંઈ પરમપદ ની પ્રાપ્તિ થતી નથી.પણ કેવળ આપણી પોતાની અંતર- શુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિ થી જ પરમપદ પામી શકાય છે. “મારા થી ભિન્ન કોઈ વસ્તુ નથી,આ સંસાર ચક્ર જે અનાદિ કાળ થી ચાલી રહ્યું છે,તે બ્રહ્મ થી અને મારાથી ભિન્ન નથી.હું શિવ-સ્વરૂપ છું,દ્રષ્ટા છું" આવું જે જ્ઞાન છે તે જ માત્ર પરમપદ છે.બીજું કોઈ પરમપદ નથી. અને આવા જ્ઞાનના ઉદય થયા પછી,સર્વ અહમ નો ત્યાગ થઇ જાય છે.અને શરીર વિદ્યમાન (હોવા) છતાં પણ તેવો જ્ઞાની પુરુષ વિદેહ (કૈવલ્ય) ને પ્રાપ્ત થાય છે. ધર્મ એટલે શું? – Sur-Samvaad Home/મન દર્પણ: ભદ્રાયુ વચ્છરાજાની/ધર્મ એટલે શું? વળી, ગમતી વ્યક્તિનો સહવાસ મળી જાય. અણગમતી વ્યક્તિમાટે ટાઢા પાણીએ ખસ ગઈ એવો પ્રસંગ બની આવે. આપણાં વિરોધીનું કાંઈ બગડે, તેના અવગુણોની વાતો થતી હોય. આપણા સદ્‌ગુણોની નોંધ થતી હોય. તેની જાહેરાત થતી હોય. કોઈ આપણને પ્રેમ કરે. આપણી ચિંતા કરે. વારે-તહેવારે આપણને યાદ કરે. આપણી સેવા કરે ઇત્યાદિ. આ આપણા સુખમય પ્રસંગોની યાદી છે. આ યાદીને પણ આપણે લંબાવી શકીએ તેમ છીએ. આથી સુખના પ્રસંગોમાં પણ આપણી આંતરિક સ્થિરતા ખોરવાઈ ન જાય તે માટે ગીતા આપણને સ્થિતપ્રજ્ઞતાની ભૂમિકાએ લઈ જવા ઇચ્છે છે. દુઃખમય ઘટનાઓમાં વિષાદ નહીં અને સુખમય ઘટનાઓમાં પ્રસાદ નહીં - એવી સમરસતા બક્ષવા ઇચ્છે છે. આમ, ઉપરથી સ્થિતપ્રજ્ઞતા જડતા જેવી લાગે, પરંતુ તે બંને વચ્ચે તો જમીન-આસમાનનો ફરક છે. આ રીતે ગીતા આપણને સુખના પ્રસંગોને પણ પચાવતાં શીખવે છે. સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરનાર મનુષ્યમાં આવાં સુખોને પચાવવાની શક્તિ સહજ હોય છે. તેઓ પરમાત્માનો આનંદ એટલો બધો ભોગવતા હોય છે કે તેમના માટે આ લૌકિક સુખની સ્પૃહાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. પરંતુ ભવ્ય સન્માનની સુખમય એ ક્ષણોમાં પ્રમુખસ્વામી મહારાજની જે પ્રતિક્રિયા હતી તે ગીતાના સ્થિતપ્રજ્ઞને યાદ કરાવી દે તેવી હતી. તેઓ નતમસ્તક હતા. હાથ જોડેલા હતા. ખોળામાં ઠાકોરજી લઈને બેઠા હતા. મુખ પર સહેજ પણ સન્માન પામ્યાનો ગર્વ ન હતો. એમાંય જ્યારે સભાના પ્રવક્તાએ જાહેરાત કરી કે હવે પ્રમુખસ્વામી મહારાજ આપણને સૌને આશીર્વાદની વર્ષા કરી લાભાન્વિત કરશે ત્યારે સ્વામીશ્રીએ આશીર્વાદમાં જે શબ્દો કહ્યા તે સૌને સ્તબ્ધ કરી ગયા. સમગ્ર આશીર્વાદ દરમ્યાન સુવર્ણતુલાના ભવ્ય સન્માનથી મને આનંદ થયો એવા ભાવનો એક શબ્દ પણ ન આવ્યો. ઉપસ્થિત સૌ કોઈને અનુભવ થયો કે સ્વામીશ્રીને આવાં સુખમય સન્માનોની કોઈ સ્પૃહા નથી. ગીતાની સ્થિતપ્રજ્ઞતાનો આ જીવંત દાખલો હતો. દુઃખના પ્રસંગોમાં ઉદ્વેગ વગર જીવનારા સ્વામીશ્રી સુખના પ્રસંગોમાં છકી પણ નથી જતા, એમના આંતરિક ભાવો કે સમજણો ચૂંથાઈ નથી જતાં અને અત્યંત સ્થિરતા ધરી રહે છે એ નજરે જોવા મળ્યું. આવી સ્થિતપ્રજ્ઞતા જ તેમની પરમ શાંતિનું રહસ્ય છે. એવી પરમ શાંતિ આપણે પણ અનુભવી શકીએ, જો આપણે પણ ગીતામાં કહેલી સ્થિતપ્રજ્ઞતાને આપણા જીવનમાં ઘૂંટીએ, દુઃખમાં રડીએ નહીં, હાય-હાય ન કરીએ અને સુખમાં છકી ન જઈએ, વાહ-વાહ ન કરીએ. ભારત માટે ચોથો ગોલ્ડ જીતીને શૂટર રાહી સરનોબતે રચ્યો ઈતિહાસ _ Webdunia Gujarati રાહી સરનોબત એશિયાઈ રમતમાં સુવર્ણ પદક જીતનારી આજે પ્રથમ ભારતીય મહિલા નિશાનેબાજ બની ગઈ. તેણે અહી મહિલાઓની 25 મીટર પિસ્ટર સ્પર્ધામાં બે વાર શૂટ ઓફમાંથી પસાર થયા પછી આ સફળતા મેળવી. આ 27 વર્ષીય નિશાનેબાજે જકાબારિંગ શૂટિંગ રેંજમાં રમતોના નવા રેકોર્ડ સાથે સોનાનો મેડલ જીત્યો. તેમને ક્વોલીફિકેશનમાં 593ના રેકોર્ડ સ્કોર સાથે ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. પણ આ 16 વર્ષીય નિશાનેબાજ છેવટે છઠ્ઠા સ્થાન પર રહી. જાણો બારણાંનો અવાજ થવો અશુભ કેમ માનવામાં આવે છે ? આજે પેટીએમનો ઑફલાઈન ફેસ્ટીવલ , મળી રહી ભારે છૂટ _ Webdunia Gujarati બેંગલૂર - નોટબંદી પછી ડિજિટલ પેમેંટસ કંપની પેટીએમને કેશ ક્રાઈસિસના કારણે જોરદાર ફાયદો થયો. હવે કંપની 12/12 કેશ ફ્રી ફેસ્ટીવલ લાંચ કર્યા છે. જે કંપનીનો પહેલો ફેસ્ટીવલ જણાવ્યા છે. એનસીઆરની આ કંપની દેશના 15 લાખ ઑફલાઈન સ્ટોર્સ પર તેમના પ્લેટફાર્મ ના ર્તી કરતા ડિજિટલ પેમેંટસ પર ઘણા ઑફર પેશ કરી રહી છે. જેમાં 100 ટકા કેશબેક પણ શામેળે છે. આ થશે ઑફર્સ આ સ્ટૉર્સમાં પેટીએમથી જે ઑફર પેશ કરી રહ્યા છે. તેમાં ફ્રી મૂવી ટીકીટ , ઉબરની સવારી , આઈફોન અને ટી-20 ગેમ્સ માટે ટિક્ટ પણ શામેળ છે. આ ઑફર કિરાણા સ્ટોર્સની દુકાનોથી લઈને મોટા બ્રાંડના સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. પેટીએમએ બિગ બજાર , પેંટાલૂન , સ્પેંસર્સ , હેરિટેજ ફ્રેશ , પીટર ઈંગ્લેંડ મોબાઈલ સ્ટોર ,બર્ગર કિંગ , પિજ્જા હટ સાથે ઑફલાઈન સ્ટોર્સની સાથે પાર્ટનરશિપની છે. યુવક ને સર્કલ નો સળિયો ગાળામાં ઘુસી જતા ઘટના સ્થળે મોત... મુંબઈ ટેસ્ટ - કોહલીએ એ કરી બતાવ્યુ જે 84 વર્ષમાં કોઈ કેપ્ટન ન કરી શક્યુ Shani Jayanti પર રાખો સાવધાની, જાણો શુ કરશો શુ નહી ? કાલે Shani Jayanti - આ ઉપાય કરવાથી પ્રસન્ન થઈ જશે શનિ દેવ - શનિ સાતમાં સ્થાનમાં અશુભ ફળ આપતો હોય તો વ્યક્તિએ મધ સૂમસામ જગ્યાઓ પર મુકી આવવું જોઈએ તથા સાથે-સાથે શિવજી પર મધથી અભિષેક કરવો જોઈએ. ધર્મ ગ્રંથ મુજબ શનિ જ માણસને તેમના સારા-ખરાવ કર્મોના ફળ આપે છે. તેથી શનિને ન્યાયાધીશ પણ ... ન્યાયના દેવતા શનિ કર્મો મુજબ જ મનુષ્યને ફળ આપે છે. ન્યાયના દેવતા શનિ કર્મો મુજબ જ ... 1. શનિ જયંતીના દિવસે તમેન શનિ ભગવાનને તેલ ચઢાવો. તેનાથી તમારા ઉપર શનિની કૃપા બની રહેશે. ... Mantra of Life - આ રીતે બગાડી રહ્યા છો તમે તમારુ ભાગ્ય, ન કરશો આ ભૂલ જીવનમાં હાથનુ ખૂબ મહત્વ છે. આ પુરૂષાર્થનુ પ્રતીક છે. ભાગ્ય હાથમાં જ લખેલુ હોય છે અને ... 4 વાર ખત્મ થઈ શકે છે દુનિયાની ગરીબી, પણ આ 5 રાજાનોની દૌલત ખત્મ નહિ થાય....વાંચો આર્ટીકલ _ GujjuRocks.in Home જાણવા જેવું/ટીપ્સ 4 વાર ખત્મ થઈ શકે છે દુનિયાની ગરીબી, પણ આ 5... 4 વાર ખત્મ થઈ શકે છે દુનિયાની ગરીબી, પણ આ 5 રાજાનોની દૌલત ખત્મ નહિ થાય….વાંચો આર્ટીકલ Previous articleJio ને લોન્ચ કર્યો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન, બધું જ ફ્રી…. Next articleબસ, એક વાર હા કહી દે યે મીરા, તું આ શ્યામને બાહોમાં લઇ લે..મંદિરમાં પ્રવેશતા જ એવો અહેશાસ થતો હતો કે ભગવાનના ધામમાં જ પહોચી ગયા છે.. "તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં" સીરીયલ મા કદમ મુકતા પહેલા કીરદારો કરતા હતા આવા કામ..ચોંકી જશો જાણીને - વાંચો આર્ટીકલ _ GujjuRocks.in Home ફિલ્મી જગત “તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં” સીરીયલ મા કદમ મુકતા પહેલા કીરદારો કરતા... “તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં” સીરીયલ મા કદમ મુકતા પહેલા કીરદારો કરતા હતા આવા કામ..ચોંકી જશો જાણીને – વાંચો આર્ટીકલ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી માં સ્ટ્રગલ વિશે તો અપણે બધા એ સાંભળ્યું જ છે. અમિતાબ બચ્ચન થી લઇ ને શાહરૂખ ખાન સુધી ના કીરદારો ને પણ ફેમસ થયા પહેલા પણ સ્ટ્રગલ તો કરવુજ પડયું હતું. આપળે કોઈ એક્ટર ને ત્યારેજ નોટીસ કરીએ છીયે જ્યારે તેમણે કોઈ હીટ કે યાદગાર રોલ કર્યો હોય. મોટા ભાગે એક શો કે ફિલ્મ એક એક્ટર ઝીંદગી બદલી નાખે છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” પણ એક આ પ્રકારનો જ શો છે. આ શો માં દયા ભાભી થી લઇ ને બાઘા સુધી ના કીરદારો સેલીબ્રીટી બની ગયા છે. બાળકો થી લઈ ને વડીલો સુધી ના પણ તેમના ફેંસ છે. પણ શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે આ સીરીયલ ના બધા જ કલાકાર આ શો મા આવ્યા પહેલા શું કામ કરતા હતા? આ બધા કીરદારો આ ફેમસ શો સુધી કેવી રીતે પહોચ્યા? એક વાત તો સાચી જ છે કે આ બધા કીરદારો ને આ શો માં આવ્યા પહેલા ખુબજ ઓછા ભાગે નોટીસ કર્યા હશે. આ શો પહેલા શું કરતા હતા આ કલાકારો? આવો તો જાણીએ.. તનુજ મહાશ્બ્દ એ મરીન કોમ્યુનીકેશન મા ડિપ્લોમા કર્યું છે. તે મોટા ભાગે ભોપાલ મા નુક્કડ નાટક કર્યા કરતા હતા. તનુજ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે તે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” શો માટે એક લેખક તરીકે નું કામ કરતા હતા. દિલીપ જોશી એ તેને આ શો માં મુનમુન દતા ના પતિ માટે નો સુજાવ આપ્યો હતો. સોનાલીકા જોશી એ પણ એક્ટિંગ ની શરૂઆત થીએટર થી કરી હતી. તેના પછી સોનાલીકા એ મરાઠી ટીવી સીરીયલ અને ટીવી કમર્શીયલ્સ ના તરફ આગમન કર્યું. મંદાર ચાંદવડકર એ ઘણા વર્ષો સુધી દુબઈ મા મેકેનીકલ એન્જીનીયર નું કામ કર્યું હતું. 1998 ની સાલ મા મંદાર ચાંદવડકર એ એક થીએટર ગ્રુપ ‘પ્રતિબિબ’ પણ શરુ કર્યું હતું. તેના પછી તેમણે ઘણી એવી મરાઠી કોમેડી પ્લે અને સીરીયલ માં કામ કર્યું હતું. તારક મહેતા (શૈલેશ લોઢા): લેખક-અભિનેતા શૈલેશ લોઢા એ ખુબ નાની ઉમર થી જ લખવાનું શરુ કર્યું હતું. માર્કેટિંગ મા પોસ્ટ ગ્રેજયુએશન કરેલા શૈલેશ લોઢા એ લેખન માટે પોતાની જોબ પણ છોડી દીધી હતી. શૈલેશ લોઢા ઘણા કોમેડી શો કરી ચુક્યા હતા. તે નાના પડદા પર બધાથી પહેલાં ‘કોમેડી સર્કસ’ ના પ્રતિભાગી ના રૂપ મા નજર માં આવ્યા હતા. શ્યામ પાઠક એ સી.એ. ની પરીક્ષા આપ્યા પછી નેશનલ સ્કુલ ઓફ ડ્રામા જોઈન કર્યું હતું. પાઠક પહેલા 1997 ની ‘ઘૂંઘટ’ ફિલ્મ માં નજર માં આવ્યા હતા. આ શો પહેલા તે એક ‘જસુબેન જયંતિલાલ જોશી કી જોઈન્ટ ફેમીલી’ શો માં નજર આવ્યા હતા. બબીતા જી (મુનમુન દત્તા): બંગાળી બાળા મુનમુન દત્તા એ પુણે મા રહી ને પોતાનો કોલેજ અભ્યાસ પૂરો કર્યો હતો. મુનમુન એ પુને મા રહેવાની સાથે ઘણા ફેશન શો મા ભાગ લીધો હતો. મુનમુન એ 2004 માં જી ટીવી ની ‘હમ સબ બારાતી’ શો થી એક્ટિંગ ડેબ્યું કર્યો હતો. મુનમુન એ ‘મુંબઈ એક્સપ્રેસ’ અને ‘હોલીડે’ ફિલ્મ માં પણ કામ કર્યું હતું. અમિત ભટ્ટ એ ઘણી ગુજરાતી થીએટર માં કામ કરેલુ છે. તે પહેલા ‘યસ બોસ’ શો માં એક ભૂમિકા રૂપે નજર આવ્યા હતા. તેના પછી તેમણે ‘ખીચડી’, ‘ચુપકે ચુપકે’, અને ‘એફ.આય.આર.’ જેવા શો માં કામ કર્યું છે. અંજલી મહેતા (નેહા મહેતા): નેહા મહેતા એ પોતાના ઘણા વર્ષો ગુજરાતી થીએટર ને આપ્યા હતા. નેહા ને 2001 મા જઈ ટીવી ની ‘ડોલર બહુ’ શો ની સાથે કદમ મુક્યો હતો. 2002 મા આવેલી ‘ભાભી’ સીરીયલ એ નેહા ને ટીવી ઇન્ડસ્ટ્રી નું જાણીતું નામ બનાવી દીધું. દિલીપ જોશી એ પણ ગુજરાતી થીએટર થી એક્ટિંગ ની શરૂઆત કરી હતી. દિલીપ જોશી એ 1989 મા ‘ મેને પ્યાર કિયા’ મા નોકર નુ પાત્ર ભજવીને ઇન્ડસ્ટ્રી માં આગમન કર્યું હતું. તેના પછી તેમણે ‘ક્યા બાત હે’, ‘શુભ મંગલ સાવધાન’, ‘યે દુનિયા રંગીન હે’ જેવા શો અને અને ઘણી ખરી ફિલ્મો ના પણ એક કિરદાર રહી ચુક્યા છે. ડ્રામેટિક આર્ટસ મા ગ્રેજ્યુએટ દિશા વકાની એ ગુજરાતી થીએટર થી એક્ટિંગ ની શરૂઆત કરી હતી. કેરિયર ની શરૂઆત માં દિશા એ ‘કમસીન-ધ અનટડ (1997)’ જેવી બી ગ્રેડ ફિલ્મ માં પણ કામ કર્યું હતું. દિશા, ‘દેવદાસ’ અને ‘જોધા-અકબર’ જેવી ફિલ્મો ની પણ કિરદાર બની ચુકેલી છે. Previous articleમુકેશ અંબાણીની લાડકી દીકરી ઇશા અંબાણી બોલીવુડમાં કરશે ધમાકેદાર એન્ટ્રી, જાણો ફિલ્મ વિશે આર્ટિકલ માં Next articleજય શ્રી સિકોતર માં… લીલું રબારણની વાત.. એક વાર તો જરૂર વાંચો અભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે આ બિઝનેસમેને પ્રેમ કરી બેઠી છે કરિશ્મા… “ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10 સ્ટાર બાળકો – વાંચો બધા વિશે… આવી છોકરી સાથે લગ્ન થતાં જ ખૂલી જાય છે છોકરાનું નસીબ .....! ખાસ લેખ વાંચો _ GujjuRocks.in Home જ્યોતિષ આવી છોકરી સાથે લગ્ન થતાં જ ખૂલી જાય છે છોકરાનું નસીબ …..!... આવી છોકરી સાથે લગ્ન થતાં જ ખૂલી જાય છે છોકરાનું નસીબ …..! ખાસ લેખ વાંચો જે છોકરીઓની આંગળીઓ આગળથી પાતળી ને બધી બાજુ બરાબર હોય છે એ છોકરીઓ ખૂબ જ સંસ્કારી અને ગુણિયલ હોય છે. જમવાનું બનાવવાથી લઈને બધા જ કામમાં ખૂબ હોંશિયાર હોય છે. એમને શાંતિપૂર્ણ વાતાવરણ ખૂબ ગમે છે. એટ્લે ઘરમાં પણ એવું જ વાતાવરણ બનાવી રાખે છે. સીધી , લાંબી અને ચીકાશ ધરાવતી આંગળીઓ વાળી છોકરીઓ ખૂબ જ નસીબદાર હોય છે. આને મા લક્ષ્મીનું સ્વરૂપ જ માનવામાં આવે છે. જે ઘરમાં જશે એ ઘરમાં સૌભાગ્યની વૃદ્ધિ થશે. સાથે સાથે પતિની આયુમાં પણ વધારો કરે છે ને સમાજમાં મન સન્માન પણ અપાવી શકે છે. આવી સ્ત્રીઓ પોતાના પરિવારને સાથે લઈને સમાજમાં આગળ વધતી હોય છે. જે જે છોકરીઓની આંગળીઓ આગળથી પાતળી ને બધી બાજુ બરાબર હોય છે એ છોકરીઓનું લગ્ન જીવન ખૂબ સુખમય પસાર થતું હોય છે. આવી સ્ત્રીઓને એમના પતિ સાથે ખૂબ જ મનમેળ રહે છે ને સમાજમાં આદર્શ દંપતી તરીકે પણ ઓળખાય છે. જે છોકરીઓની આંગલીઓમાં ત્રણ ઢોળાવ હોય છે એનું જીવન બધી બાજુથી ખૂબ સુખમય બની રહેતું હોય છે આવી છોકરીઓને કિસમતનો ખૂબ સાથ મળતો હોવાથી ઓછી મહેનતે વધારે સફળતા મેળવી લેતી હોય છે. Previous articleજાણવા જેવું: ભારતમાં 21 તોપોની સલામી કોને અને કેમ આપવામાં આવે છે? વાંચો ઇતિહાસ Next articleશ્રાવણ શિવરાત્રી 2018- મહાદેવ કરશે તમારા કષ્ટો દૂર …વાંચો લેખ VIDEO-ગુજરાતી ગીત - કોણ હલાવે લીંબડી (વીડિયો) _ Webdunia Gujarati ગુજરાતી ગીત - કોણ હલાવે લીંબડી (વીડિયો) 06:00 ઍક છોકરી સાથે બહુ બધા છોકરાઓ નુ સમૂહ ચોદનઇટાલિયન 09:37 લોડો છોકરી ના મોઢા માં નાખી ને સેક્સ કરવુંઇટાલિયન એક સમયે ગર્ભ માં જ મારી નાખવા માગતા હતા પિતા, આજે આ 4 બહેનો બોલીવુડમાં કરી રહી છે રાજ..... _ GujjuRocks.in Home લાઈફ સ્ટાઈલ એક સમયે ગર્ભ માં જ મારી નાખવા માગતા હતા પિતા, આજે આ... એક સમયે ગર્ભ માં જ મારી નાખવા માગતા હતા પિતા, આજે આ 4 બહેનો બોલીવુડમાં કરી રહી છે રાજ….. એવામાં શક્તિ ની પાછળ પાછળ તેની 30 વર્ષની નાની બહેને મુક્તિ એ પણ મહેનત કરવામાં કઈ જ બાકી નથી રાખ્યું. મુક્તિ એક કન્ટેમ્પરી ડાન્સર છે અને તે જરા નચકે દિખા, ઝલક દિખલા જા સીઝન 6, કોમેડી સર્કસ કા જાદુ, નચ બલિયે સીઝન 7, ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી સીઝન 7 જેવા રિયાલિટી શો માં ભાગ લઇ ચુકી છે. સાથે જ તેમણે એક ડાન્સ એકેડેમી પણ ખોલી રાખી છે. Previous article૭૦ વર્ષ પછી સમાપ્ત થઈ રહી છે શનિની સાડાસાતી અને આ 4 રાશિની કિસ્મત ચમકશે અને તે માલામાલ થઈ જશે…. Next articleસૌથી મોટું પાપ છે મહિલાઓને આ કામ કરતા જોવી, ભગવાન પણ નથી કરતા આવા લોકોને માફ, જાણો… ચેહરાને માત્ર બે જ દિવસમાં બનાવો સુંદર કેસર પૈક દ્વારા …. આ કામ કરવાનું... કલયુગના અંતમાં માણસની લંબાઈ થશે 4 ઇંચ અને ઉંમર માત્ર 12 વર્ષ, જાણો ક્યાં... આ દુકાનદારે 6 વર્ષથી ટીંગાળી રાખ્યા હતા ફાટેલા કપડા, અંદર જોઈને જોયું તો ઉડી... આમ આદમી પાર્ટીના 2 હજાર જેટલા કાર્યકરો કોંગ્રેસમય થયાં _ Webdunia Gujarati ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પણ હવે ઉત્તર પ્રદેશની ફોર્મુલાથી થશે 2 હજાર જેટલા કાર્યકરો નવસારીના વિદ્યાર્થીની નેશનલ બ્રેવરી એવોર્ડ માટે પસંદગી _ Gujarat News નવસારીમાં એક વર્ષ અગાઉ વિરાવળ પૂર્ણા નદીના પુલ ઉપરથી નદીમાં પડી ગયેલા ૪ માસનાં માસુમ બાળકને બચાવવા માટે ૩૦ ફૂટ ઉંચા પુલ પરથી નદીમાં છલાંગ મારનાર વિરાવળ ગામના ધો. ૧૨ના વિદ્યાર્થી હિરલ રાઠોડની ૨૬મી જાન્યુઆરીના રોજ ભારત સરકાર તરફથી આપવામાં આવતા નેશનલ બ્રેવરી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. વિદ્યાર્થી હિરલના સાહસની નોંધ લઇ પલસાણા સ્થિત મહિલા વિકાસ સંસ્થા દ્વારા તેના નામની રાષ્ટ્રીય સાહસિક એવોર્ડ માટે સરકારમાં ભલામણ કરવામાં આવી હતી. જેથી ભારત સરકાર દ્વારા આપવામાં આવતા ''નેશનલ બ્રેવરી'' એવોર્ડ માટે હિરલ રાઠોડની પસંદગી કરવામાં આવી છે અને આગામી ૨૬મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર પ્રજાસત્તાક પર્વના દિવસે તેને એવોર્ડ આપવામાં આવશે. એવા-એવા પોઝમાં ઝડપાઇ જતા હોય છે કે, એને જોનારા હસી-હસીને બેવડ વળી જાય હંમેશાં સારા જ ફોટો આવે તેનું સતત ધ્યાન રાખતા હોય છે, પરંતુ કેટલીકવાર અનાયાસે ફોટોગ્રાફર્સના કેમેરામાં એવા-એવા પોઝમાં ઝડપાઇ જતા હોય છે કે, એને જોનારા હસી-હસીને બેવડ વળી જાય. તેમના એ ફોટોઝ સાથે અનાયાસે સેટ થઈ જાય એવા ડાયલૉગનું એક ક્રિએશન લાવ્યા છીએ અમે અહીં, જે કરશે તમારું ભરપૂર મનોરંજન. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ એશ, રણબીર, દીપિકા સહિત સ્ટાર્સના ફની ફોટોઝ... વિધાનસભામાં નાંદોદ અને ડેડીયાપાડા ની બંને બેઠકો ભાજપા હારી જતા bjp હાર પચાવી શક્યુ નહોતુ હાર બાદ સમીક્ષા બેઠક માં ભરૂચ સાંસદ રોષે ભરાયા હતા અને ભાજપા ના લોકો એ પાર્ટી વિરુદ્ધમાં કામ કર્યું હોવાનો બળાપો વ્યક્ત કર્યો.હતો નીતા અંબાણીની લીપસ્ટીકની કિંમત જાણીને ઉડી જાશે હોંશ, એટલામાં ખરીદી શકો છો બંગલા ગાડી.... _ GujjuRocks.in Home સ્ટોરી OMG નીતા અંબાણીની લીપસ્ટીકની કિંમત જાણીને ઉડી જાશે હોંશ, એટલામાં ખરીદી શકો છો... નીતા અંબાણીની લીપસ્ટીકની કિંમત જાણીને ઉડી જાશે હોંશ, એટલામાં ખરીદી શકો છો બંગલા ગાડી…. Previous article4 જુન,૨૦૧૮નું રાશિફળ.. જાણો આજે તમારો દિવસ કેવો રહેશે.. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત નરેન્દ્ર મોદી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલ હિંસાત્મક દેખાવોના સંદર્ભમાં નિવેદન આપતાં કહ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકામાંભાજપ પાસે સ્પષ્ટ બહુમતિ હોવાથી કોંગ્રેસ હતાશા-નિરાશામાં હિંસા પર ઉતરી આવી છે. કોંગ્રેસના કોર્પોરેટરો માઈકો તોડે, કાચ ફોડે અને ભાજપ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરે છે તે મિડીયા દ્વારા ગુજરાતની જનતાએ જોયું છે. પંડયાએ કહ્યું હતું કે, ભાજપ સરકાર અને ગુજરાતની જનતા એકબાજૂ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા, ખાદી, અહિંસા, પ્રેમ, શાંતિ-એકતાના કાર્યક્રમો યોજી રહી છે. ત્યારે બીજીબાજૂ કોંગ્રેસ હિંસા, વેરઝેર અને અશાંતિ કાર્યક્રમો યોજી રહી છે. તે શરમજનક છે. કોંગ્રેસમાં તાલુકા, જિલ્લા અને પ્રદેશ કક્ષાએ આંતરીક તીવ્ર જૂથબંધી છે. કોંગ્રેસના નેતૃત્વ સામે જ આક્રોશ છે. કોંગ્રેસ પોતાના અંદરોઅંદરના ઝઘડાને કારણે પોતાના સભ્યોને સાચવી શકતી નથી તેથી કેટલીક તાલુકા, જિલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન થયું હતું. કોંગ્રેસ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરે છે, તેમ પંડયાએ અંતમાં કહ્યું હતું. હવે સાબરમતી નદીના કિનારે નિર્માણ પામશે 80 ફૂટ ઊંચું 'સ્ટેચ્યૂ ઓફ પીસ' રાજ્ય સરકારે ટેકાના ભાવે 5377 લાખ રૂપિયાની 1,07,539 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરી આરબીઆઇએ ગવર્નમેન્ટ સિકયોરિટી બોન્ડની ખરીદી દ્વારા રૂ.8000 કરોડ સિસ્ટમમાં ઠાલવવાનો નિર્ણય કર્યો ધોરણ - 12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ, આવતીકાલથી ફોર્મ ભરનાર વિદ્યાર્થીને ભરવી પડશે લેટ ફી યાદોની રોજનીશી: મિર્ઝ્યા (૨૦૧૬) વિશે થોડી વાતો યાદોની રોજનીશી સિનેમા, ગીત-સંગીત, પુસ્તકો, યાદો, સ્થળો, સંબંધો અને બીજી અમુક બાબતો પર મારા વિચારો - સંજય દેસાઇ મિર્ઝ્યા (૨૦૧૬) વિશે થોડી વાતો ફિલ્મ આવવાની હતી એની પહેલાંથી ટીઝર અને ટ્રેઈલર વડે ઘણાં લોકો આકર્ષાયેલાં અને હું પણ એમાંનો એક,... પહેલા જ દિવસે નાઈટ શોમાં હું ગયો, મારી બાજુમાં બેઠેલા બે છોકરા આખી ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મહેરાની બીજી ફિલ્મો સાથે સરખાવ્યે જ જતાં હતાં, અને કદાચ એ લોકો સાચા પણ હતાં, સ્ટોરીટેલિંગની મેથડ 'રંગ દે બસંતી' જેવી હતી, ઘડીક ભૂતકાળ, ઘડીક વર્તમાન, પણ, આખી ફિલ્મનો સૌથી માઈનસ પોઈન્ટ હતો, આટલી ઈન્ટેસ ફિલ્મમાં ફીલ જ નહોતું થતું ઘણાં બધાં ભારે સીનમાં, સસ્પેન્સ જેવું તો કોઈ એલિમેન્ટ નહીં કારણ મોટે ભાગે બધું પ્રીડિક્ટેબલ હતું. ફિલ્મમાં પોઝિટિવ પોઈન્ટસ પણ છે, પણ પહેલાં હું નેગેટિવ એલિમેન્ટસ લખું છું, કારણ કે એ વધારે છે. ફિલ્મનું બહું જ સરસ મ્યુઝિક છે, છ અલગ અલગ ગીત મિર્ઝા પર હોવા છતાં લોકોને એક જ ગીત વધારે વખત રીપિટ થતું હોય એવું લાગતું હતું,... 'રંગ દે બસંતી'માં જેટલું સરસ રીતે બંને વાર્તાઓ જોડાઈ ગયેલી, એ અહીં થતું જ નહોતું. અને સરવાળે નિરાશા... હવે પ્લસ પોઈન્ટસ ફિલ્મની સિનેમોટોગ્રાફી, ગજબ, અફલાતૂન, સિનેમોટોગ્રાફર પવેલ ડીલસ પોલેન્ડનાં છે અને એમણે હિમાલયને એટલો ખૂબસુરત કેપ્ચર કર્યો છે કે મજા પડી જાય છે,... જોધપુરનો એરિયલ વ્યૂ, મહેલોની ઉપરથી ફરતો કેમેરા, રાજસ્થાનની સંસ્કૃતિ, રણની સુંદરતા, બધું જ સરસ છે. હર્ષવર્ધન કપૂરનો ચહેરો, મિર્ઝા તરીકે એની આંખો, એક પણ શબ્દ વગરની એની અમુક વાતો, એ બધું જ સરસ, મુનીશ/આદિલ તરીકે એના ચહેરા પરનો મેક-અપ. સૈયામી ખેરની પણ નિર્દોષતા ઉડીને આંખે વળગે છે, અને સાહિબાન અને સુચિત્રા બંને પાત્રોમાં એ એક જ એક્ટ્રેસ છે એના માટે એક-બે મિનિટ વિચારવું પડે, બંને એકદમ અલગ પાત્રો તેમ છતાં બંનેને અનુભવવાં એ મોટી વાત. પણ, અંજલિ પાટીલની ઝીનત તરીકેની એક્ટિંગ મારી પર્સનલ ફેવરિટ આ ફિલ્મ માટે. Labels: સિનેમા ગુજરાતી સિનેમા અને ગીતો હિન્દી ગીતો બંગાળી સિનેમા અંગ્રેજી સિનેમા ગુજરાતી ગીતો શોર્ટ ફિલ્મ કૃષ્ણ : સાહિત્ય, સિનેમા અને સંગીત કૃષ્ણ. હિન્દુ ધર્મનાં માનવામાં આવતા અનેક દેવો કે ઈશ્વરો પૈકી એક, જેણે મનુષ્યની જેમ વધારે જીવ્યું છે. જેમની સાથે સંકળાયેલી દંતકથાઓ... ફાધર્સ ડે (૨૦૧૭) પિતા- જૂના જમાનામાં પોતાની મૂછો પર હાથ ફેરવીને ગર્વથી કહી શકતો એક પુરુષ કે એના બાળકો ક્યાં અને કેવી રીતે મોટા થઈ ગયા એ વાતનો એને ખ્યા... અયાન મુખર્જીની ફિલ્મ 'યે જવાની હૈ દીવાની' જિંદગી વિશે કેટલીય વાતો શીખવાડે છે. આ ફિલ્મ વિશે મને લખવાની ખૂબ ઇચ્છા હતી, અને માર... સાવરિયા (૨૦૦૭) - વાદળી રંગના સ્વર્ગમાં ઈન્તઝાર માટેનો કાળો રંગ વાદળી રંગ વિશ્વાસનો છે, સત્ય, આત્મવિશ્વાસ અને સાથેસાથે સ્વર્ગ દર્શાવવા માટે પણ વપરાય છે, અને કાળો રંગ છે મૃત્યુ, ખરાબ પરિસ્થિતિ માટે.... વ્હાલી આસ્થા - કાજલ ઓઝા વૈદ્ય દીકરીને દરેક જન્મદિવસે પિતા એક પત્ર લખે, જેમાં એને જીવન કેવી રીતે જીવવું એ વિશેની શિખામણો તો હોય જ, પણ, એ સાથેસાથે પોતાનાં અનુભવો, પો... ફિલ્મ: સુલતાન (૨૦૧૬) ગીતકાર : ઈર્શાદ કામિલ સંગીત : વિશાલ - શેખર ગાયક : રાહત ફતેહ અલી ખાન આ ગીત મેં લાંબા સમય સુધી સાંભળ્યું જ નહોતું... પલ પલ દિલ કે પાસ ફિલ્મ : બ્લેકમેલ (૧૯૭૩) સંગીત - કલ્યાણજી - આનંદજી ગીતકાર - રાજેન્દ્ર ક્રિશન ગાયક - કિશોર કુમાર ગયા અઠવાડિયે કોલેજનાં દોસ્તોને મળ્ય... યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય > અમરેલી કુલ ચાર જેટલા તસ્કરો કેમેરામાં કેદ થયા છે. બાબરા શહેરમાં ગત મોડી રાત્રે ભાવનગર રોડ પાસે આવેલ ગણેશ સ્‍ટીલ નામની દુકાનના તાળા તોડી શટર ઊંચકાવી રૂા. બે હજારની મત્તાની ચોરી થયેલી છે. અહીં દુકાનદાર દ્વારા મુકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં તસ્‍કરો કેદ થયા છે. કુલ ચાર જેટલા તસ્કરો કેમેરામાં કેદ થયા છે. આ સેક્શન ના વધુ સમાચાર વેરાવળમાં કપડાં સીવવાની ના પાડતા દરજી પર 8નો.. અન્ય મુખ્ય સમાચાર યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક -હનુમાનજી મંદિરમાં પૂજા સહિતના કાર્યક્રમ રદ કરવા પડ્યા રાહુલ તેમના પ્રવાસના બીજા દિવસે મુન્શીગંજ ગેસ્ટ હાઉસ ખાતેથી નીકળીને ગરીગંજ જવા નીકળ્યા હતા. ગૌરીગંજમાં તેઓ પહોંચ્યા તે પહેલાં જ ભાજપના કાર્યકરોએ ‘રાહુલ ગાંધી-લાપતા સાંસદનું સ્વાગત’ એવા પોસ્ટર લગાવી દીધા હતા અને વિરોધ પ્રદર્શન કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ આ પોસ્ટર જોયા બાદ બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આથી ભાજપના કાર્યકરોએ ‘મોદી-મોદી’ના સૂત્રો કર્યા હતા. પોલીસે તેમને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અન્ય મુખ્ય સમાચાર નોટબંધી તાત્કાલિક થઈ તો પછી રામમંદિર કેમ નહીં ?: ઉદ્ધવ.. યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય, પાટણ ત્યારે યુવતીએ આ મામલે તેના પિતા બે ભાઈઓ અને દુષ્કર્મ આચરનાર ઇસમ સહીત મદદગારી કરનાર મળી કુલ ૯ ઈસમો સામે રાધનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. - રાવળ વાલાભાઇ ગલબાભાઇ રહે. મેરા તા.ભાભર જી.બી.કે – પિતા, આ સેક્શન ના વધુ સમાચાર સુરેન્દ્રનગરની પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં જ.. વડોદરા GSFC ગ્રાઉન્ડમાં વિજય રૂપાણી સહિત અન્.. અન્ય મુખ્ય સમાચાર વિશ્વનું સૌથી નાનું 0.3 મિલીમીટર કદનું કમ્પ્યુટર ડિવાઈ.. દેશને આઇઆઇટી પર ગર્વ છે, તેઓ ન્યૂ ઇન્ડિયાના સ્તંભ: મોદી યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક એજન્સી-નવી દિલ્હી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઈમાં આઇઆઇટી બોમ્બેના 56મી પદવીદાન સમારોહમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે આઇઆઇટી બોમ્બે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 1000 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત પણ કરી હતી. તેમણે આઇઆઇટીના વિદ્યાર્થીઓને સફળતાનો મંત્ર પણ આપ્યો હતો. વડાપ્રધાને આઇઆઇટીને ન્યુ ઇન્ડિયાનું સ્તંભ કહી તેને ઇન્ડિયન ઇન્સ્ટ્રૂમેન્ટ ઓફ ટ્રાન્સફોર્મશન તરીકે જણાવ્યું હતું. શનિવારે કેમ્પસમાં ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને એન્વાઇરમેન્ટલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના નવી બિલ્ડિંગનું પી.એમ. મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાશે. 'અહીં બેઠેલા તમામ લોકો શિક્ષક અથવા તો ભવિષ્યના લીડર' પ્રધાનમંત્રીએ જણાવ્યું કે અહીંથી નિકળ્યા બાદ તમારી અસલી પરીક્ષા થશે, તેની શુભેચ્છાઓ. આઇઆઇટીના વિદ્યાર્થીઓને સફળતાનો મંત્ર આપતા વડાપ્રધાને જણાવ્યું કે, તમે નિષ્ફળતાની મૂંઝવણને મગજમાંથી દૂર કરો અને એસ્પિરેશન પર ફોકસ કરો. તેમણે જણાવ્યું કે, મૂંઝવણ તમારી ટેલેન્ટની સીમાઓને બાંધી દેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે માત્ર આશા જ રાખવી જરૂરી નથી, લક્ષ્ય પણ સ્પષ્ટ હોવું જોઈએ. તેમણે જણાવ્યું કે ઇઝ ઓફ લીવિંગ એટલે કે જીવનને સરળ બનાવવાના લક્ષ્યમાં સરકાર તમારી સાથે ચાલવા માટે તૈયાર છે. 'દેશ માટે આઇઆઇટી પર ગર્વ' વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ આઇઆઇટી બોમ્બેનું હીરક જયંતિ વર્ષ છે. તેમણે કહ્યું કે દેશને આઇઆઇટી પર ગર્વ છે અને તે દુનિયામાં ભારતના બ્રાંડની જેમ ઉભરી આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આઇઆઇટીના વિદ્યાર્થીઓ ભારતની વિવિધતાને રજૂ કરે છે, જે અલગ અલગ ભાગથી આવે છે. આઇઆઇટીને આધુનિક ભારતનું બ્રાન્ડ ગણાવી વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે ભારત દુનિયામાં આઇટીનું હબ બન્યું છે. મોદીએ કહ્યું કે, આઇઆઇટીને દુનિયા સ્ટાર્ટઅપની નર્સરી તરીકે માની રહી છે. તેમણે કહ્યું કે આઇઆઇટીમાંથી બહાર નીકળેલા લોકોએ ઘણા મોટા અને સફળ સ્ટાર્ટઅપ શરૂ કર્યાં છે. સ્ટાર્ટઅપ સ્કીમ વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'અમે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત કરી. આજે ભારત સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં સૌથી મોટું ઇકોસિસ્ટમ છે. ઇનોવેશન ઇન્ડેક્સની રેન્કિંગમાં આપણે સતત આગળ આવી રહ્યા છીએ ....ઇનોવેશન 21મી સદીનો બેઝ શબ્દ છે... ભારત સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી રહ્યું છે... અને તેના માટે ઇનોવેશન જવાબદાર છે. ' પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશને ઇનોવેશનના આકર્ષક ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાનું છે અને આ માત્ર સરકારી પ્રયાસોથી શક્ય નથી. તેમણે જણાવ્યું કે, 'આ શક્ય થશે આવા કેમ્પસથી અને યુવાનોના દિમાગથી'. આ અવસરે તેમણે 'ઇનોવેટ ઇન ઇન્ડિયા, ઇનોવેટ ઇન હ્યુમેનિટી'નો નારો આપ્યો હતો. આ સેક્શન ના વધુ સમાચાર 89 દિવસમાં UPમાં બીજો ફ્લાયઓવર ધ્વસ્ત, 4 મજૂ.. અન્ય મુખ્ય સમાચાર બારડોલી:પત્ની સાથેના રોજ ઘર કંકાસ થી ત્રસ્ત પતિએ તાપી .. બારડોલી : સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય > રાજકોટ જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં કુલ ચાર દરખાસ્તો પણ મુકવામાં આવી છે જેમાં શહેરના વોર્ડ નં.7માં પ્રહલાદ પ્લોટ શેરી નં.26ને ‘મુકુંદભાઈ જીવરામભાઈ પંડિત' નામકરણ કરવા, વોર્ડ નં.14માં 80 ફૂટ રોડ પર ભક્તિનગર સર્કલ પાસે આવેલ પી એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલના જૂના બિલ્ડિંગનો ઈમલો પાડીને લઈ જવાના કામ અંગે 30 મિલકતવેરામાં પેન્ડીગ વાંધા અરજીઓ માટે વળતર યોજનામાં ફેરફાર કરવા અને નગર પ્રાથમિક સમિતિનું રોજકામ ધ્યાને લેવા સહિતની દરખાસ્તોનો સમાવેશ થાય છે. ત્રણ વખત ગેરહાજર કોંગી કોર્પોરેટરની હાઈકોર્ટે પિટિશન ફગાવતા કોંગ્રેસ ઉપલી કોર્ટમાં જશે.ભાજપ-કોંગ્રેસના 23 નગર સેવકોએ પૂછ્યા 73 પ્રશ્નો : કોંગ્રેસ આપશે આશ્ચર્યજનક કાર્યક્રમ રાજકોટ મનપામાં શનિવારે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં તડાફડીના એંધાણ વર્તાઇ રહ્યા છે. સતત ત્રણ બેઠકમાં ગેરહાજર રહેતા કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવામાં આવતા ભાજપ ગેલમાં છે ત્યારે પ્રદેશ કોંગ્રેસે પણ ગંભીર નોંધ લીધી હોય તેમ તમામ કોંગી કોર્પોરેટરને વ્હીપ આપવાનો આદેશ કર્યો છે. જેથી કોંગ્રેસના 32 કોર્પોરેટરે આ વખતના જનરલ બોર્ડમાં ફરજ્યાત હાજર રહેવું પડશે. ભાજપ અને કોંગ્રેસના 23 નગરસેવકોએ 70 થી વધુ પ્રશ્નો પૂછ્યા છે અને 4 દરખાસ્ત પણ આવી છે. ત્યારે કોંગ્રેસે પણ આશ્ચર્યજનક કાર્યક્રમની જાહેરાત કરી હોવાથી શનિવારનું જનરલ બોર્ડ તડાફડીનું બોર્ડ બની રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં કુલ ચાર દરખાસ્તો પણ મુકવામાં આવી છે જેમાં શહેરના વોર્ડ નં.7માં પ્રહલાદ પ્લોટ શેરી નં.26ને ‘મુકુંદભાઈ જીવરામભાઈ પંડિત' નામકરણ કરવા, વોર્ડ નં.14માં 80 ફૂટ રોડ પર ભક્તિનગર સર્કલ પાસે આવેલ પી એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલના જૂના બિલ્ડિંગનો ઈમલો પાડીને લઈ જવાના કામ અંગે 30 મિલકતવેરામાં પેન્ડીગ વાંધા અરજીઓ માટે વળતર યોજનામાં ફેરફાર કરવા અને નગર પ્રાથમિક સમિતિનું રોજકામ ધ્યાને લેવા સહિતની દરખાસ્તોનો સમાવેશ થાય છે. ત્રણ વખત ગેરહાજર કોંગી કોર્પોરેટરની હાઈકોર્ટે પિટિશન ફગાવતા કોંગ્રેસ ઉપલી કોર્ટમાં જશે. આ સેક્શન ના વધુ સમાચાર 11 હજાર તલાટીઓની સોમવારથી અચોક્કસ મુદ્દતની ર.. અન્ય મુખ્ય સમાચાર પલસાણા :અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી, હ.. યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય, દિયોદર દિયોદર તાલુકાના પાલડી (મીઠી) ગામે ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીનમાંથી મોટાપાયે માટીની ચોરી કરવામાં આવી રહી છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સરપંચ અને તલાટીને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સેક્શન ના વધુ સમાચાર શિક્ષણ સમિતિ બાદ હવે પાટણ જિલ્લા પંચાયત પણ ભ.. અન્ય મુખ્ય સમાચાર યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક એજન્સી : વોશિંગ્ટન ૧૯૭૬ પછી નાસાએ નવમી વખત મંગળ પર પહોંચવાનો આ પ્રયાસ કર્યો અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અવકાશ ઈતિહાસમાં વધુ એક સિધ્ધિ હાંસલ કરવા સાથે માનવ ઈતિહાસમાં એક હનુમાન કૂદકો પણ ભર્યો છે. નાસાના રોબોટિક ઈનસાઈટ લેન્ડરે મંગળ ગ્રહ પર ઉતરાણ કર્યું છે અને આ સાથે નાસા સહિત માનવજાત માટે ઐતિહાસિક સફળતાનો અવસર બન્યો છે. નાસાના અવકાશ યાને મંગળ ગ્રહ પર સફળ લેન્ડિંગ કર્યુ જેના પછી આશા છે કે આ લાલ ગ્રહ વિશે ઘણું બધું જાણવા મળશે. અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં જ્યારે ‘ટચ ડાઉન કન્ફર્મ્ડ’ એટલે કે લેન્ડિંગ સફળ રહ્યાનો સંદેશ મળ્યો ત્યારે ફ્લાઈટ કંટ્રોલર ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. તેમણે જાહેર કર્યુ હતું કે ઈનસાઈટ લેન્ડરની લેન્ડિંગ સોમવારે થયું છે. આ અવકાશ યાન માટે એ છ મિનિટ ઘણી ભયાનક હતી, જ્યારે તે મંગળના આકાશમાંથી સુપરસોનિક સ્પીડથી નીચે જઈ રહ્યું હતું. આ અવકાશ યાન ઈનસાઈટની સુરક્ષિત લેન્ડિંગની જાણકારી રેડિયો સિગ્નલ્સ દ્વારા આવી હતી. ધરતીથી મંગળ ગ્રહનું અંતર ૧૬ કરોડ કિમી જેટલું છે. આટલું અંતર કાપવામાં રેડિયો સિગ્નલ્સને આઠ મિનિટનો સમય લાગ્યો હતો. ઈનસાઈટ સાથે મે મહિનામાં એક મિનિ સેટેલાઈટ પણ જોડવામાં આ‌વ્યો હતો. જેણે સ્પેસ ક્રાફ્ટ સુપરસોનિક ઝડપથી નીચે જતું હોવાની જાણકારી બરાબર એ સમયે જ આપી, જ્યારે તે મંગળ ગ્રહ તરફ નીચે ધસી રહ્યું હતું. સેટેલાઈટે મંગળની સપાટી પરથી તરત એક તસવીર પણ લઈ લીધી હતી. એક ટ્વીટમાં નાસાએ લખ્યું હતું, ‘કાશ, તમે અહીં હોત! @NASAInSigએ લેન્ડિંગ પછી પ્રથમ તસવીર ઘરે (ધરતી પર) મોકલી છે.’ નાસાએ આગળ લખ્યું છે કે ઈનસાઈટ જ્યાં છે ત્યાં જમીન સમતલ છે જેને ઈલિશિયમ પ્લેનિશિયા કહે છે પરંતુ ઈનસાઈટ સપાટીની નીચે કામ કરશે જ્યાં તે મંગળની ઊંડાણમાંની સપાટીનો અભ્યાસ કરશે. નાસાએ મોકલેલા ઈનસાઈટ લેન્ડર માટે મંગળ ગ્રહ પર પહોંચીને ત્યાં ઉતરાણ કરવું એ લખવા જેટલું સરળ જરા પણ નહોતું. ઈનસાઈટ પ્રોજેક્ટ મેનેજર ટોમ હોફમેને આ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે ઈનસાઈટે મંગળના વાતાવરણમાં પ્રતિ કલાકે ૧૯,૮૦૦ કિમીની ઝડપે પ્રવેશ કર્યો હતો. આ ઝડપે મંગળ ગ્રહની સપાટી પર આવવું ઈનસાઈટ માટે ઘણી કઠિન સ્થિતિ સમાન હતું. તેમણે કહ્યું હતું, જો કે છતાં પણ આ સ્થિતિમાં અમે ઈનસાઈટને સફળતાપૂર્વક મંગળ ગ્રહની ભૂમિ પર ઉતારવામાં સફળ રહ્યા. ઈનસાઈટને મંગળની જમીન સુધી પહોંચવામાં સાડા છ મિનિટ લાગી હતી. ઈનસાઈટ પર સોલાર પેનલો છે તેથી તે આપોઆપ સૂર્યના પ્રકાશથી રિચાર્જ થશે. આ સેક્શન ના વધુ સમાચાર 69 વર્ષ પહેલા આજના દિવસે ભારતે બંધારણ અપનાવ્.. શા માટે આદિવાસી સમુદાયો આધુનિકતા અપનાવતા નથી.. આ ગામમાં હનુમાનની પૂજા કરવી પાપ ગણાય છે, માર.. અન્ય મુખ્ય સમાચાર પતિની હાજરીમાં જ બે મહિલા પર બળાત્કાર ગુજારનાર 10 આરોપીઓને આજીવન કેદ યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય : અમદાવાદ - સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સજા જરૂરીઃ કોર્ટ અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક ચીખલા ગામમાં પેટ્રોલપંપ પર કામ કરતા મજૂરોને લૂંટી તેમની પત્નીઓ પર બળાત્કાર ગુજારનાર દસ આરોપીઓને આજીવન કેદની ઐતિહાસિક સજા ગ્રામ્ય કોર્ટે કરી છે. આ સાથે જ એડિશનલ સેશન્સ જજ ડી.પી. ગોહિલે નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે, બન્ને ભોગ બનનારે આરોપીઓને ઓળખી બતાવ્યા છે, કેસની તમામ હકીકતો ધ્યાને લેતા આરોપીઓને યોગ્ય સજા થવી જોઇએ કે જેથી સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન બની રહે તથા કોઇ પણ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થા ઉપર હાવી થાય નહીં. આરોપીઓ સામે કેસ પુરાવાર થાય છે ત્યારે તેમની સામે આવા ગંભીર કેસમાં દયા ન દાખવી શકાય. આ કેસમાં સરકારી વકીલ બી.સી. રાઠોડે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીઓએ તેમના પતિની સામે જ ભોગબનનાર પર સામુહિક બળાત્કાર ગુજાર્યો છે. આરોપીઓએ હિન પ્રકારનું કૃત્ય આચર્યું છે. કોર્ટમાં બન્ને ભોગ બનનારે આરોપીઓને ઓળખી બતાવ્યા છે. ત્યારે આવા આરોપીઓને સમાજમાં મુક્ત કરવામાં આવે તો કાયદો અને વ્યવસ્થા પર અસર થાય તેમ છે તેથી આરોપીઓને સખતમાં સખત સજા કરવી જોઇએ. બે ફરાર આરોપીઓને ઝડપી જેલમાં મોકલો: કોર્ટ આ કેસમાં આરોપી વિરમ ઉર્ફે વિરમો તથા મહેશ ઉર્ફે ટેન્ડુ કેશુએ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ ફરાર થઇ ગયા છે. જેથી આજે ચુકાદો જારી કર્યો તેમાં આરોપીઓ સામે બીન જામીનપાત્ર વોરંટ કાઢવા અને જ્યારે આરોપીઓ ઝડપાય ત્યારે તેમને જેલમાં સજા ભોગવવા મોકલી આપવા આદેશ જારી કર્યો છે. આ સેક્શન ના વધુ સમાચાર અન્ય મુખ્ય સમાચાર બાપ રે...પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કર્યો અને પછી જે દ્રશ્યો સર્જાયા... યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય > ગાંધીનગર એક્ઝિટ પોલ મુજબ ભાજપ ફરીથી સત્તા પર આવશે તેવું તારણ નિકળી રહ્યું છે. ભાજપ દ્વારા ૧૮મીએ પરિણામ આવે તે પછીની વ્યવસ્થા અને શપથવિધિ કયા સ્થળે કરવી તેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપમાં ભૂતકાળમાં મંત્રી પદે રહી ચૂકેલા વયોવૃધ્ધ નારણભાઇ પટેલથી લઇને હાલના યુવા મંત્રી જયેશ રાદડિયા સુધીની લાંબી યાદી છે. ભાજપે જીતવાની લ્હાયમાં એવા જૂના જોગીઓને પણ ટિકિટ આપી છે જેઓ છેલ્લા કેટલાય સમયથી ચૂંટણીની ટિકિટ માટે દૂર દૂર સુધી મેદાનમાં ન હતા. ફક્ત પૂર્વ કે છેલ્લા મંત્રી મંડળના મંત્રીઓ જ નહીં પણ જેમને સંસદિય સચિવ બનાવીને અસંતોષ ડામવાની કોશિષ કરાઇ હતી તેવા પણ આ વખતે ભાજપ જીતશે તો પ્રમોશન પામી છેવટે મંત્રી મંડળમાં સમાવાશે તેવી આશામાં હશે. ભાજપના મંત્રી મંડળમાં સમખાવા પૂરતા એક જ મહિલા મંત્રી ડો. નિર્મલાબેન વાધવાણી હતા. તેમને આ વખતે ટિકિટ જ અપાઇ નથી ત્યારે અનેક મહિલા ધારાસભ્યોને પણ મંત્રી પદની આશા છે. જો કે આ ઉમેદવારમાંથી કેટલા જીતશે તે સવાલ છે. જેટલા હારશે તેટલા આપોઆપ મંત્રી પદની દાવેદારીમાંથી રદ થઇ જશે તેમ છતાં ભાજપ જીતશે તો તેની સરકારમાં મોટા માથાઓનો જમેલો થશે તે ચોક્કસ છે. કયા ઉમેદવારો મંત્રી પદે રહી ચૂકયા છે અન્ય મુખ્ય સમાચાર 23 જુલાઈનું રાશિફળ: જાણો, આજનો તમારો દિવસ કેવો રહેશે? જીએસટીના સૌથી ઊંચા 28 ટકા સ્લેબમાં હવે ફક્ત 35 વસ્તુઓ .. 26/11ના હુમલા બાદ મુંબઇ વધુ એક વાર એલર્ટ પર મુકાયું હત.. ૩૨મા મ્યુનિસિપલ કમિશનર નહેરા સામે ઘણાં પડકારો છે “મેં એવો સમય પણ જોયો છે જ્યારે ખિસ્સામાં માત્ર ૫૦ રૂપિયા હતા!” આજે પણ હું જ્યારે મારી આંખો બંધ કરું ત્યારે મને મારો એ સમય જ યાદ આવે છે. જ્યારે હું મારા રૂમમાં બેઠો છું અને મારી પાસે એટલા પૈસા પણ નહોતા કે હું રાત્રે જામી શકું. મારી પાસે ફક્ત 50 રૂપિયા હતા અને તે પણ મારે બીજા દિવસે એક શાળાના અધિકારીને મળવા જવાનું હતું તેના માટે બચાવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી મકાનમાલિકને પણ કોઇને કોઇ બહાના આપી ભાડું આપવાનું ઠેલવતો રહ્યો. બિલ નહોતું ભર્યું એટલે મારા ફોનમાં આઉટગોઇંગ પણ બંધ થઇ ગયું હતું. એક સારા પગારની નોકરી છોડીને મારા સપનાઓ પાછળની દોટ ભરવાનું ઘણાં લોકોને મૂર્ખતાભર્યું લાગતું હતું. જોકે બીજાની તો શું વાત કરવી, મારી આ પરિસ્થિતિ જોઇને મારો ખુદનો આત્મવિશ્વાસ પણ ડગમગાવા લાગ્યો હતો. હું યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છું કે નહીં એ પ્રશ્ન વારંવાર સામે આવવા લાગ્યો હતો. બીજા દિવસે જે શાળામાં મળવાનું હતું ત્યાં મેં એક ‘પ્રારંભિક કાર્યશાળા (વર્કશોપ)’નું આયોજન કર્યું હતું જેની ફીઝ તરીકેની રકમ મને લગભગ એક અઠવાડિયા પછી મળવાની હતી પણ મનોમન હું પ્રાથર્ના કરવા લાગ્યો કે મને એ જ દિવસે ફીઝની ચૂકવણી કરવામાં આવે. મેં ઘડિયાળમાં 6 વાગ્યાનું અલાર્મ લગાવ્યું અને ઉંઘવાનો પ્રયાસ કરવા લાગ્યો. બીજા દિવસે ઉઠ્યો ત્યારે મનમાં એક જ વિચાર હતો કે ભગવાન મારો સાથ આપે અને મારી પરિસ્થીતિ સુધરે. પૈસા બચાવવા લગભગ 2 કિ.મી. જેટલા દૂર આવેલા બસસ્ટેશન સુધી પગપાળા જ પહોંચ્યો અને 35 રૂપિયાની ટિકીટ લીધી. આ બસ મને તે શાળાના દ્વાર પર જ ઉતારવાની હતી પણ સંજોગો એવા બન્યાં કે બસનો રસ્તો બદલવો પડ્યો અને કન્ડક્ટરે મને સ્કૂલથી લગભગ 3 કિ.મી દૂર ઉતરી જવાનું કહ્યું. શાળા સુધી પહોંચવા માટે મેં ચાલવાનું શરૂ કર્યુ ત્યારે જ મારી એક મિત્રનો ફોન આવ્યો. તે મારી પરિસ્થીતિથી વાકેફ હતી. તેણે મને મારો આગળનો પ્લાન પણ પૂછ્યો. મેં કહ્યું કે જો ભગવાન મારો સાથ આપશે તો શાળાનાં સંચાલકો આજે જ મને નાણાંની ચુકવણી કરશે નહીં તો મારે ચંદીગઢ પાછા ફરવા માટે પણ ચાલીને જ જવું પડશે! આ સાંભળીને તે ઘણી હતાશ થઇ અને રડવાનું શરૂ કરી દીધું. જોકે મેં તેને ચિંતા ન કરવાનું પણ સમજાવ્યું. લગભગ એક કિ.મી. ચાલ્યા બાદ એક સ્કૂટરચાલકે મને લિફ્ટ આપી અને તેણે મને શાળાના દ્વાર પર જ છોડ્યો. શાળાની અંદર જતી વખતે મારા મનમાં ઘણાં વિચારો આવી ગયા. મેં વિચાર્યુ કે જો શાળા સંચાલકો મને આવતા અઠવાડિયે નાણાં આપવાનું કહેશે તો હું પોતાનું પાકીટ ઘરે ભૂલી ગયો છું તેમ કહીશ અથવા તો આસપાસમાં ATM નહીં હોવાનું બહાનું આપી 500 રૂપિયા ઉધાર લઇ લઈશ. આ વિચારોમાં જ જ્યારે હું સંચાલકને મળ્યો ત્યારે તેમણે મને જોઇને કહ્યું, “ક્ષિતીજ, તમે આવ્યા તે જોઈ અમને ઘણું સારું લાગ્યું. અમે રૂપિયા 25 હજાર જેટલા એકઠા કર્યા છે જે તમે તમારી સાથે લઇ જઈ શકો છો.” આ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. પરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી! પરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami' યુવા અને શિક્ષણ અન્ય સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક તસવીરો બોલે છે નવગુજરાત સમય હોલિવૂડમાં રંગભેદ અને વંશવાદનો દશકાઓ જૂનો ઇતિહાસ રહ્યો છે. અવારનવાર એક્ટર્સને એનો અનુભવ થાય છે. હવે પ્રિયંકા ચોપરાને આવો જ એક અનુભવ થયો છે. તેણે જણાવ્યું હતું કે, તેણે તેના સ્કિન કલરના લીધે ગયા વર્ષે એક ફિલ્મમાં રોલ ગુમાવ્યો હતો. તે આ ફિલ્મ મેળવવા માગતી હતી. એ સમયે સ્ટૂડિયોના એક્ઝિક્યૂટિવ્સ તરફથી તેને એ ફિલ્મમાં ન લેવામાં આવલી હોવાનો નિર્ણય જણાવવા માટે અસ્પષ્ટ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં આ સ્ટારે જણાવ્યું હતું કે, તેના એજન્ટે તેને આ સિચ્યુએશનની સચ્ચાઈ જણાવી હતી. તેણે કહ્યું હતું કે, ‘મારા એજન્ટે મને કહ્યું હતું કે, ‘હું માનું છું કે, પ્રિયંકા, તેમના કહેવાનો અર્થ એ છે કે, તેઓ એવી એક્ટ્રેસ ઇચ્છે છે કે જે બ્રાઉન ન હોય. આ વાતની મારા પર ખૂબ જ અસર થઈ હતી.' થોડાં વર્ષ પહેલાં બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ રંગભેદ અને વંશવાદનો ભોગ બની હતી કે જ્યારે તે ઇન્ટરનેશનલ ટીવી શો ‘બિગ બ્રધર'નો ભાગ બની હતી. પ્રિયંકા ચોપરાના આગામી બોલિવૂડ પ્રોજેક્ટ વિશે છેલ્લા ઘણા સમયથી અટકળો વહી રહી છે. આ પહેલાં કહેવામાં આવ્યું હતું કે, તે રાકેશ શર્માની બાયોપિક ‘સેલ્યૂટ'માં જોવા મળશે. જોકે, બાદમાં એમ કહેવામાં આવ્યું કે, તે આ ફિલ્મમાંથી નીકળી ગઈ છે. બોલિવૂડના કેટલાક ફિલ્મમેકર્સની સાથે તેની વાતચીત ચાલી રહી છે. આ સેક્શન ના વધુ સમાચાર જોધપુરમાં કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને પાંચ વ.. પરમવીર ચક્ર સુબેદાર જોગિન્દરસિંહ પર આધારિત ફિલ્મ .. સલમાનને સજા થતાં બોલિવૂડ એક હજાર કરોડ ગુમાવશે! અન્ય મુખ્ય સમાચાર અરે..રે...ગર્ભવતી પત્નીને પતિએ પેટ ઉપર લાત મારી અને પછી... એકાઉન્ટમાં PF જમા નહીં થાય તો પણ મેસેજ કે ઈ-મેલ આવશે બ્રેકીંગ ન્યુઝ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત ટોટકા - ઉપાયો જાણવા જેવું વલસાડ અકસ્માતમાં સુરતના બેના મોત, યુવકના લગ્ન આઠ માહિના પહેલાં જ થયા હતા સુરતઃ કાર અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, કારમાંથી મળ્યો મોટી માત્રામાં દારૂ, એકનું મોત સુરતઃ કડોદરા નજીક હાઈ વે પર એક કાર અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ કબજે કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. કાર ધડાકાભેર અથડાતા સ્કૂલ બસ પલટી મારી ગઈ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ વે પર કડોદરા નજીક જીનીયસ એકેડમી સ્કૂલ બસનો ડ્રાઈવર વિદ્યાર્થીને લેવા જઈ રહ્યો હતો. દરમિયાન રિટ્ઝ કાર(MH-47-N-1251) સ્કૂલ બસમાં ધડાકા સાથે ઘૂસી ગઈ હતી. જેથી સ્કૂલ બસ પલટી મારી ગઈ હતી. જોકે, સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જ્યારે કાર ચાલક અને અન્ય એક કાર સવાર કારમાં ફસાઈ ગયા હતા. અને ત્યારબાદ 108ને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમાં કાર ચાલક બંસીલાલ બીસનોઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય કાર સવારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. અકસ્માતના પગલે દારૂની બોટલ તૂટી ગઈ હતી. જેથી પોલીસે દારૂ કબજે કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જ્યારે સ્કૂલ બસના ચાલકને નાની-મોટી ઈજા પહોંચી હતી. સુરત: સલાબતપુરામાં અસામાજિક તત્વોનો કહેર, પાર્કિંગ બાબતે યુવાનને માર્યો ઢોરમાર, CCTV વનરાજ ચાવડા - વિકિપીડિયા આના પર જાવ: ભ્રમણ, શોધો આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે. (૧૬/૦૭/૨૦૧૭) જુઓ આ English લેખની મશીન દ્વારા ભાષાંતરીત આવૃત્તિ. મશીન ભાષાંતરનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેની ચકાસણી જાતે કરી ભાષાંતર યોગ્ય છે કે નહી તે જોવું. ભાષાંતર કરવા માટે તમે ભાષાંતર સાધન પણ વાપરી શકો છો. નીચી કક્ષાના લેખ અથવા સંદર્ભ વગરના લેખનું ભાષાંતર ન કરશો. બીજી ભાષાના સંદર્ભની ચકાસણી કરવી. ભાષાંતર કર્યા પછી ’અન્ય ભાષાઓમાં’ કડી દ્વારા તમે જે ભાષામાંથી અહીં લાવ્યા છો તે પાનું જરૂર જોડો. અથવા તમે ચર્ચાના પાને ઢાંચો {{Translated page}} પણ મુકી શકો છો. વધુ માહિતી માટે વિકિપીડિયા:ભાષાંતર (અંગ્રેજીમાં) જુઓ. વનરાજ ચાવડા ગુજરાતના ચાવડા વંશનો સૌથી વધુ પ્રખ્યાત રાજા હતો, જેણે ઇસ ૭૪૬થી ૭૮૦ દરમિયાન રાજ્ય કર્યું હતું.[૧] ૧.૧ પ્રારંભિક જીવન ૪ બાહ્ય કડીઓ જીવન[ફેરફાર કરો] પ્રારંભિક જીવન[ફેરફાર કરો] કૃષ્ણભટ્ટના રત્નમાળા (c. ઇ.સ. ૧૨૩૦) પ્રમાણે ઇ.સ. ૬૯૬ (સંવત ૭૫૨)માં પંચાસરના (હાલમાં પાટણ જિલ્લો, ગુજરાત) ચાવડા વંશના રાજા જયશિખરી પર કાન્યકુબ્જ (કદાચ કનૌજ)માં કલ્યાણકટકના રાજા ભુવડ વડે આક્રમણ કરાયું અને જયશિખરી તેમાં માર્યો ગયો. તેના મૃત્યુ પહેલા જયશિખરીએ તેની ગર્ભવતી રાણીને તેના એક મંત્રી અને રાણીના ભાઇ સુરપાળ સાથે જંગલમાં મોકલી દીધી. જયશિખરીના મૃત્યુ પછી રાણીએ એક પુત્ર વનરાજને જન્મ આપ્યો.[૨][૩] અણહિલવાડ પર જીત[ફેરફાર કરો] તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું અને તેણે શૈક્ષણિક તેમજ લશ્કરી તાલીમ મેળવી. તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ(સંદર્ભ આપો) ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.[૪] અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું. તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં ચાંપાનેર શહેરની પણ સ્થાપના કરી હતી.(સંદર્ભ આપો) ધર્મ[ફેરફાર કરો] વનરાજ ચાવડા પોતે જૈન ન હોવા છતાં તેણે ઘણાં જૈન લેખકોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું.[૫] વનરાજ ચાવડા પછી તેનો પુત્ર યોગરાજ ચાવડા ગાદીએ આવ્યો હતો. નોંધ[ફેરફાર કરો] ↑ James Macnabb Campbell, ed. (૧૮૯૬). "I. THE CHÁVAḌÁS (A. D. 720–956.)". History of Gujarát. Gazetteer of the Bombay Presidency. Volume I. Part I. The Government Central Press. pp. ૧૪૯–૧૫૬. આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. સંદર્ભ[ફેરફાર કરો] બાહ્ય કડીઓ[ફેરફાર કરો] પાટણનો નકશો (ઇતિહાસ સાથે) mapsofindia.com પર આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. pp. ૩૪૫. "https://gu.wikipedia.org/w/index.php?title=વનરાજ_ચાવડા&oldid=514215" થી મેળવેલ ગુજરાતનો ઇતિહાસ છુપી શ્રેણી: દિશાશોધન મેનુ વ્યક્તિગત સાધનો પ્રવેશ કરેલ નથી ખાતું બનાવો તાજા ફેરફારો કોઈ પણ એક લેખ પુસ્તક બનાવો PDF તરીકે ડાઉનલોડ કરો છાપવા માટેની આવૃત્તિ અહિયાં શું જોડાય છે આની સાથે જોડાયેલા ફેરફાર પાનાંની માહિતી આ પાનું ટાંકો અન્ય ભાષાઓમાં કડીઓમાં ફેરફાર કરો આ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૧૧:૫૭ વાગ્યે થયો. આ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ. ગોપનિયતા નીતિ મોબાઈલ દેખાવ આ કારણે જાણીતા પાઉલીનો અપવર્જનનો નીયમ નોબેલ પારિતોષિક (૧૯૪૫) અન્ય શૈક્ષણિક સલાહકારો વુલ્ફગૅંગ અર્ન્સ્ટ પાઉલી (English: Wolfgang Ernst Pauli; જ. ૨૫ એપ્રિલ ૧૯૦૦, વિયેના; અ. ૧૫ ડિસેમ્બર ૧૯૫૮, ઝુરિચ) ઓસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની હતા, જેમને પરમાણુ ભૌતિકશાસ્ત્રનો ખૂબ જ મહત્વનો અપવર્જનનો નીયમ શોધવા બદલ ૧૯૪૫ના વર્ષનુ ભૌતિકશાસ્ત્રનુ નોબેલ પારિતોષિક એનાયત થયુ હતુ. પ્રારંભિક જીવન[ફેરફાર કરો] તેમનો જન્મ ૨૫ એપ્રિલ ૧૯૦૦ના રોજ વિયેનામાં થયો હતો. તેમના પિતા વુલ્ફગૅંગ જોસૅફ પાઉલી રસાયણશાસ્ત્રી હતા. પાઉલીએ ૨૦ વર્ષની નાની વયે વિશ્વકોશ માટે સાપેક્ષવાદના સિદ્ધાંત (theory of relativity) ઉપર ૨૦૦ પાનાનો વ્યાપ્તિલેખ લહ્યો હતો. ૧૯૨૩માં હૅમબર્ગની યુનિવર્સિટીમાં તેઓ વ્ય્ખ્યાતા બન્યા હતા અને તેના બીજા જ વર્ષે સૂચવ્યું કે, ક્વૉન્ટમ સિદ્ધાંતમાં, જેનું સાંખ્યિક મૂલ્ય +૧ કે -૧ હોઈ શકે તેવા ચોથા ક્વૉન્ટમ અંકની આવશ્યકતા હતી. ત્યારબાદ તેમને એ પણ શોધ્યુ કે આ બે મૂલ્યો ફર્મિયોન કણોના પ્રચક્રણ (spin)ની બે શક્ય દિશાઓ બતાવે છે. તેમણે ૧૯૨૫માં અપવર્જન સિદ્ધાંત જાહેર કર્યો, જે ઈલેક્ટ્રૉનને લાગુ પાડતાં, તત્વોના આવર્ત કોષ્ટક (periodic table)ના માળખાની યથાર્થતાની સ્પષ્ટતા કરતો હતો. આ નિયમની શોધ માટે, આઈન્સ્ટાઈને ને નોબેલ પારિતોષિક માટે તેમના નામની ભલામણ કર્યા બાદ,૧૯૪૫માં તેમને ભૌતિકશાસ્ત્રનુ નોબેલ એનાયત થયુ હતુ.[૧] ૧૯૩૦માં જ્યારે રેડિયોઍક્ટિવિટીના બીટા ક્ષયના પ્રયોગમાં 'ઉર્જા સંરક્ષણના નિયમ' નો ભંગ થતો હોય તેવું લાગ્યુ ત્યારે પાઉલીએ અશૂન્ય દ્રવ્યમાન અને શૂન્ય વિદ્યુતભાર ધારવતા ન્યુટ્રિનો નામના મૂળભૂત કણની પરિકલ્પના કરી હતી. ૧૯૩૩ ઍનરિકો ફર્મીએ આ કણ વિશેનો મૂળભૂત સિદ્ધાંત આપ્યો હતો. ૧૯૫૬માં રેઈન્સ અને કોવેન્સે ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ કરી પ્રાયોગીક રીતે ન્યુટ્રિનોની શોધ કરી હતી.[૨] સંદર્ભ[ફેરફાર કરો] ↑ ત્રિવેદી, ચંદ્રકાન્ત કે. (૧૯૯૯). ગુજરાતી વિશ્વકોશ. ૧૧. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૧૨૦-૧૨૧. Check date values in: _year= (help) "https://gu.wikipedia.org/w/index.php?title=વુલ્ફગૅંગ_પાઉલી&oldid=586020" થી મેળવેલ નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહાનુભાવો છુપી શ્રેણીઓ: દિશાશોધન મેનુ વ્યક્તિગત સાધનો પ્રવેશ કરેલ નથી ખાતું બનાવો તાજા ફેરફારો કોઈ પણ એક લેખ પુસ્તક બનાવો PDF તરીકે ડાઉનલોડ કરો છાપવા માટેની આવૃત્તિ અન્ય પ્રકલ્પોમાં અહિયાં શું જોડાય છે આની સાથે જોડાયેલા ફેરફાર પાનાંની માહિતી આ પાનું ટાંકો અન્ય ભાષાઓમાં કડીઓમાં ફેરફાર કરો આ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૦ જૂન ૨૦૧૮ના રોજ ૦૨:૨૬ વાગ્યે થયો. આ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ. ગોપનિયતા નીતિ મોબાઈલ દેખાવ દુનિયાના સૌથી અશાંત દેશોમાં ભારતનો સમાવેશ વિશ્વના સૌથી શાંત દેશોની વર્ષ 2012ની ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન 142મું હતું અને આ વખતે ભારત એક કદમ આગળ આવ્યું છે. આ મુદ્દે અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે, લશ્કરી ખર્ચમાં વધારો થયો હોવા છતાં ભારતમાં અંદરોદર થતા વિગ્રહોને કારણે થતા મૃત્યુદરમાં નજીવો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત સામાજિક હિંસાનું પ્રમાણ પણ થોડું ઘટ્યું છે. જોકે, અહેવાલમાં કરાયેલી આ હકારાત્મક ટિપ્પણીથી બિલકુલ હરખાવા જેવું નથી. કારણ કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં રાજકીય-સામાજિક હિંસા, ઓનર કિલિંગ, સ્ત્રી હિંસા, કુપોષણથી થતા મૃત્યુ, આતંકવાદી હુમલા અને નક્સલવાદ જેવી આંતરિક મુશ્કેલીઓના કારણે ભારતમાં હત્યાનું પ્રમાણ વધ્યું છે અને દેશના સામાજિક માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. વૈશ્વિક શાંતિ ડહોળાતા વૈશ્વિક અર્થતંત્ર પર પણ વિપરિત અસર પડે છે. ગમે તેવા મજબૂત રાષ્ટ્રો પણ તેમાંથી બાકાત રહી શકતા નથી. આ અહેવાલ મુજબ, આ વર્ષે વૈશ્વિક શાંતિમાં ગયા વર્ષ કરતા પાંચ ટકાનો ઘટાડો થયો છે અને તેથી વૈશ્વિક અર્થતંત્રને 473 બિલિયન ડૉલરનું નુકસાન ભોગવવું પડ્યું છે. એવી જ રીતે, ગયા વર્ષની સરખામણીમાં માનવ હત્યાના પ્રમાણમાં આઠ ટકાનો જંગી વધારો થયો છે. મધ્ય અમેરિકામાં આવેલા રિપબ્લિક ઓફ હોન્ડુરાસ નામના દેશમાં ગયા વર્ષ સુધી દર લાખ વ્યક્તિએ 82 લોકોની હત્યા થતી હતી, પણ આ વર્ષે આ આંકડો દર લાખે 92 લોકોની હત્યા સુધી પહોંચ્યો છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે છે. આ અહેવાલમાં બીજો એક રસપ્રદ મુદ્દો એ છે કે, ઓછી આવક ધરાવતા ઈરાન, ઈરાક, ઝીમ્બાબ્વે, કોંગો અને અફઘાનિસ્તાન જેવા દેશો કુલ ઘરેલુ ઉત્પાદનના સાત ટકાથી પણ વધારે લશ્કરી ખર્ચ કરી રહ્યા છે. લશ્કરી ખર્ચ પર ગજા બહારનો ખર્ચ કરવાથી સ્વાભાવિક રીતે જ દેશની સામાજિક ઉત્થાનની યોજનાઓ પર ભાર પડે છે અથવા તેમાં ખામી સર્જાય છે. આમ કુપોષણ અને ભૂખથી થતા મૃત્યુ અને સ્થાનિક સ્તરે થતી ગુનાખોરી માટે પણ લશ્કરી ખર્ચનું ભારણ જવાબદાર છે. જો લશ્કરી ખર્ચ પર કાબૂ રાખવામાં આવે તો તે ભંડોળને સામાજિક ઉત્થાન કે પોલીસ આધુનિકરણ પાછળ વાપરી શકાય. ભારત જેવા વિશાળ દેશમાં વાસ્તવિક શાંતિ સ્થાપવા માટે ન્યાય પ્રક્રિયાથી લઈને પોલીસ વિભાગમાં વ્યાપક સુધારા કરવા જરૂરી છે, પરંતુ ફક્ત તેનાથી કામ નહીં ચાલે. દેશમાં-સમાજમાં વાસ્તવિક શાંતિ સ્થાપવા માટે સામાજિક-ધાર્મિક આગેવાનો, યુવાનો, મીડિયા જૂથો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સરકારના કામમાં સીધી કે આડકતરી રીતે મદદરૂપ થવું પડશે. નહીં તો નજીકના ભવિષ્યમાં વિશ્વના ટોપ 10 અશાંત દેશોમાં ભારતનો સમાવેશ થાય તો નવાઈ નહીં. વિશ્વના ટોપ 10 શાંત દેશો આઈસલેન્ડ, ડેનમાર્ક, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝર્લેન્ડ, જાપાન, ફિનલેન્ડ, કેનેડા, સ્વિડન અને બેલ્જિયમ વિશ્વના ટોપ 10 અશાંત દેશો Labels: Social Trends, સામાજિક પ્રવાહો ઈશ્વરને પ્રાર્થના કે તુ મારો છેલ્લો પ્રેમ હોય... ક્યારેક મહાકાય હિમશીલા પણ પીગળી જાય છે અને મારી સાથે પણ એવું જ થયું છે. મેં મારી જાતને ક્યારનીય મારા પહેલા પ્રેમ , મારા દેશ , સમક્ષ ગિર... એ ડોશી નાનપણમાં જ મરી ગઈ હતી... હિમાલયના પહાડોની વચ્ચે એક સુંદર ગામ હતું . એ ગામમાં એક ઘરડો ખેડૂત રહેતો હતો . એક દિવસ તેના મૃત્યુનો દિવસ નજીક આવ્યો . ત્યારે ખેડૂતે તેના... રાજકુમાર ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી કેમ નહોતા લડ્યા? નવેમ્બર ૧૯૭૮ના દિવસોની વાત છે. ઈન્દિરા ગાંધીએ કર્ણાટક લોકસભાની ચિકમંગલુર બેઠક પરથી પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેઓ મરણિયા થઇને છેલ્લો... ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો સૌથી પહેલાં કોણે શોધ્યા હતા ? સામાન્ય જ્ઞાનના પુસ્તકોમાં તમે આ સવાલ વાંચ્યો હશે! સવાલનો જવાબ છે , ... અલ કાયદાએ વર્ષ ૧૯૯૮માં આફ્રિકાના બે દેશ ટાન્ઝાનિયા અને કેન્યાના અમેરિકન રાજદૂતાવાસો પર ટ્રક બોમ્બથી હુમલા કર્યા , જેમાં ૨૦૦થી વધારે લ... અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર અને ભારત રત્નનું સન્માન મેળવનારા અમર્ત્ય સેને એકવાર કહ્યું હતું કે , મારું ૯૦ ટકા જેટલું કામ જિન કરે છે અને ૯૦... હમ દોનો હૈ અલગ અલગ... સૂક્ષ્મજીવો પણ લુપ્ત થઈ રહ્યા છે... ટેક્સાસ અને એમ યુનિવર્સિટી TAMU હોર્ટીકલ્ચર બગીચા Habranthus (?). કોલેજ સ્ટેશન, ટેક્સાસ, મે 20, 2008 આ બ્રેકર્સ મેન્શન, ક્લિફ વહેલી સવારે માં વોક ટ્રાયલ માંથી જુઓ. ન્યૂપોર્ટ, રહોડ આયલેન્ડ, 3 સપ્ટેમ્બર, 2004 એક વૃક્ષ શિપ ટાપુ બીચ પર દૂર Biloxi માં ક્ષિતિજ પર કેસિનો ખંડેરો ધરાવતું સાથે ધોવાઇ. મિસિસિપી, 2006, ઓક્ટોબર 29 શિકાગો, એન આર્બર એમઆઇ, લાફાયેટ માં, 4 ડિસેમ્બર - 15, 1999 - પશ્ચિમ 12/15/99 લાફાયેટ માં હેપી હોલો પાર્ક સનાતન પંચાંગ (ગુજરાતી ) સનાતન પંચાંગ ૨૦૧૯ (Gujarati) લિટલ સેમ હ્યુસ્ટન નેશનલ ફોરેસ્ટ સરોવર ક્રીક લૂપ ટ્રાયલ પર જાંબલી dewdrop (Lobelia puberula). Huntsville, ટેક્સાસ, સપ્ટેમ્બર 14, 2008 લંડનઃ બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાનને બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસમાં ‘ગ્લોબલ ડાઇવર્સિટી એવોર્ડ ૨૦૧૭’થી સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં લાંબા સમયથી સાંસદ તરીકે કાર્યરત ભારતીય મૂળના કિથ વાઝના હસ્તે આ એવોર્ડ અપાયો હતો. એવોર્ડ માટે વિજેતાની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓને ધ્યાનમાં લેવામાં આવે છે. પૂર્વ નોંધપાત્ર વિજેતાઓમાં લૂઈ હેમિલ્ટન અને જેસી જેક્સનનો પણ સમાવેશ થાય છે. બોલિવૂડમાં અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પછી સલ્લુને આ એવોર્ડ મળ્યો છે. લેબર પાર્ટીના સાંસદ કિથ વાઝે આ સુપરસ્ટારને એવોર્ડ આપતાં કહ્યું કે, ‘સલમાન ખાન દુનિયાભરના લાખો લોકો માટે રોલ મોડેલ અને હીરો છે. ઇન્ડિયન સિનેમામાં તેમની સફળતા ઉપરાંત, સલમાન જાણીતા ફિલાન્થ્રોપિસ્ટ-પરગજુ વ્યક્તિ પણ છે. તેમની એનજીઓ બીઇંગ હ્યુમને ભારતમાં વંચિત લોકોની જિંદગી બદલવાનું કામ કર્યું છે. તેમને આ એવોર્ડ અર્પણ કરવાનું બહુમાન મને મળ્યું તેનો મને આનંદ છે. મને ગર્વ છે કે, દુનિયાભરમાં એશિયન યંગસ્ટર્સને સલમાન જેવો રોલ મોડલ મળ્યો છે.’ આ એવોર્ડને ખૂબ જ મોટું સન્માન ગણાવતા સલમાને કહ્યું હતું કે, ‘મારા પિતાએરે ક્યારેય એમ નહિ વિચાર્યું નહિ હોય કે, અહીં મને આ સન્માન મળશે. મને આ સન્માન મળવા બદલ હું તમામ ફેન્સનો આભાર માનું છું. અત્યાર સુધી મને ઘણા સિનેમા એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે પરંતુ, આ એક એવોર્ડ એવો છે જેનાથી હું ખુદ વિનમ્રતા અનુભવું છું.’ દેશ - વિદેશ વિશેષ અહેવાલ તસવીર-એ-ગુજરાત Readgujarati.com: રસમાધુરી – સંકલિત ગુજરાતીમાં લખો ગુજરાતી કેલેન્ડર સ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪ પસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક September 20th, 2008 _ પ્રકાર : વાનગીઓ _ 8 પ્રતિભાવો » [1] ફરાળી ચેવડો તલ 30 ગ્રામ, કાજુ 50 ગ્રામ, લાલ મરચું 2 ચમચી, મીઠો લીમડો 3-5 પાન, વરિયાળી 30 ગ્રામ, મીઠું પ્રમાણસર, લીલા મરચાં 2 નંગ, તળવા માટે તેલ, લીંબુના ફૂલ એક ચપટી. [2] રવાના લાડુ દળેલી ખાંડ 250 ગ્રામ, કાજુ 30 ગ્રામ, કિસમિસ 30 ગ્રામ, એલચી 10 ગ્રામ. સૌપ્રથમ રવાને આછો બદામી રંગનો શેકીને મિક્સરમાં દળી લો. તેમાં ખાંડ અને એલચી મિક્સ કરો. હવે થોડા ઘીમાં કાજુના ટૂકડા અને કિસમિસ સાંતળીને રવાના મિશ્રણમાં નાંખો. બાકી રહેલું ઘી ગરમ કરીને ઓગળે એટલે રવના મિશ્રણમાં નાંખી દો. મિશ્રણને બરાબર એકરસ કરો જેથી લાડુ વાળતી વખતે તે છૂટું ન પડી જાય. જરૂર પડે તો થોડું વધુ ઘી લઈ શકાય. આ રીતે રવાના લાડુ તૈયાર કરો. [3] મકાઈની કચોરી લીલી મકાઈ 500 ગ્રામ, લીલાં મરચાં 10 નંગ, કોથમીર 50 ગ્રામ, લીંબુ 1 નંગ, મેંદો 250 ગ્રામ, મીઠું-હળદર, ધાણા-જીરું સ્વાદ મુજબ, તળવા માટે તેલ, 1 ચમચી તલ, 1 ચમચી વરિયાળી, 50 ગ્રામ કોપરાની છીણ, તળવા માટે તેલ [4] સાબુદાણા-બટાટાના વડાં બટાટા 1 કિલો, સાબુદાણા 250 ગ્રામ, 6 વાટેલાં લીલાં મરચાં, 1 લીંબુનો રસ, તજ 4 ટુકડા, લીલા નાળિયેરનું ખમણ 50 ગ્રામ, [5] કોપરાના લાડુ કન્ડેન્સ્ડ મિલ્ક 400 ગ્રામ, સૌ પ્રથમ એક તપેલી ગરમ કરી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક રેડો. એ સાઈડ પરથી છૂટું પડે ત્યાં સુધી હલાવતાં રહી થવા દો. ગેસ પરથી ઉતારી ઠંડું કરો. તેમાં કિસમિસ, બદામનાં ટુકડા અને એલચી પાવડર મિક્સ કરો. એ મિશ્રણના નાના નાના ભાગ કરી લાડુ વાળો. એક પ્લેટમાં છીણેલું કોપરું લઈ તેમાં લાડુ રગદોળી પીરસો. એક મુઠ્ઠી આકાશ… – અનુ. નલિની રાવલ Next » આ પ્રકારનું અન્ય સાહિત્ય: સેવ-પરવળનું શાક સામગ્રી : 250 ગ્રામ પરવળ, 2 નાના કાંદા, 100 ગ્રામ સેવ, ખાંડ, હળદર, મરચું, ધાણાજીરૂં, ગરમ મસાલો. રીત : સૌ પ્રથમ પરવળની છાલ ઉતારીને ભરવા માટે બે ભાગમાં ઊભો કાપ મૂકો. અંદરથી બી કાઢી લઈને તેને કૂકરમાં બાફી દો. એક-બે સીટી વાગ્યા બાદ તે ઉતારી લો. બીજી બાજુ, કાંદા ઝીણા સમારીને તેને તેલમાં સાંતળી લો. હવે એક વાટકામાં સેવ, કાંદા તથા બધો જ મસાલો ... [વાંચો...] દહીં ફૂલવડી સામગ્રી : 500 ગ્રામ ચણાનો લોટ, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચો તેલ, દહીં, મરચું, તેલ. રીત : સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું અને મોણ નાખી પાણી વડે ખીરું તૈયાર કરવું. તાવડીમાં તેલ મૂકી કડક ગરમ થાય એટલે બૂંદી પાડવી. ઝારા પર ખીરું રેડી જરા ઠપકારવાથી સરસ ગોળ-ગોળ બુંદી પડશે. બુંદી પાડ્યા પછી ઝારો ફેરવી નાખવો. પ્રત્યેકવાર પાડ્યા પછી ઝારો ધોઈ નાખવો. આમ બધા ખીરાની ... [વાંચો...] અતુલ જાની (આગંતુક) says: સુંદર વાનગીઓ જોઈને મોઢામાં પાણી આવી ગયુ. સાબુદાણા શેમાંથી બને છે તે જો કોઈને ખબર હોય તો અહીં જણાવવા વિનંતિ. સ્વાદિષ્ટ વાનગીઓ હવે આવી વાનગીની કેલરી,ચરબીનો પ્રકાર વિ વિગતો આપવી જરુરી છે સુકુમાર says: હવે કોઈ આ ખવડાવો..ભૂખ લાગી ગઈ. ભાવના શુક્લ says: અરે આ બધી ફરાળી આઈટમો તો શ્રાવણમાસ પહેલા જરુરી હતી… કઈ વાંધો નહી મિત્રો, નવરાત્રી તો આ આવી લાગી… સાબુદાણા વડા માટે સાબુદાણાની ક્વોલીટી જો સારી હોય તો બે કલાક મા પલળી જાય. કોઇને બરાબર ના બને તો સાબુદાણાને આઠ થી દસ કલાક પલાળી રાખવાથી પણ સરસ બને… અને ખરેખર વિશ્વાસ કરજો તળવા કરતા પણ શેલો ફ્રાય કરીને ક્રિસ્પી કરેલા વડા આછા ગળ્યા દહી સાથે બહુ જ ટેસ્ટી ટેસ્ટી ભાઈ… કેલેરીની ચીંતા થોડી હળવી કરીને બે વડા વધુ ખાઈ ને ખવડાવી શકાય… એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી. રીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો) અમારો સંપર્ક કરો મનપસંદ લેખ શોધો સરળ ગુજરાતી કેલેન્ડર 100 યુરોપમાં મફત ડેટિંગ સાઇટ્સ – Senioren Dating Belgium Tag - 100 યુરોપમાં મફત ડેટિંગ સાઇટ્સ આ ડેટિંગ રમત તમારા વતનમાં સખત પર્યાપ્ત હોઈ શકે છે, અને જો તમે આંતરરાષ્ટ્રીય ડેટિંગ દ્રશ્ય શોધખોળ કરી રહ્યાં હોવ તો પણ આ રમત કેવી રીતે રમવામાં આવે છે તે જાણી શકતી નથી. અહીં તમારી પ્રથમ યુરો તારીખથી લઈ જવા માટેની માર્ગદર્શિકા છે યુરોપમાં, કોઈને રોમેન્ટિકલી રીતે જાણવું ખૂબ જ વાજબી છે. લોકો સંપૂર્ણ અજાણ્યા સાથે ‘તારીખો’ પર જવાનું વલણ અપનાવતા નથી, પરંતુ તેના બદલે ઘણીવાર તે વ્યક્તિને જાણવાની જરૂર છે જે પહેલાથી જ તેમના વર્તુળમાં છે અથવા કોઈ મિત્રના મિત્ર છે, અને પછી તે ‘માત્ર બને છે’ અને તેઓ એક સાથે એકલા બહાર જવાનો નિર્ણય કરે છે. વિચારો મિત્રો-ચાલુ-પ્રેમીઓ વિચાર ઘણા બધા નક્કર નિયમો નથી, ક્યાં તો: “નેધરલેંડ્સમાં કોઈ નિયત નિયમો નથી – તમે સૌ પ્રથમ અથવા દસમા તારીખે અથવા તો કંઈ પણ કરી શકો છો,” અને “ફ્રાન્સમાં પહેલી તારીખ અને સંભોગ વચ્ચેનો સમયક્રમ 20 વર્ષથી 20 સેકંડ સુધી કંઇક હોઈ શકે છે, “યુરોપિયન એક્સેટેટ્સે જણાવ્યું હતું ટોચના વરિષ્ઠ ડેટિંગ વેબસાઇટ્સ બેલ્જિયમ તોફાની ડેટિંગ 50 પ્લસ ડેટિંગ શા માટે યુરોપિયન પુરૂષો પ્રથમ તો, મારી પાસે સમય નથી અને ન તો બારમાં ઊભા રહેવું અને ખેંચવા માટે, યોગ્ય ડેટિંગ વયના મોટા ભાગના પુરૂષો હવે લગ્ન અથવા હોમોસેક્સ્યુઅલ છે, અને જેઓ ન હોય, તેઓ પોતાની જાતને કરતાં દસ વર્ષ નાની સ્કર્ટ પીછો કરે છે, આશા છે પોતાની જાતને પહેલાં કેટલાક હાથ કેન્ડી પોતાને bagging, તેઓ પણ, જાણીતું અને સર્વસંમત શેલ્ફ પર છે જો કે, ઇંગ્લેન્ડના પુરુષો ટૂંકા પુરવઠામાં હોવા છતાં, લંડન વિવિધ મિશ્રણ પોટ હોવા છતાં, રાજધાનીમાં વસતા યુરોપીયન લોકોનું સ્વાગત છે. અમારા અર્થતંત્ર માટે સરસ, અને વધુ અગત્યનું, મારા સેક્સ જીવન માટે મહાન. યુરોપિયન પુરૂષો માને છે કે પરિપક્વતા સેક્સી છે ઇંગ્લીશ પુરૂષો, સામાન્ય રીતે, જેઓ હજુ પણ તેમના એ-સ્તરમાં બેઠા હોય અથવા ઓછામાં ઓછા તેઓ જેવો દેખાય છે તેવા સ્ત્રીઓ માટે જતા હોય છે. અમેરિકીઓની જેમ જ, સ્ત્રીઓમાં તેમના સળ-મુક્ત સ્વાદમાં, ઇંગ્લીશ લોકો યુવાનોને સૌંદર્ય સાથે સાંકળે છે. ઈટાલિયન, ફ્રેન્ચ અને સ્પેનિશ પુરૂષોથી વિપરીત, જે પરિપક્વ સ્ત્રીને સ્વીકારે છે અને બટૉક્સ, ફિલરો અને શસ્ત્રક્રિયાને સામાન્ય અને અન-આકર્ષક શોધે છે. ઉંમર અને આત્મવિશ્વાસ સ્તન પ્રત્યારોપણ કરતાં અને સેલિબ્રિટી બીગ બ્રધર – અને છોકરા વિશે વાતચીત કરતાં સેક્સી છે , અમે તે આવકારીએ છીએ તેઓ પ્રમાણિક છે કેમ કે તે રમતોને રમવા માટે મગજને ગ્રહણ કરવામાં આવ્યા છે અથવા લાગે છે કે તે તમને વધુ ઇચ્છે છે, અંગ્રેજી બ્લોક્સ ફક્ત રમતને પ્રેમ કરે છે ત્રણ દિવસનો નિયમ? હમણાં, તે ઉપર વિચાર – એક ઇટાલિયન એક ટિપ લેવા, તમે એક સારી તારીખ હતી અને એક છોકરી જેવી? તેમને કહો! ચાર મહિનાની બિલાડી અને માઉસ કરતાં ખુલ્લા અને સ્વયંસ્ફુરિત, સેક્સી રહો. હું 30 વર્ષનો છું, મારા પર ભરોસો રાખું છું, હું સરળતાથી શારમાં છું ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમમાં, એક મહિલાને પૂછવા માટે તે સામાન્ય છે, પરંતુ સ્વિટ્ઝર્લેન્ડમાં, પુરુષો થોડી અનામત હોઈ શકે છે જેથી સ્ત્રીઓ તેમને નજ્જતા આપવા માગે છે. સ્પેનિશ રોમેન્ટિક અને પ્રખર લોકો તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે જો કોઈ સ્ત્રી ખૂબ જ ટૂંક સમયમાં ખૂબ રસ દર્શાવે છે, તે એક માણસ દૂર બીક શકે છે ફ્રાન્સમાં, કોઈ પણ પ્રકારની ‘તારીખ’ આગળ ધપાવવાની અને ઇનકારની રમત થવી જ જોઈએ. તેઓ સારા વાઇન પીવે છે અને જેમ તમે પણ કરો છો મારા માટે એવું સૂચન કરવું મારા માટે સૂચન છે કે ફ્રેન્ચ મહિલાને ત્યાં મર્યાદા છે અને થોડી ઉંચાઇ તરીકે આવે છે, પરંતુ એક વસ્તુ જે અમે ઇંગ્લીશ યુવતીઓ સારી રીતે કરીએ છીએ તે અડધા કલાકમાં એસ.બી.ની એક બોટલ સિંક કરે છે – અમે લાકડી પાતળા, સુસંસ્કૃત ન હોઈ શકે સ્વયં અંકુશથી ભરેલું છે પરંતુ અમે જાણીએ છીએ કે કેવી રીતે આનંદ માણો. તમારી જાતને ગંભીરતાથી ન લેવાની તમારી ક્ષમતા નવીનતા છે, તેનો ઉપયોગ કરો. જ્યાં સુધી તમે કંટાળાજનક કંઈક કરી રહ્યા હોવ, થોડુંક વસ્ત્ર કરો સામાન્ય રીતે ફ્લિપ-ફલપ્સ, શોર્ટ્સ અથવા સ્ક્રફી કપડાં ફેશન-સભાન યુરોપમાં સારી છાપ ન કરે. સ્માર્ટ પરચુરણ વસ્ત્રો કદાચ શ્રેષ્ઠ છે ફ્રાંસમાં, એક વ્યક્તિ મોડું હોઈ શકે છે પરંતુ તેને વ્યક્તિગત રીતે ન લઈ શકે – ફ્રેન્ચ પુરુષો નામચીન ખરાબ સમયદર્શક છે જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં, જો કે, નિયમિતતાને ખૂબ મૂલ્યવાન ગણવામાં આવે છે, જેથી જો તમારામાંના કોઈએ મોડા વહેલી ઉઠાવ્યું હોય, તો તમારી તારીખ ખરાબ શરૂઆત માટે બંધ રહેશે. ફ્રેન્ચ અને સ્પેનિશ પુરૂષો થોડી ઓટીટી લાગે છે, સવિનય સાથે એક મહિલાને ફુલાવી શકે છે. જો આવું થાય, તો ગભરાશો નહીં તેનો અર્થ એ નથી કે તે (જરૂરી) રણચલાત છે, ખુશામત તરીકે તે દેશોમાં ખુશામત કરતા સ્વીકૃતિ એક સ્વરૂપ છે. નેધરલેન્ડ્સ અને જર્મની જેવા સ્થળોમાં, લોકો જે રીતે બોલે છે તે રીતે તે ખૂબ સીધી રીતે હોઈ શકે છે (નમ્રતાવાળા હોવાને બદલે અને ‘સરસ થવા માટે’ વસ્તુઓ કહેતા હોવાનો અર્થ એ નથી કે તેનો અર્થ કોઈની લાગણીઓને અસર કરતા ટાળવા માટે થતો નથી – યુકે). તેથી તમે શું કહી શકો છો તે ચહેરા પર લેવામાં આવે છે – અને તમારે હંમેશાં હ્રદયપૂર્વક નહવું જોઈએ કે તમને શું કહેવામાં આવ્યું છે. ચુંબન કરવા અથવા ન ચુંબન કરવા માટે છેલ્લું વર્ષ, જાણીતા રોમેન્ટિક સોશિયલ નેટવર્કિંગ સાઇટએ વિશ્વભરના 13,000 સભ્યોને પૂછ્યું હતું કે ‘તમે પહેલી તારીખે ચુંબન કરશો?’ અમેરિકીઓ, ઓસ્ટ્રેલિયનો અને કેનેડાની અડધાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે તેઓ પ્રથમ તારીખે ચુંબન કરશે, જ્યારે જર્મનોમાં ફક્ત 29 ટકા અને ફ્રેન્ચમાં 32 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ બાંધી જશે. યુ.એસ. અને અન્ય ઇંગ્લીશ બોલતા દેશોમાં ચુંબન માત્ર બીજે ક્યાંય કરેલો જ મહત્વ નથી. દાખલા તરીકે, યુ.કે. માં, એક સ્ત્રી જ્યારે ક્લબ અથવા બાર (અથવા ઊલટું) માં બહાર છે ત્યારે એક અથવા વધુ પુરુષોને ચુંબન કરી શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ પણ પ્રકારના સંબંધોનો કોઈ સંબંધ નથી. ફ્રાન્સમાં, જો તમે હોઠ (અથવા સંભોગ) પરના કોઈને ચુંબન કરો તો તેનો અર્થ એ કે તમે ‘સંબંધમાં છો’ તેથી કાળજીપૂર્વક ચુંબન! એક યુરોપિયન માણસ પ્રભાવિત કેવી રીતે જાતે રહો શું તમે યુરોપીયન પુરૂષો અથવા કોઈ વ્યક્તિને શેરીમાં દોરી રહ્યાં છો, કોઈ એક નકલી ગમતો નથી. તમારી જાતને વિશે જૂઠાણું અથવા બનાવવાનો પ્રયત્ન કરનારો, ફક્ત લાંબા ગાળે તમને પકડી લેશે, અને અન્ય કોઈ સારા સંબંધને ખાટા બનાવી શકે છે પ્રમાણિકતા અને બિલ્ડિંગ ટ્રસ્ટથી શરૂ થવું ઘન સંબંધ માટેનો પાયો મૂકે છે – અને લોકો તમારી સાથે સંપર્કમાં રહેવા માગી શકે છે. એક યુરોપીયન માણસ (અથવા તે બાબત માટે કોઈ પણ માણસ) પ્રભાવિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ ખુલ્લો અને પ્રમાણિક હોવો જોઈએ. વસ્તુઓને ન કરો અથવા તેને ખુશ કરવા માટે સ્થાનો ખાલી કરો, અને બોલવા અને અભિપ્રાય આપતા ડરશો નહીં. ઘણાં માણસો ઘમંડી મહિલાઓને સહન નહી કરે, છતાં તેઓ કોઈકને આનંદ કરે છે કે જે તેમના મન બોલવાથી ડરતા નથી અથવા કહે છે કે તેમને કંઈક ગમતું નથી. પ્રવાહની સાથે સાથે એક માણસને સુખી બનાવવા માટે ઘણીવાર જરૂરી છે, પરંતુ જો તે ખૂબ લાંબો સમય માટે કરવામાં આવે તો અત્યંત કંટાળાજનક અને કરચો બની શકે છે. મોહક બનો. વિનોદી રહો તેમની પાસે શું કહેવું છે તે સાંભળવા તૈયાર રહો. સૌથી અગત્યનું, તમારી જાતને અને વિશ્વાસ હોવો. કોઇને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવો – ખાસ કરીને યુરોપીયન માણસ – એક તણાવપૂર્ણ સમય હોઈ શકે છે, પરંતુ જો તે કામ કરવા જઈ રહ્યું છે, તો ચેતા અથવા ગમ્મત કે જે સપાટ પડે છે તે એક વસ્તુ બદલાશે નહીં. તેઓ જુસ્સાદાર છે જયારે હું સંપૂર્ણ અજાણી વ્યક્તિને તેમની સાથે મળવાની એક કલાકની અંદર ભલામણ કરતો હોઉં નહીં (સારી રીતે, હંમેશાં કોઈપણ રીતે નહીં), યુરોપીયન માણસ, સૌથી વધુ નોંધનીય રીતે મેડીટેરેંટિક એક, જો તે તમને ચાહે તો સ્નૂગ માટે ડાઇવિંગ વિશે બે વખત વિચારતું નથી તે તમને કેટલી વખત ઓળખે છે તે ધ્યાનમાં લીધા વગર. એ જ રીતે, જો સાંજે સારી રીતે ચાલી રહ્યું હોય, તો તેઓ તેનો અંત લાવવાનું કોઈ કારણ નથી. પ્રારંભિક શરૂઆતના કોઈ બહાના, ઉચ્ચ દબાણવાળી નોકરીઓ, 6 ઠ્ઠી યોગ વર્ગો અથવા છેલ્લા ટ્રેન હોમને ચૂકી જવાની ઇચ્છા નહી. પેશન રાજા છે અને બધું જ નિયમો છે – એ હકીકત છે કે તે ‘મારા હૃદય પર કોઈ નિયંત્રણ નથી જ્યારે હું તમારી સાથે મારા પ્રિયતમ છું!’ (વાંચવું: ઉત્થાન) વિવા લા ડોલ્સ વિતા. તમે કહી શકો છો કે તમે શું માંગો છો તે નરક દેખીતી રીતે સમજી શકાય છે કે તમારા યુરોપીયન પ્રેમી ડુયુએન અંગ્રેજી કેટલી સારી રીતે સમજે છે તેના આધારે બદલાય છે, પરંતુ મને મેડોનિટીયન માણસ સાથે એક તારીખ મળી છે જે એક ઇંગ્લીશ એકની તારીખની તારીખ પછી મેં જે કંઈ કહ્યું છે તેની ઉપરથી વધુ વિશ્લેષણ કર્યા છે. દાખલા તરીકે, સ્પેનિશ માણસ, દરેક શબ્દને સુગંધ આપવાનો ઢોંગ કરે છે, તે હકીકત હોવા છતાં, તમે જે વિશે છો તે સહેજ વિચાર નથી. દરેક વ્યક્તિ વિજેતા છે તે વિચારે છે કે તમે ઇયુના રાજકારણ વિશે વાત કરી રહ્યાં છો અને તમે ખૂબ જ દ્રાક્ષના રસ પછી બે વખત તે જ વાર્તા કહેવા વિશે ચિંતા કરવાનું રોકી શકો છો. બેલ્જિયમમાં, પ્રથમ તારીખ પછી ફોન કરવા પહેલાં કેટલા રાહ જોવી તે અંગે ઘણી ચર્ચા છે ટૂંક સમયમાં જ, અને તે કેટલીક સ્ત્રીઓ અથવા પુરુષો બંધ મૂકી શકો છો. ખૂબ લાંબી છે અને એવું જણાય છે કે તેઓ ખરેખર રસ ધરાવતા નથી યુરોપમાં, એકવાર માણસને તમારો નંબર મળે, તે થોડા દિવસો રાહ જોતા પહેલાં તે તરત જ કૉલ કરશે. જો કોઈ માણસ તમને બોલાવે છે, તો તે વિચારી લો કે તે એક સ્ટોકર છે. ફ્રાન્સ અને સ્પેનમાં તે કોઈ વ્યક્તિને કૉલ / ટેક્સ્ટ / ઇમેઇલને ઘણું કહેવું અસામાન્ય નથી – તેનો અર્થ એ કે તે રુચિ ધરાવે છે. એક ફ્રેન્ચ માણસ અથવા સ્પેનીયાર્ડ તમને કહી શકે છે કે તે તમને ફક્ત થોડા અઠવાડિયા પછી જ પ્રેમ કરે છે પણ ગભરાટ ન કરો: તેનો સામાન્ય રીતે અર્થ થાય છે ‘મને ખરેખર ગમે છે’. મહિલા તે જ અર્થ સાથે એક માણસ પર પાછા તે કહી શકે છે – તેનો અર્થ એ નથી કે તમારે એકસાથે ખસેડવું જોઈએ અથવા લગ્નને આયોજન ટૂંક સમયમાં જ કરવું જોઈએ જ્યારે તમે કોઈની સાથે બહાર જઇ રહ્યા હોવ ત્યારે, ‘આ સંબંધ સાથે અમે ક્યાં જઈ રહ્યા છીએ?’ વાતચીત ફક્ત ફ્લો સાથે જાઓ અને તમારા વચ્ચે શું ચાલી રહ્યું છે તે આનંદ કરો. વધુ વખત, એ સંકેત છે કે સંબંધ ગંભીર થઈ રહ્યો છે જો તમે માતાપિતાને મળવા માટે ઘરે પાછા આમંત્રિત કર્યા હોય તેઓ તમને પ્રેમ કરશે અને તમને છોડશે હા, અહીં ખરાબ સમાચાર છે મારા અનુભવથી, અને મને લાગે છે કે તે કહેવું યોગ્ય છે કે તે પુષ્કળ પ્રમાણમાં છે, મેડથી પુરૂષો વધુ સરળતાથી પ્રેમ કરે છે પરંતુ વધુ સરળતાથી પણ છોડી દે છે. ખરાબ સંબંધોમાં રહેવા માટે જીવન ખૂબ નાનું છે, તે નથી? તેનો અર્થ એ કે એક દિવસ તેઓ પ્રેમ જાહેર કરી રહ્યા છે, પછીના દિવસે તમે તેમની ધૂળ ખાઈ રહ્યા છો. લેટિન પ્રેમીઓ લાંબા સમય સુધી ન રહેતા હોઈ શકે પરંતુ તેઓ પ્રમાણિક અને પ્રખર છે, અને તમને સૌથી સુંદર સ્ત્રી જેવી લાગે છે – એક રાત માટે ઓછામાં ઓછું ઉપર મુજબની લાઈન જ્યા પણ વાંચું છું ત્યારે દુખ થાય છે. કોઈ પણ શાસ્તરમા ૩૬ કરોડ એવું નથી લખેલ .. ૩૬ કોટી એટલે પ્રકાર, દરજ્જો, અને માત્ર ચિત્રમા ગણી શકાય છે કે, ફક્ત ૩૬ પ્રકાર ના દેવી દેવતાનો વાસ (સિમ્બોલિક) છે. આ વાત સૌ કોઈ જાણે અને ભૂલ થતી હોઈ ત્યાં સુધારે… ભાષા ભાગીદારો મુખ્ય પૃષ્ઠ માછલી તથા જળચર પ્રાણીઓ અહીં વિવિધ માછલી અને અન્ય પ્રાણીઓ કે જે સમુદ્રમાં રહે છે તેના માટે અંગ્રેજી નામો છે. અંગ્રેજી શબ્દભંડોળ આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો. એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે. © 2016 Speak Languages OÜ · પરવાનગી વગરનુ પુનરાવર્તન પ્રતિબંધિત છે. અમારો સંપર્ક કરો આજકાલ, ઉદ્યોગો પાસે તેમનાં બ્રાન્ડ અને પ્રોડક્ટ્સનું વેચાણ કરવા માટે વધુ રીત અને સ્થળો છે. જો કે, માર્કેટિંગ યોજનાનું નિર્ધારણ કરવું, ખાસ કરીને જો તમે નાના વ્યવસાય અથવા ફક્ત મધ્યમ કદની કંપની છો, મર્યાદિત સ્ત્રોતો અને નાના બજેટ સાથે, મુશ્કેલ કામ હોઈ શકે છે જ્યારે સામાજિક માધ્યમ માર્કેટીંગ સામાન્ય રીતે મફત હોય છે, ત્યારે તે થોડો પણ સમય માંગી શકે છે. બીજી તરફ, પરંપરાગત પ્રિન્ટ જાહેરાત, જોકે, ડિજિટલ જાહેરાતો તેમજ ખર્ચાળ હોઇ શકે છે, જે સોલ્યુર ગ્રાહક સક્સેસ મેનેજર સેમલટ , આર્ટેમ અબગેરિયન, તમારા સોલ્યુશન, સર્ચ એન્જિન ઑપ્ટિમાઇઝેશનને લાવે છે. જો તમે નીચેના ઑનલાઇન વધારો કરવા માંગો છો, તો તમે તમારી વેબસાઇટની ગતિને ઑપ્ટિમાઇઝ કરવાનું વિચારી શકો છો. Google અને અન્ય શોધ એંજીન્સ જાણે છે કે તેમના વપરાશકર્તાઓ દર્દીનો ટોળું નથી. તેઓ તેમના વપરાશકર્તાઓ રોકાયેલા છે તેની ખાતરી કરવા માટે શક્ય તેટલી ઝડપી પરિણામો પહોંચાડવા માટે હોય છે. જો ઓનલાઇન માર્કેટિંગ એ તમારી યોજનાનું મૂળ છે, તો તે જરૂરી છે કે તમે વેબસાઇટ ગતિ પર વળાંકથી આગળ રાખો, જેથી તમારા ગ્રાહકોને ઝડપી અને સાનુકૂળ અનુભવ પહોંચાડવો. કમનસીબે, વેબસાઇટની લોડ ઝડપ સરળ પ્લગિન અપડેટ નથી. તે કોડ ઑપ્ટિમાઇઝેશન તેમજ બેક-એન્ડ વિકાસ પર ભારે આધાર રાખે છે. જો લોડ સ્પીડ તમે તમારી વેબસાઇટ ડીઝાઇન ટીમ સાથે ચર્ચા કરી નહોતી હોત તો, તે શક્ય છે, તે ઝડપ માટે બનાવવામાં આવી ન હતી. જો આ કિસ્સો હોય, તો તે પુનઃબીલ્ડ કરવા માટે વધુ કાર્યક્ષમ છે, કારણ કે ઑપ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ એક ચઢાવ પર યુદ્ધ હશે આજે, એ મહત્વનું છે કે તમારા એસઇઓ ઝુંબેશમાં મજબૂત કડી બિલ્ડિંગ અભિયાન સામેલ છે. અનિવાર્યપણે, આ તમારી વેબસાઇટ પર ઉચ્ચ ગુણવત્તાની લિંક્સને ચલાવે છે ઉચ્ચ ગુણવત્તાની લિંક્સને સુરક્ષિત કરવાના સૌથી અસરકારક માર્ગે એક PR ઝુંબેશ અમલીકરણ કરી રહ્યું છે. જ્યારે તમે લક્ષિત PR ઝુંબેશ દ્વારા મીડિયા કવરેજને સુરક્ષિત કરો છો, ત્યારે મીડિયા આઉટલેટ્સ એવી સામગ્રીને શેર કરશે જે તમારી ફૉર્મ ઓનલાઈન દર્શાવશે. વધુમાં, તેઓ તમારી વેબસાઇટની લિંક્સ શામેલ કરી શકે છે જેથી વાચકોને તમારી પેઢી વિશે વધુ માહિતી આપી શકે. તમારી વેબસાઇટ પરના ટ્રાફિકને ડ્રાઇવિંગ કોઈપણ સફળ માર્કેટિંગ ઝુંબેશમાં કી ઘટક છે. જો કે, તમારે તે બંધ ન કરવું જોઈએ. આ તે છે જ્યાં રૂપાંતરણ દર ઑપ્ટિમાઇઝેશન લે છે. CRO એ વિશ્લેષણ શામેલ કરે છે કે મુલાકાતીઓ તમારી વેબસાઇટને કેવી રીતે શોધે છે, જેથી તેમના અનુભવોને સુધારવા માટે તેમજ ગ્રાહકોમાં રૂપાંતરિત કરેલા મુલાકાતીઓની સંખ્યામાં વધારો કરવા માટે તકો શોધવા. મોટાભાગની કંપનીઓ તેમની કંપનીની વેબસાઇટ્સ પર ટ્રાફિક ચલાવતા નાણાંનો ભાર મૂકે છે અને રૂપાંતરણ દર ઑપ્ટિમાઇઝેશન તકનીકો સાથે અનુસરવાનું સંપૂર્ણપણે ભૂલી જાય છે. સીઆરઓ વેડફાઇ જતી માર્કેટિંગ ખર્ચ ઘટાડવા માટેની ચાવી છે. વત્તા બાજુ પર, તે ઇન્વેસ્ટમેંટ પર તમારી ઓનલાઇન માર્કેટીંગ રિટર્ન પણ વધારી શકે છે. તેથી, એ મહત્વનું છે કે તમે તમારી માર્કેટિંગ યોજનામાં આ ઓપ્ટિમાઇઝેશન તકનીકને સામેલ કરો. તમે યોગ્ય સમયે તમારા ઝુંબેશમાંથી લાભ મેળવશો. મારો વ્યવસાય છે, તે ફક્ત ઑનલાઇન નથી, પરંતુ તેની હાજરી મુખ્યત્વે ઓનલાઇન છે. મેં જુદા જુદા ડોમેઈન નામો ખરીદ્યા છે જે મને પસંદ છે. શું કોઈ એવી સેવા છે જે તમને ગ્રાહકોની અસરકારકતાને સરખાવવા માટે પરવાનગી આપે છે? હું ગ્રાહકને મારી જાહેરાતો અથવા મારી વેબસાઇટ પર એક શોધ પરિણામ તરીકે ક્લિક કરું અથવા વધુ સારી સેવા ઉચ્ચારવા અથવા વધુ સરસ રીતે સંભળાય તે માટે વધુ સફળ બનવા માંગું છું - web hosting peru. હું આ વિશે વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કરી શકું, કોઈ ધારણા વગર, પૈસા અને સમયનો ખર્ચ કર્યા વગર? સંપાદિત કરો: નાણાં અને સમયનો ઉપયોગ કરીને હું સૌથી વધુ કુદરતી ઉકેલનો અર્થ કરું છું, જે પ્રત્યેક સામગ્રીને અનુસરવાની હશે (ગૂગલ તેના રેન્કિંગને દંડ કરશે તે જોખમી) અને પછી દરેક માટે સમાન એડવર્ડ્સ ઝુંબેશો ચલાવવી જોઈએ, અને જુઓ શું થાય છે. આ ખૂબ જ ખર્ચાળ હશે, ખર્ચાળ અને એસઇઓ માટે કદાચ ભયંકર સમય. મને ખાતરી નથી કે હું પ્રશ્ન સમજી રહ્યો છું. તમારી પાસે બે જુદી જુદી ડોમેન નામો છે પરંતુ હાલમાં તેમની પાસે કોઈ ટ્રાફિક નથી? શું તમે નક્કી કરો કે બેમાંથી કઈ ડોમેઇનનો ઉપયોગ કરવો અને તમારી સાઇટ બનાવવાનું શરૂ કરવું? તમે બન્નેને પાર્કિંગ કરીને અને દરેક ડોમેન પર જાય છે તે ટ્રાફિકને ટ્રેક કરવાથી બે ડોમેન્સમાં કુદરતી ટ્રાફિકને ટ્રૅક કરી શકો છો. જો સાઇટ પહેલાથી જ બનાવવામાં આવે તો A / B પરીક્ષણ એ માર્ગ છે. બે ડોમેન નામોને જાણ્યા વિના કહેવું ખૂબ જ મુશ્કેલ છે અને તમે સાઈટ બિલ્ડિંગ પ્રક્રિયામાં ક્યાં છો. શું એ / બી પરીક્ષણ . Google સામગ્રીઓના પ્રયોગો નો ઉપયોગ કરીને જુઓ. હું હજી અહીં ટિપ્પણી કરી શકું છું, તેથી હું અહીં પોસ્ટ કરીશ. A / B પરીક્ષણો સાથેની વાત એ છે કે તે અન્ય પ્રકારની વિશ્લેષણ માટે સારો વિકલ્પ છે, જેમ કે વધુ સારી રીતે શબ્દરચના, રંગ, સમય, લાક્ષણિકતાઓની મનોસ્થિતિ સ્વીકૃતિ, વગેરે, પરંતુ નક્કી કરવા માટે નહીં, ઉદાહરણ તરીકે,. કોમ કરતાં વધુ સારી છે. સહ. uk. Google સામગ્રીઓ કંઈક છે જેના વિશે વાત કરવા માટે હું વધુ વાંચવા પડશે, હમણાં માટે, રસપ્રદ લાગે છે. તેથી, તમારા પ્રશ્નનો આગળ વધો. કયા ડોમેઇન નામ શરૂઆતથી વધુ સારી રીતે કામ કરી શકે છે તે જાણવા માટે, તમારું લક્ષ્ય, ઉંમર, દેશ, તે કેવી રીતે શિક્ષિત છે, માર્કેટિંગ માટે કેવી સંવેદનશીલ છે, તમારા ડોમેન સ્પર્ધકો અથવા વિખ્યાત બ્રાન્ડ્સ વગેરે જેવા છે તે જાણવા માટે નિર્ણાયક છે. હું કહું છું, કે અત્યાર સુધીનો શ્રેષ્ઠ માર્ગ, નિષ્ણાતને જેટલી વધુ માહિતી આપવી તે છે, વાત કરવા અને પ્રશ્નોના જવાબ આપવા તૈયાર રહો અને પછી નક્કી કરો. અલબત્ત તમે તે અહીં કરી શકો છો અને તમને કેટલાક જવાબ મળશે, કેટલાક સારા, ઊંડા અને સમજી શકાય તેવા હોઈ શકે છે અને અન્ય લોકો કદાચ. કૉમ સારી છે, જે પોતે છે, અને સામાન્ય વસ્તુ તરીકે, સામાન્ય રીતે સાચું છે. ધાબા પર શું શું હોય ? ને હું – અત્યારે તો આ તમને સૌને ભાંગીતુટી ભાષામાં પતંગાબાદની “અનુભવાઈ” મોકલીને રાજી છું. ← ગોડસે નહીં – GOD છે ! (‘તૃણનો ગ્રહ’માંથી સાભાર) સૌજન્ય : શ્રી અશોક મોઢવાડિયા (આવું કીમતી પુસ્તક ભેટ આપવા બદલ) આપનું ઇમેઇલ સરનામું લખો જુભૈનું “હવે તો –” ઉનાળો (એક અકાવ્ય) ‘ભારતીયતા’ – ચિરાગ પટેલ SARYU PARIKH on કલ્પનાની સુંદર ગુંથણી : આભ–તાજ–શાહ–મુમતાજ !! સુરેશ જાની on ઉનાળો (એક અકાવ્ય) ## Quick Musical Doodles Sex ## મફત mP3 ડાઉનલોડ કરો એક અનુભૂતિઃ એક એહસાસ » 2014 » January મારા અને મારા પ્રિયજનોના ફોટાઓ મારા દિલની વાતો ટૂંકી વાર્તાઓ આજ સે મૈં બન ગયા હૂં મજનુ, દેખ કે તુઝ કો લૈલા.(‘છૈલાબાબુ’ ફિલ્મ) ગુજરાતી રંગભૂમિનીજાણીતી અભિનેત્રી-લેખિકા નીકિતા શાહે રાજેશ ખન્ના સાથે એક હિ‌ન્દી નાટકના પ્લાન શરૂ કરેલા. એના રિહર્સલમાં રાજેશ ખન્નાને સ્ટેજ પર મન મૂકીને અભિનય કરતા આ લેખકે જોયા છે. મારી ફિલ્મ ‘ક્યા દિલને કહા’માં એમણે હીરોના બાપનો રોલ કરેલો. સામે પત્નીના રોલ માટે નામવાળી હિ‌રોઈનને લેવામાં આવે એવી રાજેશ ખન્નાની ઇચ્છા હતી, પણ પછી બજેટ-સમય વગેરે કારણોસર સ્મિતા જયકરને રોલ આપ્યો. કાકાને એ ના ગમ્યું. મેં ડરતાં ડરતાં પૂછ્યું કે તમે કહો તો સ્મિતાને ના પાડી દઈએ. ત્યારે એમણે કહેલું, ‘પાગલ હો? હમ થિયેટર વાલે હૈં. કામ નિકલવા લેંગે. કિસી કી ‘હાય’ નહીં લેની’ કાકાની ચઢતીના દિવસોમાં એમણે કેટકેટલાં કાવાદાવા કર્યા હશે, ‘હાય’ લીધી હશે, પણ તોય બેઝિકલી તો એ થિયેટરના માણસ જ હતા. ગુજરાતીના જાણીતા દિગ્દર્શક અરવિંદ ઠક્કરે એક એકાંકીમાં એમનો રોલ કાપી નાખેલો ત્યારે કાકાએ ચેલેન્જ આપેલી કે ‘આજ ભલે આપ લોગ મુઝે કુછ મત સમઝો, એક દિન મેં સ્ટાર બનુંગા’ અને રાજેશ ખન્ના સ્ટાર-સુપરસ્ટાર બન્યા આંધીની જેમ છવાઈ ગયા અને મુંબઈના સ્મશાનગૃહમાં વિદાય લીધીત્યારે પણ ૧૦-૨૦ હજારની મેદનીએ રોડ પર ઊભા રહીને એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. બાંદ્રાથી જૂહુ સુધી ટ્રાફિક જામ થઈ ગયો, બંને બાજુ હજારો લોકો એક ઝલક માટે ઊભા હતા. એક થિયેટર એક્ટર માટે આનાથી સારો ‘કર્ટન કોલ’ કે ‘પ્રેક્ષકોનું અભિવાદન’ શું હોઈ શકે? જે ફિલ્મ લાઇનમાં લીગલ કોન્ટ્રાક્ટની કોઈ વેલ્યૂ નથી અને ફિલ્મ ફ્લોપ થતાં લોકો ફોન ઉપાડતા નથી, ત્યાં કાકાએ આવી દરિયાદિલી દાખવેલી. અનેકવાર… કારણ કે? કારણ કે રાજેશ ખન્ના/જતીન ખન્ના/કાકા સુપરસ્ટાર… રંગભૂમિના માણસ હતા. રોલ નિભાવતા આવડતો હતો, છેલ્લે સુધી, કર્ટન પડે ત્યાં સુધી. January 7th, 2014 Posted in મારા દિલની વાતો ના…આ લેખ કોઇના પર દોષારોપણ કરવા કે આક્ષેપો કરવા લખાયેલો નથી. આ મારા આત્મમંથનમાંથી સર્જાયેલું નવનીત છે. થોડાક વર્ષો પહેલાં હું કોઇ સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે, મારી શરુઆતના એ દિવસોમાં, અમારો એક ગ્રાહક કાઉન્ટર પર આવ્યો. અમારા એની પાસે થોડાક પૈસા લેણાં નીકળતા હતા. અને.. હું એને કોમ્યુટરાઇઝ્ડ સ્ટેટમેન્ટો દર મહીને મોકલતો હતો. જેવો મેં એને કાઉન્ટર પર જોયો કે તરત હું ભડક્યો અને કડક ભાષામાં ઉઘરાણી કરી- ‘ભઈ…તમે ઘર તો ચેઇન્જ નથી કર્યું ને ? મારા સ્ટેટમેન્ટ્સ દર મહીને તમને મળે છે ને ?..તમે યાર, જવાબ પણ નથી આપતા અને પૈસા પણ ચૂકવતા નથી….આજે- ‘ મારી મેક્સીકન સુપરવાઇઝરે તરત મને આગળ બોલતા અટકાવ્યો અને પેલા ગ્રાહકને સ-સ્મિત પુછ્યું-‘સર…હાઊ યુ વુડ લાઇક ટુ પે- બાય કેશ ઓર ચેક ટૂ ડે ?’ પેલા ગ્રાહકે બીલ અંશતઃ ચૂકવી દીધું. એના ગયા પછી, મારી એ સુપરવાઈઝરે મને શીખામણ આપી- અલબત્ત, આ બધી વાત અંગ્રેજીમાં થયેલી પણ અત્રે હું ગુજરાતીમાં જ લખીશ. ‘ મીસ્ટર બેની ( મને ત્યાં બધાં ‘બેની‘ કહીને બોલાવતા હતા ) ,ડોન્ટ એટેક એ કસ્ટમર લાઇક ધીસ. આપણે ભાષામાં વિવેક રાખવાનો અને વિવેકપુર્ણ રીતે જ ઉઘરાણી કરવાની. નહીંતર આ તો અમેરિકા છે. ભલે એ ગ્રાહક આપણો દેવાદાર હોય અને આપણે કાયદેસર રીતે ઉઘરાણા કરવા હકદાર હોઇએ, તો પણ સ્ટેટમેન્ટમાં કે પ્રત્યક્ષ બોલચાલમાં આપણે ભાષા તો સંયમિત અને સૌજન્યશીલ જ રાખવી પડે. કલેક્શન એજન્સી પણ અમુક ભાષાનો ઉપયોગ નથી કરી શકતી, સમજ્યા ?’ હમણાં કોઇ ભાઇએ ઉઘરાણીના સરક્યુલરમાં લખ્યું- જો ફી નહીં ભરો તો લાત મારીને કાઢી મૂકવામાં આવશે. ( KICK OUT શબ્દનો ગુજરાતી ભાવાનુવાદ આ જ થાય ને ? ) ઉપરાંત, ‘મફતમાં ખાવાનું-પીવાનું ( No Food, No Drink શબ્દોનો અર્થ પણ આવો જ થાય ને ? ) આ અંગે કોઇ સભ્ય ઉકળી ઉઠ્યો અને એણે પણ સામે ઉગ્ર ભાષામાં પ્રતિભાવ આપ્યો કે-‘ આવાને બોર્ડમાં કોણ રાખે છે ? સાલાને કાઢી મૂકો. હું મારું રાજીનામુ આપી દઉં છું‘ વગેરે…વગેરે.. બન્ને વર્ષોથી મિત્રો હતા. કોઇ ખરાબ ન હતું. બન્ને સજ્જન હતા. ભુતકાળમાં પાડોશીઓ પણ રહી ચૂક્યા હતા. કોઇ બીજી સંસ્થામાં સાથે રહીને કોઇ અન્યાય સામે એક થઇને પ્રતિકાર પણ કરેલો. પણ અહીં ભૂલ બન્નેની થઈ. ઉઘરાણીનો પત્ર લખનારે ખોટી ભાષામાં ઉઘરાણી કરી હતી. પેલા ઉકળી ઉઠેલા સભ્યએ, ગુસ્સાના આવેશમાં આવી જઈને, ઉગ્ર ભાષામાં પ્રતિભાવ આપીને મગજ ગુમાવવાની કોઇ જરુર ન હતી. એ પણ શાંતિપુર્વક કહી શક્યા હોત કે-‘ભાઇ, તમારે આવી ભાષામાં રીમાઇન્ડર ન કરવો જોઇએ. જરા સૌમ્ય ભાષા વાપરવી જોઈતી હતી. અને હવે પછીની મીટીંગમાં બધા ચેકબુક સાથે રાખે એવી વિનંતિ કરી હોત તો વધુ યોગ્ય લાગત. અહીં , આ કેસમાં કોઇ ખરાબ ન હતું. એકની પાસે યોગ્ય ભાષાનો અભાવ હતો. છેલ્લા થોડાક દિવસોમાં આપણે બધા જે બોલ્યા એમાંથી કેટલા પ્રતિકૂળ આંદોલનો જન્મ્યા ? આપણા તોછડા અને કડવા શબ્દોએ બીજાઓને પણ એવા જ વચનો બોલવા પ્રેર્યા ને ? આપણે બધા સુસંસ્કૃત માણસો છીએ અને પાછા સાઇઠ વટાવી ગયેલા પાકા ઘડા છીએ. શા માટે ઝઘડવાનું ??? શા માટે ? નાટકમાં ભરપુર રમૂજો છે.. સંતાનોના પેંતરા…સ્મૃતિભ્રમ થઇ ગયેલા વડીલનો સ્વાંગ (!)…વડીલની પ્રેમકહાણી…તોતડા જમાઈના સંવાદો…અને વળી ક્યાંક ક્યાંક ગીત, સંગીત અને ફિલ્મી ધૂનો પર ગીતો અને ઠૂમકા પ્રેક્ષકોને સારુ મનોરંજન કરાવી શકે છે. ગીતો પર જે ઠૂમકા મારવાના છે તેમાં કલાકારો પોતાની ક્યૂ લાઇન પર એકાદ સેકંડ પણ ગુમાવ્યા વગર, ચપળતાથી,પોતાના સંવાદો બોલે છે અને મૂવમેન્ટ કરે છે. રજૂઆતમાં ફાસ્ટ ટેમ્પો અને ઝડપ આ નાટકમાં છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ નાટકમાં, ઝડપ, ટેમ્પો, ભરપુર ઉત્તેજના અને કલાકારોની આગવી છટા છે. સિતાંશુરાય રુમમાં જાય કે ઘર બહાર જાય, બારીમાંથી એન્ટ્રી મારે જેવા દ્રષ્યોમાં કે ચારે ય પાત્રો ચાવી કેવી રીતે મેળવવી એના ષડયંત્રમાં જે નાસભાગ કરે, ગોટાળા કરે, છબરડા કરે, એ બધું ય લય અને તાલના બંધનમાં રહીને જ કલાકારો કરી શકે છે એ નાટકનું જમાપાસુ ગણાય. નાટકમાં હાસ્યભરપુર સંવાદો છે જેમાં સપાટી પરનો અર્થ અને ગર્ભિત અર્થ જૂદા હોય . પ્રસંગોની ગુંથણીમાં ગોટાળા ને ગેરસમજ સર્જતા બનાવો છે.આ વસ્તુને સફળ બનાવવા માટે સંવાદો સમયસર બોલાવા જોઇએ અને મૂવમેન્ટ પણ સમયસર જ થવી જરૂરી છે. સંવાદોને અમુક રીતે બોલવા, તોડવા અથવા અવળચંડાઇપૂર્વક રજૂ કરીને પ્રેક્ષકોને હસાવવા એ માટે સેન્સ ઓફ ટાઇમીંગ જરુરી બને છે, જે આ નાટકના કુશળ અને અનુભવી અદાકારો કરી શક્યા છે. ઉલ્કાબેન અમીને થોડા વર્ષો પહેલાં, અશોક પટેલના દિગ્દર્શનમાં ભજવાયેલ એક નાટક ‘બાઇસાહેબ’માં કામવાળીના રોલમાં, ‘મેરે હાથોમેં નવ નવ ચૂડીયાં‘ ગણગણતા જે ઠૂમકા માર્યા હતા એ જરા યાદ આવી ગયું. આ નાટકમાં રસોઇયણના રહસ્યમય પાત્રમાં એ વધુ ફિટ થઈ શક્યા છે. રાણી પ્રેમલતાની મોહક મારકણી અદામાં,એ વધુ શોભે છે.. ગિરીશ નાઈક જાડીયા દીકરાની ભૂમિકા માટે યોગ્ય છે. ‘કલાકુંજ’ ના નવા સુત્રધાર શ્રી.રસેશ દલાલ કદાચ પોતાની વ્યસ્તતાને કારણે આ નાટકમાં એમની કક્ષાની ભૂમિકા નથી ભજવી શક્યા પણ ,પુત્રવધુ તુલસીના પપ્પા (બિલ્ડર વેવાઇ) ની રુઆબદાર ભૂમિકામાં હાજરી પુરાવી જાય છે. ઘરમાં કકળાટ ન થાય અને ઘરમાં સુખશાંતિ રહે તે માટે બનાવેલા અગિયાર નિયમો (૧) સવારે મોડામાં મોડું આઠ વાગ્યા પહેલાં ઉઠી જ જવાનું. (૨) પ્રાતઃક્રિયાઓ પતાવી,ઇ-મેઇલ ચેક કરીને, સાડા દસ સુધીમાં બહાર નીકળી જવાનું. (૩) બપોરે એક વાગ્યા સુધીમાં ઘરમાં પાછા આવી જવાનું. (૪) લંચ કરીને બપોરે બે કલાક આરામ કરવો. (૫) ચારેક વાગ્યે, ચાહ પીને , કોમ્પ્યુટર પર બેસી જવાનું. (૬) બે થી ત્રણ કલાક કોમ્પ્યુટર ઓ.કે.( TRY TO MINIMIZE THIS TIME ) (૭) સાંજે ૭ થી ૧૦-સિરિયલો અથવા અંદરના રુમમાં બેસીને વિડીયો પર મુવી જોઇ શકાય. (૮) વચ્ચે અનૂકુળતા પ્રમાણે ૮ થી ૯ દરમ્યાન ભોજન કરી લેવાનું.( જે કર્યું હોય તે ખાઇ લેવાનું.કચ કચ નહીં કરવાની.) (૯) શક્ય હોય ત્યાં સુધી વાણીનો ઉપયોગ ( કે દુરુપયોગ !) ઓછો કરવાનો. બે શબ્દથી ચાલી જતું હોય તો ત્રીજો શબ્દ ઉચ્ચારવાનો નહીં. સામું માણસ બોલતું હોય તો એની વાત પુરી થાય પછી જ અભિપ્રાય આપવાનો. વચ્ચે બોલવાની મનાઇ છે. ઇશારાથી ચાલી જાય તેમ હોય તો વાણીને તસ્દી આપવી નહી .‘આ બાઇ‘ અને ‘પેલી બાઇ ‘સાથે ફોન પર લખારા કુટવાના નહીં. (૧૦) ઘાંયજાવેડા એટલે કે ફોટા પાડવાના અને રીપોર્ટો લખવાના કામો સદંતર બંધ કરી દેવાના. (૧૧) શક્ય હોય અને ભગવાન સદબુદ્ધી આપે તો પ્રભુસ્મરણમાં સમય પસાર કરવો. બકુની શિખામણ-‘ આટલું કરશો તો સુખી થશો અને જીવનમાં કોમ્લીકેશન્સ ઓછા થશે.સમજ્યા ? કહેવાની જરુર ખરી કે આ નિયમો ‘કઈ બકુ’ કે ‘કયા બકુએ’ બનાવ્યા છે?.. શ્રી રામ..શ્રી રામ.. પવિત્ર શ્રાવણ માસમાં, હીલસાઇડ એવન્યૂ પર, નવા બંધાયેલા પંચમુખી હનુમાન મંદીરમાં, શ્રી.શશીકાંત પટેલ અને શ્રીમતિ ગોપીબેન ઉદ્દેશી દ્વારા એક ભજનસંધ્યાનું તારીખ ૨૫મી ઓગસ્ટ અને રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. ‘ભૌતિક સુખસગવડો સાથે ધર્મ અને અધ્યાત્મની સમજ હશે તો જ આપણી જિંદગી સમતોલ રીતે જીવી શકાશે એવી સમજથી પ્રેરાઇને, આ ભજનસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયક અને વાદકવૃંદમાં શ્રી. વિરેન્દ્ર બેન્કર, શ્રી. ઘનશ્યામભાઇ જોશી, યુવાન ક્રિશ્ના પરીખ, શ્રીમતી કિર્તીબેન શુક્લા અને શ્રીમતી અનુરાધા ખન્ના હતા. અંતમાં, આધ્યાત્મિક વિકાસ કેન્દ્રના શ્રી. વિરેન્દ્ર બેંકરે, પોતાના ગુરુ સ્વ. અરુણ પટેલને યાદ કરીને ગુરુવંદનાનું એક સુંદર ભજન ‘ મોહે લાગી લગન ગુરુચરણનકી’ અશ્રુભરી આંખે અને એટલી તન્મયતાપુર્વક રજૂ કર્યું હતું કે શ્રોતાઓની આંખો પણ ભીની થઇ ગઈ હતી. વિરેન્દ્રભાઇએ તેમની સ્વ. માતા કમળાબેનની યાદમાં તેમને અંજલીરુપે, ‘માના દર્શન કાજે મારું હૈયું ઝુરે’ ગાયું ત્યારે તો શ્રોતાઓમાંથી ભાગ્યે જ કોઇ હશે જેને પોતાની ‘મા’ યાદ નહીં આવી હોય ! ન્યુયોર્ક અને ન્યુજર્સીમાં થોડા વર્ષો પહેલાં, આ વીરેન્દ્ર બેન્કર, સંગીતા, સ્વ. અરુણ પટેલ વગેરે કલાકારો ‘સ્વરતરંગ’ સંસ્થાના ઉપક્રમે વિવિધ સંસ્થાઓમાં સંગીતના કાર્યક્રમો રજૂ કરતા હતા. વિરેન્દ્ર બેન્કર ઘણી સામાજીક સંસ્થાઓ, મંદીરો, તથા આધ્યાત્મિક વિકાસ કેન્દ્રમાં ધાર્મિક ક્ષેત્રે સક્રિય છે અને પોતાની કળાના જૌહર દર્શાવે છે. હમણાં છેલ્લે એક જાહેર નાટકમાં નારદજીની યાદગાર ભૂમિકા ભજવીને પ્રેક્ષકોને ખુબ મનોરંજન પુરુ પાડ્યું હતું. પુરા ત્રણ કલાક ચાલેલી આ ભજનસંધ્યાને સફળ બનાવવા માટે શ્રી. શશીકાંત પટેલ, ગોપી ઉદ્દેશી તથા અન્ય કાર્યકરોએ ખુબ જહેમત ઉઠાવી હતી. « ધર્મને નામે ધતીંગ ક્યાં સુધી ? સ્ત્રીએ ‘અસત’ પર વીજય મેળવ્યો છે ? December 6, 2013 by ગોવીન્દ મારુ ‘ફુલછાબ’ દૈનીક, રાજકોટની તા. 18 ઓક્ટોબર, 2013ની ‘ગુલમોર’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘તુલાસીક્યારો’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘ફુલછાબ’ના સૌજન્યથી સાભાર… કામીની સંધવી, D-804, New Suncity, Apartment, B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271-39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર… દેવઆનંદ ને જવાબ-‘અહેસાસ કૈસે ના હો ? દેવ આનંદ ‘દાદા‘ એ તેમની ૮૬મી વર્ષગાંઠને પ્રસંગે કહ્યું હતું કે- અહેસાસ ન કરો તો બૂઢાપા કહાં હૈ ? તો…બૂઢાપેકા અહેસાસ કૈસે ન હો ? ૬ ઓક્ટોબર ૨૦૧૧ January 7th, 2014 Posted in મારું હ્યુસ્ટન શહેર અધ્યાત્મ અને અગમનિગમની વાતોમાં મારા જેવા સામાન્ય માણસને કશી સમજ પડતી નથી હોતી. થોડાક સંસ્કૃત શ્લોકો, સુભાષિતો અને ચોક્કસ શબ્દો વાપરવાની કળામાં નિષ્ણાત કેટલાક ચલતાપુર્જાઓ અને બાજીગરો-એકટરો-ભોળા ધાર્મિક અંધશ્રધ્ધાળુઓને આંજી દઈ શકે છે. બાબાઓને અવતારી પુરુષો તરીકે ઠઠાડી દઈને એમના મંદીરો બાંધી દે છે. શરુઆતમાં ભાડાની દુકાનોમાં-હાટડીઓમાં-ફોટા મૂકીને પૂજા-આરતી શરુ કરે,પછી પૈસા ભેગા થાય એટલે દાન માટેની ટહેલ નાંખીને ફંડ એકઠા કરે. અને પછી તો બસ…દાનપેટીઓમાં આવતા ડોલરોની નોટો જ ગણવાની હોય તેમને. કોઇને કલ્કીનો અવતાર બતાવવાનો તો કોઇને સાંઈબાબાનો અવતાર…આવા તો ઘણા તૂત ચાલે છે હિન્દુઓની આસ્થાને રોકડી કરી લેવાના. હમણાં એક નવુ તૂત જાણવામાં આવ્યું. પેપર પર તો આવા ગુરુની કોઇ આવક હોય નહીં એટલે અમેરિકન સરકારનું વેલફેર,SSI,મેડીકેર, મેડીકેઈડ, ફૂડ કૂપનો તો મળે જ. અને.. સફેદ દાઢી વધારી, લૂંગી-ઝભ્ભો પહેરીને ભક્તાણીઓને માથે હાથ મૂકીને આશીર્વાદો આપ્યા કરવાના. ભોગમાં મળેલો પ્રસાદ, પ્રભુને ચઢાવેલા કેળાં,મેવા-મીઠાઇઓના પેકેટો આરોગવાના અને મંદીરના ખર્ચે જ એરકન્ડીશન,પંખાનો ઉપયોગ કરવાનો. આવેલા નાણાંમાંથી એર-ઇન્ડીયાની ટ્રીપો પણ મરાય. ખર્ચા ધર્મસ્થાપનાય ઉધારી દેવાય. હા ! તમારે તમારુ જે ઓફીશીયલ નામ હોય એ માત્ર વેલફેર અને મેડીકેર -મેડીકેઇડ માટે જ રાખવાનું. બાકી કોઇ ‘પ્રભુ‘ કે ‘દેવતા‘ કે કંઇક ધર્મ જેવો આભાસ ઉભો થાય એવું જ નામ ચલણમાં મુકવાનું. કેસ-બેસ થાય કે ઉઠમણૂં કરવાનો વખત આવે તો લોકો ભલે ને પેલા ‘પ્રભુ‘ને શોધતા !!! આ બાબતમાં આપણા ‘દેશીઓ‘ને શીખવવાનું ન હોય. બિઝનેસકાર્ડ પર ‘ડેની‘,’ કેલી‘, ‘માઇક‘, ‘રોબર્ટ‘ લખતા ડાહ્યાભાઇ,કાંતાબેન,મણીલાલ અને રસિકલાલને આપણે રોજબરોજ મળતા જ હોઇએ છીએ ને ! ઇન્ડીયાથી આવતી વખતે કોમ્પ્યુટરનું જ્ઞાન અને થોડુંક સંસ્ક્રુતનું કામચલાઉ જ્ઞાન મેળવી ને આવવું જોઈએ. પ્રવચનોમાં લોકોને આંજી દઈ શકાય એટલા ધર્મગ્રંથોના ઉદાહરણો, ટૂચકાઓ, સંસ્ક્રુતના શ્લોકો અને થોડી હાજરજવાબી બસ છે. પુષ્ટીમાર્ગીય વલ્લભકુળના બાળકો, સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંતો કે નાણાવટી ગુરુવર્ય જેવા ખરેખરા વિદ્વાનોથી દૂર રહેવું.તેઓની સાથે વાદવિવાદ કે ચર્ચામાં ન ઉતરવું. નહીંતર પોલ ખુલ્લી પડી જાય !!!! આંખ અને કાન ખુલ્લા રાખીને, તમારી આજુબાજુના વાતાવરણમાં ઘુમશો તો આવા બાજીગરો મળી જશે. એમને ઓળખવા હોય તો એમને પ્રશ્નો પુછજો. મોટેભાગે તમારા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો તેમની પાસે નહીં હોય. એક જ જવાબ તમને મળશે કે-‘ આ તો શ્રધ્ધાની વાત છે. તમને શ્રધ્ધા ન હોય તો કશો જ અર્થ નથી. અને..એ તો પ્રભુની તમારા પર ક્રુપા થાય તો જ તમને શ્રધ્ધાનું વરદાન મળે. બાકી, તમારી જાતને રેશનાલિસ્ટમાં ખપાવીને ઉંચા કોલર રાખીને ઘુમ્યા કરો, ભાઇ ! મારી પર ગુરુજીની કૃપાદ્રષ્ટી થઈ એટલે મને આ જ્ઞાન થયું.‘ ટ્રીયો-ઇન-કોન્સર્ટ ૯, માર્ચ ૨૦૧૩ ને શનિવારની રાત….. તમને ૨૦૦૦ની સાલના સારેગમપાનો વિજેતા પેલો હેન્ડસમ, છોકરો યાદ છે ? એ જ સોહામણો સલિલ ભાડેકર..આપણે એને ક્યારેક આશાભોસલે સાથે તો ક્યારેક ઉષા મંગેશકર, ખય્યામ જેવા સંગીતના દિગ્ગજો સાથે સંગત આપતા જોયો છે. મહમદ રફીના ગીતો એના અવાજમાં વધુ ફીટ થાય છે. મહમદ રફી ફેન્સ ક્લબમાં પણ એ એવોર્ડ વિજેતા રહી ચૂક્યો છે-૨૦૦૬માં. આ ગાયક-સંગીતકાર હ્યુસ્ટનમાં સ્થાયી થવા આવ્યો છે. હ્યુસ્ટનમાં એક બીજો અદ્વિતિય કલાકાર છે- તબલાનવાઝ ડેક્ષટર રઘુ આનંદ. ગુજરાતી કે હિન્દી ભાષા લખી, વાંચી કે બોલી ન શકતો હોવા છતાં, ગમે તેવા ગાયક સાથે એ તબલા પર સંગત કરી શકે છે અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેવાની એનામાં ક્ષમતા છે. ગીતના શબ્દોના અર્થ ન સમજવા છતાં, માત્ર એની ધૂનો સાથે એ તાલ મેળવી શકે છે. અને…ત્રીજા ગાયિકાબહેન છે-સ્મિતાબેન વસાવડા. આ સોહામણી નાગર કન્યાના અદભુત અવાજ માટે તો હું, ઘણીવાર લખી ચૂક્યો છું એટલે એનું પુનરાવર્તન નહીં કરતાં રજૂ થયેલા કાર્યક્રમની વાત પર જ આવીએ. અરુણ ભાવસારે આવકાર પ્રવચન કર્યા બાદ, ડેક્ષટર રઘુ આનંદે પોતાના નવ જેટલા બાળ-કલાકાર શિષ્યો પાસે, તબલા પર રુપક તાલના ૭૦ પ્રકારોની રજૂઆત કરાવી. ૧૦-૧૨ વર્ષના આટલા બધા ટાબરિયાઓએ જે સ્ફુર્તીપુર્વક કુશળતાથી તબલાવાદન કર્યું એ જોઇને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. દરેક બાળકલાકારને ટ્રોફી આપવામાં આવી હતી. ત્યારપછી ગઝલ ‘રંજીશ હી સહી દિલ દુખાનેકે લિયે‘, દિલ્હી-૬ ફિલ્મનું પ્રખ્યાત ગીત ‘મૌલા મેરે મૌલા‘, ચૂપકે ચૂપકે રાતદીન આંસુ બહાના યાદ હૈ‘, ‘ડાકા તો નહીં ડાલા થા, થોડીસી પી હૈ‘, ‘ખ્વાજા મેરે ખ્વાજા‘, જેવા જાણીતા ગીતોની રમઝટ બોલાવી દીધી સલિલભાઇએ. સ્મિતાબેન વસાવડાએ આ કાર્યક્રમમાં, એમના જ શબ્દોમાં કહીએ તો, બારમા ખેલાડીની ભૂમિકા ભજવી હતી. એમણે ગાયેલું ગીત ‘બડે અચ્છે લગતે હૈ..ઔર તુ..મ‘ વખતે શ્રોતાઓ પણ ‘તુ..મ‘..શબ્દ પર સાથ પુરાવતા હતા. ‘તુજમેં રબ દિખતા હૈ, યારા મૈં ક્યા કરું, જેવા ગીતો રજૂ કરીને સલિલભાઇને થોડોક વિરામ આપ્યો હતો. યજમાન હેમંત ભાવસાર પોતે પણ ખુબ સારા ગાયક અને સંગીતકાર છે. પણ આજના પ્રોગ્રામમાં પોતે ગાવાથી દૂર જ રહ્યા હતા. માત્ર મંજીરા લઈને સ્ટેજ પર તેમણે હાજરી જ પુરાવી હતી. સમગ્ર કાર્યક્રમનો દોર તેમણે સલિલને જ સોંપી દીધો હતો. એક સુ–નિયોજીત પ્રસ્તૂતિનો આનંદ, સંગીતરસિયાઓએ મન ભરીને માણ્યો. કાર્યક્રમની સમાપ્તિમાં, ફિલ્મ ‘હમદોનોં‘નું ગીત ‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં‘ મારા મતે શ્રેષ્ઠ રજૂઆત હતી. હું, આ ગીત સલિલના કંઠે વારંવાર સાંભળવું પસંદ કરું. નાટક ‘પપ્પા થયા પાગલ’ નો બીજો શો ભજવાયો અમેરિકામાં, ટેક્સાસ સ્ટેટનું, હ્યુસ્ટન શહેર કલાપ્રેમી ગુજરાતીઓનું મહાનગર છે, છેક ૧૯૮૦થી આ શહેરમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા, એનું પ્રસારણ કરવા ગીત, સંગીત,કવિ–સંમેલનો,સહિત સાહિત્યના અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુવ્યવસ્થિત અને સુંદર આયોજન અહીંની વિવિધ સંસ્થાઓ કરી રહી છે. આ સંસ્થાઓમાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન, હ્યુસ્ટન નાટ્યકલા વૃંદ સદાય અગ્રણી રહ્યા છે. હવે એમાં એક નવું નામ ઉમેરાયું છે– ‘કલાકુંજ ‘. ‘કલાકુંજ ‘ ૨૦૧૧માં અસ્તિત્વમાં આવી. સંસ્થાના સુત્રધાર એક પીઢ અને નીવડેલા કલાકાર શ્રી. મુકુંદભાઇ ગાંધી છે. એમણે પોતાના કુશળ આયોજક મિત્ર શ્રી. રસેશ દલાલના અને અન્ય કલાકાર મિત્રોના સહયોગથી ‘કલાકુંજ ‘ના નેજા હેઠળ બે વર્ષ પહેલાં એક ત્રિઅંકી નાટક ‘હું રીટાયર થયો’ ભજવ્યું અને એના ચાર ચાર શો સફળતાપુર્વક ભજવ્યા. હ્યુસ્ટનના ધુરંધર કલાકારો ઉમાબેન નગરશેઠ, હેમંત ભાવસાર, મનીષ શાહ, અક્ષય શાહ, યોગિના પટેલ, અરવિંદ પટેલ (બાના ), પંક્તિ ગાલા, નુપુર શાહ,કુલદીપ બારોટ, લલિત શાહ, રક્ષાબેન પટેલ રસેશ દલાલ અને ખુદ શ્રી. મુકુંદ ગાંધી જેવા સક્ષમ કલાકારોએ આ નાટકની અસરકારક રજૂઆત કરી હતી. માત્ર બે જ માસ પહેલાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન દ્વારા ‘કલાકુંજ ‘ના આ બીજા ફુલ લેન્થ પ્લે ‘પપ્પા થયા પાગલ’ ની ભજવણી કરવામાં આવી હતી. એ વખતના અભૂતપુર્વ પ્રતિસાદને કારણે ઘણાં નાટ્યપ્રેમીઓ આ નાટક જોવામાંથી વંચિત રહી ગયા હતા, એટલે લોકલાગણીને માન આપીને, ‘કલાકુંજે ‘ માત્ર કલાપ્રેમી, નાટ્યરસિક , ગુજરાતી પ્રેક્ષકો માટે, વિનામૂલ્ય, આમંત્રિત શોનું આયોજન કરીને, શહેરના કલાસિક અને કલારસિક પ્રેક્ષકો સમક્ષ હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સીવીક સેન્ટરના ૯૦૦ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા નાટ્યગૃહમાં ૧૭મી ઓગસ્ટ ૨૦૧૩ને શનિવારની સલૂણી સંધ્યાએ બીજો શો રજૂ કર્યો હતો. બરાબર આઠના ટકોરે, ‘કલાકુંજ ‘ના યુવાન, ઉત્સાહી ,હેન્ડસમ પ્રેસિડેન્ટશ્રી. રસેશ દલાલે પ્રેક્ષકોનું, તેમની લાક્ષણીક રમૂજી શૈલિમાં સ્વાગત કર્યું હતુ. અને પછી ગુજરાતના ગૌરવ સમા, ‘નાસા’ના વૈજ્ઞાનિક અને કવિ શ્રી, કમલેશ લુલા તથા એક જૈફ કલાકાર અને સાહિત્ય–સંગીત–નાટક જેવી કળાઓના પ્રેમી એવા લક્ષ્મીબેન ઠક્કરને સ્ટેજ પર આમંત્રીને તેમના શુભ હસ્તે દીપ–પ્રાક્ટ્યની વિધી કરાવ્યા બાદ, જરા ય સમયનો વ્યય કર્યા વગર , નાટક શરુ કરાવ્યું હતું. નાટક્ની સાઉન્ડ સીસ્ટમ શ્રી. અમીત પાઠકે, રંગમંચ વ્યવસ્થા શ્રી.વિનય અને દક્ષા વોરાએ, પ્રકાશ આયોજન શ્રી. લલિત શાહે, સામગ્રી વ્યવસ્થા શ્રી. સુરેશ બક્ષીએ, પાર્શ્વસંગીત ગીતાબેન ગાલાએ, રંગમંચ વ્યવસ્થા શ્રી. સંજય શાહે, રંગભુષા ( મેક અપ ) યોગિના પટેલે, સભાગૃહ વ્યવસ્થા ઉમાબેન નગરશેઠે સંભાળ્યા હતા. વિડીયો અને ફોટોગ્રાફી માટે અનુક્રમે શ્રી. અતુલ કોઠારી અને શ્રી.કેવલ ગાલાએ સાથ આપ્યો હતો. ‘કલાકુંજ’ના ફાઉન્ડર પ્રેસિડેન્ટપદે શ્રી.મુકુંદ ગાંધી, પ્રેસિડેન્ટ પદે શ્રી. રસેશ દલાલ, વાઇસ–પ્રેસિડેન્ટપદે શ્રીમતી ઉમા નગરશેઠ, જનરલ સેક્રેટરી તરીકે યોગિના પટેલ, ખજાનચી તરીકે શ્રી. વિનય વોરા અને એડવાઇઝરી બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે શ્રી. ગોપાલ સવજાની તથા શ્રી. હરેન મથુરિઆ કાર્યશીલ છે. ‘કલાકુંજ’ ભવિષ્યમાં પરફોર્મીંગ આર્ટ્સની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય કળા–સંસ્કૃતિ જેવી કે શેરી–ગરબા, ગરબી, ભવાઇ, એકપાત્રીય અભિનય, રાજ્ય કક્ષાએ એકાંકિ નાટ્યસ્પર્ધાઓ અને નાટ્યમહોત્સવો જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવા માટે આયોજન કરી રહી છે. આપના પ્રતિભાવો આપવા માટે આપ કલાકુંજના ઇ–મેઇલ kalakunj.usa@gmail.com પર અથવા સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. રસેશ દલાલના ઇ–મેઇલ એડ્રેસ rasdep@gmail.com પર પણ સંપર્ક સાધી શકો છો. ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૩મી બેઠકની ઉજવણી ‘વિશ્વપ્રવાસિની’ પ્રીતિ સેનગુપ્તા સાથે..અહેવાલ નવીન બેંકર ‘ઓમકારા ગ્રુપ’નો ગુજરાતી જલસો -હ્યુસ્ટનમાં Nimesh Talsaniya on નવીન બેંકર Home _ મારો પરિચય © એક અનુભૂતિઃ એક એહસાસ All rights reserved. ગુજરાતનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેર સયાજી નગરી વડોદરા ગુજરાતનો ઇતિહાસ લોક સાહિત્ય admin December 14, 2017 ગુજરાતનો ઇતિહાસ No Comments માત્ર 25 લાખ વસ્તીવાળુ જ શહેર છે, છતાં એણે ઐતીહાસીક્તાને સાચવી રાખીને આધુનિકતા અપનાવી છે. ભાવ અને રખડવા માટેનું ઉત્તમ સ્થળ એટલે વડોદરા. આવું છે ભાઈ આપણું સાંસ્કૃતિક શહેર વડોદરા !!!!! ઇસ ૧૮૭૫માં ……. સયાજીરાવ ગાયકવાડનો શાસનકાળ હતો ઇસ ૧૮૭૫ થી ૧૯૩૯ સુધીનો !!!! આમેય આ જ સમય ગાયકવાડી સામ્રાજ્યનો સુવર્ણકાળ ગણાય છે. વડોદરા સમૃધ્ધ અને સુશોભિત બન્યું સયાજીરાવ ગાયકવાડના સમયમાં જ. બ્રિટીશકાળ સમાપ્ત થઇ ગયાં પછી પણ ગાયકવાડી જાહોજલાલી ઓછી નથી થઇ. આ મહેલ ૭૦૦ એકરમાં ફેલાયેલો છે. તેમાં જુદી જુદી ઇમારતો, સંગ્રહાલયો, મોતીબાગ મહેલ અને મહારાજા ફતેહસિંહ સંગ્રહાલયની ઇમારતોનો સમાવેશ થાય છે. આ ઇમારત મહારાજા શાળાના વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવી હતી. શાહી પરિવારને લગતા ઘણા કળાના નમૂના અહીંના સંગ્રહાલયમાં આવેલા છે. જેમાં નોંધનીય રાજા રવી વર્માના ચિત્રો જે વડોદરાના મહારાજા દ્વારા અનુલક્ષિત કરવામાં આવ્‍યા હતાં. મકરપુરા પૅલેસનું નિર્માણ ઇ.સ. ૧૮૭૦ માં મહારાજા ખંડેરાવ દ્વારા કરવામાં આવ્‍યું હતું અને તેનો જીર્ણોદ્ધાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરેલ હતો. આ મહેલમાં ઇટાલીય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. આ મહેલ અત્‍યારે ભારતીય વાયુસેનાના તાલીમ વર્ગો ચાલે છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરા જિલ્લાના વહીવટી મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પહેલા બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવના પૌત્ર શ્રી પ્રતાપસિંહ રાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ સાથે તેમણે તેમના દાદાની ઈચ્છા પ્રમાણે સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી અને મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી. વડોદરામાં આ પ્રકારની યુનિવર્સિટીની જરૂરીયાત અને તેની સ્થાપનાના વિચારે તે સમયના વડોદરા સ્ટેટના શાશકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. ડો. જેક્સન, જેઓ ત્યારે (૧૯૦૮)માં વડોદરા કોલેજના પ્રિન્સીપાલ હતા, આ વિચાર અને પછી તેના અમલ કરાવવા માટે અને મહારાજા સયાજીરાવ ત્રીજા યુનિવર્સિટીની સ્થાપના તથા તેના વિસ્તાર માટે જવાબદાર છે. તેમણે એક સ્વતંત્ર અને સગવડતા વાળા વિજ્ઞાન સંકુલની રચના પર ભાર મૂક્યો. સયાજી બાગ અથવા કમાટી બાગ નામે જાણીતો આ બાગ વડોદરા શહેરમાં રેલ્વે મથકથી પૂર્વ દિશામાં જતાં કાલાઘોડા સર્કલ પાસે આવેલ એક ખૂબ જ મોટો તેમ જ જુનામાં જુનો બગીચો છે. આ બાગ વિશ્વામિત્રી નદીને કિનારે આશરે ૧૧૩ એકર જમીનમાં ફેલાયેલ છે. આ બાગ મહારાજા સયાજીરાવે ૧૮૭૯ની સાલમાં બનાવ્યો હતો, જેમાં ફક્ત એક બાગ સિવાય બીજા પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરલ ક્લોક (જમીન પર બનેલ આશરે ૧૨ ફુટ મોટી અને હજી કાર્યરત એવી ઘડિયાળ), ટોય ટ્રેન (ફક્ત ૨ ફુટ ઉંચાઇ ધરાવતી, ૧૦ ઈંચ પહોળા ટ્રેક પર ચાલતી ખાસ બાળકોની ટ્રેન) આકર્ષણ છે. સયાજીબાગમાં ઘણાં દુર્લભ એવા ફુલ, છોડ અને ઝાડ છે, જે જવલ્લે બીજે જોવા મળે (જેમકે રાવણ તાડ કે દશમાથાળો તાડ). સરદાર પટેલ પ્લેનેટેરીયમ એ વડોદરા શહેરમાં સયાજીબાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ છે, જેમાં રોજ સાંજે (ગુરુવાર સિવાય) ત્રણ ભાષા માં ગુજરાતી , અંગ્રેજી તેમજ હિન્દી ભાષામાં આપણા સુર્ય મંડળ તેમજ વિવિધ ગ્રહો વિશે સુંદર માહિતી આપવામાં આવે છે. સરદાર પટેલ પ્લેનેટેરીયમમાં સૂર્ય તેમજ ચંદ્રના ગ્રહણના દિવસે તેમ જ ખાસ અવકાશી ઘટનાઓને દિવસે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે. કીર્તિ મંદિર, વડોદરા કીર્તિ મંદિર (વડોદરા) એ મહારાજા સયાજીરાવ ત્રીજા દ્વારા ૧૯૩૬ની સાલમાં વિશ્વામીત્રી નદીના કિનારે પોતાના પુર્વજોની યાદમાં બનાવેલ સ્મારક છે. કીર્તિ મંદિર અંગ્રેજીના અક્ષર “E” ના આકારમાં પથ્થરથી બનેલ ઝરુખા સભર ઇમારત છે. ઇમારતમાં વચ્ચે શિખરબંધ મંદિર જેવો આકાર છે જેના ટોચ પર સુર્ય, ચંદ્ર અને પૃથ્વીના ગોળા પર આઝાદી પહેલાનાં અખંડ ભારતનો નક્શો બનેલો છે. ઇમારતમાં અંદર અનેક ખંડ છે, જેમાં ભોય પર સુંદર સફેદ આરસ પહાણના પથ્થર જડવામાં આવેલ છે. આ મંદિર એસ.એસ.જી. જનરલ અસ્પતાલ અને કમાટીબાગની એકદમ નજીક જ છે. લાલબાગ વડોદરા શહેરમાં આવેલ એક સુંદર બગીચો છે જે પ્રતાપ વિલાસ મહેલ ની નજીકમાં આવેલ છે. આ બગીચા પાસે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત એક સ્નાનાગાર પણ છે. આ બગીચા ને બિલકુલ અડીને ગાયકવાડી જમાનાથી ચાલી આવતી ડભોઇ થી જંબુસર જતી નેરોગેજ રેલ્વેના પાટા છે. જ્યાંથી હજુપણ સવારે તેમજ સાંજે નિયમિત રીતે ટ્રેન પસાર થાય છે. હાલમાં અહી ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલે છે. માંડવી દરવાજા વડોદરા શહેરના જુના વડોદરા વિસ્તારના બિલકુલ મધ્યમાં આવેલ છે, જેની ચારે તરફ લહેરીપુરા દરવાજા, ચાંપાનેર દરવાજા, પાણીગેટ દરવાજા અને ચોખંડી દરવાજા એમ કુલ ચાર દરવાજા આવેલ છે. પ્રાચીન વડોદરા આ ચાર દરવાજાની જોડતી કિલ્લા જેવી દિવાલ ની વચ્ચે વસેલું હતુ. માંડવી દરવાજો મુઘલ યુગમાં બનાવવામાં આવ્યો હતો. જેનું નવીનીકરણ ગર્વનર મલ્હારરાવ માલોજી દ્વારા ૧૭૩૬ ની સાલમાં કરવામાં આવ્યુ હતુ. લહેરીપુરા દરવાજાની જેમ જ તહેવાર ના સમયે માંડવી દરવાજાને પણ રોશનીથી સજાવવામાં આવે છે. ખંડેરાવ માર્કેટ આ મકબરો ભારતીય પુરાતત્વખાતા દ્વારા સંરક્ષિત જાહેર કરવામાં આવેલ છે જેને જાહેર જનતા માટે પણ ખુલ્લો મુકેલ છે. મકબરાની આસપાસ નાનકડો બાગ બનાવવામાં આવેલ છે. મહારાજા ફતેહસિંહ મ્યુજીયમ મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ વડોદરા શહેરના રાજમહેલ વિસ્તારમાં લક્ષ્મી વિલાસ મહેલ ના પ્રાંગણ માં આવેલ છે. આ મ્યુઝિયમમાં વડોદરા શહેરના પુર્વકાલિન મહારાજા તેમજ શાહી પરિવાર દ્વારા બહોળા પ્રમાણમાં એકત્ર કરવામાં આવેલ વિવિધ કલાના ઉત્તમ નમુના સંગ્રહિત કરવામાં આવેલ છે. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં ફક્ત ભારતીય કલાના નહિ પરંતુ ચાઇનીઝ, જાપાનીઝ, રોમન વગેરે સંસ્કૃતિના પણ માહીર કલાકારો ની કલાકૃતિ સાચવવામાં આવેલ છે. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમને જાહેર જનતા નજીવા શુલ્કની ચુકવણી કરી જોઇ શકે છે. હાલના સમયમાં પણ મહારાજાની દુરંદેશીને પ્રતાપે વડોદરા શહેરની વસ્તી પહેલાં કરતાં આશરે ત્રણથી ચાર ગણી થવા છતાં વડોદરાના આખા પુર્વીય વિસ્તારને જીવન જરુરી એવું પાણી આજવા સરોવરમાંથી જ મળે છે. આજવા સરોવરને કિનારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વૃંદાવન બાગનું પણ આયોજન કરાયેલ છે. આ બાગ મેસુરના વૃંદાવન બાગની છાયા સમાન છે. વૃંદાવન બાગનું ખાસ આકર્ષણ તેના રંગબેરંગી પ્રકાશવાળા ફુવારા છે તેમ જ અહીં દર શનિ, રવિ અને સોમવારે યોજવામાં આવતા સંગીતમય ફુવારા (મ્યુજીકલ ફાઉન્ટેન)નો કાર્યક્રમ છે. આજવા સરોવરનું પાણી શુદ્ધ કરવા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજવાથી વડોદરા તરફ આવતા રસ્તામાં નિમેટા ગામ પાસે પાણી શુદ્ધીકરણનો પ્લાન્ટ નાખેલ છે. આ પ્લાન્ટની આસપાસ પણ એક સુંદર બગીચો બનાવવામાં આવેલો છે. આજવા સરોવર અઠવાડીક રજા માણવા માટેનું એક ખુબ જ પ્રખ્યાત તેમજ આહલાદક સ્થળ છે. વડોદરાથી આજવા પહોંચવા માટે ખાનગી વાહન વ્યવસ્થા સહેલાઇથી ઉપલબ્ધ છે. હાલમાં વડોદરાથી આજવા વચ્ચે બીજા ઘણાં આનંદ પ્રમાદના પર્યટન સ્થળ વિકસી ગયાં છે જેમકે ગુજરાત ફન વર્લ્ડ ઍન્ડ રીસોર્ટ, આજવા ફન વર્લ્ડ વિગેરે વિગેરે. અનેક વૃક્ષો અને છોડો એમાં છે જે જોવાં લાયક છે. ભારતની સૌથી પહેલી રમકડાં ટ્રેન પણ કમાટીબાગમાં જ શરુ થયેલી આજે પણ એ ચાલુ છે. ભારતના ગણ્યાં ગાંઠ્યા પ્લેનેટોરીયમમાનું એક આ કમાટીબાગમાં જ આવેલું છે જે જોવાં જેવુ છે હો !!!! અરવિંદ આશ્રમ ( મહર્ષિ અરવિંદ થોડો સમય અહીં રહેલા ) વગેરે એના જોવાં લાયક સ્થળો છે. મોટાં-મોટાં સર્કલો, નિર્વ શાંતિ અને ચારેબાજુથી લીલોતરીથી હર્યા ભર્યા આલીશાન મકાનો અને ફ્લેટો, ખાણીપીણીનાં અદ્ભુત બજારો અને અત્યંત આધુનિક એવું નવું જ બનેલું એનું બસસ્ટેન્ડ. આ ઉપરાંત અનેક ઇમારતો ,હોટલો અને રેસ્ટોરરંટો તથા ઢગલાબંધ રિસોર્ટ એ વડોદરાની આગવી પહેચાન બની ગઈ છે. હવે જાઓ તો કદાચ તમને વિશ્વામિત્રીનાં રીવરફ્રન્ટ ઉપર મ્હાલવા મળે પણ ખરું. અલ્કાપુરીના ગરબા જોવાંએ પણ એક લ્હાવો જ છે હોં !! સંગીત, નુત્ય, નાટક અને સાહીત્યનો સુભગ સમન્વય એટલે મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી !!!! તારી ગેરહાજરી, મારું મારી જાત ને શોધવું, ધોમધખતો તાપ શરીર ને બાળે છે; અને તારી યાદ મન અને દિલ ને, પેલી મોટી ઘડિયાળએ સમય ને પણ મોટ્ટો કરી મુક્યો, સતત વાગતા ગીતો વધુ ને વધુ અકળાવી મુકતા હતા, ”એક તું હી ધનવાન હૈ ગોરી….” યાદો એ સમયને પૂર્ણ પણે બાહોપાશ માં લઇ ને થંભી દીધો હતો, જેમ તું મને રોકી રાખતી હતી એમ… હનુમાન દાદા જોડે થોડી વાતો કરી વાતો નહિ ફરિયાદો… દાદા એ કહ્યું બેટા, તારું દિલ તપાસ્યું??? અને….હેય આનંદ જ આનંદ… ઈતિહાસ અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે સંસ્કાર નગરી વડોદરા !!!!! આ બધું જોવું અને માણવું હોય તો વડોદરા એક વાર તો જવું જ જોઈએ કોઈએ પણ !!!!! અમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો Share in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો... અમને ફેસબુક પર લાઈક કરો શ્રીલંકામાં રમાનારી T-20 સીરીઝ હવે બે દિવસ પહેલાં જ શરૂ થઇ જશે, આ કારણે થયું શિડ્યૂલ ચેન્જ શિખર ધવને ફેમિલી ફોટોઝ શેર કર્યા, કહ્યું- ઘરથી દુર હોઉ ત્યારે બાળકો-પત્ની ખુબ યાદ આવે છે આજે ભારત-આફ્રિકા બીજી ટી-20, રાત્રે કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત India vs SA 2nd T20: સીરીઝ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો ક્યા-ક્યારે રમાશે મેચ બસ 18 રન....અને કોહલીના નામે નોંધાશે વધું એક રેકોર્ડ, જાણો વિગતે ICC રેન્કિંગમાં આ અમદાવાદી બોલરનો દબદબો, મેળવ્યું ટોચનું સ્થાન જેના પર ભારતના યુવાનો ફિદા છે તે પ્રિયા આ ભારતીય ક્રિકેટરની છે ફેન, જાણો કોણ છે તે વિરાટ કોહલીએ રચ્યો વધુ એક ઇતિહાસ, 27 વર્ષ બાદ પહેલીવર કોઇએ મેળવી 909ની રેટિંગ આફ્રિકામાં વિરાટને આવી રહી છે અનુષ્કાની યાદ...? પોસ્ટ કરી આવી તસવીર વીરેન્દ્ર સેહવાગે વિરાટ કોહલી વિશે કરી એવી ભવિષ્યવાણી કે..... સાઉથ આફ્રિકાનો આ સ્ટાર ક્રિકેટર પણ બન્યો પ્રિયાનો પ્રસંશક, જાણો શું કરી રીટ્વિટ? INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ ભારતીય સ્પિનરોએ આફ્રિકામાં મચાવ્યો તરખાટ, કુલદીપે 24 વર્ષ જૂના રેકોર્ડની કરી બરાબરી મેન ઓફ ધ સીરીઝ કોહલી બન્યો અને ક્રેડિટ અનુષ્કાને મળી 36 વર્ષનો રોજર ફેડરર બન્યો ઈતિહાસનો સૌથી વધુ ઉંમરે વર્લ્ડ નંબર વન ખેલાડી રોટરડમ: સ્વિટ્ઝરલેંડના ટેનિસ સ્ટાર રોજર ફેડરર ફરી એક વખત વર્લ્ડ નંબર-1 ગુપ્ટિલે મારી સેન્ચુરી તો ટ્રોલ થવા લાગી આ ભારતીય એક્ટ્રેસ, જાણો શું છે કારણ IPLમાં નથી મળ્યો કોઈ ખરીદદાર, હવે બીજા દેશમાં રમવા જશે આ ખેલાડી ભારતે સાઉથ આફ્રિકા સામે 5-1થી જીતી સીરીઝ, વિરાટ કોહલીની શાનદાર સદી પડતો મૂકાતા દુઃખી થયો’તો આ ક્રિકેટર, કર્યો ચોંકાવનારો ખુલાસો! મુંબઈમાં રમાશે IPL-11ની પ્રથમ મેચ, જાણો સંપૂર્ણ કાર્યક્મ આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું- કોહલી પંડ્યામાં પોતાને જુએ છે, તેને વધુ ચાન્સ આપશે IND vs SA: ટીમ ઈન્ડિયાનો જ ખેલાડી બનશે મેન ઓફ ધ સીરિઝ, જાણો કોની વચ્ચે છે ટક્કર IPLની 11મી સીઝનનો કાર્યક્રમ જાહેર, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાશે પ્રથમ મેચ નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની ભારતે સતત 9 વનડે સીરીઝ જીતીને પોતાના નામે કર્યો આ રેકોર્ડ, જાણો કોણ છે ટૉપ પર ભારત-આફ્રિકા વન-ડે: ભારતીય પ્રેક્ષકોએ સાઉથ આફ્રિકાના કયા ક્રિકેટરને આપી ગાળો, જાણો વિગત કોહલીનો કમાલ, આફ્રિકામાં અઝહર-ધોની જે ન કરી શક્યા તે વિરાટ કરી બતાવ્યું રિટાયર્મેન્ટ બાદ ક્રિકેટે સંબંધિત કોઈ કામ નહીં કરે આ ક્રિકેટર, જાણો શું કરશે..... IND vs SA: પોર્ટ એલિઝાબેથમાં આજે પાંચમી વન ડે, ઇતિહાસ રચવા સહિત આ રેકોર્ડ્સ પર રહેશે ટીમ ઈન્ડિયાની નજર વિન્ટર ઓલિમ્પિકઃ કોરિયન યુવતીનો ડ્રેસ વચ્ચે જ નીકળી ગયો ને મુકાઈ શરમજનક સ્થિતિમાં, જાણો વિગત આ ભારતીય ક્રિકેટરે આફ્રિકન નગાડા પર લગાવ્યા ઠૂમકા, ટ્વિટર પર થયો ટ્રોલ પોર્ટ એલિઝાબેથઃ દક્ષિણ આફ્રિકા સામેની ચોથી વન-ડેમાં ટીમ ઇન્ડિયાની હાર થઇ વેલેન્ટાઈન ડે પર વિરાટ અને અનુષ્કાનો શું છે પ્લાન? અનુષ્કાનાં માતા-પિતાએ શું આપી સ્પેશિયલ ગિફ્ટ? એક જ બોલ પર બે વાર આઉટ થયો આ બેટ્સમેન, છતાં પણ ન મળી વિકેટ, જાણો કેવી રીતે ટીમ ઈન્ડિયાના ‘ગબ્બરે’ કર્યું પરાક્રમ, સચિન-કોહલી પણ નથી બનાવી શક્યા આ રેકોર્ડ અમારા ન્યૂઝલેટર માટે સબસ્ક્રાઇબ કરો અને તમારા ઇ-મેલ પર તાજા સમાચાર મેળવ ગુજરાતનો ઇતિહાસ લોક સાહિત્ય admin November 18, 2017 કાઠીયાવાડ, લોકવાર્તા No Comments ઢસા ના આપા રામવાળા ને હૈયે આજ અજંપો છે. આમ કોઈ વાત નું દુઃખ નથી. ધીંગી ખેડ છે. પાંચ કંધોતર દીકરા છે. માલ-ઢોર છે. આપા ને એની આખ નુ રતન જેવી માણકિ ઘોડી છે. પણ બન્યુ તુ એવુ કે એક વખત ના માથે સવાર નો પહોર છે, ઘોડાર મા માણકી નો હણહણાટ થયો, હજામત કરવા આવેલ ધૂળો વાળંદ બાપુ ની ઘોડી ના વખાણ કરતા થાકતો નહિ, આપા રામ ની પ્રિય ઘોડી ને એય રંગ દેવા લાગ્યો, અને કહ્યુ કે બાપુ, આ માણકિ ના રંગ, રુપ ને જોતા ક્યાંય આની બીજી ભાત મળે નહિ, હવે આની દોડ , આના પગ નુ જોમ એની કેવી ક રીતે ખાતરી થાય.? આપા વિચાર માં ગોથા ખાતો રહ્યા. ધૂળો હજામત કરીને ચાલ્યો ગયો. પણ આપા રામવાળા ના વિચાર નું વહાણ નિશ્રય ના લંગારે લાંગર્યું જ નહિ. સ્મશાન માં ભમતા ભૂત ની માફક સવાલ હૈયા ને ચારેય ખૂણે હડીયાપટ્ટી કરી રહ્યો. ત્યાં તો પાયગા માં ચાર વર્ષ ની ચડાઉ કરેલી વછેરી એ હીંસીને ખડતાલ દીધી. એ સાથે રામ વાળા ના વિચાર ના વહાણ ને કિનારો મળી ગયો. “મોળા બાપ, સુરજોનારા’ણ! રંગ હો તુને! મને ઉજળા મોતનો રસ્તો બતાવી દીધો. હવે આ ઘોડી માથે બેસી ને પરાક્રમ કરી ને દેખાડુ. પછી માંડ્યા આપા રામ વાળા એ માણકી નામની વછેરી ની ચાકરી કરવા અને એને કસવા. આમ રાત દિવસ ની ચાકરી અને કેળવણી એ એ જાતવંત ઘોડી ને એક વરસ માં તો પાસા પડેલ લાખ કરોડ ના હીરાને મૂલે કરી દીધી. હવે વાત જાણે એમ છે કે મુલક પર અમદાવાદ ના બાદશાહ ની આણ છે. ખંડણી નામે તરકાણ સોરઠ નું નાણું તાણી જાય છે. ખંડણી નાં ઉઘરાણા સોનામહોરો માં ફેરવાઈ ને અમદાવાદ કોર્ય વહેતા જ રહે છે. એ જોઈને રામવાળા ની નજરો માં કરડાઈ આવે છે. “શું જબરું કારણ છે, ગલઢેરા? દલ્લી માથે હલ્લો તો નથી કરવો ને?” કો’ મીર મારવાના કોડ તો નથી થ્યા ને?” “કાઠીયાણી! ક્ષત્રિય ને ત્યાં અવતાર લીધો તો એવા કોઈ કોડ થાય એની નવાઈ નઈ. પણ મૂળ કારણ તો આપણી માણકી ના કોડ નું છે.” બસીયાણી ને અજાયબ થાય છે.: માણકી ના કોડ? “હા હા, માણકી ના કોડ!” “વાત કરો, ગલઢેરા, હું માણકી ના કોડ સાંભળું.” મહા ચતુર રામ વાળા એ ડિંગ હાંકી: “હેં, વડચડ! ઈ યે ઘોડી ને બળધિયા વચ્ચે?” કાઠિયાણી કહે: “ગલઢેરા! આ ઢોર ની બોલી તમને કેમ કરીને સમજાણી એ જ બડું અચરજ છે. !” “રંગ છે, કાઠી, તમારી વિદ્યાને!” કહેતા બસિયાણી આપા રામ ની ખોટી ડિંગ હોય તોય એમને પ્રોત્સાહન આપે છે. આમ રોનકભર્યા રંગીલા દિવસો વીતે છે. ત્યાં એક દિવસ કો’ક આવેતુ રામવાળા ના કાન કરડી ગયું: બીજા દિવસે રામ વાળા દહીં અને રોટલો ઝાપટી તૈયાર થઈ, માણકી પલાણી. ભાલે આભ ઉપાડતા વહેતા મુક્યા. પચીસ હજાર નું બાદશાહી ભરણુ જાય છે. કામદાર બેઠા છે અને પાછળ દોઢ હાથ લાંબી દાઢી વાળા આરબ અને પઠાણ સવારો રાંગ માં અરબી ઘોડા રમાડતા ચાલ્યા જાય છે. સાથે રસ્તો કાપવા પોત પોતાની મર્દાઈ ની દાસતાનો સંભળાવતા એક બીજા માથે દમ છાંટે છે. ત્યાં તો આડરસ્તે થી એક ઘોડેસવાર ભેગો થઈ ગયો. દરબાર! ક્યાં ચાલ્યાં?” “જમાદાર! જાઈએ ક્યાં?. અરે, જમાદા’ર સા’બ! તમે મે’રબાની કરીને મને બાદશાહબાપુ ની ચાકરી માં જ રાખી લ્યો ને.” “વાહ વાહ જમાદાર! તમે સાચા સિપાઈ લાગો છો. હું તો તમારી બેરખ માં જ ચાકરી કરવા માંગીશ.” “લ્યો, જમાદારો! અમલ કરો. ના પાડે એને મારા ગળા ના સમ.” જમાદારોએ અફીણ લીધું અને અમલ રંગ માં મોજ માં આવી બધા વાતો ના વડા કરતા ચાલ્યા. ત્યાં દરબાર કહે: “જમાદારો! તમે બધા તો લાખ ના માણસો છો, પણ આ તમારી રાંગ માં છે ઈ ઘોડા કેવાં જાણવાં? જેવો સવાર એવું ઘોડું હોય તી જ શોભીએ. બાકી હલકે ઘોડે બેઠા કે ન બેઠા તોય શું?” “અરે, દરબાર! આ શાહી ઘોડાં ઈ હલકા ન હોય. આ અસ્સલ અરબી ઘોડાં છે. એનું પાણી કોઈનાથી મપાય જ નહીં.” “હાહા, દરબાર! આ કોઈ આમજી ભામજી ના ઘોડાં નથી, શાહી ઘોડાં છે. સમજ્યા, શાહી ઘોડાં છે.” “હોય નહીં. મારી માણકી એમ પાણી-મઠી નથી.” “શું હોય નહીં? વિશ્વાસ ન આવતો હોય તો ચાલો ઘોડાં ભેડવીએ.” “તો ભલે, જમાદારો! એ રમતડી પણ રમી નાંખીએ.” દરબારે જાણી જોઈને પોતાની ઘોડી પાછળ રાખી છે. જેણે હરણાને પણ આગળ થવા નથી દીધા એવી માણકી ને આમ જમાદારો ના ઘોડાં આગળ થાય એમ જોઈ વસમુ લાગે છે. પણ દરબારે લગામ ને કસીને ખેંચી પકડી રાખી છે અને એથી ઘોડી ના પેઢા માં થી લોહી વહે છે. “સાવ સાચી વાત, જમાદારો! આ મારી ટાયડી કાંઈ તમારા પાણીપંથા ને પોગે નઈ. પણ હવે પાછા વળી ને ગાડા પાસે પોગીયે એટલે તમે જીત્યા પરમાણ. આપણી શરત પુરી થાય. ફરી પાછા બધા ઘોડાં પાછા વળી ને પાટીએ ચડ્યાં. આ વેળા પણ દરબાર ની ઘોડી પાછળ છે અને જમાદારો ગર્વ થી મલકાય છે. ત્યાં તો પાછળ થી દરબારે પડકાર કર્યો: “વાહ! ઘોડી! વાહ! ઘોડી! એ જાય! એ જાય!” કરતાં જમાદારો ગાડાં પાસે આવ્યા અને ક્ષિતિજો માં સમાઈ જતી માણકીને જોવા આંખે હાથની છાજલી કરી નજરોને દોડાવવા મંડ્યા. કાઠીયાણી ને કહે: “ઘી નું ઊનું કરીને લાવો, માણકી ને પાવું છે.” “હા હા.. હો..! આ પચીસ હજાર નું ભરણુ પટારે પડ્યું છે ઈ કઠોડે ઘા માણકી ના પગડાએ કરાવ્યો છે. અમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો Share in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો... અમને ફેસબુક પર લાઈક કરો રાજકોટ, તા. 15: ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ધીમે ધીમે ઉંચકાઇ રહ્યો છે. પરિણામે વિવિધ સ્થળોએ કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આ ગરમીમાં લોકો કામ સિવાય બહાર જવાનું ટાળી રહ્યા છે. ગરમીમાં લોકો અકળાયા હતા. ન છૂટકે જવું પડે તો ટોપી, રૂમાલ, સફેદ કપડાથી ઢંકાઇને નીકળે છે. પશુ, પંખીને પણ ગરમી અસર કરી રહી છે. છાંયડો શોધવા આમથી તેમ ફરી રહ્યા હતા. રાજકોટમાં આજનું તાપમાન મહતમ 41.1 તથા ન્યુનતમ 25.7 ટકા રહ્યું હતું સવારે 69 ટકા ભેજ તો સાંજે 18 ટકા ભેજ હતો. પવનની ઝડપ 7 કિ.મી. પ્રતિ કલાક હતી. વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન 41.6 રહ્યું છે. ગઇ કાલે 40.8 હતું તેમાં વધારો થયો છે. ગરમીથી પશુ-પંખી, માનવી તરફડી રહ્યા છે. સવારે 11 વાગ્યાથી વાહન વહેવાર ઓછો થતો જાય છે. ક્યાંક ક્યાંક લૂ લાગવાના પણ બનાવ બને છે. વૃદ્ધ, બાળકો વધારે નિશાન બનેલ છે. ભાવનગર: ભાવનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને આંબી જતા લોકો તોબા પોકારી ગયા હતા. બપોરે પણ લૂ ફેંકાઇ હતી. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 40.0 ડિગ્રીએ લઘુતમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું છે. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 22 ટકા અને પવનની ઝડપ 10 કિ.મી. પ્રતિ કલાક રહી હતી. ગરમીનું જોર વધતા લોકો અકળાયા હતા. સુરતમાં ગેસ ગળતરથી પિતા-પુત્ર સહિત ... વલસાડ-ધરમપુર રોડ પર દારૂ ભરેલી ... શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ ‘બે યાર’ ... BCCIમાં RTI લાગુ કરવાની લો ... કોહલીનો IPLમાં સૌથી વધુ રનનો ... પશ્ચિમ બંગાળમાં વાવાઝોડું 15 મૃત્યુ અને 50 ઘાયલ આજ નુ પંચાંગ ફિલ્મોમાં ન આવી હોત તો પોર્ન સ્ટાર હોત આ બોલિવૂડ એક્ટ્રેસ, ખુદ કર્યો’તો ખુલાસો નવી દિલ્હીઃ ચારા કૌભાંડના ચોથા કેસમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને કુલ 14 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ઉપરાંત 30 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. લાલુ યાદવ જો દંડ રાજ્યસભા ચૂંટણી: 6 રાજ્યોની 25 બેઠકો પર કોણે જીત મેળવી નવી દિલ્લી: દેશની 26 રાજ્યસભાની બેઠકો માટે મતદાન થયું અને આજે જ પરિણામ જાહેર થશે. ઉત્તર પ્રદેશની 10,... વલસાડઃ બોર્ડની પરીક્ષામાં શિક્ષકો કરાવતા હતા ચોરી, વીડિયો થયો વાયરલ દક્ષિણ ફ્રાન્સમાં સુપર માર્કેટ પર આતંકી હુમલો, બે લોકોના મોત પેરિસ: ફ્રાંસના દક્ષિણી ભાગમાં બે અલગ અલગ જગ્યા પર આતંકી હુમલો થયો છે. પ્રથમ હુમલો ત્રિવિસ... કેમ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ફ્લેટની ડીલ કરી કેન્સલ, મકાનનું ભાડું જાણીને ચોંકી જશો 36 વર્ષ બાદ આ ટીમને ન મળ્યું ક્રિકેટ વર્લ્ડકપમાં સ્થાન, જાણો વિગતે મહારાષ્ટ્રમાં પાસ નેતા હાર્દિક પટેલે BJP પર શું કર્યા પ્રહારો, જાણો વિગત સગા દીકરા સાથે માતાના આડાસંબંધની પિતાને ગઈ શંકા, જાણો પછી શું આવ્યો અંજામ? બોલીવુડનો આ દિગ્ગજ એક્ટર ગુજરાતી સિનેમામાં કરશે ડેબ્યૂ, જાણો શું છે ફિલ્મનું નામ શૂટ દરમિયાન અબુ ધાબીમાં ઘાયલ થઈ ‘રેસ-3’ની આ હોટ એક્ટ્રેસ, હોસ્પિટલ ખસેડાઈ આ બોલીવૂડ અભિનેત્રીએ એવો ફોટો શેર કર્યો કે ટ્રોલર્સ તેને સવાલો પૂછવા લાગ્યા, જુઓ તસવીર અનૂપ સોનીએ છોડ્યો Crime petrol શો, જાણો કેમ? બોલિવૂડના આ એક્ટરની ફેવરિટ સેક્સ પોઝિશન કઈ છે? પત્નીએ આપ્યો આવો જવાબ શું હોલિવૂડનો આ સુપરસ્ટાર સલમાન ખાનને નથી ઓળખતો? જાણો કેમ તમિલ ફિલ્મના પ્રોડ્યુસરની પત્નીએ કહ્યું- 'કેટલીક એક્ટ્રેસિસ સેક્સ વર્કર્સ કરતા પણ ખરાબ છે' દીપિકા-રણવીરે લગ્ન કરી લીધાં? વાયરલ થઈ તસવીરો, શું છે આ તસવીરોનું રહસ્ય? આ એરલાઈન કંપની ભારતમાં શરૂ કરશે સર્વિસ, બિકિનીમાં હોય છે એરહોસ્ટેસ, જાણો 'પેડમેન'ની અભિનેત્રીનો ખુલાસો, માત્ર શારીરિક નહી પરંતુ આ રીતે પણ થાય છે બોલીવુડમાં શોષણ આ હોટ 'પ્લેબોય' મોડલ રસ્તા પર જતી હતી ને ટોપ સરકતાં દેખાઈ ગયા બ્રેસ્ટ, જુઓ તસવીરો JIOનો આઈડિયા મુકેશ અંબાણીને કોણે આપ્યો હતો, નામ સાંભળીને તમે પણ ચોંકી જશો એક મહિના બાદ બનવાની હતી દુલ્હન, પાર્ટી બાદ થયું એવું કે... વિરાટ કોહલીને અત્યારે બેસ્ટ કેપ્ટન ન કહી શકાય, કયા દિગ્ગજ ખેલાડી આવું કહ્યું, જાણો વિગત હળવદ: પ્રેમીએ તરછોડતા યુવતી ગઈ આત્મહત્યા કરવા, પોલીસની આ કામગીરી જોઈને તમે દંગ રહી જશો અમદાવાદ: બહેન મોનિકાના ‘વૈભવી’ લગ્ન પર પાટીદાર નેતા હાર્દિક પટેલ શું બોલ્યો? જાણો વિગત રાધનપુર-મહેસાણા હાઈ-વે પર પુલ પરથી કાર નીચે ખાબકતાં એકનું મોત, ચાર ગમ્મત સાથે જ્ઞાન પરિસતાં આ શિક્ષક સોશિયલ મીડિયા પર છે હોટ ફેવરીટ, જુઓ નવો સુરતઃ એક્ટિવા પર જતાં યુવકને ધક્કો મારી લૂંટારુઓએ ચલાવી ચાર લાખની લૂંટ, જુઓ અમારા ન્યૂઝલેટર માટે સબસ્ક્રાઇબ કરો અને તમારા ઇ-મેલ પર તાજા સમાચાર મેળવ પ્લસક સ્થળાંતર મેનેજરનો ઉપયોગ કરતી વખતે બધા સામગ્રી ડોમેન્સ અને ડેટાબેઝો તેમના સ્થાનો પર કૉપિ કરેલા હોય છે, પરંતુ જ્યારે હું પ્લૅસ્ક્સમાં લૉગ ઇન કરું છું ત્યારે હું તેમને જોઈ શકતો નથી. જ્યારે હું તેમને જાતે જ ઉમેરવાનો પ્રયાસ કરું છું ત્યારે તે કહે છે "ડોમેન પહેલેથી અસ્તિત્વમાં છે". હું ધારું છું કે ડોમેન્સને વપરાશકર્તાને અસાઇન કર્યા હતા જે દૃશ્યમાન નથી અને હવે હું તેમને નિયંત્રણ પેનલ દ્વારા ઍક્સેસ કરી શકતો નથી Source - buy windows vps. ત્યાં કોઈ ફાઇલ છે કે કંઈક જ્યાં હું આને સંપાદિત કરી શકું છું? Title : Research Paper on “સાંપ્રત સમસ્યાઓના સંદર્ભમાં “गुजरातगौरवलहरी” કાવ્યસંગ્રહ” View Title : Research Paper on “વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ અને તેની અસરો ” View gu: ભેડીયો (bʰeḍīyo) તા-૧ લી મે _ બાળકોનો કલરવ આ બ્લોગ વિષે ગુજરાતી બ્લોગજગત આજે તા-૧ લી મે આજનો દિવસ ત્રણ ઘટનાઓને કારણે ખાસ છે. ૨-આજે વલ્લભાચર્ય જયંતિ ૩-આજે મજૂરદિન તો ચાલો આપણે ત્રણે વિષે થોડી માહિતી મેળવી લઈએ. ૧-ગુજરાત સ્થાપનાદિન…ગુજરાતનો હેપી બર્થ ડે….. ૨-શ્રી વલ્લ્ભચાર્યજી જયંતિ વૈષ્ણવ-પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજી હતા.તેમણે વિશ્વને વૈષ્ણવતાનાં ઉમદા વિચારો આપ્યાઆખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય સં.૧૫૩૫ ચૈત્ર વદ એકાદશીને રવિવારે મધ્યપ્રદેશના ચંપારણ્યમાં થયું હતું.આજે આખા વિશ્વમાં તેમનો પ્રાગટ્યદિન ઉમંગથી ઉજવાયો હશે.પાંચ વર્ષની ઉંમરે જ તેમણે ચાર વેદ,ઉપનિષદો અને છ દર્શનનો અભ્યાસ કર્યો હતો.આજે ઘણાં બાળકો અંધારામા બહાર જતાં ડરે છે જ્યારે તેમને ૧૧ વર્ષની ઉંમરે ભારતભરમાં ચાલીને જીવોનાં ઉધ્ધાર અને ભરતીય સંસ્કૃતિનાં ગૌરવને જાળવવા પદયાત્રાઓ કરી હતી.તે દરમ્યાન તેમણે કડક નિયમો અપનાવ્યા હતા. જેમકે ૧-આજીવન સીવેલા વસ્ત્રો ન પહેરવા,માત્ર ધોતી અને ઉપરણાનો જ વસ્ત્ર તરીકે ઉપયોગ કરવો. ૩-ગામની બહાર વૃક્ષની નીચે જ નિવાસ કરીશ ૪-જાતે જ રસોઈ બનાવીને જમીશ તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં તેમણે ભગવત પારાયણ કર્યું.આ બધા જ સ્થાનો આજે પુષ્ટીમાર્ગમાં તેમની બેઠકો તરીકે ઓળખાય છે અને જીવન દરમ્યાન આ બેઠકોની યાત્રા દરેક વૈષ્ણવનું ધ્યેય હોય છે.આજે ૮૪ બેઠકો વૈષ્ણવો માટે યાત્રાનું ધામ ગણાય છે.પુષ્ટિ એટલે કૃપા… પુષ્ટિમાર્ગ એટલે પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ. શી કૃષ્ણ (ઠાકોરજી) આપણા સ્વામી છે અને આપણે તેમના દાસ.પુષ્ટિમાર્ગનાં બે ચરણ છે(૧)શરણ અને(૨)સમર્પણ. શરણ મેળવવા માટે કથાશ્રવણ,ભગવદકીર્તન,ભગવદ સ્મરણ અને ગુરુ પ્રત્યે દ્રઢ નિષ્ઠા. સતત અષ્ટક્ષરી મંત્ર “શી કૃષ્ણ શરણં મમ” નો જપ કરવો. આજથી 200 વર્ષ પહેલાં યુરોપનાં દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ.માલિક અને મજૂર બે વર્ગ પડ્યા.મજૂરોને યોગ્ય વળતર માટે શિકાગોમાં ૧-૫-૧૮૮૭ નાં દિવસે વિશાળ મજૂર આંદોલન થયું. અનેક મજૂરો શહિદ થયા.એની યાદમાં આજે મજૂર દિવસ અથવા May Day ઉજવવામાં આવે છે.આજના દિવસે મજૂર સભાઓ યોજાય છે. Entry filed under: દિન મહિમા. સૌનું કરો કલ્યાણ તારીખ-૭ મી મે ૨૦૦૮ ખૂબ સુંદર માહિતી તેમાં “આજે Department of Information Technology,India દ્વારા વિનામૂલ્યે ગૂજરાતી સોફ્ટવેર સાધનો અને ફોન્ટ્સ સીડીનું પ્રકાશન અને વિતરણ જાહેર કરાયું છે.” જાણીને તો ઘણો આણંદ થયો…જોઈએ પાકે ઘડે કાઠા ચઢે છે કે કેમ? પ્રતિસાદ આપો જવાબ રદ કરો નામ (જરૂરી) Uma Shah on ચોકસાઇ,ઝડપ અને એકાગ્રતા વધારતી… માતૃ વેબ સાઇટ ટિપ્પણીઓ આરએસએસ ભાગેડુ માલ્યાને ‘મેક ઈન ઈન્ડિયા' નો બ્રાંડ એબેસેડર બનાવી દો અદ્રભૂત: જાણો, કેમ રાજસ્થાનના આ મંદિરને કહે છે ચમત્કારી ટેમ્પલ ભારતના આ રમણીય સ્થળોએ તમે કદાચ જ ગયા હશો! Vacation Special: ગરમી ગરમી ના કરો ગરમી છે તો જ આ મજા છે આમ તો ભારત પ્રવાસ પર નીકળો એટલે તમને દરેક ખૂણે કંઇકને કંઇક ઐતિહાસિક, માહિતીસભર અને નીહાળવાલાયક ઇમારત, સ્મારક કે પછી કલાકૃતિ મળી જશે. જે તમને ત્યાં અમુક પળો સુધી રોકી રાખવાનું સામર્થ્ય ધરાવે છે. જો કે, વાત આજે દેશની રાજધાની દિલ્હીની એક શાનદાર અને ઐતિહાસિક રચનાની કરવામાં આવી રહી છે. દિલ્હીમાં આવેલો કૂતુબ મિનાર ભારતમાં આવેલા પ્રવાસન સ્થળોમાં પ્રવાસી દ્વારા સૌથી વધુ મુલાકાત લેવામા આવતું સ્થળ છે. તેમજ તે ભારતનું શ્રેષ્ઠ ઐતિહાસિક સ્મારક છે. દેશના અન્ય પ્રાઇમ એટ્રેક્શન પ્રવાસીને પોતાની તરફ આકર્ષવામાં સફળ થયા હોવા છતાં પણ આ ઐતિહાસિક ઇમારત લોકોને તેની મુલાકાત લેવા માટે મજબૂર કરી રહી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ કૂતુબ મિનાર સાથે જોડાયેલા કેટલાક અનેખા રસપ્રદ ફેક્ટ્સ. કૂતુબ મિનારને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. કૂતુબ મિનાર વિશ્વની સૌથી લાંબી ઇંટોની મિનાર છે. જેની ઉંચાઇ 72.5 મી. છે. કૂતુબ કોમ્પલેક્ષમાં જે મજબૂત અને સખ્ત સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેની પાછળ એક છૂપી વિશેષતા અને રહસ્યો છૂપાયેલા છે. કૂતુબ મિનારના છેવાડા સુધી જવા માટે અંદાજે 379 જેટલી સીડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કૂતુબ મિનારની અંદર છે. આખા સ્મારકને બનાવવા માટે ખાસ પ્રકારના રેતીના લાલ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કૂતુબ મિનાર એક બાજૂએ થોડીક નમેલી છે. તેને એક તરફ નમેલી બનાવવા માટેના સ્ટ્રક્ચર પર અનેક વર્ષો સુધી કામ કરવામાં આવ્યું હતું. કૂતુબ મિનારના દરેક માળે બાલ્કની બનાવવામાં આવી છે. જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે. કૂતુબ મિનારમાં 27 જેટલા મંદિરો આવેલા છે. મિનાર પર ક્લાઇમ્બ કરવાની પરવાનગી નહીં 1981માં અનેક લોકોએ જીવ ગુમાવ્યા બાદ સરકાર દ્વારા મિનાર પર ચઢવાની મનાઇ ફરમાવી દીધી છે. રોચક છે ભગવાન જગન્નાથની રથ યાત્રાનો ઈતિહાસ, 141 વર્ષથી ચાલી આવે છે આ પરંપરા મુખ્ય પૃષ્ઠ 15 ટિપ્પણીઓ Posted by aataawaani on માર્ચ 28, 2016 ફ્રેંચ વિસ્તાર તમને સુઘડ લાગે બાકી આ ડચ વિસ્તારમાં કુકડા બકરીયું રખડ્તીયું દેખાય મેં એક રાસડો બનાવ્યો જે આપના માટે લખું છું . અંતરના ઊંડાણથી વિચાર આવ્યો ‘ ‘ આતા ઈ ને ‘ આપને પત્થરને છીણી થી છોલી આકર્ષક મૂર્તિ બનાવીએ છીએ પછી એ મૂર્તિને ઘીથી નવાડાવીએ મધથી ભોજ્ન નો થાળ ગાઈને જમવા માટે લલc ચાવીએ છીએ અને તેઓને ઊંઘવા માટે લઇ જઈએ છીએ આવા બધા પૂજા પાઠનાં નિયમો છે એ બદલાવી નાખવાની જરૂર છે . અને” આતા ” તું ઉત્તમ વિચારો રાખ અને ઈર્ષા અભિમાન તજી દેવાને લાયક છે . આજે આપની સમક્ષ એક ઉર્દુ શરાબી ગજલ રજુ કરું છું કોઈ અઘરા શબ્દોના અર્થ પણ કહીશ તો લ્યો ત્યારે વાંચો . મિસ્ટર મેક્ફર્લાંડ વિષે વધુ વાતો . 6 ટિપ્પણીઓ Posted by aataawaani on માર્ચ 18, 2016 પછી પોતેજ વાત કરી કે આ રોડનું નામ પાડનારને તરબૂચ બહુ ભાવતા હશે . . મેક્ફર્લાંડ હું કામ કરતો હોઉં ત્યાં આવે પાણીનું થર્મોસ આપી જાય કોઈ વખત ભીની જમીન ઉપર બેસવા માટે ગાદલી આપી જાય . આવા પ્રેમના કારણે મને મેક્ફર્લાંડ યાદ આવે છે . એનો એક મર્સિયો આપને વાંચવા આપેલો આજે બે મર્સિયા વધુ વાંચવા આપું છું . શ્રી મેક્ફર્લાન્ડ નામના વકીલના બગીચામાં મેં કામ કર્યું . આ લેખ હું ગુજરાત ટાઈમ્સ નાં સૌજન્યથી રજુ કરું છું . કેમકે આ લેખ મેં વર્ષો પહેલાં ગુજરાત ટાઈમ્સ માં લખેલો છે . કદાચ થોડો ફેરફાર હશે . કામ પૂરું થયું એટલે મને 35 ન્ડોલ્ર આપ્યા 33 ડોલરનું નક્કી કરેલું પણ બાપુ હુંતો બહુ ખુશ થઇ ગયો . અક્ને મેં તેનો રાસડો બનાવ્યો દર વરસે ત્રણ ડોલરનો વધારો કરે અને ફક્ત સાડાસાત કલાક કામ કરવાનું છલ્લે છેલ્લે મને એક દિવસના 91 ડોલર આપેલા હવે રાસડો વાંચો . અને એક રાતે મીસીસ મેક્ફર્લંદનો ફોન આવ્યો મારા ભાઈને વાત કરીકે તમારા ભાઈનો મિત્ર મારા ઉપર ઘણી જવાબદારી સોપી સ્વર્ગે જતો રહ્યો છે / તો પછી આ મારા સહૃદયી મિત્રો ભાઈઓ અને બહેનો આગળ થોડી વાતો એમને વાંચવા આપીને શા માટે મારા હૈયાનો બોઝ હળવો ન કરું ? અને અમારી ગરીબી સામે ધીંગાણે ખભે ખભો મિલાવીને ચડનારી , અને ઈ બહાને હું મારી 70 વરસ સુધી સાથ આપીને પ્રેમ આપીને મને પ્રફુલ્લિત રાખનારી પ્રેમાળ પત્નીને શા માટે યાદ ન કરું ,? મેં મારી એક લાંબી 56 ક્ડીયુંની કવિતા કે જે મને શ્રી સુરેશ જાનીએ મારા બ્લોગ આતાવાણીમાં મૂકી આપી છે , જેમાં 11 થી 15 સુધીની ક્ડીયું મારી પત્ની ભાનુમતી વિષે છે . જે હું વિગત સાથે લખીને આપને વાંચવા આપું છું ; અને બાપુ બંધુક ફૂટી અને સ્ત્રીઓ દોડી કેટલીકતો બન્ધુકનો અવાજ સાંભળી ગભરાઈ ગઈ અને બેડાં માથેથી પડી ગયાં . કેટલીક થોડુક ચાલી અને બેડાંનો કંટ્રોલ ગુમાવ્યો અને પોતે પણ બેડાં સાથે પડી ગયું . અને આ ભાનુમતી ગજ ગામિની ઠેઠ સરહદ સુધી પહોંચી , અહી બેડાં ઉતારવા વાળો પોલીસ ઉભો હતો . તે બોલ્યો કાકી તમારો પહેલો નંબર આવી ગયો . લાવો હું તમારું બેડું ઉતારું ભાનુમતી વટથી બોલી ઉભો રહે ઓલ્યું મારી મશ્કરી કરતી હતી ઈને અહી સુધી આવવાદે પોલીસ બોલ્યો હવે બે ત્રણ જણી આવી રહી છે બીજીયું તો ઘર ભેગી થઇ ગયું . બબ્બે કલાક સાંજ સવાર પની આવે એમાં પાણી ભરવા બાબત ઝઘડા થતા હોય પણ આ ભાનુમતી બહુ માથાભારે એ નળનો કબજો લ્યે તે જ્યાં સુધી પોતાના ઘરનું નાનું વાસણ પણ પાણીથી નો ભરાય જાય ત્યાં શુધી નળનો કબજો છોડે નહિ . લાઈન માસ્તરનું પણ માને નહિ . એક વખત દલપતરામ નામના સિંધી જમાદારની વહુએ દલપતરામ ને કીધું ભાનુ નળજો કબજો ઘડીક્મે નથી છડે , ભાગલા વખતે જે લોકો સરકારી નોકરી કરતા હતા તેઓને ભારતમાં પણ એજ નોકરી ઉપર રાખી લીધેલા અને એ રીતે દલપતરામ જમાદાર તરીકે નોકરી કરતો હતો . 11 ટિપ્પણીઓ Posted by સુરેશ on માર્ચ 11, 2016 પ્રથમ સંસ્કૃત શ્લોકનો ભાવાર્થ આ શ્લોક ઘણેભાગે વાલ્મિકી રામાયણનો છે .પત્થરો કોઈ દિવસ પાણીમાં તરે પણ સમય એવો હતો .રામ રાવણ યુદ્ધ સમયે કે લંકા માં જવા માટે સમુદ્ર પાર કરવા પાણા તરવા માંડેલા અને પુલ બંધાઈ ગએલો .અને મનુષ્યો રાક્ષસોને મારી શકે ખરા ?પણ રામ ભલે અવતારી હતા પણ એ માણસ હતા .અને તેઓએ રાવણ , કુંભકરણ , ઇન્દ્રજીત ,જેવા રાક્ષસોને મારી નાખેલા .અને વાંદરા પુલ બાંધતી વખતે કામે વળગી ગએલા . એટલેકે સમયની બધી બલિહારી છે . મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે. ‘બની આઝાદ’ – ઈ બુક ઈ-વિદ્યાલય પર નવી સામગ્રી દેશની પ્રથમ ગૂગલ શાળા બની અમદાવાદની એક પ્રાથમિક શાળા! દાખલો – ૫ , બાદબાકી મુલાકાતીઓની સંખ્યા બાળ વાર્તાઓ જુલાઇ 5, 2018 અપંગની પ્રતિભા- ભરત પટેલ જુલાઇ 3, 2018 તમને નવી સામગ્રી માટે ઈમેલ મોકલીએ? તમારું ઈમેલ સરનામૂં આપશો, તો નવી સામગ્રીની જાણ કરવામાં આવશે. માટે શોધો : બાળ વાર્તાઓ ઈ-વિદ્યાલય – નવો દેખાવ આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧૨ વિભાગો કેટેગરી પસંદ કરો જીવન (2) પ્રકાર (262) हिन्दी (10) અમેરિકા (1) આતાપુરાણ (103) કવિતા (31) દેશિંગાપુરાણ (42) ફોટો (4) ભાનુમતીપુરાણ (12) લોકકથા (14) લોકગીત (2) વાર્તા (30) વિડિયો (5) સકલન (2) સમાચાર (17) સુવિચાર (3) સ્વાનુભવ (16) હાસ્યકવિતા (7) હાસ્યચિત્ર (3) હાસ્યલેખ (4) પ્રકીર્ણ (495) રિતેશ મોકાસણા (1) સર્જક (10) કનક રાવળ (3) દિનેશ વૈષ્ણવ (4) પૂર્વી મલકાન (1) વિનોદ પટેલ (1) સુરેશ જાની (1) « ફેબ્રુવારી એપ્રિલ » ટિપ્પણીઓ આરએસએસ મારા વિચાર મારી કલમે મુખ્ય પૃષ્ઠ હું અને મારી દુનિયા હાથમાં પકડેલ ડસ્ટરને બેંચ પર મુકીને વાતે વળગી ગયા. તેમને તો એમજ હતું કે પોતે હજી એજ સ્કુલમાં છે અને બધું રાબેતા મુજબ છે. આ બાજુ બેયના મનમાં મસ્તીના મોજાઓ ઉછળવા લાગ્યા. ધોતીયાના છેડે ડસ્ટર બાંધી દીધું. જેવું ડસ્ટર બંધાઈ ગયું કે સાહેબ ને એક જોક યાદ આવ્યો. જોકની સાથે પીરીયડ પણ પૂરો થયો. બધાએ ડસ્ટર ને લટકતું જોયું ને ખુબ હસ્યા. એટલું તો બધા જોક સાંભળીને પણ નહિ હસેલા. જતા જતા શાંતિલાલ સાહેબ ને એમ કે એમનો જોક બધાને મોડે મોડે સમજાયો. તેઓ સ્ટાફ રૂમમાં ગયા કે બે ત્રણ સાહેબનું ધ્યાન પેલા લટકતા ડસ્ટર પર ગયું. એક બે એ તો એને નજર અંદાઝ કર્યું કે કદાચ એવું હોઈ શકે. પણ ચકોર અને ચેતનવંતા ત્રિપાઠી સાહેબ થી ના રહેવાયું. “ હા, એ તો મારે હાથવગું રાખવાની ટેવ છે. તમને ખબર છે ? હું ભણતો ત્યારે કાયમ સાહેબોને ડસ્ટર ખંખેરી આપતો. ” “ ડસ્ટર તો વળી કોણ ચોરે ? ” “ હું પણ એજ કહું છું ” “ અલ્યા ટીનીયા એન્જીન કેમ ચાલવા લાગ્યું ? ” “ મને શું ખબર, હું તો હાથાને ખાલી અડેલો જ ” હવે એન્જીન તો ધીરે ધીરે ચાલવા લાગ્યું. અને ચાલતું ચાલતું બાધા ડબ્બાને વટાવી ગયું. હવે બેયની ફાટી. “ જીલા કંઈક કર યાર…અને આજ તો બેય ગયા. ” “ અરે હું શું કરું આ થોડી મોટર છે કે…… ” “ એક દિવસ તમે લોકો મારી નોકરી હોડમાં મુકશો ” કહીને બેયને દબડાવ્યા. નીચેની લીંક પર ક્લિક કરીને આપના મિત્રોને પણ વંચાવો દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !! View all posts by રીતેશ મોકાસણા → Vimala Gohil કહે છે: “ટ્રેન ને એક્ચ્યુલ પાટા પર લાવવાની વાત છે મિત્રો. હું જે વાત કહેવા જઈ રહ્યો છું તે કદાચ માનવામાં આવે એવી નથી પણ તમારે કયારેક તો મને ટેકો આપવો જોઈએ કે નહિ “! ટેકો આપ્યો જાવ, રિતેશ ભાઈ, હવે ટીના- જીલાના એન્જીન સાથે ટ્રેઈન દોડાવતા રહો અમારા સુધી. શાળા અને શેરીના દોસ્તો સાથેના મસ્તીભર્યા સ્મરણોની યાદ અપાવવા બદલ આભાર. રીતેશ મોકાસણા કહે છે: પ્રતિસાદ આપો જવાબ રદ કરો નામ (જરૂરી) માટે શોધો : ઈમેલથી નવી સામગ્રીની ખબર જોઈએ છે? તમારું ઈમેલ સરનામું લખો રીતેશ મોકાસણા on Happy New Year ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિ ભંડાર વિભાગો કેટેગરી પસંદ કરો કાવ્યો/ ગઝલો (73) નવલિકા (77) પ્રકીર્ણ (103) હાસ્યલેખ/ જોક્સ (64) દેશ-વિદેશના મુલાકાતીઓ ૨૭-૭-૨૦૧૩ થી « ફેબ્રુવારી એપ્રિલ » ટિપ્પણીઓ આરએસએસ Opinion Polls 2019: સપા-બસપા-કોંગ્રેસ સાથે આવતા શું થશે લોકસભાના સમીકરણો? કોંગ્રેસના ભારત બંધને મળ્યુ 18 પક્ષોનું સમર્થન, મોદી સરકાર સામે મોટા આંદોલનની તૈયારી સમાજવાદી પાર્ટીના ભાગલા પડતા અટકાવવા માટે મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ વધુ એક પ્રયત્ન કરી રહ્યાં છે. અખિલેશ યાદવ આજે મુલાયમ સિંહ યાદવ સાથે મુલાકાત કરવા તેમના આવાસ પર જઇ પહોંચ્યા હતા. પાર્ટીને બચાવવાનો 10 દિવસોમાં આ 8મો પ્રયાસ છે, શક્ય છે કે આ મુલાકાત નિર્ણાયક સાબિત થાય. સપામાં પાર્ટીના ચૂંટણી ચિહ્નને લઇ યુદ્ધ છેડાયું છે અને પાર્ટીના છૂટા પડેલા બંન્ને દળો આ વિવાદ લઇને ચૂંટણી પંચ પાસે પણ જઇ આવ્યા છે. અત્યારે અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવ સામે સૌથી મોટો પડકાર છે પાર્ટીના ચૂંટણી ચિહ્ન 'સાયકલ'ને રદ્દ થતાં બચાવવું. ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે, ઉત્તર પ્રદેશમાં પહેલા ચરણનું મતદાન 11 ફેબ્રૂઆરીના રોજ થશે અને ઉમેદવારી નોંધાવવામાં માત્ર થોડા દિવસો જ બચ્યા છે. આથી બંન્ને દળો બને એટલી જલ્દી આ વિવાદ ઉકેલવા માટે અધીરા બન્યા છે. અહીં વાંચો - નરેન્દ્ર મોદી હીરાબાને પગે લાગ્યા, તો કેજરીવાલને પેટમાં દુખ્યું મુલાયમ સિંહ યાદવે ગઇકાલે આ વિવાદને ઉકેલવાના સાફ સંકેતો આપતા કહ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ અખિલેશ યાદવ જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે. આ પહેલાં મુલાયમ સિંહ યાદવ આ કહેવાથી હંમેશા બચતા રહ્યાં છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, મુલાયમ સિંહ યાદવ પાર્ટીની અંદરના વિવાદને પૂરો કરવા તત્પર છે અને આ માટે તેઓ સમજૂતી કરવા પણ તૈયાર છે. અખિલેશ સાથે કોઇ મતભેદ નથી, સમસ્યા સપામાં છે મુલાયમ સિંહ યાદવે એમ પણ કહ્યું હતું કે, પાર્ટીમાં જે થોડો-ઘણો વિવાદ છે, તે લખનઉ પહોંચતાની સાથે ઉકેલી લેવામાં આવશે. મુલાયમ સિંહ યાદવે સભાપતિને પત્ર લખીને રાજ્યસભાના સભ્ય રામગોપાલ યાદવને સપામાંથી નિષ્કાસિત કરવાની સૂચના આપી છે. samajwadi party mulayam singh yadav akhilesh yadav uttar pradesh up assembly election 2017 સમાજવાદી પાર્ટી મુલાયમ સિંહ યાદવ અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ યુપી વિધાનસભા ચૂંટણી 2017 પતિ સાથે ઝગડો, 5 વર્ષના બાળક સાથે ઉંદર મારવાની દવા પીધી, મૌત Anand on રાણી બની જાય છે લક્ષ્મી (૨) “હા ને ઘણું જ મોડું થઇ ગયું…”કહી પ્રબોધ બાથરૂમમાં ગયો અને બહાર આવ્યો ત્યારે પ્રવિણાએ ગેસ પર મુકેલી ચ્હા ગાળીને પ્રબોધ તરફ કપ સરકાવ્યો એ પી ને આંગણામાં નજર કરતા તેણે પુછ્યું “હજી છાપું નથી આવ્યું….?” “હાય રામ આ શું થઇ ગયું…?” ‘ગાભરવું નથી’ જીન્દગીના ઝેર પી મરવું નથી; ‘ના બરબાદ કર’ ના કદી પાછા ફરી ફરિયાદ કર આવે અગર કો વાત કરવા સાંભળી લેજો; ઘરના બધા લોકો કહે બસ જાળવી જાજો; સમય થંભી ગયો છે ક્યાંક એવું કેમ લાગે છે; અગર થંભી ગયો છે કયાંક એવો વહેમ લાગે છે નથી ધનવંતરી પાસે કો દવાઓ એમ લાગે છે કહો જોઈએ – હાઈકુ _ "મધુવન" “મધુવન” – સંપાદક: હરીન્દ્ર દવે Posted by madhuvan1205 in હાઈકુ ટૅગ્સ:ઓળખી બતાવો, ઔષધ, હાઈકુ :સર્વત્ર મળે ! ગુજરાતમાં સર્વત્ર થતી અરડૂસી (વાસા, અડૂસા) આપણે ત્યાં ખાંસી, ઉધરસ, શ્વાસની દવા તરીકે ખાસ જાણીતી છે. તેનો છોડ ૪ થી ૧૦ ફૂટ ઉંચો થાય છે તેના પાન જામફળીનાં પાનને મળતાં ૩-૪ ઇંચ લાંબા અને દોઢ – બે ઇંચ પહોળાં તથા અણીદાર હોય છે. તેની પર તુલસીની માંજરની જેમ હારબંધ સફેદ રંગના ફૂલ થાય છે. તેની ધોળી અને કાળી એમ બે જાતોમાં કાળી વધુ ગુણકારી, ગરમ અને કફનાશક છે. ઘણે સ્થળે બાગ-બગીચા તથા ખાનગી ખેતર-વાડીમાં તે વવાય છે. (૧) ખાંસી, શ્વાસ, કફ અને ક્ષય રોગ માટે અરડૂસીનાં પાન તથા તેનાં પુષ્‍પોનો રસ કાઢી, તેમાં મધ નાખી રોજ સવાર-સાંજ આપવો. અથવા અરડૂસીનાં પાન બાફી પુટપાકવિધિથી રસ કાઢી, મધ મેળવી પીવો. (૨) રક્તપિત્ત : શરીરના કોઈ પણ કુદરતી છિદ્ર માર્ગેથી લોહી પડતું અટકાવવા માટે અથવા કમળા કે કફ- પિત્તના તાવ માટે અરડૂસીનાં પાન તથા ફૂલોનો રસ કાઢી તેમાં સાકર તથા મધ નાંખી પીવું. (૩) શીઘ્ર-સુખ પ્રસવ માટે : અરડૂસીના મૂળ રવિવારે શુભ સમયે લાવી, ધોઈ લો. પછી તેને પ્રસવતત્પર સ્ત્રીની કમરે બાંધો. મૂળને પાણીમાં ઘસીને પેઢુના ભાગે લેપ પણ કરવો. (૪) ગરમીનો સૂકો દમ (શ્વાસ) : અરડૂસીના પાનના રસમાં ત્રીફળા ચૂર્ણ ૫ ગ્રામ તથા તાજું માખણ નાંખી રોજ પીવાથી ખૂબ લાભ થશે. (૫) કફજ્વર (શરદીનો તાવ) :અરડૂસી, મોથ, ઘમાસો, સૂંઠ, ભારંગમૂળ – એટલી ચીજોનો ભૂકો કરી, ઉકાળો બનાવી તેમાં મધ અને સિંધવ નાંખી, સવાર-સાંજ દેવું. (૬) લોહીના ઝાડા, હરસ-મસા, રક્તપ્રદર (લોહીવા) તથા લોહીની ઊલટીમાં અરડૂસીના પાનના તાજા રસમાં સાકર તથા ઘી ૧-૧ ચમચી ઉમેરી રોજ સવાર-સાંજ પીવું. તેથી દરેક રક્તસ્ત્રાવ મટે છે. (૭) દમ-શ્વાસ (કફદોષનો) : અરડૂસીનાં પાન, હળદર, ધાણા, ગળો, ભારંગ મૂળ, લીંડીપીપર, સૂંઠ અને ભોરિંગણી – સમાન ભાગે લઈ બોરકૂટ ભૂકો કરી, તેનો ઉકાળો કરી સવાર-સાંજ બે વાર, તેમાં ૧ ગ્રામ મરી ભૂકો નાંખી પીવો. (૮) વાતરક્ત (ગાઉટ – સાંધામાં થતી ગાંઠોનું દર્દ) : અરડૂસી, ગળો અને એરંડાનાં મૂળનો ઉકાળો કરી, તેમાં ૧-૨ ચમચી દિવેલ મેળવી રોજ પીવાથી દર્દ મટે. (૯) ક્ષય (ટી.બી.): અરડૂસીના પાનના રસમાં મધ કે સાકર મેળવી રોજ કાયમ પીવાથી નવી-જૂની ઉધરસ, કફ તથા ક્ષય રોગનો નાશ થાય છે. અરડૂસી ફેફસું નવા જેવું બનાવે. પ્રતિસાદ આપો જવાબ રદ કરો નામ (જરૂરી) સુખમાં છકાય નહી, દુ:ખમાં રડાય નહીં.. ભક્તિ ભુલાય નહીં હો, માળા છે ડોકમાં... આજે જ જોડાવ.. લિમ્કા બુક ઓફ઼ રેકર્ડમાં જેણે માનવંતુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે – તે ભાવનગરના લોકપ્રિય કાર્યક્રમ સૂરીલી સાંજના કેટલાંક અંશો હવે આપ યુ-ટ્યુબ પર માણી શકશો. તાજેતરની પોસ્ટ્સ શું સાર્થ કે શું ઉંઝા – લખવું છે તો લખવા માંડો ! આ તે કેવું? એકાગ્રતા અને ધ્યાન કલા / સંગીત જાણવા જેવું પ્રકૃતિ / કુદરત / પર્યાવરણ રમત ગમત.ખેલ જગત વિચાર વિસ્તાર સહકાર/સહયોગ/મિત્રતા સાંસ્કૃતિક કાર્યક્રમ સ્મૃતિ / શ્રદ્ધાંજલિ « નવેમ્બર જાન્યુઆરી » રાજાને જે ચરણપ્રહાર કરે તેને શી સજા કરવી જોઈએ? – આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી કૃષ્ણનાં અંતિમ રહસ્યો – પ્રકાશ પંડ્યા “વૃક્ષ જેવા બનો” તરુવર,સરોવર, સંતજન ચોથા બરસે મેહ.. પરમારથ કે કારણે, ચારો ધરીયા દેહ... કથા કડી … ૩૨ કથા-કડી …૨ની ૩૨મિ કડી લખવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી. ફાઈનલી તે લખાઈ અને શબ્દાવકાશ ઉપર મૂકાઈ ગઈ છે….જેની લીંક નીચે આપેલી છે…. સ્ટીવ જોબ્સ, માર્ક ઝકરબર્ગ, સ્ટીવન સ્પીલબર્ગ, આ બધા પરદેશી લોકોની ખાસિયત એ છે કે તેમને ગતકડા સુઝે છે. પણ એ લોકો મહાન એટલે છે કે લોકોની હાંસી કે ટોણાઓ ઉપરાંત એ ગતકડાને તેઓ ચાહ્યા કરે છે. આગળ જતા એ જ ગતકડું હાંસી કરનાર લોકોના ગાલ ઉપર પોતની ઉપલબ્ધીની લપડાકના સેરા પાડી ઉંચાઈઓ ચડી જાય છે. ભારતમાં આવા ગતકડા લોકોને ઓછા સુઝે છે અને સુઝે તો તેને પ્લેટફોર્મ નથી મળતું. જો કે તેમાં પણ અપવાદ છે. કેમ આવું થયું? ભારતમાં ભગવાન બની ને ભુલાઈ ગયેલા ઘણા બધા હીરોમાંના એક સ્વામી વિવેકાનંદ ને તેમના જન્મદિવસે યાદ કરી પુષ્કળ વાંચન કરવાનો તો વિચાર કરું જ છું. જોઉં છું આ દેશની હવા મને અનુકરણ માં થી અનુસરણ માં જવા દે છે કે નહિ. અને કોઈ “હટકે” ફિલ્મમેકર તેમના જીવન ઉપર પણ ફિલ્મ ભવિષ્યમાં બનાવે(જે માધ્યમ આપણે વધુ સારી રીતે સ્વીકારી શકીએ છે.) તેવી આશા. એટલે, એકબાજુ તમે ઉમરનો કાયદો હોવા છતાં પણ આંખ-આડા-કાન કરીને આવા બાળલગ્નો ચલાવી લો છો અને બીજી બાજુ ઉમરનો કાયદો બતાવી ખરેખર અધમ કૃત્ય કરનારને રાહત આપો છો. તે ગુનેગારની ઓછી ઉમર કયા કાનુન મુજબ એ સાબિત કરી શકશે કે તેણે બાળ સહજ સ્વભાવમાં આ કૃત્ય કર્યું ? અથવા આ કૃત્ય કરવા પાછળ તેનો ઈરાદો ગુનો કરવાનો નહિ પણ ખાલી ઘર-ઘર રમવા નો હતો ? જેમ દેશની યુવાપેઢી હવે દરેક ગુનાઓ અને અત્યાચારો સામે આવાજ ઉઠાવે છે તેમ હવે બદલાવ માટે પણ અવાજ ઉઠવાની જરૂર છે. આધુનિક ચળવળ માટેના હાથવગા સાધન એવા ઈન્ટરનેટની મદદથી હમણાં જ એક તરુણી દ્વારા એક ચળવળ શરુ કરવા માં આવી છે. ઘણા બધાને ધ્યાનમાં હશે જ. તેમ છતાં જેઓ ના જાણતા હોય તેઓ નીચે ની લીંક ધ્વારા એ ચળવળ માં ભાગ લઇ શકે છે. કોઈ બદલાવના નિમિતના બની શકીએ તો કાઈ નહિ પણ કોઈના ભગીરથ માં ટેકો તો આપી જ શકીએ. અને તે પણ પોતાની એ.સી. કેબીન માં બેઠા-બેઠા જ. “મિત્રો ને પ્રેમ કરવા ફક્ત ફ્રેન્ડશીપ ડે જ શા માટે ? મિત્રો ને તો ગમેત્યારે પ્રેમ કરી શકાય. આજે ઘણા બધા દુખિયારા આત્માઓ ને આ બળાપો કાઢતા જોયા અને વાંચ્યા. પશ્ચિમી સંસ્કૃતિ, ગ્રીટિંગ કાર્ડ્સ કંપનીઓ ની ચાલ વગેરે વગેરે….. ડસ્ટબિન : “પશ્ચિમી સંસ્કૃતિ” ને પૂછી ને એક દિવસ “ચંચુપાત ડે” પણ રાખીશું હો !!!!! ચિંતા ના કરશો ……. ગયા વર્ષે આજના દિવસે હું ‘આજે નવું કંઈ નથી… ‘ એમ કહીને છટકી ગયેલી ! પણ આ વર્ષે ખરેખર તમારે માટે કંઇક નવું લાવી છું.. એટલે જરા મોડું છે, પણ મોળું નથી… 🙂 આવો મઝાનો સંગીત વિશેષાંક આપવા માટે અતુલભાઇ અને વિજયભાઇનો ખૂબ ખૂબ આભાર…!! અને બીજી એક ખાસ વાત કહું? આ ફીલિંગ્સના છેલ્લા પાનાએ મારો પણ એક ટહુકો સચવાયેલો છે..! ફીલિંગ્સ એ છેલ્લા અગિયાર વર્ષોથી વડોદરાથી પ્રકાશિત થતું એકમાત્ર ગુજરાતી મેગેઝિન છે. વિશ્ર્વભરના અગિયાર લાખથી વધુ વાચકો સુધી પહોંચી એક સંપૂર્ણ પારિવારિક સામયિક તરીકે જાણીતું બની ચૂકેલ `ફીલિંગ્સ’ મીડિયા ક્ષેત્રે પણ આજે મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જે આપ્ને વિદિત હશે જ. દિવાળી પર્વ પર મેગા વિશેષાંક બહાર પાડવાની પરંપરાને અનુસરતાં `ફીલિંગ્સ’ સામયિકે આ વર્ષે તેના સુજ્ઞ વાચકો માટે દીપોત્સવી અંક તરીકે ગુજરાતી ગીત-સંગીત પર આધારિત મધુર `સંગીત વિશેષાંક’ રજૂ કરેલ છે. માત્ર ને માત્ર સંગીત પીરસતો આ સુંદર વિશેષાંક સૌના માટે ખાસ કરીને સંગીતરસિયાઓ માટે એક અનોખું સંભારણું બની રહેવા સાથે આજીવન સાચવવાલાયક તેમજ સ્વજનને ગિફટ આપવાલાયક અવશ્ય બની રહેશે. રોહિત વિજય (સંપાદક) Published by Jayshree Bhakta, in પ્રકિર્ણ, ટહુકો, કંઇક જાણવા જેવું. 32 Replies ← આજ રીસાઇ અકારણ રાધા… – સુરેશ દલાલ દરિયાનો ઓટોગ્રાફ – જિગર જોષી ‘પ્રેમ’ → 32 replies on “ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગીત વિશેષ” દીપોત્સવી અંક પણ વાંચવો પડશે અને સાચવી પણ રાખવો પડશે. 🙂 આ મેગેઝીન વિષે જાણકરી બદલ આભાર. ઘણા મિત્રોને આ પ્રકારના મેગેઝિનમાં રસ પડશે- ખાસ કરીને આ દીપોત્સવી અંક. તંત્રી/સંપાદકને અભિનંદન. કંઇક નવું, કંઇક જાણવા જેવું અને ખાસ તો ગર્વ લેવા જેવું મોકલવા બદલ આપનો આભાર..મેં એક લેખ પણ મોકલાવેલો છે જે પ્રકાશિત કરવા અભ્યર્થના.. મારી પાસે ફીલિંગ્સનો આ અંક પડ્યો છે પણ હું આ પાનું શી રીતે ચૂકી ગયો હોઈશ? સજારૂપે મારે તને આ વર્ષમાં સવા અગિયાર ફોન કરવા પડશે, ચાલશે? અઢળક અભિનંદન…..ટહુકો એ મારી પ્રિય વેબસાઈટ છે….સવાર તેનથી જ શરુ થાય છે….બહુ જ સુંદર કામ કરો છો…ઈશ્વર તમને જરૂરી તમામ સાધનસામગ્રી પૂરી પાડે તે જ પ્રાર્થના.. અરે વાહ ડાર્લિઁગ… ક્યા બાત હૈ! સવા અગિયાર ફોન વાળાને કહેજે કે એણે સવા અગિયાર નહીં પણ સવા અગિયાર-સો ફોન કરવા પડશે… 😛 સવિનય જણાવાનું કે ફીલિંગનો દિવાળી અંક અત્યંત ભરપૂર માહિતિ સભર,સુજ્ઞ વાચકો માટે આ જીવન સાચવી બાળકોને વારસામાં દેવા યોગ્ય છે. અતુલભાઈ નૅ તે માટે અભિનંદન તૉ છે, સાથે સાથે તમને પણ. અતુલભાઈ અને આપે સાથે મળી ગુજુભાઈઓને, ગુજરાતીભાષાના અને સાહિત્યના કદરદાનોની અરસપરસ ઓળખાણ કરાવી ખૂબ જ મોટી સેવા કરી છે. ફીલિંગ્સનો દિવાળી વિશેષાંક માટે ભાઈ અતુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે તમને પણ. ઍક બીજાની તો ઑળખ કરાવી ઉપરાંત લાખો ગુજુ ભાઈ બહેનોની સાથે ગુજરાતી ક્લાકારો અને કદરદાનો વચ્ચે પણ ઓળખ કરાવી આપવા માટે. આ રીતૅ આપ બન્નેએ ગુજરતી સમાજ ઉપર ખૂબ જ મોટો ઉપકાર કરેલ છે. ધન્યવાદ જયશ્રીબહેન. ફીલિગ્સે ઈ-મેઈલથી લીધેલો ઈન્ટરવ્યૂ વાંચવા પ્રયત્ન કર્યો પણ એમની વેબ સાઈટ પર એ મળ્યો નહીં! ઈન્ટરવ્યૂ કઈ રીતે વાંચી શકાય એ જણાવશો. હાર્દિક અભિનદન, શ્રી જયશ્રીબેન જન્મદિવસની શુભકામનાઓ, વડોદરાથી પ્રગટ થતા સામયિક વિશે સાંભળ્યુ હતુ દીપોસ્તવી વિશેષાંક માણીને હવે હાર્ડ કોપી જોવી પડશે, આપનો આભાર…… ખુબજ ,સરસ મજાનુ અને સુન્દર મેગેઝિન. આભાર ફીલીન્ગ્સનો દીવાળી વીશેષાંક માટે અતુલભાઈ તેમજ આપને ખુબ ખુબ અભીનંદન.. અતુલ શાહ – ૦૯૮૨૫૩ ૨૮૪૮૮ વિજય રોહિત – ૦૯૯૦૯૫ ૦૨૫૩૬ જિગ્ન્યા જસાનિ – ૦૯૯૧૩૭ ૧૦૯૩૨ બરોડા ઓફિસ – ૦૨૬૫ ૩૨૪૨૪૫૬ અથવા વધારે મહિતિ માટે અમારિ વેબ સાઈટ http://www.feelingsmultimedia.com/ પર જોઈ શકો છો. રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો - જલન માતરી _ ટહુકો.કોમ says: […] , ટહુકો , રઇશ મનીઆર _ થોડા વખત પહેલા ‘ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગી�… વિષે વાત કરી હતી એ યાદ છે? એ જ અંકમા […] અતુલભાઈને લાખ્-લાખ અભિનંદન..ફિલિંગ્સના મેમ્બેરશીપ ડ્રાઈવમાં મારી પત્ની નીલા ઘણી સક્રિય હતી તેનો આનંદ છે..મારે હજુ દિવાળીનો સંગીત અંક મેળવવાનો બાકી છે..બહુ જ આતુર છું.. સંજય દ્રષ્ટિ Archives - echhapu.com નૂતન વર્ષાભિનંદન. સાલ મુબારક. નવા વરહના રામ-રામ! આશા છે કે દિવાળીના ઝગમગતા નવા દિવસો માણીને સહુ વાચકમિત્રો પરવારી રહ્યા હશે. ધનતેરસથી ભાઈબીજ (અને લાભપાંચમ) સુધી વિસ્તરેલો આ તહેવારોનો રાજા આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે અને સ્ટીકરવાળી દિવાળીમાં મળેલા દરેક વિશની ટાંઈ ટાંઈ ફિશ ન થતા તમારા ઈશ સુધી પહોંચે એવી પ્રાર્થના. કારતક […] નવરાત્રિના દિવસો શરૂ થઈ રહ્યા છે, ગરબાનું અજવાળું ઝગારા મારવાની તૈયારીમાં છે. નવલી નવરાત્રી અને ગરબાનો સંબંધ સદાકાળથી રહ્યો છે. ગુજરાત પાસે સુગમ-સંગીતનો અદ્ભૂત વારસો તો છે જ, એમાંય ગરબાની વાત માંડીએ તો માતાજીની ભક્તિના ગરબા, ગુજરાતના લોકસાહિત્ય અને લોકસંગીતથી ભરપૂર લોકગીતો, શરદપૂનમે ગવાતા કૃષ્ણના રાસથી લઈને આધુનિક ગરબાઓનો સમાવેશ કરી શકાય. ગરબો શબ્દનો મૂળ […] મહાત્મા ગાંધી ના દાદા ‘ઓતાબાપા’ વિશે આપણે કેટલું જાણીએ છીએ? સને 1869ના ઑક્ટોબરની 2જી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં મોહનદાસ ગાંધી નો જન્મ થયો. આજે 149 વર્ષ પછી પણ એમના સિદ્ધાંતો અને કાર્યો લોકોને પ્રોત્સાહિત કરતાં રહે છે. ભીખુદાન ગઢવી લગભગ દરેક ડાયરામાં વાત કરે કે ‘સંસ્કારને આવતાં પણ પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાં પણ પેઢીઓ લાગે’ આ વાતનું ઉદાહરણ મહાત્મા ગાંધી અને તેમના પૂર્વજો. મોહનદાસ […] Filed Under: એટસેટ્રા, ગુજરાત, સંજય દ્રષ્ટિ Tagged With: gandhi, Gandhi Jayanti, Mahatma Gandhi, ota, Ota Gandhi, uttamchand, Uttamchand Gandhi, ગાંધી ‘ગણેશ દૂંદાળા ને મોટી ફાંદાળા’ એવું આપણે ત્યાં ગણેશ-સ્થાપના વખતે લગ્નગીતમાં ગવાય છે. લંબોદર (મોટા પેટવાળા) કે એકદંત (એક દાંતવાળા) કે વક્રતુંડ (વાંકી સૂંઢવાળા) કે મહાકાય (મોટું શરીર ધરાવનારા) જેવા વિવિધ નામોથી ગણપતિ બાપ્પાને ઓળખવામાં, પૂજવામાં આવે છે. પણ ભારતવર્ષમાં એવો પણ એક સમાજ છે જે બાપ્પાને નહીં પણ બાને પૂજે છે એટલે કે ગણપતિના […] હેલિકોપ્ટર પેરેન્ટિંગ – કાળજી અને કંટ્રોલ બંનેમાં ફરક હોય કે નહીં? કહેવાય છે કે કાજોલની ફિલ્મ ‘હેલિકોપ્ટર ઈલા’ ગુજરાતી નાટક ‘બેટા, કાગડો’ પરથી બનાવવામાં આવી છે. ફિલ્મના શીર્ષક નીચે ટેગલાઈન છે – શી ઈઝ હિઅર, ધેર એન્ડ એવ્રિવ્હેર! (She is here, there & everywhere!). શીર્ષક થોડું અજીબ છે અને ફિલ્મનું પહેલું ગીત છે – મમ્મા કી પરછાઈ. ગીત, ટ્રેલર અને શીર્ષક પરથી લાગે છે કે હેલિકોપ્ટર […] જીવન વિશે અનેક લોકો ઘણુંબધું કહી ગયા છે. તેમાંથી કોઇકે શાણપટ્ટી કરતા કહ્યું, ‘જિંદગી એક જુગાર છે.’ એક હિન્દી ગીત પણ છે – जिंदगी है एक जुआ, कभी जीत भी कभी हार भी… પણ શ્રાવણ મહિનામાં જુગારના શોખીનો માટે જિંદગી જુગાર નહીં, પણ જુગાર જ જિંદગી બની જાય છે. આપણા મોટા ભાગના સાર્વજનિક તહેવારોમાં ઘોંઘાટ અને ધ્વનિ પ્રદૂષણ […] હઝલ(રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે) – ડૉ.રઈશ મનીઆર _ ટહુકો.કોમ ← જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર ફાગણ – મનોજ શુક્લ → 9 replies on “હઝલ(રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે) – ડૉ.રઈશ મનીઆર” By Jayshree, on May 9th, 2011 in ટહુકો.ડૉ.રઈશ મનીઆર ને પ્રથમ વખત હઝલ મણાવતા સાંભળ્યા. બે ડોક્ટર્સ યુ.એસ.એ. ના ગુજુ ભાઈ બહેનોને હલાવા,જગાવા ને હસાવવા સફર સાથે કરી રહ્યા છે. જયશીબેન વ્દારા અત્રે માણી લઈએ છીએ. કાંઈ જુદુ કરવા ગયા, ને લોકોને મજા પડિ ગઈ. વાહ સર વાહ … કેહ્વવુ પડે હો………… માણસ જ્યારે કંઇક અવનવું વિચારે ત્યારે સમાજ પ્રગતિ કરે છે! આ રીતે જોતાં રઇશભાઇ તો કોય બીજાજ નક્ષત્રના રહેવાશી લાગે છે. ૧૫મે ના દિવસે અહીં પ્રુથ્વી લોક પર Gaithersburgમાં મળવાનો લહાવો કેટલો અલભ્ય રહેશે! અમે શીકાગોવાસીઓ ને ખુબ લાભ મળ્યો ગઈ કાલે અને પરમદિવસે !સાચેજ એ દિવસ પરમ દિવસ બની રહ્યો.ધન્યવાદ રઈશ ભાઈ અને વિવેક્ભાઈ. વાહ વાહ ….આખલાને જગાડવાની વાત મજા કરાવી….. Category Archives: કિર્તીકાંત પુરોહિત કિર્તીકાંત પુરોહિત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો. સુંદર ગીત,મધુર સ્વરાંકન ગીત અન ગાન ઉત્તમ છે. આભાર સૌનો ! સમન્વય નાં કાર્યક્રમ માં લાઈવ સંભાળ્યા બાદ આજે સાંભળ્યું ખૂબ મજા આવી….. આભાર ગીત અને સંગીત બન્ને સુંદર. અભિનંદન. એક ક્લિક પર જાણો કેટલો શુભ છે આજનો દિવસ આપના માટે :video એક ક્લિક પર જાણો કેટલો શુભ છે આજનો દિવસ આપના માટે :video - Sandesh નિર્માતાઓએ બહુ હોંશે હોંશે ગઈ કાલે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું, પણ ટ્વિટર સહિત સોશિયલ મિડિયા વેબસાઈટ્સ પર લોકોએ એમાંની ભૂલ પકડી પાડી હતી અને નિર્માતાઓને માથે માછલાં ધોયાં હતાં. એ પોસ્ટરમાં ભારતના નકશામાં જમ્મુ અને કશ્મીરના વિસ્તાર અક્સાઈ ચીન ગાયબ હતો. જેવું સોશિયલ મિડિયાનાં યૂઝર્સનું એની પર ધ્યાન ગયું કે તરત જ ટીકાની ઝડી વરસવાનું શરૂ થઈ ગયું હતું. નિર્માતાઓને તરત જ એ પોસ્ટર બદલવાની ફરજ પડી હતી. રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ 19 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. તબીબી અધિકારી વર્ગ-ર ની મંજુર ભરેલી ખાલી જગ્યાની માહીતી 1 મંજુર - ૮૫ 2 ભરવાપાત્ર - ૮૫ 1 મંજુર - ૦ 2 ભરવાપાત્ર - ૦ 3 ભરેલી - ૦ A,B,C,D,E,F, ની કુલ જગ્યાનો સરવાળો 1 મંજુર - ૧૦૧ 2 ભરેલી - ૫૨ 3 ખાલી - ૪૯ Home» Sports» See Video - ટ્રેન્ટબ્રિજમાં આખરે રચાયો ઇતિહાસ, ભારતે ઇંગ્લેન્ડને 203 રને હરાવ્યું 11 વર્ષ બાદ ટ્રેન્ટબ્રિજ ખાતે જીત મળી, જસપ્રીતની પાંચ વિકેટ ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝમાં આખરે ભારતે જીત મેળવી સિરીઝને જીવંત રાખી છે. ટ્રેન્ટ બ્રિજ ખાતેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 203 રને હરાવ્યું. આ સાથે જ ભારતે 11 વર્ષ પછી નોટિંઘમ ખાતે જીત મેળવી છે. ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં 104 ઓવરમાં 317 રને ઓલઆઉટ થઇ ગયું. ઉલ્લેખનીય છે કે ચોથા દિવસના અંતે મેચ પૂરી થઇ ત્યારે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 102 ઓવરમાં નવ વિકેટે 311 રન કર્યા હતા અને પાંચમા દિવસે ભારતે બે ઓવરમાં જ ઇંગ્લેન્ડનો દાવ સમેટી જીત મેળવી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે પાંચ તથા ઇશાંત શર્માએ બે વિકેટ ઝડપી હતી. તો આ તરફ અશ્વિન, શમી અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી. ભારતે જીત માટે ઇંગ્લેન્ડને 521 રનનું ખૂબ મોટું લક્ષ્યાંક આપ્યું હતું. આ પહેલાં ચોથા દિવસે ઇંગ્લેન્ડના જોસ બટલરે પોતાના કરિયરની પહેલી સદી ફટકારી. બટલર-સ્ટોક્સે 346 બોલમાં 169 રનની ભાગીદારી કરી. બટલરને આઉટ કરીને જસપ્રીત બુમરાહે આ ભાગીદારીને તોડી. તે બીજી ઇનિંગમાં 5 અને મેચમાં કુલ 7 વિકેટ પોતાને નામે કરી ચૂક્યો છે. 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં 7 વિકેટથી જીત નોંધાવી હતી. ત્યારબાદ 2011માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં હાર મળી હતી. ગયા વખતે 2014માં મેચ ડ્રૉ રહી હતી. ત્યારે ધોની જ કેપ્ટન હતો. આ સ્માર્ટફોનની કિંમતમાં ધરખમ ઘટાડો, 20,000નો ફોન 10 હજાર રૂપિયામાં 10મું ભણતા છાત્રને જોરદાર એપ બનાવવા બદલ GOOGLEએ આપ્યા અધધ.. 50,000 ડોલર પંચશીલ ક્યુડીસી,ડીસા : જાગૃતિ કન્યા શાળા, ડીસા Interesting વાંચવા કિલક કરો એટીએમમાંથી ન નીકળ્યા પૈસા અને ખાતામાંથી કપાઈ ગયા, તો... ATM એટલે કે ઓટોમેટેડ ટેલર મશીનથી પૈસા ની લેવડ-દેવડ કરી શકાય છે. એટીએમનો ઉપયોગ કરીને ગ્રાહક પૈસા કાઢવા, બેલેન્સ ચેક કરવા વગેરે જેવા કામ કરી શકે છે. એટીએમ ઇન્ડસ્ટ્રી એસોસીએસન (ATMIA) ના અનુસાર, દુનિયાભરમાં લગભગ ૩.5 મીલીયન એટીએમ ઇન્સ્ટોલ્ડ છે. પરંતુ બધી ટેકનીકમાં કઈકને કઈક ઉણપ હોય જ છે. આ લેખ માં અમે તમને એટીએમની આ ઉણપોની જાણકારી દેવા જઈ રહ્યા છીએ. સાથે જ એ પણ જણાવીશું કે તમે કઈ રીતે આ મુશ્કેલીઓથી દુર રહી શકો છો. આવી સ્થિતિમાં ગ્રાહકે ઉપભોક્તા વિભાગની હેલ્પલાઈન પર ફરિયાદ રજુ કરવી પડશે. ત્યાર બાદ ૧૮ દિવસથી ઓછા સમયમાં ગ્રાહકને તેમના પૈસા પરત કરી દેવામાં આવશે. તેના માટે ગ્રાહક ઉપભોક્તા હેલ્પલાઇનના ટોલ ફ્રી નંબર 14404 કે 1800-11-4000 પર કોલ કરીને ફરિયાદ રજુ કરી શકો છો. સાથે જ ગ્રાહક, ઉપભોક્તા વિભાગની વેબસાઈટ www.consumerhelpline.gov.in પર જઈને પણ તમે તમારી ફરિયાદ કરી શકો છો. ખાસ આવા કિસ્સા માં તાત્કાલિક બેંક અને ત્યાંથી સંતોષકારક કાર્યવાહી નાં થાય તો આ હેલ્પ લાઈન થી મદદ લો આશા રાખીએ આ સરકારી ખાતું તરત કાર્યવાહી કરી ને તમારું નુકશાન નહિ થવા દે atm સમસ્યા ટોલ ફ્રી નંબર ૩૧ જીલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયત માટે અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ : 20-06-2018 Home / Press Release / ૩૧ જીલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયત માટે અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ : 20-06-2018 આયેશા ટાકિયા લાંબા સમયથી પડદા પરથી ગાયબ છે. પરંતુ તેઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સની સાથે હંમેશા હાજર રહે છે. આયાશાએ તાજેતરમાં જ પોતાના દીકરા મિખેલની સાથે એક સુંદર તસવીર ઇંસ્ટાગ્રામ પર શેર કરી. તેનો દીકરો ચાર વર્ષનો છે. આયેશા તસવીરમાં દીકરાને તેડીને ઉભી છે. તેને કિસ કરી રહી છે. આ તસવીરને સવા લાખથી વધુ લાઇક મળી છે. સોલવન્સી સર્ટીફીકેટ મેળવવા બાબત _ Certificate _ Jan Seva Kendra form _ Collectorate - District Rajkot (૧) શ્રી જીતેંદ્રભાઇ રાવલ જીલ્લા આંકડા અધિકારીશ્રી (ઇ. ચા) જિલ્લા પંચાયત-વડોદરા ૦૨૬૫-૨૪૧૬૨૮૨ નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યુ છે નાના-મોટા સૌ કોઈ માતાની ભક્તિમાં તરબોળ થઈ આનંદ ઉલ્લાસથી ગરબા કરી રહ્યા છે. જામનગરમાં અનોખા ગરબાએ આકર્ષણ જમાવ્યુ છે. જાહેર રસ્તા પર મલાઈકા અરોરા એ કર્યુ કઈંક આવું , કેમેરામાં કેદ થઈ તસ્વીરો winlogon.exe Windows લૉગઑન એપ્લિકેશન – વિન્ડોઝ 10 માટે આધાર લખાણ પર જાઓ વિન્ડોઝ 10 માટે આધાર વિન્ડોઝ 10 મદદ બ્લોગ winlogon.exe Windows લૉગઑન એપ્લિકેશન winlogon.exe Windows લૉગઑન એપ્લિકેશન – સત્રને શરૂ કરવા માટે અને વપરાશકર્તાના લોગઑફને લૉગિન કરવા માટે જવાબદાર પ્રક્રિયા છે. Winlgon.exe ફાઇલ હંમેશા C: \\ Windows \\ System32 માં સ્થિત થયેલ છે. Winlogon.exe પ્રક્રિયાને “હત્યા નથી” તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તે એક્ઝેક્યુટેબલની સૂચિમાંથી કાઢી શકાતી નથી, ઉદાહરણ તરીકે, “ટાસ્ક મેનેજર” નો ઉપયોગ કરીને. પરંતુ તે વિશિષ્ટ સૉફ્ટવેરની મદદથી કરી શકાય છે, ઉદાહરણ તરીકે, – ઉપયોગિતા “પ્રક્રિયા એક્સપ્લોરર” આ સેવા પ્રોગ્રામની “સ્લૅમ” કરવા માટે, ટોચ-સ્તરની API નો ઉપયોગ કરવા માટે તે પૂરતું નથી. આના માટે કર્નલ-સ્તર વિશેષાધિકારો મેળવવાની આવશ્યકતા છે, જે આવા કાર્યના પ્રોગ્રામિંગને ગંભીર બનાવે છે. વિન્ડોઝ લૉગોન પ્રોસેસ કીબોર્ડ અને માઉસની પ્રવૃત્તિનું પણ નિરીક્ષણ કરે છે, તમારા કમ્પ્યુટરને લૉક કરવા અને નિષ્ક્રિયતાના સમયગાળા પછી સ્ક્રીન સેવર શરૂ કરવા માટે જવાબદાર છે. આને “સુરક્ષિત ધ્યાન ક્રમ” તરીકે ઓળખવામાં આવે છે, અને તે શા માટે કેટલાક પીસીને તમે સાઇન ઇન કરો તે પહેલાં તમારે Ctrl + Alt + Delete દબાવવાની આવશ્યકતા માટે ગોઠવી શકાય છે. Ctrl + Alt + કીબોર્ડ શૉર્ટકટ્સનો મિશ્રણ હંમેશા Winlogon.exe દ્વારા કેપ્ચર થાય છે, જે સુનિશ્ચિત કરે છે કે તમે એક સુરક્ષિત ડેસ્કટૉપ પર સાઇન ઇન કરી રહ્યા છો જ્યાં અન્ય પ્રોગ્રામ્સ તમે લખતા હોવ તેવા પાસવર્ડને મોનિટર કરી શકતા નથી અથવા સાઇન-ઇન સંવાદમાં નકલ કરી શકો છો. આ રીતે, Winlogon.exe સતત બેકગ્રાઉન્ડમાં કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ, જે વિન્ડોઝમાં અધિકૃતતાની પ્રક્રિયાના અગત્યનો ભાગ છે. Microsoft ની વેબસાઇટ પર, તમે Winlogon પ્રક્રિયાની ક્ષમતાઓની વધુ વિગતવાર તકનીકી સૂચિ મેળવી શકો છો જો આ ફાઇલ અન્ય કોઈ ડાયરેક્ટરીમાં મળી આવે, તો તેને તુરંત કાઢી નાખવી જોઈએ હાલમાં, સો કરતાં પણ વધુ વાયરસ (ઉદાહરણ તરીકે, [email protected], સ્પાયવેર.સીએમકીલોગર, W32 / Netsky-D અને અન્ય ઘણા લોકો) સિસ્ટમમાં તેમની હાજરી છુપાવવા માટે નામ winlogon.exe નો ઉપયોગ કરે છે. Winlogon.exe પ્રક્રિયા માટે તમારા કમ્પ્યૂટર (પ્રોસેસર અથવા મેમરી) સંસાધનોનો ઉચ્ચ સ્તરનો વપરાશ એ એક પરોક્ષ સંકેત છે કે તેની સાથે કંઈક ખોટું છે. આ પ્રક્રિયા સામાન્ય પરિસ્થિતિઓમાં ઘણાં CPU અથવા RAM સ્રોતોનો ઉપયોગ ન કરવો જોઇએ. આવા કિસ્સાઓમાં, તમારા એન્ટીવાયરસ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને સિસ્ટમની સંપૂર્ણ સ્કેન ચલાવો. Winx64 સિસ્ટમમાં તે winlogon.exe Windows લૉગઑન એપ્લિકેશન (32-બિટ) તરીકે ઓળખાય છે. ભૂલો જે તમે પૂરી કરી શકો છો Windows, %s સેવાથી કનેક્ટ થઈ શક્યું નથી. આ સમસ્યા માનક ઉપયોગકર્તાઓને સાઇન ઇન કરવાથી અટકાવે છે. સેવાએ પ્રતિસાદ કેમ નથી આપ્યો, તે વિષેની વિગતો માટે તમે કોઈ વહીવટી ઉપયોગકર્તા તરીકે સિસ્ટમ ઇવેન્ટ લૉગની સમીક્ષા કરી શકો છો. windows સેવાથી કનેક્ટ થવામાં નિષ્ફળ થયું Windows %s સેવાથી કનેક્ટ થઈ શક્યું નથી.કૃપયા તમારા સિસ્ટમ વ્યવસ્થાપકની સલાહ લો. કૃપયા %s ની પ્રતીક્ષા કરો તમારા પાસવર્ડની સમયસીમા %ld દિવસમાં સમાપ્ત થશે. તમારા નેટવર્ક ડ્રાઇવ્સની સ્થિતિ તપાસવા માટે અહીં ક્લિક કરો. સાઇન-ઇન પ્રક્રિયા Ctrl+Alt+Delete દબાવવા પર સુરક્ષા અને સાઇન-ઇન વિકલ્પો પ્રદર્શિત થઈ શકતા નથી. જો Windows પ્રતિસાદ આપતું નથી, તો Esc દબાવો અથવા પુનઃપ્રારંભ કરવા માટે પાવર સ્વિચનો ઉપયોગ કરો. સુરક્ષા અને શટ ડાઉન વિકલ્પોને પ્રદર્શિત કરવામાં નિષ્ફળતા તમારો પાસવર્ડ પરિવર્તિત કરવા માટે, CTRL+ALT+DELETE દબાવો અને પછી “પાસવર્ડમાં પરિવર્તન કરો” ક્લિક કરો. તમારા પાસવર્ડની સમયસીમા આવતી કાલે સમાપ્ત થશે. લેખક Supportપોસ્ટ કરવામાં આવ્યું 04/07/2018 કેટેગરીઓ Windows 10ટૅગ્સ winlogon.exe પહેલાના પહેલાની પોસ્ટ: DataExchangeHost.exe ડેટા Exchange હોસ્ટ માટે શોધો : DataExchangeHost.exe ડેટા Exchange હોસ્ટ mshta.exe Microsoft (R) HTML એપ્લિકેશન હોસ્ટ groove સંગીત એપ્લિકેશન વડે સમર્થન મેળવો windows 10 mobile માં મારું પ્રિન્ટર ક્યાં છે? વિન્ડોઝ 10 માટે આધાર WordPress દ્વારા ગર્વથી સંચાલિત Tag Archives: યજ્ઞપ્રિય તે સમે શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા …..અને પછી એમ બોલ્યા જે, “સાંભળો, વાત કરીએ છીએ જે, જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય……… ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે, ‘પ્રથમ(સત્સંગ)ના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી,’ એમ વર્ષોવર્ષનો સરવાળો વિચાર્યા કરવો..…… અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી……….. અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં……. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચુકવી દઈએ તો દેતાં કઠણ ન પડે ………..ને વર્ષ-દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે; ………..તેમ નિરંતર વિચાર કરવો. વચનામૃતમ-ગઢડા પ્રથમ-૩૮ શ્રીજી વચનામૃત માં કહે છે કે – પાછું વળી ને અર્થાત- અંતર્દ્રષ્ટિ કરી ને નિરંતર જોવું કે સત્સંગ ની શરૂઆત માં હું કેવો હતો અને….સત્સંગ થયા બાદ હું કેવો છું?? પરિવર્તન શું થયું…..હજુ કેટલા દોષ-સ્વભાવ મને નડે છે?? એ સર્વે નો નિરંતર વિચાર કરવો…જેથી જીવ અંતર્દ્રષ્ટિ ને આધારે સત્સંગ માં આગળ વધે….! આજની સભાનો સાર એ જ હતો…. મેઘરાજા સંતાકુકડી રમે છે અને એ વચ્ચે હું સમયસર સભામાં પહોંચી ગયો…સર્વપ્રથમ – સદાયે- શ્રીહરિ ના મનમોહક દર્શન નો ગુલાલ…… સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય-કીર્તન અને સ્તુતિ થી થઇ……કીર્તન માં – ” ભગવાન સૌથી મોટા છે…..ભગવાન ભજી લેવા…….” અને વનમાળી દાસ રચિત “નમીએ નારાયણ સ્વરૂપ ..સમર્થ સંત હરી….” રજુ થયા…ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ “રહેજો રહેજો રે સદાયે સાથે રહેજો રે……” અને બ્રહ્માનંદ સ્વામી રચિત ” સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાલ મીટે નહિ….” કીર્તન રજુ કર્યું….! ખરેખર સત્સંગ વિના જીવ ના દુખ મટે એમ જ નથી…..! એ પછી પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના સારંગપુર ખાતે- તારીખ ૧૬-૧૭ જુન ના રોજ દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો…જેને નીચેની લીંક પર થી જોઈ શકાશે…. ત્યારબાદ પુ. યજ્ઞપ્રિય સ્વામી એ – ગઢડા પ્રથમ-૩૮ -વણિક ના નામા – ના વચનામૃત ના આધારે – સત્સંગ માં અંતર્દ્રષ્ટિ ના મહત્વ પર અદ્ભુત પ્રવચન કર્યું……..જોઈએ સારાંશ માત્ર….. આપણે કથા વાર્તા સાંભળી એ છીએ -પણ એના શબ્દ યથાર્થ રીતે સમજાય..જીવન માં ઉતરે તો જ એનો અર્થ સરે છે……અને એટલા માટે જ સત્સંગ માં કથા વાર્તા નો મહિમા છે…. આ વચનામૃત માં શ્રીજી મહારાજ ઝાઝું વિચારી ને બોલે છે..કેમ?? કદાચ શ્રીજી ને એમ લાગતું હોય કે- સામે બેઠેલા સંતો-હરિભક્તો- એમના વચન ને કેટલું સમજે છે……?? એનો તાગ લેવા ની ઈચ્છા હોય…. માટે જ આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન ચરિત્ર નો વિચાર કરીશું તો એમના ગુણ આપણા માં આવે ..સત્સંગ પાકો થશે……અને સત્સંગ માં આગળ વધાશે……. અદ્ભુત વાત…….! વણિક વેપારી ની જેમ -“જીવ નું નામું ” લખતા આવડશે….અંતર્દ્રષ્ટિ કરતા આવડશે તો- સત્સંગ માં આપણી- ગતિ-માર્ગ અને ગંતવ્ય ની ખબર પડશે…સત્સંગ નો વિવેક આવશે…..જીવ ગુણગ્રાહક બનશે અને -સત્સંગ માં થી પડી નહિ જાય……! તો- બસ- સત્સંગ હોય કે જીવન- સતત પાછા વળી ને અંતર માં દ્રષ્ટિ કરી ને જોવું કે- હું શું કરવા આવ્યો છું…અને શું કરી રહ્યો છું???? જો એ પ્રશ્ન થશે તો ઉત્તર શોધવા માં ઝાઝી મહેનત નહિ પડે…… સત્સંગ એ ૯૦% સમજણ છે તેવું આપણા ગુણાતીત ગુરુઓ કહે છે……માટે- સમજતા રહો……! ગમતા નો કરીએ ગુલાલ.... Categories: Aaju-Baaju, એક હરિ કાજે......, ગુજરાતી માં ઘણું બધું..., રવિસભા _ Tags: અંતર્દ્રષ્ટિ, ગઢડા, ગુણાતીત, પરીક્ષા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, યજ્ઞપ્રિય, વચનામૃત, વણિક, સત્સંગ, સ્વામિનારાયણ, BAPS _ Permalink. અહો…….આ અક્ષરદેરી તો સ્વામી નું સાક્ષાત સ્થાન……..! એ તો કલ્પવૃક્ષ છે…..જે કઈ શુભ સંકલ્પ કરો એ બધા પુરા કરે તેવી છે……. તો- વિશિષ્ટ સભા હતી ..માટે આયોજન પણ વિશિષ્ટ હતું. ઠાકોરજી ના દર્શન બાદ સર્વે સભામાં ગોઠવાઈ ગયા……. સભાની શરૂઆત પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના સુરીલા કંઠે ગવાતા -સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ…..ત્યારબાદ એમના જ સ્વરે ” એની જ્યોતિ ઝગમગ થાય…યોગી દેરી એ ખેલે…” અને “સ્વામી ગુણાતીત આજ આવી ને અઢળ ઢળ્યા……..” રજુ થયા…….! સાક્ષાત અક્ષરબ્રહ્મ નો મહિમા ગાવો…એટલે કે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું ગાન કરવું…એના જેવું છે…! અદ્ભુત…! પછી પુ.પ્રિય સ્વરૂપ સ્વામી જેવા પ્રખર વક્તા સંત દ્વારા ” સત્સંગ નું નાભિ કેન્દ્ર- અક્ષર દેરી” પર મહિમા સભર પ્રવચન થયું. એમણે કહ્યું કે — અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું મૂર્તિમંત સ્વરૂપ એટલે અક્ષર દેરી…..અને વચનામૃત ગઢડા મધ્ય-૩ માં શ્રીજી એ કહ્યા મુજબ – એ અક્ષરબ્રહ્મ નું સ્વરૂપ એટલે કે અક્ષર દેરી. ….પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- એક અક્ષરદેરી માં સર્વે તીર્થો આવી ગયા………! અને આપની સંસ્થા નો ઉદઘોષ એ જ અક્ષરદેરી…! આટલો મહિમા સમજાય તોયે સમજાય કે- અક્ષરદેરી નું માહાત્મ્ય શું છે……..! ત્યારબાદ અક્ષરદેરી નો મહિમા દર્શન કરાવતો વિડીયો નો લાભ સૌને મળ્યો. પછી સતસંગ મધ્યસ્થ કાર્યાલય માં થી પુ.યજ્ઞ પ્રિય સ્વામી એ -અક્ષરદેરી અને આવનારા સરધ શતાબ્દી મહોત્સવ ની ઊંડાણ પૂર્વક જાણકારી આપતા જણાવ્યું કે…… આ ઉત્સવ – ગુરુહરિ ની આજ્ઞા મુજબ ૧૦ દિવસ નો ભવ્ય કાર્યક્રમ હશે..જેમાં ભવ્ય ગુણાતીત નગર બનશે જેમાં સુરત જન્મોત્સવ ની જેમ વિવિધ – ભવ્ય પ્રદર્શનીઓ હશે જેમાં- સામાજિક-અધ્યાત્મિક સંદેશ સર્વ ને મળી શકે તેનું આયોજન થશે. ..જેનો લાભ લાખો લોકો લેશે. ૨૦ જાન્યુઆરી થી સર્વ કાર્યક્રમ ની શરૂઆત થશે -જેમાં નગર નું ઉદ્ઘાટન..યોગી સ્મૃતિ મંદિર નો મહોત્સવ એમ અઢળક પ્રોગ્રામ થવા ના છે…અને સર્વે આયોજન માં હજારો સ્વયમ સેવકો ની જરૂર પડશે……. આપણે ત્યાં તો સેવા નો ખુબ અનેરો મહિમા છે …એવા અઢળક પ્રસંગો છે કે જેમાં સેવકો એ પોતાનો નફો-નુકસાન-સામાજિક સ્થિતિ જોયા વગર -એક કેવળ મોટા પુરુષ ને રાજી કરવા સેવા માં પોતાની જાત ને હોમી દીધી હોય…! આ વખતે ઓછામાં ઓછા ૧૨ દિવસ ની સેવા છે……..તો સર્વે એ અચૂક લાભ લેવો….આ તક વારેઘડીએ આવતી નથી……… સેવા કરવા થી દેહાભિમાન કપાય છે……મોટા પુરુષ રાજી થાય છે……જીવ બ્રહ્મરૂપ થાય છે………અને આ ઉત્સવ – મહંત સ્વામી મહારાજ ની અનુવૃતી મુજબ નો- ૧૦ દિવસ નો ભવ્ય ઉત્સવ આયોજિત કરેલો છે…….. અદ્ભુત…! સત્ય વચન…….પુ.પ્રિય સ્વરૂપ સ્વામી એ કહ્યું તેમ…અક્ષરદેરી ની સ્થાપના સમયે કે- અક્ષર મંદિર ના નિર્માણ સમયે આપણે હાજર નહોતા…….પણ આ ૧૫૦ વર્ષ ની ઉજવણી માં આપણે હાજર છીએ અને આ મોકો ગુમાવવા જેવો નથી. ગમે તેમ કરી…સમય નું યોગ્ય આયોજન કરી…જગત ને થોડુક ગૌણ કરી- આ સેવા નો લાભ અચૂક લઇ લેવો…….એના જ અનુસંધાન માં “સેવા ના વ્રતધારી અમે તો…સેવા ના…” કીર્તન સાથે નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…જેમાં આપણા કાર્યકરો – એમની સેવા ના દર્શન થયા…… ત્યારબાદ કોઠારી પુ.આત્મકીર્તી સ્વામી એ – સેવા ની આ ઉચ્ચ ભાવના ને બળ આપતા કહ્યું કે…..સેવા થી આંતરિક શુદ્ધિ થાય છે……મોટા પુરુષ રાજી થાય છે……..અને ભગવાન ના નામ ની સાથે સાથે – ભગવાન નું કામ પણ થાય છે…જે સાચા અર્થ માં લેખે લાગે છે…….. અદ્ભુત…અદ્ભુત…….! સભાને અંતે સર્વે હરિભક્તો એ – સેવા માટે ના ફોર્મ ભર્યા અને પોતાની સેવા-સમર્પણ ની ભાવના દ્રઢ કરી….! ખરેખર…………જેમાં આપણું કલ્યાણ છે…….મોટા પુરુષ અને સ્વયમ શ્રીજી ના રાજીપા નું સ્થાન છે…….જેમાં થી જગત ના જીવો નું સહજ માં કલ્યાણ કરે- એવા સિધ્ધાંત નું મૂર્તિમંત પ્રાગટ્ય છે…એવા મહાતીર્થ સ્થાન ને ૧૫૦ વર્ષ પુરા થતા હોય..અને એ ઉજવણી માં આપણ ને સેવા ની તક મળતી હોય તો- ગુમાવવા જેવી નથી જ…! તીર્થ તો કાયમ રહેવા ના…પણ આપણે કાયમ નથી…આ દેહ માં જ્યાં સુધી શક્તિ છે……ત્યાં સુધી સેવા ની આવી તક નો લાભ શક્ય હોય તેટલો લઇ લેવો…! છેવટે આ દેહ પણ કૃષ્ણાર્પણ જ છે ને….!!!! જય સ્વામિનારાયણ……. Categories: Aaju-Baaju, એક હરિ કાજે......, રવિસભા _ Tags: અક્ષર પુરુષોત્તમ, અક્ષરદેરી, કલ્પવૃક્ષ, ગુણાતીત, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, યજ્ઞપ્રિય, યોગીબાપા, શાસ્ત્રીજી મહારાજ, સાર્ધ શતાબ્દી _ Permalink. BAPS રવિસભા -૨૩/૦૭/૨૦૧૭ ” અહી તો સાક્ષાત મહારાજ અને સ્વામી બિરાજે છે……….માટે જેને દુખ ટાળવું હોય તેણે (અક્ષર) દેરી ની માનતા કરવી…..” અક્ષર દેરી -ગોંડલ ના મહિમા વિષે વાતો કરતા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ આ વર્ષ અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે…….જે ૨૫/૧/૨૦૧૮ સુધી ઉજવાશે…..અને અક્ષરદેરી નો મહિમા – એના ગુણગાન જીવમાત્ર સુધી પહોચશે…….અને સર્વ ના કલ્યાણ નો માર્ગ સહજ થશે………! આજની સભા એ – સર્વોપરી માહાત્મ્ય ને સમજવાની…..માણવા ની હતી…….! ગઈ રવિસભા માં નીલકંઠ વરણી ની અયોધ્યા થી બદ્રીનાથ સુધી ની યાત્રા ની ફિલ્મ દર્શાવવા માં આવી હતી જેથી અહી એના વિષે કોઈ વિશેષ પોસ્ટ ન મૂકી શકાઈ . આજની સભામાં તો સમયસર પહોંચી ગયા…મેઘરાજા પોતાના મિજાજ માં છે…….પણ હરિભક્તો એમ થોડા અટકે….!!! આજનો સભાખંડ સંપૂર્ણ પણે ભરેલો હતો……એ એની સાબિતી હતી. સર્વ પ્રથમ જગત ના નાથ ના દર્શન ( હરિયાળી અમાવાસ્યા)….. સભાની શરૂઆત પુ.પ્રેમવદન સ્વામી ના સુરીલા કંઠે – સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ……અને અત્યારે ચાલતા હિંડોળા ઉત્સવ ના પદો થી સંતો એ મનોચક્ષુ સમક્ષ એ અદ્ભુત હિંડોળા પ્રસંગો….એની અનેરી છટા ના આબેહુબ દર્શન કરાવ્યા……! જોઈએ એ પદ… “ઝૂલણ કે દિન આયે……- રચયિતા- પ્રેમાનંદ સ્વામી…..સ્વર- પુ.પ્રેમવદન સ્વામી “આવો ઘનશ્યામ ….ઝુલાવું હિંડોરના મેં…..”- રચયિતા- બ્રહ્માનંદ સ્વામી….સ્વર- પુ. વિવેકમુની સ્વામી ત્યારબાદ સ્વામીશ્રી અત્યારે અમેરિકા-કેનેડા ની વિચરણ યાત્રા એ છે……એના અદ્ભુત વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો…….જેના દર્શન આપણે સૌ નીચેની લીંક પર થી કરી શકીશું……. ત્યારબાદ પુ.યજ્ઞ પ્રિય સ્વામી જેવા અનુભવી..વિદ્વાન સંત દ્વારા અક્ષર દેરી મહિમા-ઈતિહાસ”પર અદભુત પ્રવચન નો લાભ મળ્યો………….સમગ્ર ઈતિહાસ તો અહી વર્ણવી શકાય તેમ નથી ( એ માટે “શ્રી અક્ષર તીર્થ”….અથવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જીવન ચરિત્ર – પુસ્તક નો સહારો લઇ શકાય…) છતાંય ટૂંકમાં કહેવું હોય તો…. અક્ષરદેરી એટલે જ અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીની સમાધિ ….. જુનાગઢ મંદિર માં સતત ૪૦ વર્ષ..૪ માસ…૪ દિવસ મહંત તરીકે સેવા ઓ આપી ….સોરઠ માં અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના ડંકા વગાડી……અતિ નિષ્ઠાવાન સત્સંગ સમાજ તૈયાર કરી……..સવંત ૧૯૨૩ની આસો સુદ ૧૩ની રાત્રીના પોણા વાગ્યે સ્વામીશ્રીએ ગોંડલ માં જુના સ્વામિનારાયણ મંદિરે સ્વતંત્ર થકા દેહ ત્યાગ કરીને પોતાની દેહલીલા સંકેલી અને તેમના અંતિમ સંસ્કાર જે સ્થળે કરવામાં આવ્યા તે આ મહા તીર્થ સ્થાન જેવું……અક્ષર દેરી તીર્થ…! ૨૮ નવેમ્બર, ૧૮૬૭થી ગોંડલના મહારાણી મોંઘીબા અને ગણોંંદના મહારાજા અભયસિંહ દરબારની દેખરેખ નીચે અક્ષરદેરી બનાવાનું કામ શરુ થયું…….. ૨૯ જાન્યુઆરી,૧૮૬૮ના દિવસે કામ પૂર્ણ થયું…….. અક્ષરદેરીના માળખાની પ્રેરણા ગોંડલમાં આવેલ નવલખા પેલેસના ઝરૂખામાંથી લેવામાં આવી છે………. પછી વસંતપંચમીના દિવસે જૂનાગઢના બાલમુકુન્દ સ્વામીએ સ્વામીનારાયણના પવિત્ર પગલાની સ્થાપના કરી સાથે મોંઘીબા દ્વારા અક્ષર અને પુરુષોત્તમની છબી મુકવામાં આવી………………. અને ઉપર કહ્યું તેમ……અહિયાં જીવમાત્ર ની શુભ મનોકામનાઓ..સંકલ્પો પુરા થાય છે…તે માટે આ સ્થાન નો મહિમા વિશેષ છે………………… અદ્ભુત……અદ્ભુત……..! અક્ષર દેરી નો મહિમા તો જેટલો સમજીએ તેટલો ઓછો છે……………….એ માટે આ પોસ્ટ ની જગ્યા ઓછી પડે……!!!!! આવતા રવિવારે- બાળ મંડળ માં થી યુવક મંડળ માં જનારા ( ધોરણ- ૯ માં પ્રવેશ પામનારા) નવયુવાનો માટે ની પ્રેરણા સભા છે…………સર્વે યુવકો એ- પરિવાર સહીત હાજર રહેવું…. આવતીકાલ થી શ્રાવણ માસ ની શરૂઆત થઇ રહી છે……….સંતો ની નિત્ય પારાયણ – શાહીબાગ મંદિરે શરુ થશે………..સમય- સવાર નો છે…………..આ સાથે નિયમ ના ઉપવાસ-વ્રત-તપ માટે પણ તૈયારી કરવી..ખટકો રાખવો……. જય જય અક્ષર પુરુષોત્તમ…….જય જય સ્વામિનારાયણ…… Categories: Aaju-Baaju, એક હરિ કાજે......, રવિસભા, સ્વામિનારાયણ સંપ્રદાય ના રત્ન _ Tags: અક્ષરદેરી, અક્ષરદેરી માહાત્મ્ય, ગુણાતીતાનંદ, ગોંડલ, મહંત સ્વામી, મોંઘીબા, યજ્ઞપ્રિય, યોગીબાપા, શાસ્ત્રીજી મહારાજ, શ્રાવણ, સાર્ધ શતાબ્દી, હિંડોળા, BAPS _ Permalink. ” અહિયા ૬૦ વર્ષ નું કામ …૬ માસ માં થાય છે…” પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ- સારંગપુર ના યુવક તાલીમ કેન્દ્ર ના ૬ માસ ના તાલીમ કોર્સ વિષે મહિમા ની વાત કરતા….. તો ઉનાળો ચાલુ થઇ ગયો છે….પણ ઠંડા પવન સાથે..! અને ઠાકોરજી ના આજ ના દર્શન જોઇને તો ગાવા નું મન થાય… ” ફૂલ ની બાંધી રે ..પોંચી ફૂલ ની બાંધી……..ઓલા નટવરજી ને હાથે પોંચી ફૂલ ને બાંધી…”..તો તમે પણ આજ ના અદભુત દર્શન કરો….. ત્યારબાદ -પુ.શુભકીર્તન સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ ધુન્ય થઇ…..અને બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન…” મનમાની…મોહન તારી મૂર્તિ રે……” રજુ થયું………. એ પછી…..YTK ( યુવક તાલીમ કેન્દ્ર) નો પરિચય આપતો વિડીયો રજુ થયો…..જેનો લગતો વિડીયો નીચેની લિંક દ્વારા જોઈ શકાશે….. ત્યારબાદ પુ.વિવેક્મુની સ્વામી એ -૨૦૦૭ માં સત્પુરુષ ની આજ્ઞા થી શરુ થયેલા આ કેન્દ્ર વિષે…તેના વિકાસ….સદગુરુ ઓ ના મંતવ્ય…..મહંત સ્વામી મહારાજ ના આશીર્વાદ ….ત્યાં આગળ કેવી તાલીમ અપાય છે……એનો મહિમા શું છે…તે વિષે ઊંડાણ પૂર્વક માહિતી મળી……અને એ જ અનુભવ…YTK માં તાલીમ લઇ ચુકેલા યુવકો ની ગોષ્ઠી દ્વારા …..તેમના વાલી ઓ ના મંતવ્ય દ્વારા મળ્યા….! જેનો સારાંશ હતો……. આ તાલીમ કેન્દ્ર થી થયેલું જીવન પરિવર્તન……તાલીમ કેન્દ્ર માં આવ્યા પહેલા – યુવકો ના વર્તન-ગુણ- સત્સંગ માં દ્રઢતા….ઉપાસના-સિદ્ધાંત-સત્પુરુષ વિષે ની અજ્ઞાનતા હતી તે અહી આવ્યા પછી દુર થઇ…. સંપ….સુહર્દભાવ…..ટીમ વર્ક……માં કઈ રીતે કામ કરાય…; બીજા ના ભલા માં આપણું ભલું…..અન્ય ના ભલા માટે કઈ રીતે જીવવું….અનેક વિઘ્નો વચ્ચે કઈ રીતે સ્થિર રહેવું……..એ સર્વે અહી શીખવા મળ્યું……. પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ કહે છે એમ- ૬૦ વર્ષે …કોટી કષ્ટ વેઠ્યા પછી જે પ્રાપ્તિ જીવ ને થાય…એ પ્રાપ્તિ અહી…માત્ર ૬ માસ માં થાય છે…..! ત્યારબાદ જેમણે યુવકો ની સત્સંગ કેળવણી માં જેણે ખુબ નજીક થી ફાળો આપ્યો છે એવા પુ. યજ્ઞપ્રિય સ્વામી એ પણ YTK વિષે પોતાનું પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે….. યુવાની માં જો “ગતિ” ને કોઈ યોગ્ય “દિશા” ન મળે તો તેનું જીવન ભટકી જાય છે…….જીવન અર્થહીન બની જાય છે…… સારંગપુર જેવા અતિ પવિત્ર..દિવ્ય વાતાવરણ માં યુવકો અહી રહી જે તાલીમ મેળવે છે….તે પોતાની નજરે તાદ્રશ્ય અનુભવ કરી ને સમજે છે કે – જીવન માં આમૂલ પરિવર્તન કઈ રીતે આવે….. ૬ માસ ની આ ટ્રેનીંગ માં- યુવક નું જીવન – સકારાત્મક થઇ જાય છે…..જીવન ના ધ્યેય…સત્સંગ ના ધ્યેય……ભક્તિ- જ્ઞાન ની મહત્તા ..સત્પુરુષ શ્રીજી નો મહિમા સમજાય છે…દ્રઢ થાય છે……જેના થી એ યુવક ભલે દુનિયામાં કોઈ પણ ખૂણે પહોંચે – એ સત્સંગ-નિયમ-ધર્મ માં થી પાછો નથી પડતો……. ૬ માસ તો આપણા જીવન નો ૧% થી પણ ઓછો સમય છે…..પણ આ ૧% નો સમય જો યુવક તાલીમ કેન્દ્ર માં યુવકો આપે તો- બાકી ના ૯૯% જીવન સુધરી જાય છે…… અદભુત…..અદભુત……..! યુવક તાલીમ કેન્દ્ર નો આ મોકો- ગુમાવવા જેવો નથી જ…! યુવક તાલીમ કેન્દ્ર માં પ્રવેશ માટે ના ફોર્મ્સ મળવા ના-સ્વીકારવા ના શરુ થઇ ગયા છે……આવતા રવિવાર સુધી માં આ કામ ખટકો રાખી કરી લેવું….વધુ માહિતી માટે મંદિર નો સંપર્ક કરવો…..સંતો ને મળવું…. આનંદો અમદાવાદીઓ…આનંદો….! પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ નો રાજીપો અમદાવાદ પર વિશેષ છે…….કેમ??? જુઓ નીચેના ફોટોઝ……ઉત્તર મળી જાશે…. તો- યુવકો……..આ સુવર્ણ મોકો રમત માં ગુમાવવા જેવો નથી…….! યુવક તાલીમ કેન્દ્ર – તમારા ભવિષ્ય માટે એક ઉજ્જવળ માર્ગ લઇ ને આવ્યું છે……..જો બુદ્ધિ થી વિચારી એ કે- શ્રદ્ધા થી….પણ આ માર્ગ જ તમાર માટે સર્વોત્તમ છે….એ સમજી રાખજો..! Categories: Aaju-Baaju, એક હરિ કાજે......, જીવન- કેમેરા ની નજરે, રવિસભા _ Tags: અમદાવાદ, પ્રમુખ સ્વામી, બ્રહ્માનંદ, મહંત સ્વામી, યજ્ઞપ્રિય, યુવક તાલીમ કેન્દ્ર, સારંગપુર, YTK _ Permalink. ભગવાન શ્રી સ્વામિનારાયણ- ગઢડા પ્રથમ-૭૬ સભામાં સ્થાન ગ્રહણ કર્યું એ પહેલા હમેંશ ની જેમ શ્રીજી ના મનમોહક દર્શન હૃદયભરી ને કરવા માં આવ્યા…..એમાં યે ઘનશ્યામ મહારાજ ના ગળા માં ઝૂલતી કાજુ-બદામ ની આકર્ષક માળા એ ચિત્ત ચોરી લીધું..! સભામાં શરૂઆત- પુ.વિવેક મુની સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ..ત્યારબાદ એ જ સંત ના મુખે બે કીર્તન સાંભળવા નો મોકો મળ્યો….. તારી મૂર્તિ છે જો ..નેણું નો શણગાર………રચયિતા-બ્રહ્માનંદ સ્વામી આજની ઘડી રે ધન્ય આજની ઘડી…..રચયિતા- લાડુ દાન ગઢવી( બ્રહ્માનંદ સ્વામી) ત્યારબાદ- પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના બીજી ફેબ્રુઆરી ના રોજ- ગઢડા-પાળીયાદ ના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો……સ્વામીશ્રી નું નિર્માની પણું..અતુલ્ય સાધુતા નું તેજ ઝળહળતું દેખાય છે. નીચેની લિંક પર થી એના દર્શન આપણે કરી શકશું…… ત્યારબાદ- આપણી સંસ્થા ના વિદ્વાન સંત પુ.યજ્ઞપ્રિય સ્વામી ના મુખે- ગઢડા પ્રથમ-૭૬ ના સાર પર આધારિત અદભુત પ્રવચન નો લાભ મળ્યો……જોઈએ સારાંશ….. ભક્તરાજ દાદા ખાચર જેવી ભક્તિ..નિષ્ઠા….શ્રીજી પર હેત…..જો આપણા મા પણ હોય તો- કલ્યાણ માં ખોટ ન આવે….પણ અહી મોક્ષ માંગે છે કોણ?? સત્સંગ માં પોતાના પાયા સ્થિર રાખવા…..દાસાનુદાસ રહેવું…..એકબીજામાં સદભાવ….સંપ….સુહાર્દ ભાવ રાખવા…..મનગમતું મૂકી…શ્રીજી અને સત્પુરુષ કહે તેમ કરવું……! એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે…. સખી મેલી દે મનના મરોડને, એવો આમળો રે, કરે કેને જો કાજ કે…….! જો એમ થાય તો સમજવું કે શ્રીજી ને રાજી કરવાનો માર્ગ મળી ગયો છે….. ત્યારબાદ પ.ભ. કલ્પેશભાઈ ભટ્ટ કે જે- હાલ હાર્વર્ડ યુનીવર્સીટી અને કેનેડા ની ટોરેન્ટો યુનીવર્સીટી માં ચાલતા ડોકટરલ સ્ટડી “ સત્સંગ સમજણ અને તેની પ્રભાવાત્મક અસર” પર ખુબ બહોળો અને ઊંડો અભ્યાસ કરી રહ્યા છે –તેમણે આવતા રવિવારે રવિસભામાં કરાવનારા અધ્યાત્મિક સર્વે પર ખુબ રસપ્રદ માહિતી આપી….! આવતા રવિવારે અચૂક રવિસભામાં હાજર રહેવું……અને સાથે બ્લેક શાહી વાળી પેન-પેડ લઇ ને આવવું….જેથી ભારત ભર ના ૨૦ જેટલા સેન્ટર પર થનારા આ ઐતિહાસિક અભ્યાસ નો હિસ્સો બનવા નો મોકો મળે…..! તો આજની સભા સાચા..પાકા સત્સંગી બનવા પર હતી…અને જે જે એ માર્ગ પર ચાલ્યા છે…તેમને વધાવવા ની…તેમનામાં થી કૈંક શીખવા ની હતી……..! જીવન માં આખરે – મન ના મરોડ ને છોડી ને એક શ્રીજી ને રાજી કરવા નું જ ધ્યેય રાખવું………..અંતે તો સુખ …સાચું સુખ…અખંડ સુખ તો ત્યાં જ છે……….! Categories: Aaju-Baaju _ Tags: કલ્પેશ ભટ્ટ, ગઢડા, ડોક્ટર સ્વામી, નિષ્કુળાનંદ, બ્રહ્માનંદ, મહંત સ્વામી, મુકુન્દચરણ, મુક્તાનંદ, યજ્ઞપ્રિય, યોગીબાપા, રવિસભા, લાડુદાન, વચનામૃત, સ્વામિનારાયણ _ Permalink. વંદુ સંત મહંત સ્વામી ગુરુ ને કલ્યાણકારી સદા…… સભાનો સમય ૭-૩૦ સાંજ નો હતો પણ હરિભક્તો ૬ વાગ્યા ના જ સભામાં ગોઠવાઈ ગયા…ઉપર નો- નીચે નો બંને સભા ગૃહ ખીચોખીચ ભરેલા હતા……આથી સભા ૭-૩૦ ને બદલે ૭-૧૫ જ શરુ થઇ ગઈ….. ત્યારબાદ સ્વયમ મહંત સ્વામી મહારાજ ના મુખે- પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય ગુણ ને વર્ણવતો એક વિડીયો રજુ થયો…૧૯૭૪ માં બાપા પ્રથમ વાર આફ્રિકા ગયા અને “લીલા તોરણે” પાછા આવ્યા…અને પછી બાપા એ ગઢડા પ્રથમ-૭૪ ને આધારે જે –ચરિત્ર- ભગવાન ના સર્વ કર્તાહર્તા પણા નું દર્શાવ્યું…..તે અદ્ભુત હતું….તેની વાત મહંત સ્વામી મહારાજે કહી..! ભગવાન ને સર્વ કર્તાહર્તા કહી દેવા અઘરા છે..પણ એ પ્રમાણે માની ને જીવવું-અતિશય કઠીન…..! પ્રમુખ સ્વામી મહારાજે આ કરી દેખાડ્યું…! ત્યારબાદ પુ.દિવ્યકિશોર સ્વામી એ “ પ્રમુખ સ્વામી મહારાજ નું વાત્સલ્ય” પર મનોનીય પ્રવચન આપતા કહ્યું કે….વાત્સલ્ય એ પ્રવચન નો વિષય નથી પણ લાખો ની અનુભૂતિ નો સાક્ષાત્કાર છે. જે બધાએ અનુભવ્યું છે…. ગોંડલ માં ,૧૯૮૪ ની સાલ માં સંતો ને –સ્વામીએ કહ્યું કે- તમે બધા ભગવાન માટે પોતાનું ઘરબાર છોડી ને આવ્યા છો..તો અમને મન માં એક વિચાર સદાયે રહે છે..કે તમને કેમ આગળ કરું…! દિલ્હી અક્ષરધામ ની સેવામાં આવેલા ગરીબ હરિભક્તો માટે સંતો ને સુચના આપતા કહ્યું કે- એમની સગવડ..આવવા-જવાનું…આજુબાજુ ના યાત્રાધામ દર્શન નું સાચવવું….એમની સેવા સફળ થવી જોઈએ… તો ઉકાઈ ના આદિવાસી બાળકો માટે શુદ્ધ..તાજા દૂધ ની વ્યવસ્થા સ્વામી એ કરાવી….અરે..એમના ગરમ ધાબળા બાળકો ની કોમલ ત્વચા ને છોલી ન નાખે..એ માટે એને બદલવાનું પણ સ્વામીશ્રી એ સુચન કર્યું….. એટલા માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી- સ્વામીશ્રી ને શ્રદ્ધાંજલિ આપતા બોલી ઉઠ્યા કે મેં મારા પિતા ગુમાવ્યા નો શોક અનુભવાય છે…….!! કેટલું બધું વાત્સલ્ય…..ઝીણવટતા…..! આમ, સત્પુરુષ માં હેત ની અભિવ્યક્તિ ..સ્વરૂપ મુજબ બદલાતી રહે..પણ હેત તો તેનું તે જ રહે…એમ..એ જ હેત- આજે મહંત સ્વામી મહારાજ માં સ્પષ્ટ દેખાય છે…..! પછી- એ જ ભીડા ના ગુણ પર- વિડીયો કીર્તન….”ભલું કરવા હમેંશા બીજા નું..” રજુ થયો……અદ્ભુત વિડીયો….!!!! પુ.યજ્ઞપ્રિય સ્વામી એ “સ્વામી શ્રી એ વેઠેલો દૈહિક..માનસિક ભીડો” વિષય પર સભાને –સ્વામીશ્રી ના વિવિધ પ્રસંગો દ્વારા અદ્ભુત સ્મૃતિ કરાવી…….જોઈએ સારાંશ…. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ને પ્રમુખ વરણી દિન ને દિવસ આપેલું વચન કે- સંસ્થા ના વિકાસ માં મારા દેહ ને પણ ગણીશ નહિ..- એ શબ્દસહ સ્વામી એ નિભાવ્યું છે….. લીમડી-પાસે ખારવા ગામ અને અન્ય નજીક ના પથરાળ ગામો માં – સ્વામીશ્રી એ ટ્રેક્ટર ની ટ્રોલી માં બેસી ને ૪૫ કિમી સુધી નું વિચરણ કર્યું છે…! કેટલો ભયંકર ભીડો…કે જેની કલ્પના માત્ર થી પીચોટી ખસી જાય…શરીર ના સાંધા ઢીલા પડી જાય એવા પથરાળ માર્ગો પર..એ પણ કુદકા મારતી ટ્રેક્ટર ટ્રોલીમાં…!!…..અકલ્પનીય…..ભીડો..! એ જ ગામડા ઓ માં- સ્વામીશ્રી ને પગે ગુમડું થયું હતું…ચાલવામાં મુશ્કેલી હતી..છતાં એક જ દિવસ માં ૬૦-૬૦ પધરામણી ઓ એવી અવસ્થામાં કરેલી…! કોના માટે?? કેવળ હરિભક્તો ને રાજી કરવા… વાસદ માં ૧૦૨ ડીગ્રી તાવ…નિર્જળા ઉપવાસ..વૈશાખ નો બળબળતો તાપ…જેમાં આપણે ઘર ની બહાર પગ મુકવાનું ન વિચારીએ –એવી સ્થિતિ માં સ્વામી એ ૧૧૨ જેટલી પધરામણીઓ કરેલી….! કોઈ દિવસ..પોતાના દેહ ના સુખનું…કે સગવડ નું સ્વામી એ વિચાર્યું નથી……અરે..સામે થી કેવળ ભક્તો ને રાજી કરવા –અગવડ પણ માંગી લીધી છે……..જેવુતેવું ચલાવી લીધું છે….. અદ્ભુત…અદ્ભુત……! આવા ગુણાતીત ગુરુ..કે જેમાં ભગવાન સાક્ષાત છે…સર્વ સમર્થ છે…છતાં કેવળ અને કેવળ આપણા સુખ માટે આવો અસહ્ય ભીડો વેઠે…….એના માટે શું ન થાય??? આજે પુ.મહંત સ્વામી મહારાજ નો ભીડો…દેહ…વિચરણ….જુઓ…! આપણા ગુણાતીત ગુરુઓ ની સ્થિતિ સમજાશે…! ત્યારબાદ- સભાને અંતે- પ્રમુખ સ્વામી મહારાજ ની દિવ્ય વાણી નો લાભ સભાને મળ્યો…..એક ભગવાન જ સર્વ કર્તાહર્તા છે…એમની મરજી વિના કોઇથી એક સુકું પાંદડું પણ હાલી શકતું નથી……બસ આપણે અહં છોડી- ભગવાન ની શકતી..મહિમા ને જાણવા નો છે..સમજવાનો છે…….! અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ૧૩/૯ ના રોજ મુંબઈ માં આપેલા પ્રવચન ના દર્શન થયા…….એમણે કહ્યું કે- ગુરુ તો સદાયે આગળ જ છે..આગળ જ રહેવાના…..એ જ આપણું કલ્યાણ કરશે…બધું એમના પર છોડી હળવા ફૂલ થઇ જવું…! સત્સંગમાં બીજાના ગુણ જુએ…પોતાના દોષ જુએ..એ જ દાસ….અને જે દાસાનુદાસ થાય તેને જ સત્સંગ નું સુખ આવે……..! આપણે તો એમને ગમે તે જ કરવું..! અદ્ભુત…..અદ્ભુત….! સભાને અંતે જાહેરાત થઇ…. આવતીકાલ ની રવિસભા નથી…. પ.પુ.મહંત સ્વામી મહારાજ ના ફોટા…નીત્યપૂજા ની મૂર્તિઓ આવી ગઈ છે……. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે- હવે પેનડ્રાઈવ….મેમરી કાર્ડ સ્વરૂપે ઉપલબ્ધ છે……….. પુષ્પાંજલિ બાદ સભામાં હાજર તમામ હરિભક્તો ને નિયમ મુજબ – ગરમાગરમ ખીચડી ના ડબ્બા…છાસ ની બોટલ- પ્રસાદી માં આપવામાં આવી………! આપણે તો આજની જન્મજયંતી-સ્મૃતિ સભામાં થી એટલું જ શીખવાનું કે……..ગુણાતીત પુરુષ સદાયે પ્રગટ છે…..એમના જે ગુણે સ્વયમ ગિરધારી રીઝે છે..એ જ ગુણ આપણા જીવનમાં આવે…..એ જેમ રાજી થાય એમ જ આપણે જીવીએ…….એ જ આ જીવન ની સફળતા……! આખરે સત્પુરુષ ..એ જ આપણા મોક્ષદાતા છે………! એમના ચરણો માં આવા અનંત જન્મો અર્પણ કરીએ તો એ ઓછા છે…….. રાજી રહેજો… Categories: Aaju-Baaju, એક હરિ કાજે......, રવિસભા _ Tags: અમદાવાદ, જન્મજયંતિ, પ્રમુખ સ્વામી, બોચાસણ, મહંત સ્વામી, યજ્ઞપ્રિય, રવિસભા, વિવેક મુની, શુભ કીર્તન, સારંગપુર, સ્મૃતિ સભા, BAPS _ Permalink. ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા પ્રથમ-૧૬ સત્સંગમાં સત-અસત …સારું શું..ખોટું શું….એનો વિવેક અનિવાર્ય છે. જો એ ન હોય તો જીવ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે અને સત્સંગમાં થી પડી જાય છે…..એ માટે શ્રીજી કહે છે એમ- દ્રઢ ઉપાસના,આજ્ઞા,ધર્મ,સાંખ્ય ગુણ ગ્રાહક દ્રષ્ટિ ..સકારાત્મક વલણ -સત્સંગમાં આગળ વધવા માટે અનિવાર્ય છે….આજની સભા આ વાત પર હતી….. મેઘરાજા સંતાકુકડી રમી રહ્યા છે અને અમદાવાદીઓ તીખી નજરે આકાશ સામે જોઈ નિસાસા નાખી રહ્યા છે..પણ સત્સંગમાં ઓછપ આવી નથી…અમે સભામાં પહોંચ્યા ત્યારે ભીડ હમેંશ ની જેમ યથાવત હતી…..સર્વપ્રથમ મનમોહન ની અતિ મનમોહક મૂર્તિ….ના મનભરી ને દર્શન…. સભામાં શરૂઆત અમેરિકાથી આવેલા પાર્થ પ્રણવ પરીખ નામના યુવાન ના સ્વર થી થઇ….સેન્ટ લુઇસ માં રહેતા આ યુવાન પોતાના રૂટીન અભ્યાસ ની સાથોસાથ ભારતીય સંગીત નો પણ અભ્યાસ કરી રહ્યા છે જેનો ભક્તિસભર લાભ આજની સભાને એમના બે કીર્તન- ” જોઇને નેણા લોભાણા …જોઇને મૂર્તિ મનોહર શ્યામ….” બ્રહ્માનંદ સ્વામી ની આ રચના એક સોફ્ટ ..સહજ સ્વરમાં રેલાતી ગઈ….અને ત્યારબાદ “સ્વામી જીવન મંગલ થાજો…..” એ જ મુલાયમ..ઘૂંટાયેલા સ્વર માં સભાને સ્થિર કરતુ ગયું…….! ત્યારબાદ સ્વામીશ્રી ના ૨૦૧૨ ના ઓગસ્ટ માસ- ના અમદાવાદ ખાતે ના વિચરણ ના વિડીયો દર્શન થયા…….ઝરમર વરસતા મેહુલા વચ્ચે સ્વામી ની કરુણા જે અપરંપાર વરસી રહી હતી…..તે અદ્ભુત હતી….. ત્યારબાદ પુ.યજ્ઞપ્રિય સ્વામી જેવા વિદ્વાન…અનુભવી સંત દ્વારા ગઢડા પ્રથમ-૧૬-વિવેકનું- વચનામૃત પર રસપ્રદ ઉદાહરણ સાથે અદ્ભુત છણાવટ થઇ……જોઈએ સારાંશ…. બ્રહ્મસ્વરૂપ યોગીબાપા આ વચનામૃત વિષે કહેતા કે- આ એક વચનામૃત સમજાય તો બાકી ના બધા ૨૭૧ વચનામૃત સમજાઈ જાય…… મનુષ્ય ના ગુણ માં વિવેક ને ૧૦ મો નિધિ કહ્યો છે…… લૌકિક જગત માં તો વિવેક જરૂરી જ છે પણ અધ્યાત્મ માર્ગમાં – સત-અસત નો વિવેક હોય તો જ આગળ વધાય….. કામ,ક્રોધ,લોભ,મોહ વગેરે દોષ સ્વભાવ સાથે જ વણાયેલા હોય છે….તેમને ઓળખી રાખવા…સતત જાણપણું રાખવું……..અને આ જાણ પણું રાખી ને વર્તવું- એટલે જ વિવેક….. અવગુણ એવી ચીજ છે…જેને કેટલાક મનુષ્ય પોતાના માં હોય છતાં જાણતા નથી…કેટલાક જાણે છે તો એને દુર કરી શકતા નથી….અને માત્ર અમુક જ એવા હોય છે…જે અવગુણ ને ઓળખીને ..તેને દુર કરવાના સતત પ્રયત્ન કરે છે….. અવગુણ-સ્વભાવ -દોષ ટાળવા એ મોટું કાર્ય છે..અને એ માટે મોટા પ્રયત્ન ની જરૂર પડે…….શ્રીજી ના સમયના પરમ ચૈતન્યા નંદ સ્વામી નો દોષ માન હતો..એમને ખબર હતી પણ જાતે એ દુર ન કરી શક્યા છેવટે ગઢડા માં એમનું માન નું ખંડન થયું અને એ માન નો ગુણ તો ગોપાળાનંદ સ્વામી ની વાત થી દુર થયો…….. જે વ્યક્તિ અન્યમાં બસ અવગુણ જ જોયા કરે છે..એ પંચ મહાપાપી છે..એમ શ્રીજી એ કહ્યું છે……કારણ કે જો જીવ અન્યમાં અવગુણ જુએ તો એ અવગુણ એનામાં આવી ને વસે છે…….અને પોતે એવો જ મલીન થાય છે… સત્સંગમાં – કુસંગ ને ઓળખી રાખવો…….અને કુસંગને ઓળખવામાં સત-અસત ના વિવેક ની જરૂર પડે…….સામેવાળા ના અવગુણ પોતાના માં ન પ્રવેશી જાય અને એનો કુ સંગ આપણ ને ન લાગી જાય -એ ધ્યાન સાથે વર્તવું…… આમ, વાણી-વર્તન-વિચાર-સમજણ ના વિવેક ની સાથે સાથે સત-અસત નો વિવેક જો દ્રઢ થાય તો સત્સંગમાં આગળ વધતા કોઈ રોકી ન શકે…. ત્યારબાદ આપણા ભારત ના કેન્દ્રીય મંત્રી ( minister at Ministry of Science and Technology and Ministry of Earth Sciences) ડો. હર્ષ વર્ધન એમની ધર્મપત્ની સાથે સારંગપુર સ્વામીશ્રી ના દર્શન જઈ આવ્યા બાદ સભામાં અચાનક પધાર્યા…સાવ સાદગી પૂર્ણ રીતે એમણે સભાનો લાભ લીધો….પુ.ઈશ્વર ચરણ સ્વામી દ્વારા તેમનું જાહેરમાં સન્માન થયું . ખરેખર……ઉપરોક્ત વાતો નો એક એક શબ્દ દ્રઢ પણે મનાય અને જીવાય તો- અચૂક બ્રહ્મરૂપ થવાય એમાં કોઈ શક નથી…… સભામાં અંતે- બાળ મંડળ દ્વારા એક અદ્ભુત જાહેરાત થઇ…..આવનારા રવિવારે- ૩ જી જુલાઈ એ – વિશિષ્ટ બાળ દિન ઉજવવા માં આવશે- બાળકો દ્વારા નૃત્ય-સંવાદ -મનોરંજક-જ્ઞાન સભર પ્રોગ્રામ રજુ થશે…….સમય- રવીસભાનો જ છે……સર્વે એ અચૂક લાભ લેવો………….અમારો હરિ તો અત્યાર થી જ ઉત્સાહિત છે…!!!!! 🙂 તો આજની સભા સત્સંગમાં સતઅસત ના વિવેક ની…સતત જાણ પણા ની હતી…….જો આટલું થાય તો પણ જીવ પોતાના ગંતવ્ય…ને સ્પષ્ટ સમજે……એક હરિના રાજીપા અર્થે જ જીવે….. સત્સંગ સમજવાની…જીવવા ની વાત છે………… જય સ્વામિનારાયણ……”પ્રથમ શ્રીહરિ ને……” ચેષ્ટા ના પદ સાથે આજના દિવસ માટે નિવૃત થઈએ….. Categories: Aaju-Baaju, એક હરિ કાજે......, રવિસભા, હરિકૃષ્ણ અનંતા...હરિકથા અનંતા ...., Raj's own _ Tags: અમદાવાદ, ગઢડા, ચેષ્ટા, પ્રમુખ સ્વામી, બાળ દિન, મેઘરાજા, યજ્ઞપ્રિય, રવિસભા, વચનામૃત, વિવેક, સત્સંગ, સ્વામિનારાયણ, હર્ષ વર્ધન, BAPS _ Permalink. Me,my thoughts and circumstances….હું તો એવો જ છું!!!! "શ્રી હરિ ની મરજી વગર એક સુકું પાંદડું પણ હલી શકતું નથી...આપણે તો બસ નિમિત્ત માત્ર છીએ....." Do your deeds completely, and leave rest of everything on Shri Hari. કેટલા મુલાકાતીઓ આવ્યા અને ગયા... અક્ષર પુરુષોત્તમ દર્શન (6) ગુજરાતી માં ઘણું બધું… (453) છગનભાઈ અને એમની માથાફોડ (10) જીવન- કેમેરા ની નજરે (64) પ્રેમ અને કાવ્ય (31) યોગીબાપા ની બોધકથાઓ (18) વણમાગી સલાહો (39) વિચરણ અને ઘણું બધું.. (66) સ્વામિનારાયણ સંપ્રદાય ના રત્ન (32) હરિકૃષ્ણ અનંતા…હરિકથા અનંતા …. (33) દેશ-વિદેશ ના મુલાકાતી કાર્તિક મિસ્ત્રી ગુજરાત સમાચાર મારો અન્ય બ્લોગ- બ્લોગસ્પોટ પર….." બસ એક હરિવર કાજે" BAPS for Kids- બાળકો માટે સ્વામિનારાયણ Daily Satsang- આજ ના દર્શન…. રાખી બાદ રેસલિંગ રિંગમાં ઉતરી અર્શી ખાન, વીડિયો થયો વાયરલ કેજરીવાલની આજે જયપુરમાં રેલી, ઘોષણા પત્ર જાહેર કરશે લોકસભા ચૂંટણીમાં AAP નો માસ્ટર પ્લાન, 100 સીટો પર ચૂંટણી લડશે આ બાબતોનો વીડિયો ગુજરાત ભરમાં વાયરલ થયો હતો આ બનાવનાં પગલે દલિત સમાજનાં આગેવાનો દોડી આવ્યા હતા. અને ઘાયલ યુવાનો પૈકી પિતા-પુત્રની હાલત ગંભીર જણાતા ગુસ્સે થયેલા દલિત સમાજનાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ મુદ્દે દલિત મહિલાઓએ છાજિયા લીધા હતા. આ ઘટનામાં પોલીસે સામતેરનાં રમેશ ભગવાન જાદવ, ભીમપરાનાં રાકેશ રસીક જોષી, બેડીયાનાં નાગજી ડાયા આહિરની અટક કરી હતી, જ્યારે અન્ય મુખ્ય ત્રણ આરોપી ફરાર છે. ડીવાયએસપીએ આરોપીઓને સજા કરવાની હૈયાધારણ આપી હતી. ત્યારે હવે આ બાબતે વિવાદ વધતા રાજનેતાઓ પણ આ મામલે લોકોને મળવા પહોંચ્યા હતા. જેમાં ઉનાની ઘટના સંદર્ભે આપના મહિલા નેતાની ટીપ્પણીએ વિવાદ ઊભો કર્યો છે. ગુરુવારે સાંજે વેરાવળના 'આપ'નાં મહિલા નેતા સંગીતા ચાંદપા ઉનાની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે બ્રાહ્મણો વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાબતે બ્રાહ્મણોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આવા અપશબ્દોના ઉપયોગ બાદ બ્રાહ્મણ સમાજે પણ આવી ટિપ્પણ પર વિરોધ નોંધાવ્યો છે. જે દેખતા આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ વકરે અને રાજકીય રંગ પકડે તેવું લાગી રહ્યું છે. આ ટીવી સ્ટારે બધી હદો પાર કરી, સેક્સી ફોટો વાયરલ દેવું ચૂકવવા માટે બાપે 2 હજારમાં બે દીકરાઓ વેચ્યા, 6 વર્ષ પછી.. રાફેલ ડીલની કિંમતની ગોપનીયતા પર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો મહારાષ્ટ્રથી સુરત આવતી 17 મુસાફરો સાથેની બસ તણાઈ _ August 12 read todays top national news pics - Gujarati Oneindia ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં... મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડરે આવેલા નવાપુરની રંગાવતી નદી પરના પૂલ પર મુસાફરોથી ભરેલી બસ તણાઈ હતી. મળસ્કે પાંચ વાગ્યે પૂલ પરથી પસાર થઈ રહેલી બસના ડ્રાઈવરને પૂલ પરના પાણીનો અંદાજ આવ્યો ન હતો. બ્રિજ પર બસ ચલાવતાં બસ તણાવા લાગી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના નજીકના મનાતા બીજેપી નેતા બૃજપાલ તેવતિયાની કાર પર ફાયરિંગ થયું. હુમલાખોરો ફોર્ચ્યુન અને ક્વાલિસ સહિતની ત્રણ કારોમાં આવ્યા હતા. હુમલાખોરોએ એકે-47માંથી 40 રાઉન્ડ ગોળી વરસાવી હતી. નેતા સહિત કારમાં બેસેલા 6 લોકો ગંભીર રીતે ઘવાયા છે. ગૌરક્ષાના મુદ્દે દલિતો ઉપર થતાં અત્યાચારને ડામવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાની બાબતે હોબાળો કરતાં વિપક્ષોએ લોકસભામાં ગૌરક્ષા સંગઠનો ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું, દેશમાં દલિતો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તમામ વિપક્ષોએ દલિતોની ગરીબ સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ભારતીય રેલવે હવે તેની આવક વધારવા માટે તમામ સંભવિત પ્રયાસો કરી રહ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં નોન ફેર રેવેન્યૂ(એનએફઆર)ને 300 કરોડ રૂપિયાથી વધારીને 1,500 કરોડ રૂપિયા પર પહોંચાડવાનું લક્ષ્ય છે. આ માટે ટે હવે પ્રાઈવેટ કંપનીઓના અને વ્યક્તિઓના નામે ટ્રેન ચલાવવામાં આવશે. બેલગાવી તાલુકાના કલાખંભ ગામમાં કચરો વિણતી 14 વર્ષીય બાળકીએ બાળલગ્નનો વિરોધ કર્યો. તેના પરિજનોએ 11 વર્ષીય ઉંમરે તેના લગ્ન નક્કી કર્યાં હતાં પરંતુ તેણે લગ્નની ના પાડી દીધી હતી. જેનાથી પ્રેરણા લઇ ગામના અનેક છોકરા-છોકરીઓ બાળલગ્નનો વિરોધ કરી રહ્યાં છે. સુષ્મા સ્વરાજે કહ્યું કે ઇસ્લામાબાદે ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાની ટેવ છોડી દેવી જોઇએં. તેમણે કહ્યું કે, ભારતને આતંકવાદને પોષવાનું મંજૂર નથી અને પાકિસ્તાને ભારતના આંતરિક મામલે પડવાની જરૂર નથી. કાશ્મીર હિંસા બાદ પાકિસ્તાન ભારત પર માનવાધિકારનું ઉલ્લંઘન કરાયો હોવાનો આરોપ લગાવી રહ્યું છે. 10 દિવસમાં કોંગ્રેસના CMએ દેવું માફ ન કર્યું તો મુખ્યમંત્રી જ બદલી નાખીશઃ રાહુલ ગાંધી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની 152 ઉમેદવારોની યાદી જાહેર Pihu Movie Review: જોખમો વચ્ચે એકલી બાળકી, હચમચાવી દે તેવા સીન, જરૂર જુઓ ફિલ્મ મુખ્ય પૃષ્ઠ Posted on ફેબ્રુવારી 27, 2012 by વિરેન શાહ ગાડીને જેમતેમ કરીને ચલાવીને એપાર્ટમેન્ટ સુધી તો લાવીને મૂકી દીધી જેથી શાંતિથી વિચારવાનો સમય મળે. પણ હવે બીજી મુશ્કેલી: જોબ પર જવા માટે રાઈડની વ્યવસ્થા. અમેરિકા ખાતે રાઈડની વ્યવસ્થા કરાવી ઘણી જ માથાકૂટ વાળી. દરેક જણ પોતપોતાની રીતે સેટ હોય, એમની જોડેથી રોજ રાઈડની વ્યવસ્થા કરીને જોબ પર જવાનું. અનાથીયે વધુ માથાકૂટ ગાડી રીપેર કરવાની હોય, ગાડીની કિંમત હોય એના કરતા લગભગ ત્રીસ-ચાલીસ ટકા રીપેરનો ખર્ચ આવી જાય એવુંયે બને. અને મોટાભાગે અજાણ્યા લોકોને ગાડી રીપેર કરાવવાની દુકાનવાળા બરાબરના લુંટે એવું બને. આપણને એક તો રીપેરમાં ખબર ના પડે! તે એક મેક્કો નામની દુકાનમાં ગયા (જે દેખાઈ ત્યાં ગયા!!). તે મને એને આઠસો ડોલરનો ભાવ કહ્યો. તે એવો તો ભારે લાગે આપણને. તે પછી ત્યાં ગાડી રીપેર કરાવી પણ નાખી. પછી તો ગાડી રીપેર કરાવી એના માસ મોટા બીલો ચુકવ્યા અને કાગળીયાની માથાકૂટ. અકસ્માત થાય ત્યારે કેટલીયે વાતો આપણા કંટ્રોલ બહારની હોય છે. અને એ ઘટના ધ્યાન રાખવાથી એવોઈડ કરી પણ શકાય અને ના પણ થાય. પણ અમુક ઘટનાઓ જેનો નિર્ણય આપણે જાણી-વિચારી કરીને લીધો હોય છતાંયે એનો અફસોસ થાય. આપણને એમ થાય કે આપણે આમ કેમ કર્યું? જો તે વખતે આવું કરવાને બદલે આવું કર્યું હોત તો? અને એનો મનમાં એવો ડંખ ઉભો થાય કે તમને જંપવા ના દે. અંગ્રેજીમાં એને ગીલ્ટ કહે છે. અને એ ગીલ્ટની એવી તો દુરોગામી અસર થાય કે કેટલીક વાર તો માણસો ડીપ્રેશનમાં સરી જાય. નિર્ણયો લેવાની વાત આવે ત્યારે તમે જો મનમાં બરાબર ક્લીયર ના હોવ તો શું થાય? તમારા મનમાં શ્રેષ્ઠ નિર્ણય લેવા અંગેની એવી ઊંડી અવઢવ ઉભી થાય. જયારે તમારે એવી પસંદગી કરવાની હોય જેમાં બંને ઓપ્શન્સ સારા હોય ત્યારે કરવું શું? અને ધારો કે આવી અવઢવ પછી તમને એવું માલુમ પડે કે નિર્ણય ખોટો છે અને બદલી શકાય એવો નથી તો? મને બારમાં ધોરણ પછી બધી જગાએ એડમિશન મળતું હતું. ઈજનેરી કે મેડીકલ બંને ક્ષેત્રે કોઈપણ કોલેજમાં જઈ શકાય. તો મને ઈજનેરી કરવું કે મેડીસીન એની અવઢવ રહે. આ અવઢવ એવી છે કે એના આધારે આપણી આખી જીંદગી કેવી જશે એ નક્કી થાય. અને એક વાર નક્કી થઇ ગયું એટલે પતી ગયું, પછી ફેરફારની શકયતા લગભગ નથી હોતી. તો આવા કિસ્સામાં શું કરવું અને ધારોકે નિર્ણય લઈ લીધા પછી એમ લાગે કે આ નિર્ણય બરાબર નથી તો? તો પછી એમ થયા કરે કે આવું કેમ વિચાર્યું? અને નિર્ણય પછીનો અફસોસ, ગીલ્ટ, ડંખ બરાબર ચાલુ થાય. કશુક મોંઘુ ખરીદી લાવ્યા, અને એ ખરીદવાની ઈચ્છા હોય જ તો પણ લોકો એને ઘણીયે વાર પાછુ આપી દે અથવા તો એમ વિચારે કે આની જરૂર નહતી. આ પરિસ્થિતિમાં મોટે ભાગે નાહકનો અફસોસ કરતા હોય છે, અંગ્રેજીમાં એને બાયર્સ રીમોર્સ અથવા તો ખરીદીનો પશ્ચાતાપ કહે છે. પણ છતાંયે નિર્ણય થઇ જ ગયો હોય તો હવે શું? નિર્ણયનો અફસોસ ના કરવો એવી કેટલીયે વાતો વાંચી છે. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે સમય ગયેલો પાછો આવતો નથી, પણ શાસ્ત્રોમાં આવું થઇ ગયું હોય તો એનો ઉપાય શું એ લખ્યું નથી. એમ કહે છે કે એનો અફસોસ ના કરવો એટલે એ ભાવનાને તદ્દન ડાબી દેવી, દફનાવી દેવી?! એવું જ પરિસ્થિતિ સાથે છે. તમને ના ગમતી હોય એવી ઘટના બને તો પણ પછી એના સારા પાસાઓ પર ફોકસ કરો તો? કોઈક ઘટના અણગમતી બની તો પ્રયત્નપૂર્વક ગમે એવી ઘટના તરફ તમે જઈ શકો ના એવું શક્ય છે ખરું? વાસ્તવમાં ડંખને દુર કરવો ખુબ જ અઘરી વાત છે. ડંખના જુદા જુદા પ્રકાર હોય છે. આપણે અહી જે વાત કરીએ છીએ એ કોઈક અણગમતી ઘટના બની હોય એના ડંખની વાત છે. આપણે એમ કહીએ કે ઘટનાના સારા પાસાઓ પર વિચાર કરો તો ડંખ દુર થશે. પણ છતાયે ડંખ જે રીતે ઓછો થવો જોઈએ એ થતો નથી. આદર્શ રીતે ડંખતી વાત યાદ આવે તો ય મન વિચલિત થવું જોઈએ નહિ. એનો ઉપાય શું છે? આ વાતનો ઉપાય એટલા માટે ઝટ મળતો નથી કારણ કે ડંખ અમુક રીતે આપણને ફાયદો પણ કરાવે છે! કુદરતે માણસના મનમાં એવી ખૂબી મૂકી છે જેથી આપણે ફરીને ફરી એક જ જાતની ભૂલ કરીએ નહિ. એવી જો ખૂબી ના હોત તો જીવનમાં માનવનું આટલું ઈવોલ્યુશન થયું જ ના હોત. પણ એવું કરવું જરાયે સહેલું નથી. એના માટે મનને મેનેજ કરવું એ મનને સાણસીથી દબાવવા જેવું છે. ઘણીવાર બની ગયેલી ઘટનાના પશ્ચાતાપથી માણસના હ્રિદય પર ઊંડા ઉઝરડા પડતા હોય એવું લાગે છે. પણ તમે જો મનને મેનેજ ના કરો તો શું થાય? મન તમારા ઉઝરડા વધુને વધુ પીડાદાયક બનાવશે. પછી ઈશ્વરની ખૂબી એવી છે કે સમય પસાર થયે એ ઉઝરડા આપોઆપ રુઝાઈ જશે. અને વધુ સમય પસાર થઇ જાય તો મનને એવું યાદ પણ નહિ રહે કે આવું થયું હતું. અને હકીકતે મન એ ઘટના કે ડંખ આપનારા પ્રસંગો કે નિર્ણયોને સ્વીકારીને ક્યારેક તો મનોમન એવો આનંદ પણ પામે કે જે થયું એ બરાબર છે. આને કારણે આ બીજો ફાયદો થયો. જો આપણાથી આવું કુદરતી રીતે સ્વીકારી શકાય એમ ના હોય તો? તો પછી આપણે શું કરવું? એનો રસ્તો છે કે આપણે હંમેશા પોઝીટીવ બાજુને જોવી. ભલેને મન હજુ તાત્કાલિક કશુક સ્વીકારવા તૈયાર નથી. છતાંયે એવો પ્રયત્ન કરવો. કુદરતે માનવનું સર્જન જ એવું કર્યું છે કે જે દિશા તરફ નજર કરે એ દિશા એને ગમવા લાગે. જો તમને એક જગ્યા નથી ગમતી છતાંયે ત્યાજ જવાનું આવે તો ધીમે ધીમે એ જગ્યા ગમવા લાગે. એ જ નિયમસર, ધ્યાન એ રાખવાનું છે કે નવી જગ્યાએ તમને જૂની જગ્યા છોડવાનો અફસોસ કરવાનો નથી. નહીતર તમારી જૂની જગા તો ગઈ જ છે અને નવી જગાનો તમે લુત્ફ ઉઠાવતા નથી. અમુક વાર ઘટનાઓ બને એના પર આપણો કંટ્રોલ હોતો નથી ને અમુક વાર આપણે જે ડીસીઝન કર્યો હોય એ ખોટો ઠરે કે આપણને એવું લાગે કે એ ખોટો નિર્ણય હતો. આ બધી જ પરિસ્થિતિમાં ડંખને સાચવી, ધીમે ધીમે કાઢવો એ એક ખૂબી છે જેને પ્રેક્ટીસ કરવાથી સિદ્ધ કરી શકાય એમ છે. (અને એ જ રસ્તો છે) એ પ્રયોગ કરવા જેવો છે અને એ પ્રયોગ ના કરો તો જે પરીસ્થીતી ગોઠવાઈ છે એ તમે દુ:ખી મને ભોગવવાના છો તો નવતર પ્રયોગ કરીને મનને આનંદમાં શા માટે ના રાખવું? આપણે ત્યાના જાણીતા લેખકોએ આ જ વાત પર સરસ વાત લખી છે. એમના એક કાજળ ઓઝા વૈદ્ય છે. એમનો લેખ “નિર્ણય પછીનો અફસોસ” રીડ ગુજરાતી પર વાંચેલ હતો. સૌરભ શાહ દ્વારા લખાયેલ આવો જ બીજો એક લેખ વાંચેલ હતો. અહી એની લીંક મુકેલી છે. મારા બ્લોગ પર આપણું સ્વાગત છે. હું મૂળે અમદાવાદનો અને યુંએસેના ડલાસ શહેરમાં રહું છુ. મારા વિચારોને અહી બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ. આપનો અભિપ્રાય આવકાર્ય છે. GUJARATPLUS કહે છે: સુરેશ જાની કહે છે: અને દરેક માટે એક જ ઉકેલ .. વર્તમાનમાં જીવવાનો અભ્યાસ અને અમલીકરણ .. આપણે ધારીએ , એટલું એ મુશ્કેલ નથી. ચપટી વગાડતામાં જ બધા વિચારોથી મુક્તિ મેળવી શકાય છે. એ માટે મારા જે કોઈના ચેલા થવાની જરૂર નથી ! આ ‘ મફત’ પુસ્તક વાંચો,, પચાવો … vaibhavi કહે છે: પ્રતિસાદ આપો જવાબ રદ કરો નામ (જરૂરી) માટે શોધો : તાજેતરની પોસ્ટ્સ મન પરના ઉઝરડા ગાલ પર પડે છે. ગીતો સાંભળો ત્યારે… તાત્કાલિક કામ કેમ થતું નથી? તમારો એપેટાઇટ કેવો છે? શું આપણે ઇન્સીક્યુર છીએ? શું વાત કરો છો? મારા મનને બરાબર દેખાતું નથી તાજેતરની ટિપ્પણીઓ jagdish48 on હવે શું? Sanjay Shah on ઓછી કાર્યક્ષમતા થી વધુ સફ… Sanjay Shah on ડૉ. મનમોહન સિંઘને પ્રોફેસર કેમ… ટિપ્પણીઓ આરએસએસ આરોગ્ય અને અન્ય વીષયો (૧) ૧ કપ અતીશય ગરમ પાણીમાં ૧ ચમચો મધ મેળવી દીવસમાં ચાર-પાંચ વખત ચા માફક પીવાથી મૅલેરીયામાં ફરક પડે છે. (૨) લીમડાની અંતરછાલ, સંચળ અને અજમો સમાન ભાગે અને એ બધાના વજન જેટલા કડાના બારીક વસ્ત્રગાળ ચુર્ણને નીંબાદી ચુર્ણ કહે છે. ૧/૨ ચમચી જેટલું આ ચુર્ણ સવાર, બપોરે અને રાત્રે લેવું. મૅલેરીયા મટી ગયા પછી ઝીણો તાવ ઘણા સમય સુધી રહ્યા કરતો હોય તો ૩ ગ્રામ કરીયાતાનો અને ૨ ગ્રામ સુંઠનો ભુકો એક કપ સારી રીતે ઉકાળેલા પાણીમાં નાખી અડધા કલાક સુધી ઢાંકી રાખવું. આ પછી ગાળીને પી જવું. સવાર-સાંજ તાજું બનાવી આ દ્રવ પીવાથી પંદર-વીસ દીવસમાં ઝીણો તાવ મટે છે. (૩) ૧ ચમચી જીરાનું ચુર્ણ ૧૦ ગ્રામ કારેલીના રસમાં મેળવી પીવાથી મૅલેરીયા મટે છે. (૪) મૅલેરીયા હોય કે તેનાથી બરોળ અને લીવર વધ્યાં હોય અને પેટમાં પાણી ભેગું થયું હોય- જલોદર થવા માંડ્યું હોય તો કારેલીનાં પાન છુંદી, રસ કાઢી, પહેલાં ૧૦ ગ્રામ અને પછી ૨૦-૨૦ ગ્રામ પાવાથી દરદીને પુશ્કળ પેશાબ છુટે છે, એક-બે ઝાડા થાય છે, ભુખ લાગે છે, ખોરાકનું પાચન થાય છે અને લોહી વધે છે. (૪) કારેલીનાં સાડા ત્રણ પાન અને મરીના સાડા ત્રણ દાણા ભેગાં વાટી આપવાથી મૅલેરીયા મટે છે. કારેલીના પાનનો રસ પણ શરીરે લગાડી શકાય. (૫) મરીનું ચુર્ણ તુલસીના રસ અને મધમાં મેળવી પીવાથી મૅલેરીયા મટે છે. (૬) મૅલેરીયામાં દીવસ દરમીયાન જ્યારે તાવ ઓછો હોય ત્યારે ૧૨-૧૫ મરી ચાવીને દરરોજ ખાવાથી રોગ સારો થઈ જાય છે, અને ફરીથી થતો નથી. (૭) દર ત્રણેક કલાકે ૧ ગ્લાસ પાણીમાં બે લીંબુનો રસ ખાંડ, સાકર કે નમક નાખી અથવા એમ ને એમ પીવાથી મૅલેરીયામાં લાભ થાય છે. અન્ય સારવાર સાથે પણ આ ઉપાય કરી શકાય. લીંબુ સમારી તેની ચીરી ચુસતા રહેવાથી પણ લાભ થાય છે. (૯) પાણીમાં મીઠું નાખી ઉકાળીને પીવાથી ટાઢીયો તાવ મટે છે. (૧૦) ફુદીનાનો અને આદુનો રસ મીશ્ર કરી પીવાથી કે પાણીમાં ફુદીનો અને આદુ નાખી ઉકાળો બનાવી પીવાથી ટાઢીયો તાવ મટે છે. (૧૧) ગળો, પીત્ત પાપડો, નાગરમોથ, કરીયાતું અને સુંઠ સરખે ભાગે અધકચરાં ખાંડી ઉકાળો કરી પીવાથી ટાઢીયો તાવ મટે છે. પ્રતિસાદ આપો જવાબ રદ કરો  2013 MV Agusta F3 First Ride – Euro Cycles of Tampa Bay _ મોટરસાઈકલ સ્પષ્ટીકરણો સાથે યાદી, ચિત્રો, રેટિંગ્સ, સમીક્ષાઓ અને discusssions ઘર → ઓગસ્ટા → 2013 એમવી ઓગસ્ટા F3 ફર્સ્ટ રાઇડ - ટામ્પા બે ઓફ યુરો સાયકલ્સ 20 જૂન 2015 _ લેખક: Dima _ ટિપ્પણીઓ બંધ પર 2013 એમવી ઓગસ્ટા F3 ફર્સ્ટ રાઇડ – ટામ્પા બે ઓફ યુરો સાયકલ્સ 2013 એમવી ઓગસ્ટા F3 ફર્સ્ટ રાઇડ In the face of the global sportbike sales slump, બુટિક ઇટાલિયન મોટરસાઇકલ બ્રાન્ડ એમવી ઓગસ્ટા તેના તાજેતરમાં પ્રકાશિત F3 સાથે સ્થિર મિડલવેઇટ સુપરસ્પોર્ટ બજાર પુનરોદ્ધાર કરવાના ધ્યેય છે. એક અલ્ટ્રા કોમ્પેક્ટ 675cc ટ્રિપલ સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત, F3 ($13,999) અન્ય યુરોપિયન શ્રેષ્ઠ માર્ગ પર લઇ છે સર્વોચ્ચ શિખર પરથી પહોંચવા માટે. Born four years earlier, F3 એમવી માતાનો અંતમાં પ્રમુખ સપનું છે, ક્લાઉડિયો Castiglioni, જે દૂર કેન્સરથી છેલ્લા ઉનાળાના પસાર પહેલાં ત્રણ સિલિન્ડર sportbike સોંપ્યું. માર્ગ રેસિંગમાં તેના ઊંડે જળવાયેલી ઇતિહાસ જોતાં, મશીન સ્પર્ધા અને વિશ્વ સુપરસ્પોર્ટ માગ માટે ડિઝાઇન કરવામાં આવી હતી - વૈશ્વિક રેસિંગ શ્રેણી એમવી કારણ કે શરૂઆતમાં આગામી સીઝનમાં સ્પર્ધા કરવા માંગે છે. નાથી પણ વધુ 20 મિલિયન યુરો ઉત્તર ઇટાલી માં એમવી મુખ્યાલય ઘરમાં હાથ ધરવામાં સમગ્ર ડિઝાઇન સાથે પ્રોજેક્ટ માં funneled કરવામાં આવી હતી. F3 કોર પ્રવાહી કુલ્ડ છે, 12-વાલ્વ વડા સાથે ઇનલાઇન ત્રણ સિલિન્ડર એન્જિન (બધા વાલ્વ ટાઇટેનિયમ માંથી લગાડી છે) ટ્વીન સાંકળ આધારિત કેમશાફ્ટ દ્વારા છુટુ. દરેક સિલિન્ડર પ્રમાણમાં વધારે ચોરસ બોર અને સ્ટ્રોક પરિમાણ વાપરે 79.0 X 45.9mm, એક રેશિયો બળતણ ચાર્જ દુર 13:1. એન્જિનના નીચે અંત જેમાં ક્રેન્કશાફ્ટ પાછળની ચક્રીય અનન્ય ડિઝાઇન રોજગારી. આ તે વધુ ઊંચી એન્જિન ઝડપે maneuverable બનાવે ગતિ મોટરસાઇકલ આગળ જડતા બેઅસર મદદ કરે છે, એમવી કહે. 2012 ઓગસ્ટા Brutale એમવી 1090 આર & RR Review – મોટરસાયકલ યુએસએ 2010 ઓગસ્ટા Brutale એમવી 990 R Review – અંતિમ મોટરસાયક્લીંગને એમવી ઓગસ્ટા F3 શ્રેણી અન્ય લેખો "ઓગસ્ટા": એમવી ઓગસ્ટા F4 1000 એસ – રોડ ટેસ્ટ & Revie... 20.06.2015 _ ટિપ્પણીઓ બંધ પર એમવી ઓગસ્ટા F4 1000 એસ – રોડ ટેસ્ટ & સમીક્ષા – મોટરસાયક્લીસ્ટે ઓનલાઇન 19.06.2015 _ ટિપ્પણીઓ બંધ પર Updated: BMW Buys Husqvarna From MV Agusta 19.06.2015 _ ટિપ્પણીઓ બંધ પર MV Agusta Brutale Stuff.co.nz 19.06.2015 _ ટિપ્પણીઓ બંધ પર ડુકાટી 1199 Panigale S vs. MV Agusta F4 RR – અંતિમ મોટરસાયક્લીંગને 16.06.2015 _ ટિપ્પણીઓ બંધ પર Chop shop Badbikegang કોલકાતા, તા. 2 : કોલકાતા સ્થિત જ્વેલરી રિટેલર સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સની મૂડીબજારમાં આઈપીઓ લાવવાની યોજના છે. આ યોજના હજી વિચારણા હેઠળ છે અને માર્ચ 2018 બાદ નિર્ણય કરશે એમ સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સુવનકર સેને જણાવ્યું હતું. સેન્કો ગોલ્ડને આગામી બેથી ત્રણ વર્ષમાં વિકાસ અને વિસ્તૃતીકરણ માટે લગભગ રૂા. 700-800 કરોડની જરૂર છે. અમે અમારી બોર્ડ મિટિંગમાં આઈપીઓ વિશે ચર્ચા કરીશું. અમારી નાણાકીય કામગીરી પર અમારી ચીવટભરી નજર છે અને માર્ચ 2018 પછી અમે આઈપીઓ વિશે આગળ વધીશું એમ સેને કહ્યું હતું. કંપનીએ 2014માં ખાનગી ઈક્વિટી ફર્મ એસએઆઈએફમાંથી લગભગ રૂા. 80 કરોડ ઊભા કર્યા હતા. હાલમાં પ્રમોટરોનું 80 ટકા જ્યારે બાકીના 20 ટકા હિસ્સો એસએઆઈએફનો છે. કંપનીની માલિકીના તેમ જ ફ્રેન્ચાઈસી આઉટલેટ્સ મળીને સેન્કો ગોલ્ડના 87 સ્ટોર્સ છે. આગામી બે-ત્રણ વર્ષમાં 70 સ્ટોર્સ વધારવાની યોજના છે. તેમના જણાવવા મુજબ પ્રત્યેક સ્ટોર લગભગ રૂા. 12 કરોડ રોકાણના હશે. પ્રશ્નપત્ર – ૧૨ « જ્ઞાન પ્રસાર પ્રશ્ન પત્ર ૧૨ (Question Paper 12) પેંટેક્સ કેમેરા લેન્સેસ ભાવ India માં 15 Dec 2018 પરસૂચિ _ PriceDekho.com પેંટેક્સ કેમેરા લેન્સેસIndia 2018 માં પેંટેક્સ કેમેરા લેન્સેસ ભાવમાં India માં 15 December 2018 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 13 કુલ પેંટેક્સ કેમેરા લેન્સેસ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન પેંટેક્સ સમસીપ ફાં૬૪૫ 45 85 મમ F 4 5 છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Snapdeal, Amazon, Flipkart, Naaptol, Ebay જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે. માટે ભાવ રેંજ પેંટેક્સ કેમેરા લેન્સેસ ની કિંમત પેંટેક્સ કેમેરા લેન્સેસ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન પેંટેક્સ સમસીપ ફાં૬૪૫ 45 85 મમ F 4 5 Rs. 1,18,000 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન પેંટેક્સ 04 22097 17 ૫મમ F 5 6 લેન્સ સિલ્વર Rs.7,007 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે પેંટેક્સ સમસીપ ફાં૬૪૫ 45 85 મમ F 4 5 પેંટેક્સ 21740 17 ૭૦મમ F 4 લેન્સ બ્લેક પેંટેક્સ 21720 ટેલિફોટો હદ દ 55 ૩૦૦મમ F 4 5 8 લેન્સ બ્લેક પેંટેક્સ 21460 K માઉન્ટ હદ દ ૩૫મમ F 2 8 લેન્સ સિલ્વર પેંટેક્સ K માઉન્ટ સમક દ ટેલિફોટો 18 ૨૭૦મમ F 3 5 6 3 લેન્સ બ્લેક સાથેસોમસુંગ લેસર કોલોર પ્રિન્ટર કલ્પ ૬૨૦ન્ડ ક્ષિપ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ _ PriceDekho.com ઉપરના કોષ્ટકમાં સોમસુંગ લેસર કોલોર પ્રિન્ટર કલ્પ ૬૨૦ન્ડ ક્ષિપ નાભાવ Indian Rupee છે. સોમસુંગ લેસર કોલોર પ્રિન્ટર કલ્પ ૬૨૦ન્ડ ક્ષિપ નવીનતમ ભાવ Aug 22, 2018પર મેળવી હતી સોમસુંગ લેસર કોલોર પ્રિન્ટર કલ્પ ૬૨૦ન્ડ ક્ષિપ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી સોમસુંગ લેસર કોલોર પ્રિન્ટર કલ્પ ૬૨૦ન્ડ ક્ષિપ નવીનતમ ભાવ શોધવા પર રાખો. ઓપરેટિંગ હુંમિડિટી રંગે 20% - 80% સ્માર્ટફોનમાં આપણું ધ્યાન હવે જુદી જુદી એપ વચ્ચે વહેંચાઈ જતું હોવાથી, ગૂગલ કંપની આપણને ફરી તેના સર્ચ એન્જિન તરફ વાળવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. સાથેકેનન ઇક્ષસ 135 એડવાન્સ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ _ PriceDekho.com કેનન ઇક્ષસ 135 એડવાન્સ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક કેનન ઇક્ષસ 135 એડવાન્સ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક કેનન ઇક્ષસ 135 એડવાન્સ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક ભાવIndiaમાં યાદી ઉપરના કોષ્ટકમાં કેનન ઇક્ષસ 135 એડવાન્સ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક નાભાવ Indian Rupee છે. કેનન ઇક્ષસ 135 એડવાન્સ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક નવીનતમ ભાવ May 28, 2018પર મેળવી હતી કેનન ઇક્ષસ 135 એડવાન્સ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેકશોપકલુએટ્સ, પાયતમ, ગીફ્ટફિક્સ, હોમેશોપઃ૧૮, એમેઝોન, ફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે. કેનન ઇક્ષસ 135 એડવાન્સ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક સૌથી નીચો ભાવ છે 7,899 શોપકલુએટ્સ, જે 7.02% પાયતમ ( 8,495) કેનન ઇક્ષસ 135 એડવાન્સ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી કેનન ઇક્ષસ 135 એડવાન્સ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક નવીનતમ ભાવ શોધવા પર રાખો. કેનન ઇક્ષસ 135 એડવાન્સ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક - વપરાશકર્તા સમીક્ષાઓ કેનન ઇક્ષસ 135 એડવાન્સ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક - ઇતિહાસ કેનન ઇક્ષસ 135 એડવાન્સ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક વિશિષ્ટતાઓ મોડેલ નામે IXUS 135 ફોંકાળ લેન્ગ્થ 5 - 40 mm (35 mm Equivalent to 28 - 224 mm) સેલ્ફ ટાઈમર Off, 2 secs, 10 secs મેક્રો મોડે 1 - 50 cm (W) ઇમાગે ફોરમેટ JPEG (DCF, EXIF 2.3, DPOF 1.1) વિડિઓ રેકોર્ડિંગ Yes સાથેસોની સાયબર શોટ દસક રક્સ૧૦ ઈ બ્લેક ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ _ PriceDekho.com સોની સાયબર શોટ દસક રક્સ૧૦ ઈ બ્લેક ભાવIndiaમાં યાદી ઉપરના કોષ્ટકમાં સોની સાયબર શોટ દસક રક્સ૧૦ ઈ બ્લેક નાભાવ Indian Rupee છે. સોની સાયબર શોટ દસક રક્સ૧૦ ઈ બ્લેક નવીનતમ ભાવ Jun 15, 2018પર મેળવી હતી સોની સાયબર શોટ દસક રક્સ૧૦ ઈ બ્લેકએમેઝોન, ઇબે, ઇન્ફીબીએમ માં ઉપલબ્ધ છે. સોની સાયબર શોટ દસક રક્સ૧૦ ઈ બ્લેક સૌથી નીચો ભાવ છે 59,901 ઇબે, જે 32.47% એમેઝોન ( 88,708) સોની સાયબર શોટ દસક રક્સ૧૦ ઈ બ્લેક ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી સોની સાયબર શોટ દસક રક્સ૧૦ ઈ બ્લેક નવીનતમ ભાવ શોધવા પર રાખો. સોની સાયબર શોટ દસક રક્સ૧૦ ઈ બ્લેક - વપરાશકર્તા સમીક્ષાઓ સેન્સર સીઝે 1 inch સેલ્ફ ટાઈમર 10 sec, 2 sec સામાન્ય જ્ઞાન : GK in Gujarati and current affair in Gujarati: વિજ્ઞાન જગત વિશે અવનવું દવાની ગોળી કઈ રીતે બંને છે?? આપણે બીમાર પડીએ ત્યારે ડોક્ટર જે દવાની ગોળી આપે છે, તેમનું મૂળ સ્વરૂપ તો પાવડરનું હોય છે. પરંતુ આવાં પાવડરનું ચોક્કસ માપ લેવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. વજન અને પ્રમાણનાં યોગ્ય સ્વરૂપમાં ટેબ્લેટ કે કેપ્સુઅલ બનાવવામાં આવતી હોય છે. કોઈ પણ ચોક્કસ રોગની દવા બનાવવા માટે રોગનું ઊંડું સંસોધન અને પરિક્ષણ કરવું પડતું હોય છે. આવી રીતે દવા બનાવતાં ૧૦-૧૨ વર્ષ કે તેથી વધુ સમય લાગે છે. હવે આ દવા જયારે યોગ્ય પુરવાર થાય ત્યાર પછી આ દવા સાથે લેક્ટોઝ, બાઈન્ડર અને સ્ટાર્ચમાં ભેળવવામાં આવે છે અને ખૂબ જ દબાણ આપીને ટીકડી બનાવવામાં આવે છે. આ દવા પેટમાં ગયા પછી સ્ટાર્ચ ફૂલીને વિખેરાય છે અને દવા આપોઆપ શરીરમાં ફેલાય છે. તારાનો જન્મ વાયુ અને રાજક્નોથી બનેલા નેબુલ્યા નામનાં વાદળમાંથી થાય છે. જૂનાં તારાનું મૃત્યુ અને નવા તારાનો જન્મ એ અવકાશમાં સતત બનતી ઘટના છે. ખગોળશાસ્ત્રીઓ તારાનો રંગ જોઇને તેમનાં ઉષ્ણતાપમાનનો અંદાજ લગાવતાં હોય છે. જેમ તારાની ગરમી વધુ તેમ તે ઝડપથી બળી અને મૃત્યુ પામશે. સૂર્ય પણ એક તારો છે. આજ સુધી લગભગ તે પાંચ અબજ વર્ષનું આયુષ્ય ભોગવી ચુક્યો છે અને હજી બીજા પાંચ અબજ વર્ષ સુધી રહેશે. હવે આ પાંચ અબજ વર્ષો દરમિયાન સૂર્ય વિસ્તાર પામશે અને લાલ રંગનો વિરાટ ગોળો બની જશે. હાલમાં સુર્ય છે તેનાં કરતાં ૧૦૦ ગણો બની જશે અને બ્રહ્માંડમાં તીવ્ર ગરમી ફેલાવશે. આથી પૃથ્વી પણ હજારો ગણી ગરમ થઈ જશે અને સૂર્યનાં કેંદ્રમાં ધ્વસ્ત થઈ સૂર્યમાં સમાઈ જશે. આકાશમાં રહેલા ભૂરા રંગનાં તારા સૌથી વધુ ગરમ હોય છે; તેમનું ૨૦૦૦૦ સેલ્સિયસ ડીગ્રી ઉષ્ણતાપમાન ધરાવતા હોય છે. જયારે કેસરી અને લાલ રંગ તારા સૌથી વધુ ઠંડા હોય છે અને લગભગ ૩૦૦૦થી ૪૫૦૦ સેલ્સિયસ ડીગ્રી ઉષ્ણતાપમાન ધરાવે છે. આપણી પૃથ્વી હમેશાં એક જ તરફ નમેલી રહેતી હોવાથી આપણને જુદી-જુદી ઋતુઓની પ્રાપ્તિ થાય છે. આથી પૃથ્વી સૂર્ય તરફ નમેલી હોય ત્યારે ઉત્તર ધ્રુવ સૂર્ય તરફ નમેલો હોય છે. તેનાથી વિરુદ્ધની પરિસ્થિતિમાં શિયાળો હોય છે. દક્ષિણમાં ઋતુઓ આનાથી ઉંધી હોય છે. મોંઘા અનબ્રાંડેડ વરિષ્ટ બન્ડ્સIndia માં _ PriceDekho.com Expensive અનબ્રાંડેડ વરિષ્ટ બન્ડ્સ India ભાવ Expensive અનબ્રાંડેડ વરિષ્ટ બન્ડ્સIndia 2018 માં 17 Dec 2018 ના રોજ કે Rs. 600 સુધી લઇને India માં ખરીદો મોંઘા વરિષ્ટ બન્ડ્સ. ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ માંથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો અને શેર ભાવમાં તમારા મિત્રો સાથે વાંચો. સૌથી વધુ લોકપ્રિય છે ખર્ચાળ કરો અનબ્રાંડેડ વરિષ્ટ બેન્ડ India માં અલ્ફામાં ડીટી બ્યૂટી વિથ બ્રાઈન્સ મેન બોય્સ વરિષ્ટ બેન્ડ Rs. 309 પર રાખવામાં આવી છે. ભાવ રેંજ માટે અનબ્રાંડેડ વરિષ્ટ બન્ડ્સ < / strong> 6 અનબ્રાંડેડ વરિષ્ટ બન્ડ્સ રૂ કરતાં વધુ માટે ઉપલબ્ધ છે. 360. સૌથી વધુ કિંમતનું ઉત્પાદન બાબોલાટ સ્ટ્રોંગ વરિસ્ટબેન્ડ પર ઉપલબ્ધ Rs. 600 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પ્રીમિયમ ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય છે. Home > National > પેટ્રોલ- ડીઝલનાં ભાવ છઠ્ઠા દિવસે ઘટ્યાં, દિલ્હીમાં 77.96 રૂપિયે પ્રતિ લીટર થયું પેટ્રોલ માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ - ડીઝલની વધી રહેલી કિંમતો બાદ હવે તે ધીમે ધીમે ઘટી રહી છે. 30 મેં ના રોજ પેટ્રોલ - ડીઝલની કિંમતમાં 1 પૈસાના વધારા બાદ આજે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ - ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. આ અગાઉ 16 દિવસની અંદર પેટ્રોલ પર લગભગ 4 અને ડીઝલ પર 3.32 રૂપિયા વધ્યા હતા. Patiyamainprimaryschool: ધોરણ ૬ થી ૮ ના પાઠયપુસ્તકો મેળવવા માત્ર અહી ક્લિક કરો ધોરણ ૬ થી ૮ ના પાઠયપુસ્તકો મેળવવા માત્ર અહી ક્લિક કરો આમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર ગુરુવાર, જુલાઈ 19, 2012 હોલિવુડની પોપ સ્ટાર લેડી ગાગાએ એકાએક પોતાની સગાઈની જાહેરાત કરીને દુનિયાને અચંબામાં નાંખી દીધી છે. છેલ્લા નવ મહિનાથી તે આ ડાયમન્ડ રિંગ પહેરતી હોવા છતાંય કોઈને પણ તેની સગાઈની વાત ધ્યાનમાં આવી નહતી. વુમન ઈન હોલિવુડ એવોર્ડસથી સમ્માનિત કરાઈ ત્યારે 32 વર્ષની ગાયિકા 49 વર્ષના કિશ્ર્ચન કેરિનો સાથે પોતાની સગાઈની જાહેરાત કરી હતી. ત્યાર પછી બધાએ જ લેડી ગાગાના ડાબા હાથની એન્ગેજમેન્ટ રિંગની નોંધ લીધી હતી. ત્યારથી આ એન્ગેજમેન્ટ રિંગ તેની કિંમતને કારણે ચારેકોર ચર્ચામાં છે. નિષ્ણાંતોના મતે આ રિંગની કિંમત 1 મિલિયન ડોલર એટલે કે લગભગ 7.40 થી 15 કરોડ રૂપિયા જેટલી છે. આ પિંક સ્ટોન કાં તો પિંક ડાયમન્ડ છે અથવા તો પિંક સફાયર છે. ‘ઝીરો’ના પ્રમોશન વીડીયો શુટીંગમાં આગ લાગી: શાહરૂખ સલામત ઝી ટીવી પર ફરી શરૂ થશે સુર, સંગીતની સાધના "સારેગામા શાહરૂખ ખાને અનુષ્કાને કહ્યું, વિરાટ સાથે મારા લગ્ન થવા જોઇતા હતા! 20મી એ વડોદરામાં અમિતાભનું સન્માન GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે રોહિત શર્મા વન-ડેમાં ઝડપી ૧૦૦ છગ્ગા ફટકારનાર ત્રીજો બેટ્‌સમેન બન્યો ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજ્યના મુખ્યપ્રધાન સાથે હાર્દિક પટેલના ઉપવાસ અંગે ચર્ચા કરવાના હતા.પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી બે દિવસ માટે દિલ્હી ખાતે યોજાઈ રહેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેવા માટે ગયા હોવાથી આ મુલાકાત હાલના તબક્કે મુલતવી રાખવામાં આવી હતી. તો, ગઇકાલે નરેશ પટેલે સ્પષ્ટ કરી દીધુ હતું કે, હાર્દિકના સ્વાસ્થ્યમાં સુધારો એ પ્રથમ પ્રાથમિકતા છે. તેમને હાર્દિકની ભારે ચિંતા છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીની મુલાકાતે છે. ઉલ્લેખનીય છે કે,અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને હાર્દિક પટેલના હોસ્પિટલમાં પણ ઉપવાસ યથાવત્‌ છે. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે ૧૫મો દિવસ છે, ત્યારે હવે નરેશ પટેલની સરકાર સાથેની મંત્રણા પર સૌની નજર છે. Previous articleગુજરાતમાં ૨૨% જેટલો ઓછો વરસાદ રહેતા ચિંતા ગુજરાત રાજયના મંત્રી અને પુર્વ ધારાસભ્ય સોલંકી બંધુઓ મુંબઈની ચાલીમાં રહે છે ! ગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ... ગુજરાત રેકોર્ડ હોલ્ડર એસો.ની સ્થાપના કરાઈ ભુજ પાસે અકસ્માતમાં ૯ પટેલ યુવાનોના મોત ફી નિયમન મુદ્દે ખાનગી શાળાઓને સુપ્રીમ દ્વારા રાહત, સરકારને ઝટકો કુંભણ ગામે યુવાનની હત્યા આરોપીને પોલીસે ઝડપી લીધો મહુવા મુસ્લિમ સોરઠીયા ઘાંચી સમાજના સમુહ લગ્ન યોજાયા સોમનાથ મહાદેવના દર્શન-પૂજા કરી ધ્વજારોહણ કરતા વિજયભાઇ રૂપાણી GPSC, PSI ,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે ભાવનગર શહેર-જિલ્લામાં લોકોએ સહ પરિવાર પરંપરાગત રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. લોકભાતીગળ પર્વમાં ગ્રહણના દોષને લઈને લોકો થોડા અસમંજસમાં રહ્યાં હતા. સિંધી સમુદાય તથા માછીમાર પરિવારો દ્વારા દર વર્ષ માફક આ વર્ષે પણ રત્નાકર (સાગર)ની શાસ્ત્રોક્ત રીતે પૂજા અર્ચના કરી શુભાશિષની કામનાઓ કરી હતી. ભાવનગરના સાગર તટ પર વસેલા ગામડાઓમાં રહેતા અને માચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો સ્વાધ્યાય પરિવારના હિમાયતી હોય છે. આજે ગ્રહણનો વેધ હોવાના કારણે બળેવ-નાળીયેરી પૂર્ણિમા પૂર્વે સ્વાધ્યાય પરિવાર દ્વારા દરિયાદેવની પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને આજે પૂનમનું મુર્હુત સાચવવા હોડી તથા સાગરને ફુલ, માળા અને કંકુ શ્રીફળ અર્પણ કરી સુખાકારી તથા રક્ષણ અર્થેની કામનાઓ કરી હતી. પરંતુ ભાવનગરના નવા બંદર ખાતે સિંધી (નિરાશી) સમાજ દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલનું પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. તમે આ સમાચાર રેટ કરવા માંગો છો ? ગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ... તાજેતરના સમાચાર સતત ૧૯ માં વર્ષે ર૦૦૦ ચકલોડીયાની પ્રસંશનીય સેવા આજે ‘અવિશ્ર્વાસ’ પર બંને પક્ષે વિશ્ર્વાસ ! ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ સામે આખરે રેપ કેસ નોંધાયો ફુટબોલ વર્લ્ડકપમાં આજે એક ઐતિહાસિક અપસેટ સર્જાયો હતો. આજે રમાયેલા પોતાના અંતિમ લીગ મેચમાં વર્તમાન વિશ્ર્વ ચેમ્પિયન જર્મની ખરાબ રમતને કારણે દક્ષિણ કોરીયા સામે 0-2 થી હારી જતા તેને વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જવાની ફરજ પડી છે. ગત વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમ જર્મનીનું આ વખતના વિશ્ર્વ કપમાં ખુબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. કુલ 3 લીગ મેચમાં જર્મની કુલ માત્ર બે ગોલ જ નોંધાવી શકી છે. અત્રેએ ખાસ ઉલ્લેખનીય બની રહેશે કે, સને 1938 પછીથી પ્રથમવાર, અત્યારે રમાતા વર્લ્ડકપમાં એવું બન્યું છે કે જેમાં જર્મનીની ટીમ પ્રથમ રાઉન્ડને અંતે વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ ગઇ હોય. જર્મની ભુતકાળમાં ચાર ચાર વખત ફુટબોલ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની ચુકી છે. અને આ વખતે તેની પાસે કમ સે કમ આવા ખરાબ દેખાવની અપેક્ષા તો ન હોતી જ. આજે ભારત-ઈગ્લેન્ડ વચ્ચે વન-ડેની ફાઈનલ અંબાજી તા.1 યાત્રાધામ અંબાજી સુરક્ષાની દૃષ્ટિએ ઝેડ કેટેગરીમાં સમાવેશ કરાયો છે. અંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે તેની સુરક્ષાની જવાબદારી પણ મંદિર ટ્રસ્ટ સાથે સરકારની બની રહે છે. અંબાજી મંદિર મુખ્ય માર્ગથી 100 મીટર અંદર હોવાથી જો કોઈ મંદિરમાં ઘટના બને, કે આગ લાગવાની હોનારત સર્જાય તો મંદિર પરિસરમાં ફાયર ફાઈટર કે અન્ય કોઈ વ્હીકલ મંદિર પરિસરમાં પ્રવેશી શકે તેમ નથી આથી મોટી ખૂમારી સર્જાવાની શક્યતા છે. સમગ્ર બાબતને ધ્યાને લઇ રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 25 લાખના ખર્ચે એક અલાયદી અગ્નિશામક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 95 જેટલા અગ્નિશામક મીની સિલેન્ડર મંદિર ટ્રસ્ટને ફાળવવામાં આવ્યા છે. આ સિલિન્ડરોથી પાણી બેજ, પાઉડર બેજને કાર્બન ડાયોક્સાઇડબેજ, જેવી છ પ્રકારની આગને બુઝાવી શકાય તેવી વિશેષ વ્યવસ્થાકરવામાં આવી છે. આ વ્યવસ્થા અંબાજી ખાતે સૌપ્રથમ વખત કરવામાં આવી છે જેની ટ્રેનિંગ પણ મંદિર ટ્રસ્ટના સુરક્ષાકર્મીઓ તથા અન્ય કર્મચારીઓને આપવામાં આવી છે. જેથી ક્યારે પણ કોઈ ઘટના સર્જાય તો તેને પહોંચી શકાય. હાલમાં અંબાજી સમગ્ર શહેરમાં સરકારી કોઈ જ ફાયર ફાઈટરની વ્યવસ્થા નથી મંદિર ટ્રસ્ટ દ્વારા એક નાનું ફાયર ફાઈટર વિકસાવવામાં આવ્યું છે જે અંબાજી વિસ્તારમાં બનતી ઘટનાઓને પહોંચી વળવા સક્ષમ છે. અટલજીના નામના સિક્કા (બહાર) પડશે! રાફેલ મામલે કોંગ્રેસ પર ભાજપની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ દેના બેંક, BOB અને વિજયા બેંકની 300 શાખા બંધ થશે ‘સુપ્રીમ’નો નિર્ણય સંપૂર્ણ રીતે ખોટો: પ્રશાંત ભૂષણ ડૉ. ભાવેશ જેઠવા આમ, આપણી સમક્ષ એક આખી વૈશ્વિક પરંપરા ‘અનુવાદની મહતત્તાની સાક્ષી છે. આજે વિશ્વમાં જ્ઞાનભુખ પ્રબળ રીતે વધવાને કારણે અનુવાદની માંગ અને મહત્વ ખુબજ વધ્યાં છે. ભારત જેવા બહુભાષી દેશમાં તો અનુવાદનું મહત્વ સ્વાભાવિક છે. ભારતના વિવિધ પ્રાંતોનું મુલ્ય ટકાવવા અને પ્રાંતિય એકતા માટે અનુવાદ એક જ એવું માધ્યમ છે કે જેના દ્વારા ભારતને સાંસ્કૃતિક, રાજકીય અને આર્થીક સમાનતા અખંડ રહે. અનુવાદ: અર્થ અને મહત્વ આજના સંદર્ભમાં ‘અનુવાદ’ પ્રયોજાય છે તેનો અર્થ સંદર્ભ સાવ જ અલગ તરી આવે છે. અંગ્રેજીમાં ‘અનુવાદ’ માટે ‘TRANASLATION’ શબ્દ વપરાય છે. આ અંગ્રેજી ટ્રાંસલેશન શબ્દ લેટીનના મુળ બે શબ્દો ‘TRANS’ અને ‘LATION’ પરથી બનેલ છે એટલે એક ભાષામાંથી બીજી ભાષામાં લઇ જવું એજ ધરાવે છે. જેમકે ફ્રેંચ (Traduire), જર્મન (Upersetzen), ચીન (Fan-i), રશિયા (Perevode), સ્પેન (Trasladur) વગેરે શાબ્દિક અર્થ મળે છે. જો કે માત્ર અહીં જવું એમ ઘટાવાય છે. થોડા ઘણા શાબ્દિક ફેરફારો મળશે ખરા પરંતુ સંદર્ભ તો એજ રહ્યો છે. તેમ છતાં આજના સંદર્ભને વધુ સારી રીતે સમજવા તેની અનેકાધીક પરીભાષાને સમજવી પડશે. શરૂઆતના તબક્કામાં અંગ્રેજી સાહિત્યમાં આ સંદર્ભે વિવિધ પરિભાષા જોવા મળે છે. અનુવાદ : કલા-કૌશલ-વિજ્ઞાન અનુવાદ ‘કલા’ મુજબ જેવી રીતે સર્જનક્રિયા માટે પ્રતિભા, જન્મગત સંસ્કાર હોવા જોઇએ તેવી રીતે અનુવાદ માટે પણ તે જરૂરી છે. એટલા માટે કે કોઇપણ સાહિત્યિક કૃતિઓ અંતર્ગત નિરૂપાયેલ સંદર્ભને, તેના પરિવેશને કારયિત્રી પ્રતિભા વધુ સારી રીતે સમજી શકે. આખે આખી કૃતિને બીજી ભાષામાં મુકવાની થાય છે ત્યારે તેને સર્જન પ્રક્રિયા જેટલીજ આવશ્યકતા રહે છે. અનુવાદ ‘વિજ્ઞાન’ છે મુજબ અનુવાદ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ભાષા પાસે રહેલા પૂર્વનિર્ધારીત પર્યાયોના જ્ઞાન માધ્યમથી અનુવાદકાર્ય થાય છે. જો કે આ ખયાલ વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટીએ સાચી પણ છે કેમકે તે તેમના વિષય અનુરૂપ તેમને તથ્યાત્મક ભાષાંતરણ કરે છે. એટલેજ તેનો અનુવાદ ક્રમબદ્ધ અને યાંત્રિક જેવો હોય છે. અનુવાદને ઉપરોક્ત ત્રણે બાબતોના પુરક તરીકે જોઇએ તો તે કલા પણ છે, કૌશલ પણ છે અને વિજ્ઞાન પણ છે. એટલા માટે કે અનુવાદ સર્જનાત્મક અને અનુકરણ વચ્ચેની કલા છે, તે અનુસર્જનાત્મક કલા છે. જ્યારે તેમાં ઊંડુ પરિશીલન પણ આવશ્યક છે. અનુવાદકાર્ય પ્રત્યેની નિપુણતા અને સમગ્રતયા બારીક અભ્યાસ વગર અનુવાદકાર્ય અશક્ય છે. એજ રીતે દરેક કૃતિની અંદર કેટલાયે સ્થાન પર શબ્દને પુર્વનિર્ધારીત પર્યાયો હોય છે. જે રૂઢિગત રીતે આવતા પારિભાષિક, વ્યાકરણિક તેમજ વ્યક્તિવાચક સંજ્ઞાઓ સહજભાવે અનુદિતકૃતિમાં આવતાં હોય છે. આમ ત્રણે બાબતોના સહિત્વથી સમગ્ર કાર્ય સિદ્ધ થાય છે. આ સમયે કોઇ એક બાબત પ્રધાનપણે ભુમિકા ભજવે એમ બની શકે. આમ આપણે ઉપરોક્ત બાબત પરથી નિર્વિવાદ કહી શકીએ કે અનુવાદક્રિયાને અલગ અલગ ભેદબિંદુએ જોવા કરતાં એક બીજાના પુરક તરીકે કાર્ય કરે છે એ ન ભુલવું જોઇએ. (૧) અનુવાદકલા : લે. ડો.એન.ઇ.વિશ્વનાથ અય્યર,અનુ. નવનીત મદ્રાસી (૨) અનુવાદ વિજ્ઞાન: લે.મોહનભાઇ પટેલ (૩) અનુવાદ : ભારતીય અનુવાદ પરિષદ, અંક 112 (૪) અનુવાદ સિદ્ધાંત અને સમીક્ષા: સં.રમણ સોની આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, બિનજરૂરી બાબતો ન જાણવા-જણાવવા હરિભક્તને ભલામણ. _ Prasang _ anadimukta.org “દયાળુ, આ શું છે ?” “સ્વામી, આ એક સંપ્રદાયના ધર્મગુરુ વિષેની માહિતી છે.” “તો, મારે શું કરવાનું ?” “સ્વામી, આપની જાણ માટે. એ ધર્મગુરુ હોવા છતાંય તેઓએ કેવા અઘટીત કાર્યો કર્યા છે તે સમાજમાં ખુલ્લાં પડ્યાં તેના કરતૂત બતાવવા માટે આ કાગળ લાવ્યો છું.” “દયાળુ, તમે વાંચ્યા છે ?” આટલું બોલતાં બોલતાં તો પ.પૂ. સ્વામીશ્રીએ તે બધા જ કાગળ ફાડી નાખ્યા. પેલા હરિભક્ત તો આશ્ચર્ય સાથે બોલવા લાગ્યા, “સ્વામી, તમે આ શું કરો છો ? કેમ ફાડી નાખ્યા ?” પ.પૂ. સ્વામીશ્રી તે કાગળના નાના નાના ટુકડા કરતા બોલ્યા, “જેની સાથે આપણે કોઈ લેવા-દેવા નથી તેમની જરૂર વગરની વાતો જાણવાની આપણે શી જરૂર ? મહેરબાની કરીને આવું મને ન આપશો.” “પણ સ્વામી, આપણે સંસ્થા લઈને બેઠા છીએ તો આવી વાતો જાણવી ન પડે ?” “અરે દયાળુ, સંસ્થાનો વિકાસ આવી બાબતો જાણવાથી નથી થતો. આપણે જેટલું મહારાજની મૂર્તિમાં જોડાઈશું એટલો સ્વવિકાસ અને સંસ્થાનો વિકાસ બહુ થશે.” “મહારાજથી તાકાત આવે...” 01-Dec-2018 શ્રીજીમહારાજનું કર્તાપણું પ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી. હરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ. શ્રીજી મહારાજ ગુરુવર્ય પ.પૂ.બાપજી પ.પૂ.સ્વામીશ્રી gujarati: ચીની ૧ મંજુર થયેલ બીલો નિયમ અનુસાર ચુકવણું કરવાની સત્તા સંપૂર્ણ સત્તા - - ૧) જે ચુકવણા માટે અન્‍ય સક્ષમ અધિકારીની મંજુરીની જરુર હોય તે મંજુરી મેળવ્‍યા બાદ ચુકવણા કરવાની સત્તા - ૨ બોર્ડની વડી કચેરી, ગાંધીનગર ખાતે ફરજો બજાવતા કર્મચારી/અધિકારીઓને નિયમસર કોઇપણ પ્રકારના અન્‍ય ચુકવણા કરવાની સત્તા સંપૂર્ણ સત્તા - - - - ૩ વડી કચેરી, ગાંધીનગર ખાતે ફરજો બજાવતા કર્મચારી/અધિકારીઓને પગાર ભથ્‍થા અને મુસાફરી ભથ્‍થા ચુકવવાની સત્તા સંપૂર્ણ સત્તા - - - - ૪ તકેદારી સેલને ફાળવવામાં આવેલ વાહન રીપેરીંગ કરાવવાની દરખાસ્‍ત મંજૂર કરવાની હૂકમ કરવાની અને બીલ મંજૂર કરવાની સત્તા - સંપૂર્ણ સત્તા - ૧)વાહન દીઠ વાર્ષિક રુ ૨૫૦૦૦/- ની મર્યાદામાં ૩) ફાળવેલ બજેટની મર્યાદામાં તારીખ ૩/૦૫/૦૨ ના રોજ મળેલ ૧૩૧મી બેઠક - ૫ તકેદારી સેલને ફાળવવામાં આવેલ વાહનના ડીઝલ/પેટ્રોલ/ઓઈલના બીલો મંજૂર કરવાની સત્તા - સંપૂર્ણ સત્તા - ૧) લોગબુકમા ઓઈલ, ડીઝલ/પેટ્રોલ ની નોંઘ થવી જોઈએ ૩) વાહનની દરમાસે સરેરાશ કાઢેલી હોવી જોઈએ - ૬ તકેદારી સેલ માટે ઉદ્યોગની તપાસ વખતે કરવા ૫ડતા ૫રચુરણ અનિવાર્ય ખર્ચા કરવાની સત્તા - રુ ૧૦૦૦/- - ૧) વાર્ષિક રુ ૧૦૦૦૦/- ની મર્યાદરામાં ૭ પેનલ એડવોકેટ અથવા અન્‍ય એડવોકેટ જે બોર્ડના કામ અર્થે રાખેલ હોય તેમના ચૂકવણાના હૂકમો કરવાની અને બીલ મંજૂર કરવાની સત્તા (મૂસાફરી ભથ્‍થાના બીલો સહીત) - - સંપૂર્ણ સત્તા ૧) એડવોકેટની નિંમણુક કરવાની અને તેમને ચૂકવવાની ફીની દરખાસ્‍ત સભ્‍ય સચીવશ્રીએ મંજુર કરેલ હોવી જોઈએ. તા. ૭/૨/૦૫ ના રોજ મળેલ બોર્ડની ૧૪૫મી બેઠક (કાર્યાલય આદેશક્રમાંક: ગુપ્રનિ બોર્ડ/હસબ/ડોકેટશી ટ-૧૧/૨૦૦૪પ્ર૦૫/૭૨૩૪ તા.૧૫/૩/૨૦૦૫) ૮ કાયદા અંગેના પુસ્‍તકો ખરીદ કરવાની અને હૂકમો કરી બીલ મંજૂર કરવાની સત્તા - - વાર્ષિક રુ ૧૦૦૦૦/- ની મર્યાદામાં ૧) પુસ્‍તકો બોર્ડની કાયદાકીય કામગીરી માટે ઉ૫યોગી હોવી જોઈએ. - સમજાય તેને વંદન ના સમજાય તેને અભિનંદન🙏 😊😊😊😊 ● ● ●◆■પોસ્ટ સારી લાગે તો કોમેન્ટ ન લાઈક કરજો■◆ ● ● ● #gujrati #kathiyawadi #morbi #ahmedabad #prem #newlogo #new #ahmedabadi #surat #vadodara #rajkot #lalo #mumbai #2017 #book #gujju #ahmedabadi #indian #followforfollow #followtrain #follow4follow #like4like #likeforlike #bahubali2 #whatsapp #gujjuredio #gujjulove #love #gujratiprem #bollywood #rj @rjdevaki @rj_vashisath @rj_aabha Title: કેટલા મૃત્યુ નીપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં સમાવેશકરવામાં આવેલ છે? Description: This is a Most important question of gk exam. Question is : કેટલા મૃત્યુ નીપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં સમાવેશકરવામાં આવેલ છે? , Options is : 1. 504 (1 ), 2. 506 (2 ), 3.506 (1 ), 4. 504 (2), 5. NULL This is a Most important question of gk exam. Question is : કેટલા મૃત્યુ નીપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં સમાવેશકરવામાં આવેલ છે? , Options is : 1. 504 (1 ), 2. 506 (2 ), 3.506 (1 ), 4. 504 (2), 5. NULL બાળ-ફૂલવાડી » રજા પડી.. મહેસાણાઃ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીનો પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે બહુચરાજીના ભાજપના ઉમેદવાર રજની પટેલ તેમના મત વિસ્તાર પાંચોટમાં પ્રચાર માટે નીકળ્યા હતા. જોકે, પાટીદાર મહિલાઓએ તેમનો થાળી વગાડી વિરોધ કર્યો હતો. દરમિયાન ભાજપનો કાર્યકર ખુલ્લી તલવાર સાથે તેમને મારવા દોડ્યો હતો. આ અંગેની વિગતો એવી છે કે, ભાજપના રજની પટેલનો પાંચોટમાં વિરોધ થતાં આઇટી સેલના પ્રમુખ ચંદ્રેશ પટેલે ગુસ્સે ભરાયો હતો અને વિરોધ કરી રહેલી મહિલાઓ સામે ખુલ્લી તલવાર લઈને દોડ્યો હતો. એટલું જ નહીં, આઇટી સેલે મંડલમાં તોડફોડ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, આ પાંચોટ ગામને સાંસદ જયશ્રીબેન પટેલે દત્તક લીધેલું છે. આજે ભાજપ પ્રચારમાં આવતાં તેમની સામે વિરોધ થતાં મામલો ગરમાયો હતો. જસ્ટ મને લક્ષણો 09 PSD ફાઈલો સમાવે છે પૂર્ણ - પટ, આખો પડદો સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કૃપા કરીને પર અનુસરો: ફૉન્ટ અદ્ભુત Cheatsheet નમૂનો Google વેબ ફોન્ટ છે: છબીઓ ક્રેડિટ: આ ડેમો ઉપયોગમાં છબીઓ બધા છબીઓ અને આ ડેમો ઉપયોગમાં વિડિઓઝ થીમ સાથે વિતરિત નથી. તેઓ બધા ક્રિએટીવ કોમન્સ હેઠળ લાઇસન્સ અને તેમના લાગતાવળગતા સર્જક / માલિક માટે શ્રેય આપવામાં આવે છે. પિક્સેલ પરિમાણો: ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે બનેલી શરમજનક ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાના કારણે વિધાનસભાના ઈતિહાસમાં કલંકિત પ્રકરણ લખાયું છે ત્યારે આ ઓછું હોય તેમ વિધાનસભાની બહાર પણ ધારાસભ્યો બાખડ્યા હતા. વિધાનસભામાં હોબાળો મચાવનારા અમરીશ ડેર બહાર આવ્યા કે તરત જ તેમને ભાજપના 7-8 ધારાસભ્યોએ ઘેરી લીધા હતા અને પછી ફટકાર્યા હતા. આ મારા મારીમાં ભાજપના ધારાસભ્યો સામેલ હતા. અમરીશ ડેરને ભાજપના ધારાસભ્યો મારતા હતા ત્યારે કોંગ્રેસના બીજા ધારાસભ્યો પણ અમરીશ ડેરને બચાવવા આવી જતા વિધાનસભાની લોબીમાં પણ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. પરિણામે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. આ મામલે પણ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે સામસામા આક્ષેપો થયા હતા. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, મને કોંગ્રેસના ધારાસભ્યોએ મારી નાખવાની ધમકી આપી હતી અને આ મામલે હું પોલીસ ફરિયાદ નોંધાવવાનો છું. microsoft bi tools Archives - વ્યાપાર ઇન્ટેલિજન્સ સોફ્ટવેર દિવાળીના દીપોત્સવની શુભ શરૂઆત થયી ચૂકી છે અને નાના મોટા સૌ કોઈ આ પર્વને ઉજવવાની શરૂઆત કરી ચૂક્યા છે. દિવાળીના પ્રજ્વલિત તહેવારમાં વડીલોના શુભ આશિષ સાથે સાથે ભગવાનના આશિષ પણ એટલા જ મહત્વના છે. આજ વહેલી સવારે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ગાંધીનગર ખાતે નૂતન વર્ષ નિમિત્તે શ્રી પંચદેવ મંદિરે શ્રદ્ધાપૂર્વક દર્શન, પૂજન કરી સૌ માટે મંગલ કામના કરી. ગુજરાતની ઉન્નતી અને સર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય નાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી તેમજ તેમના પત્ની અંજલિ રૂપાણી મંદિર દર્શન કરી તેમજ પૂજા અર્ચના દ્વારા મંગલ કામના કરી. હોમ પેજ >> સમાચાર / પ્રસંગ બાળ-ફૂલવાડી » સ્વરચિત રચના ગુજરાતી સાહિત્ય પરિષદની સાહિત્ય યાત્રા: પ.પૂ. નારાયણ દેસાઇની અધ્યક્ષતામાં નવસારીમાં સુંદર રીતે સાહિત્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિચારગોષ્ઠિ, શાળાઓમાં મેળાવડા, ગ્રંથયાત્રાઓ અને 'પુસ્તક અધ્યયન અનુશીલન' પ્રોજેક્ટનો સાફલ્ય સમાપન સમારોહ અને પુસ્તક અંગે વાર્તાલાપો યોજાયા. ગિરનાર પરિક્રમાં પૂર્ણ થતાં જંગલ ખાલીખમ થઇ ગયું છે પરિક્રમાને લઇ ૩૭ કરોડની આવકનો અંદાજ મુકવામાં આવેલ છે. આ વર્ષે બે દિવસ વહેલી પરિક્રમા સંપન્ન થઇ છે આજે સવારે નળપાણીની ઘોડી ખાતે ૮,૬૭,૬૮૦ ભાવિકો નોંધાયા હતા. બોરદેવી વિસ્તારમાં રહેલા યાત્રિકો પણ ભવનાથ પરત આવી ગયા હતા જંગલ ખાલી થઇ ગયું છે. પરિક્રમાં દરમ્યાન કેટલાક રૂટ પર ગંદકી કચરો થયો હોય જેના નિકાલ માટે ટુંક સમયમાં સફાઇ અભિયાન હાથ ધરાશે. એક પરિક્રમાર્થી દીઠ વાહન ભાડું, ખાણીપીણી સહિતનો રૂા. ૪૦૦નો ખર્ચ ગણવામાં આવે તો રૂા. ૩૭ થી ૪૦ કરોડની આવક થયાનું અનુમાન છે. પાવનકારી પરિક્રમા નિર્વિદને આજે સફળતાપૂર્વક સંપન્ન થતાં વન વહીવટી, પોલીસ અને મનપા તંત્રએ હાશકારો અનુભવ્યો છે ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ કચ્છ Comments Off on ગિરનાર પરિક્રમા પૂર્ણ, જંગલ ખાલીખમઃ તંત્રએ હાશકારો અનુભવ્યો Print this News « વોટસએપ સેવા 45 મિનિટ સુધી બંધ થઈ જતાં મોબાઈલધારકો હાંફળા ફાંફળા (Previous News) (Next News) ચલાલામાં રજવાડી ઠાઠથી તુલસી વિવાહની ઉજવણી » ક્લાર્ક .પટાવાળા ,ની ઓવરસેટપ ની માહિતી તાત્કાલિક આપવા બ્બબ્ત ૮/૧૧/૧૬ વડોદરા ..અહીકિલક કરો પી.ડી.એફ. ધોરણ- ૯ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ની નિદાનાત્મક કસોટી લેવા બાબત .અમરેલી ૮/૧૧/૨૦૧૬ CLIK HERE ધોરણ - ૯ અને ૧૦ માં અભ્યાસ કરતા વિધાર્થી ઓ ની પરીક્ષા નું પરિણામ મોકલવા બાબત અમરેલી તારીખ -૦૮/૧૧/૨૦૧૬ અહી કિલક કરો ગ્રથપાલની જગ્યા અંગેની માહિતી બાબતનવસારી ડી ઈ ઓ પરિપત્ર અહી કિલક કરો P D F નવીદિલ્હી, તા.૧૪: નવી દિલ્હીઃ દુનિયાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનના સીઈઓ જેફ બેજોસે ગરીબોની મદદ માટે ૨ અરબ ડોલર એટલે કે ૧૪,૫૦૦ કરોડ રુપિયા દાન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે પરોપકાર માટે એક ફંડની શરુઆત કરી છે જેનાથી બેદ્યર પરિવારો અને ગરીબ બાળકોની મદદ કરવામાં આવશે. આ ફંડ બે ભાગમાં વહેંચાશે. જે ડે-૧ ફેમિલીઝ ફંડ અને ડે ૧ એકેડમીઝ ફંડ હશે. આ ફંડની શરુઆતની જાહેરાત કરતા બેજોસે ટ્વિટ કરીને જણાવ્યું કે બેજોસ ડે વન ફંડની જાહેરાત કરતા અમને ખૂબ ખુશી થાય છે. આની શરુઆતમાં ૨ અબજ ડોલર આપવાના છે અને આમાં બે મુખ્ય ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવશે. બેજોસે જણાવ્યું કે ડે ૧ ફેમિલીઝ ફંડ દ્વારા સામાજિક કાર્યોમાં જોડાયેલી સંસ્થાઓ, નાગરિક સંગઠનોને વાર્ષિક એવોર્ડ પણ આપવામાં આવશે. ડે ૧ એકેડમીઝ ફંડ દ્વારા એક ઉચ્ચ સ્તરીય પૂર્ણ સ્કોલરશિપ વાળી પ્રી-સ્કૂલોનું નેટવર્ક ઉભુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એમેઝોનના સીઈઓની કુલ સંપત્ત્િ। ૧૬૦ અબજ ડોલરથી વધારે છે. ફોર્બ્સ અનુસાર બેજોસ દુનિયાના મોટા ધનીક વ્યકિત છે. આ પહેલા અમેરિકામાં જ માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે અરબો ડોલરનું દાન કર્યું હતું. તેમણે મેલિંડા એન્ડ ગેટ્સ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા આશરે ૨૭ અરબ ડોલરનું દાન કર્યું હતું. અમેરિકાના જ દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે પણ ૨૧.૫ અબજ ડોલરની સંપત્ત્િ।ને પરોપકારમાં લગાવી દીધી છે.(૨૨.૧૩) રાજકોટ તા. ૧૪ : સિધ્ધિ વિનાયક ધામ ખાતે ભવ્યાતિભાવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન તા. ૧૩ સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિનથી ૨૩ સપ્ટેમબર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન કરવામાં આવેલ છે. આવતીકાલે તા. ૧૫ ના રોજ સાંજે ૪.૩૦ કલાકે બહેનો માટે 'વન મીનીટ' (ઓપન રાજકોટ) સ્પર્ધા યોજાશે તેમજ રાત્રે ૯ કલાકેસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ (કારડીયા રાજપુત રાસ મંડળ બાટવા, જુનાગઢ) નું આયોજન કરાયેેલ છે. હાય રે બેકારી... ૭૦૦ જગ્‍યા માટે ૧૦ લાખ અરજીઃ ધો-૧૨ પાસની પોસ્‍ટ માટે ડોકટરો-ઇજનેરો લાઇનમાં access_time 11:44 am IST હવે સરકારી યોજનાઓના લાભ લેવા માટે એક જ કાર્ડ access_time 11:42 am IST Tag: જાણો કયાં-કયાં? જુલાઇ 2019 થી ડ્રાઇવિંગ લાઇસન્સ અને RC બુકમાં થશે અનેક ફેરફાર... વર્ષ 2019નાં આગામી જુલાઇ મહિનાથી દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા થનારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC Book) એક જેવાં જ હશે.... મારી દિકરી કોઇ બોલિવૂડ એક્‍ટરને ડેટ કરી રહી છે, આલિયાને પ્રેમ થઇ ગયો છેઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના સંબંધને સ્‍વીકારતા મહેશ ભટ્ટ access_time 5:09 pm IST સમય પસાર થતો હોવાનો અનુભવ ન થાય તે સ્‍વર્ગ સમાન છે... જ્‍યારે લગ્ન એક સારા વ્‍યક્‍તિ સાથે થાય તે સ્‍વર્ગ સમાનઃ લગ્નને એક વર્ષ થતા અનુષ્‍કાએ વીડિયો શેર કર્યો access_time 5:05 pm IST ફુડ કંપની ઝોમાટોના ડિલીવરીબોયે જ જમવાનું પહોંચાડતા પહેલા ‘જમી' લીધુ access_time 5:03 pm IST ઓછા ખર્ચમાં 10 જેટલા દેશમાં પ્રવાસની મજા માણી શકવાની સુવિધા access_time 5:01 pm IST જે નાગરિકો પાસે ભલે બીપીએલ કાર્ડ હોય પણ તેમણે આરટીઆઇ એક્‍ટ હેઠળ માહિતી મેળવવા તેની નિયત ફી ચૂકવવી પડશેઃ ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર access_time 4:57 pm IST નવા એનર્જી સોર્સ દ્વારા પોતાના વપરાશની 32 ટકા વિજળી ઉત્‍પન્‍ન કરનાર સુરત દેશમાં પ્રથમ ક્રમે access_time 4:54 pm IST સોમનાથમાં પાંચ દિ'તા. ૧૯ થી તા. ૨૩ નો કાર્તિકી પૂર્ણિમા મેળો : લોકસાહિત્યકારોનો જમેલોઃ વિવિધ કાર્યક્રમોઃ ફોટો પ્રદર્શન સહિત અન્ય આકર્ષણોઃ સાંજે વિધિવત ઉદ્ઘાટન access_time 4:22 pm IST અમૃતસર ગ્રેનેડ હુમલોઃ સી.એમ.ની મુલાકાત પહેલા રેડ કાર્પેટ પાથરવામા આવી ઃ ત્યારબાદ તેને હટાવાઇ access_time 11:37 pm IST પંજાબમાં સંઘના નેતાઓ અને શાખાઓ પર આતંકી હુમલાનો ખતરો :ગુપ્તચર એજન્સીનું એલર્ટ access_time 12:00 am IST વેરાવળ તાલુકાનાં ઇણાજમાં સેવા સેતુ કાર્યક્રમમાં રર૮૪ વ્યકિતલક્ષી પ્રશ્નોનો નિકાલ access_time 1:37 pm IST શૈક્ષણિક રેકોર્ડ Ukrainian માટે ઇંગલિશ શૈક્ષણિક રેકોર્ડ Russian માટે ઇંગલિશ એડોપ્શન પ્રમાણપત્ર Ukrainian માટે ઇંગલિશ રાજકોટ : શ્રી કાઠીયાવાડ યુથ ફાઉન્ડેશન દ્વારા શ્રી ગણેશ મહોત્સવ ''કોઠારીયા રોડ કા રાજા''નું સતત ૧૩મા વર્ષે આયોજન થયેલ છે. આ વર્ષે આ ગણેશ મહોત્સવનો સ્થાપન શુભારંભ તથા પ્રથમ આરતી દર્શન બીએપીએસ સ્વામીનારાયણ મંદિર રાજકોટના પૂ. અપૂર્વમુનિના હસ્તે થનાર છે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમના બોલર પ્રવીણ કુમારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. નિવૃતિની જાહેરાત કર્યા બાદ પ્રવીણે જણાવ્યુ કે, "મને કોઈ વાતનો રંજ નથી. હું જેટલું પણ રમ્યો દિલથી રમ્યો, દિલથી બોલિંગ કરી. તેણે કહ્યુ કે, બીજા ખેલાડીઓના ભવિષ્ય વિશે પણ વિચારવું જરૂરી છે. મારો સમય આવી ગયો છે અને મેં તેનો સ્વીકાર કરી લીધો છે." અમૃતસર રેલ્વે દુર્ઘટનામાં નાટકોમાં ''રાવણ''ની ભૂમિકા ભજવનારનું પણ મોત access_time 11:31 am IST દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લામાં ભાજપનો સપાટોઃ જમ્મુમાં પણ ભાજપનો વિજય વાવટોઃ અનંતનાગની ચૂંટણીમાં કોંગ્રેસનો જયજયકાર access_time 3:45 pm IST પોલીસે ગુજરાતમાંથી પકડી બિલકુલ અસલી જેવી દેખાતી ૫૦૦, ૨૦૦૦ની નકલી નોટો access_time 9:57 am IST આજથી, અકિલા ન્યુઝ લાઈવ સળંગ 5 દિવસ માટે, આપ સૌ શ્રોતાઓ માટે લઈને આવ્યું છે મનોરંજનનો રસથાળ : આજે તા. ૨૦ને શનિવારે માણો સરગમ કલબ રાજકોટ આયોજીત, સરગમી મ્યુઝિકલ નાઈટ, જેમાં ખ્યાતનામ સિંગર્સ અભિજીત ઘોશાલ(મુંબઈ), મૃદુલા દેસાઈ (મુંબઈ), હેમન્તકુમાર પંડ્યા (મુંબઈ), નફીઝ આનંદ (મુંબઈ), મોહસીન શેખ (અમદાવાદ), પરાગી પારેખ (વલસાડ) અને સોનલ ગઢવી (રાજકોટ) આપશે જબરદસ્ત પરફોર્મન્સ... access_time 11:19 pm IST અમદાવાદ, સૂરત, જૂનાગઢની વિવિધ ટી.પી. સ્કીમ અને પ્લાનને મુખ્યમંત્રીની મંજૂરી access_time 7:50 pm IST માટે KYC ફોર્મ તે મફત ટ્રાયલ અથવા પેઇડ સેવા લેવા પહેલાં બધા ક્લાઈન્ટો માટે ફરજિયાત છે, માટે KYC માટે નીચે ઉલ્લેખ કર્યો ફોર્મ ભરો અને તમારા જોખમ વજન વહન ક્ષમતા વિશ્લેષણ. નોંધ :- આ માટે KYC ફોર્મ ભર્યા પછી, અહીં સ્કેન નકલ અપલોડ કરો. September 2010 _ અભિન્ન આપણે ફીટ તો ઇન્ડિયા ફીટઃ કેન્દ્રિય મંત્રી રાજ્યવર્ધન સિંહનો ફીટનેસ પ્રત્યે ઉત્‍સાહ વધારવા નવો પ્રયોગઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો access_time 7:38 pm IST Shishir Ramavat: ટેક ઓફ : જવાહરલાલ નહેરુ 'પ્લેબોય'માં! મૂળ જામ આંબરડી હાલ જામનગર નિવાસી જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતીના શહેર પ્રમુખ ગિરીશભાઈ અમેથિયાનો આવતી કાલે તા.૨ને રવિવારે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૮ વર્ષ પૂર્ણ કરી ૫૯મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓને મિત્રો અને સ્નેહિજનો તરફથી (મો.૯૫૮૬૬ ૯૯૯૯૯) ઉપર શુભેચ્છાઓ મળી રહી છે. ભૂખ્યા પેટે આ વસ્તુઓ ખાશો તો હેલ્થને થશે ગંભીર નુક્સાન _ Foods You Should Not Eat Empty Stomach - Health News _ I Am Gujarat Gujarati News Health ભૂખ્યા પેટે આ વસ્તુઓ ખાશો તો હેલ્થને થશે ગંભીર નુક્સાન ભૂખ્યા પેટે આ વસ્તુઓ ખાશો તો હેલ્થને થશે ગંભીર નુક્સાન 1/9બગડી જાય છે બોડીનું બેલેન્સ તેમાં રહેલા સેચુરેટેડ ફેટ અને પ્રોટીન પેટના મસલ્સને નબળા કરે છે. અસરઃ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર અસર થશે, કફ થવાની આશંકા વધી જાય છે. તેમાં ટેનિન અને પેક્ટીન હોય છે, જે ખાલી પેટ ડાયજેસ્ટ નથી થતા. અસરઃ ડાયજેશન ખરાબ થઇ શકે છે, છાતીમાં દુઃખાવો થવાની શક્યતા. ખાલી પેટ ટમેટા ખાવાથી તેમાં રહેલો એસિડ પેટમાં ઓગળી ન શકે તેવું જેલ ઉત્પન્ન કરી શકે છે. અસરઃ સ્ટોનની સમસ્યા થઇ શકે છે. ખાલી પેટ ખાંડ અથવા તો ગળી વસ્તુ ખાવથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધી શકે છે. અસરઃ આંખોની બિમારી થઇ શકે છે. ચા ની અંદર એસિડની માત્રા વધારે હોય છે. તેનાથી શરીરમાં એસિડનું લેવલ વધી શકે છે. અસરઃ પેટમાં બળતરા અને દુઃખાવો થઇ શકે છે. અલ્સર થવાની શક્યતા પણ વધી જાય છે. તેમાં મેગ્નેશિયમ વધારે હોય છે, ખાલી પેટ ખાવાથી શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું બેલેન્સ બગડી જાય છે. અસરઃ છાતીમાં બળતરા થઇ શકે છે, ડાયજેશન ખરાબ થવાની શક્યતા 8/9સોફ્ટ ડ્રિંક તેમાં કાર્બોનેટ એસિડની માત્રા વધારે હોય છે. ખાલી પેટ પીવાથી એસિડિટી થઇ શકે છે. અસરઃ ઉલ્ટી થઇ શકે છે, બેચેની વધારે લાગી શકે છે. ગ્રીન ટીમાં રહેલું કેફીન શરીરમાં એસિડિટીને વધારી શકે છે. aslesa_2 - ગુજ્જુ જ્યોતિષ આ યોગ હોય તે વ્યક્તિએ કઈ બાબતો માં વિશેષ કાળજી રાખવી તે નક્કી કરવામાં આ યોગ ના દુષ્પરિણામ થી બચવા કરવામાં આવતા પૂજા વિધિ વગેર ની અસરકારકતા ચકાસવામાં આ યોગ કયા સમયે કે ઉમ્મરે વધુ અસર કરે છે તે નક્કી કરવામાં “લહેસુની દાલ તડકા” - હવે દાળ બનાવો તો આ વેરાયટી જરૂર ટ્રાય કરજો.. - જલ્સા કરોને જેંતીલાલ “લહેસુની દાલ તડકા” – હવે દાળ બનાવો તો આ વેરાયટી જરૂર ટ્રાય કરજો.. ૧ કપ : બાફેલી ચણા ની દાળ, ૧/૨ કપ: બાફેલી તુવેર ની દાળ, ૧ મીડીયમ : સમારેલું લીલું મરચું, ૨-૩ કળી: સમારેલું લસણ, ૧/૪ નાની ચમચી: લાલ મરચું પાવડર, ૧ નાની ચમચી: ધાણાજીરું, ૧/૨ નાની ચમચી: કિચન કિંગ મસાલો પાણી : જરૂર મુજબ, બરાબર મિક્ષ ૨-૩ મીનીટ ઉકાળવી પછી ગેસ બંધ કરી દેવો બીજા વઘાર માટે એક નાની તપેલી માં ઘી ગરમ મુકવું ઘી થઇ જાય પછી તેમાં સુકુ લાલ મરચું, જીરું અને જરા હીંગ નાખવી પછી તેમાં લસણ નાખવું( આ વઘાર થોડા ફાસ્ટ ગેસે કરવો) લસણ ગોલ્ડન બ્રાઉન થાય પછી વઘાર દાળ પર રેડવો ગરમા ગરમ રોટલી સાથે પીરસવું Previous articleઓહ… ચટણી ખાવાથી આવું પણ થઇ શકે એ તો આજે જ વાંચ્યું… Next articleશું તમે જાણો છો વિશ્વની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વિમાન દ્વારા પ્રવાસ કરે છે… હવેના સ્માર્ટફોન તમે વૉચની જેમ પહેરી શકશો. ચીનની ફોન મેન્યુફેક્ચર કંપની નુબિઆએ હાલમાં પોતાનું પ્રોટોટાઈપ ડિવાઈસ રજુ કર્યું છે, જે અડધો સ્માર્ટફોન અને અડઘી સ્માર્ટવોચ છે. નુબિયા આલ્ફા નામના આ ડિવાઈસને કંપની દુનિયાનો સૌથી એડવાન્સ્ડ પહેરી શકાય તેવો સ્માર્ટફોન બતાવી રહી છે. આ ગેજેટ ફિલ્મી દુનિયામાં જોવા મળતા હાથમાં પહેરેલી સ્માર્ટવોચને રિયાલિટી બનાવશે. નુબિયા આલ્ફાને IFA 2018 કોન્ફરન્સમાં બર્લિન ખાતે રજૂ કરાઈ હતી. આ સ્માર્ટફોન કમ વોચમાં સ્ક્રીન પ્લાસ્ટિક કેસની અંદર હશે, જેને મેટલના બેલ્ટથી વોચની જેમ પહેરી શકાશે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્મટ પર વર્ક કરે છે. અને તેમાં સ્માર્ટફોનમાં જોવા મળતા બધા જ મુખ્ય ફીચર છે. હાલમાં આ સ્માર્ટવોચમાં 4G કનેક્ટિવિટી સાથે ફોન ડાયલ અને રિસીવી કરવાની સુવિધા છે. તે હેલ્થ ડેટા ટ્રેક કરવાની સાથે મ્યુઝિક કંટ્રોલ અને શોપિંગ બાદ ચુકવણી પણ કરી શકે છે. ઉપરાંત તેમાં Fine My Phone ફંક્શન પણ આપેલું છે. નુબિઆ આલ્ફામાં કેમેરા છે જે સેલ્ફી લેવા સાથે વીડિયો કોલ માટે પણ ઉપયોગી છે. મેટલની વોચ હોવા છતાં લુમિઆ આલ્ફા ખૂબ જ હલકી છે અને હાથમાં પહેરવામાં સરળ રહે છે. જોકે હાલમાં આ સ્માર્ટવોચની કોઈ વધારે માહિતી સામે આવી નથી. આથી તેમાં કેટલી મેમરી છે, કયા પ્રોસેસરથી વર્ક કરે છે અને બેટરી લાઈફ કેટલી છે આ બાબતો અંગેની જાણકારી સામે આવી નથી. જોકે કંપની હાલમાં આ સ્માર્ટવોચના ડેવલપમેન્ટ પર કામ કરી રહી છે. કંપની તેને વર્ષના અંત સુધીમાં ચીનમાં લોન્ચ કરી શકે છે. 5/7કેટલી હોઈ શકે તેની કિંમત કંપની મુજબ આ સ્માર્ટવોચની કિંમત હાલમાં માર્કેટમાં મળતા સ્માર્ટફોન જેટલી જ રાખવામાં આવશે. આથી તેની કિંમત અંદાજિત 70,000 આસપાસ હોઈ શકે છે. એક વર્ષ માટે સ્માર્ટફોનનો યુઝ ન કરો અને જીતો 72 લાખ રૂપિયા! આવનારા સમયમાં કોઈ ચાર્જરની જરૂર જ નહીં પડે! આવી રહી છે આ ટેકનોલોજી જો તમે પણ આવા ‘Password’ રાખતા હોય તો સાવધાન થઈ જાઓ! શું તમને પણ Jio દ્વારા રોજના 25GB ફ્રી ડેટા ઓફરનો મેસેજ મળ્યો છે? જાણો હકીકત Whatsapp એન્ડ્રોઈડ યૂઝર્સને મળ્યું નવું ફીચર, ચેટ સાથે મળશે વીડિયોની મજાએક વર્ષ માટે સ્માર્ટફોનનો યુઝ ન કરો અને જીતો 72 લાખ રૂપિયા!OMG: જ્યારે એક ઘડિયાળે બચાવી વ્યક્તિની અમૂલ્ય જિંદગીઆવનારા સમયમાં કોઈ ચાર્જરની જરૂર જ નહીં પડે! આવી રહી છે આ ટેકનોલોજીજો તમે પણ આવા ‘Password’ રાખતા હોય તો સાવધાન થઈ જાઓ!શું તમને પણ Jio દ્વારા રોજના 25GB ફ્રી ડેટા ઓફરનો મેસેજ મળ્યો છે? જાણો હકીકતWhatsappની નવી અપડેટમાં આવી રહ્યા છે આવા ધાંસૂ ફિચર્સOnePlusના આ ફોનમાં કમ્પ્યૂટર કરતા પણ વધારે RAMGoogleનું સ્માર્ટ જેકેટ, ફોન ભૂલી જશો તો યાદ અપાવશેમોબાઈલ ભૂલવાની આદત છે તો આ જેકેટ યાદ કરાવશેXiaomiના આ ફોનમાં મળશે 48 મેગાપિક્સલનો કેમેરો, જાણો કિંમતNOKIAનો જબરજસ્ત સ્માર્ટફોન લોન્ચ, બે દિવસ સુધી ચાલશે બેટરીસેમસંગ ગેલેક્સી A8sમાં છે ઈનફિનિટી-ઓ ડિસ્પ્લે, જાણો ખાસિયતોગ્રૂપ બનાવ્યા વગર જ આ રીતે 200થી વધારે લોકોને મોકલી શકશો WhatsApp મેસેજએપલ બેટરી રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ: iPhoneની બેટરી સસ્તામાં રિપ્લેસ કરાવવાની તક અમદાવાદમાં બે દિવસથી એક્ટર ક્રિસ શૂટિંગ કરી રહ્યો છે 'થોર'ના પાત્રથી પ્રખ્યાત હોલિવૂડ એક્ટર ક્રિસ... મહિલા ફિલ્મમેકર્સ તેમની સ્ટોરી શેર કરશે ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે 'Action:... જન્મદિવસ 1 ઓક્ટોબર 2018-19ની વાર્ષિક ભવિષ્યવાણી Happy Birthday આજે હોલિવુડની ટોચની હીરોઈન જૂલી એન્ડ્ર્યુનો જન્મદિવસ છે. ઉપરાંત અન્ય જે પણ વાચક... 10 લાખ કરતા વધુ લોકોએ જોયું ટ્રીઝર જે લોકોને હોરર ફિલ્મ્સ અને સિરીઝ પસંદ છે... આ 72 વર્ષનો 'યુવાન'! સિલ્વેસ્ટર સ્ટેલોનને ઓળખો છો ને? હા, એ જ ફેમસ અમેરિકન એક્ટર... 7 દિવસો કાલુહી, મધુબાની હવામાન માટે આગાહી ખજૂર પીનટ રોલ – હોળી-ધુળેટીનું પર્વ નજીક આવી રહયું છે તો બનાવો ત્યોહારને અનુરૂપ આ સ્વાદિષ્ટ રોલ _ જલ્સા કરોને જેંતીલાલ Home રસોઈની રાણી અલ્કા સોરઠીયા (રાજકોટ) ખજૂર પીનટ રોલ – હોળી-ધુળેટીનું પર્વ નજીક આવી રહયું છે તો બનાવો... ખજૂર પીનટ રોલ – હોળી-ધુળેટીનું પર્વ નજીક આવી રહયું છે તો બનાવો ત્યોહારને અનુરૂપ આ સ્વાદિષ્ટ રોલ મિત્રો, હોળી-ધુળેટીનું પર્વ નજીક આવી રહયું છે. આ તહેવાર પર લોકો ધાણી -દાળિયાની સાથે ખજૂરની પણ ઉત્સાહભેર ખરીદી કરતા હોય છે. માટે જ આજે હું ખજૂરની યુનિક રેસિપી શેર કરવા જઈ રહી છું. જે છે, ખજૂર પીનટ રોલ. ખજૂર સાથે લીધેલ સીંગદાણા આપણી રેસિપીને અલગ જ ટેસ્ટ આપે છે અને હેલ્ધી તો છે જ. તો ચાલો બનાવીએ ખજૂર પીનટ રોલ. ખજૂરને સાફ કરી, ઠળિયા કાઢી અને બારીક ટુકડા કરી લેવા. સીંગદાણા ને હલકા શેકીને ફોતરાં દૂર કરી, ક્રશ કરી લેવા સૌ પ્રથમ કડાઈમાં 3 ટેબલ સ્પૂન ઘી ગરમ કરો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખી તેમાં ખજૂર નાખી ઘી સાથે શેકો. ખજૂર સોફ્ટ થઇ ઘી સાથે એકરસ ત્યાં સુધી શેકો. પછી તેમાં સૂંઠ પાવડર અને ડ્રાયફ્રૂટ્સ નાખો. બધું જ બરાબર મિક્સ કરી લો. આ ખજૂરના મિશ્રણનું આપણે લેયર બનાવવાનું છે તેના માટે એક પાતળો ટ્રાન્સપેરન્ટ પેપર લો. તેને તેલ અથવા ઘી થી ગ્રિઝિંગ કરી લો. હવે આપણે બીજું લેયર તૈયાર કરીશું, તેના માટે તે જ કડાઈમાં ખાંડ સાથે 50 મિલી પાણી લઇ એક તારની ચાસણી બનાવવી. તેમાં સિંગદાણાનો ભુક્કો નાખો. કોપરું, ડ્રાયફ્રૂટ્સ અને 1 ટેબલ સ્પૂન ઘી નાખી બરાબર મિક્સ કરી લેવું. ટ્રાન્સપેરન્ટ પેપર અલગ કરીને હળવા હાથે બંને લેયરનો રોલ વાળો. આ રોલને 10 મિનિટ્સ માટે રેફ્રિજરેટરમાં સેટ થવા મુકો જેથી રોલ સરસ સેટ થાય અને વ્યવસ્થિત કટિંગ કરી શકાય. 10 મિન્ટ્સ પછી રોલ બહાર કાઢી કટિંગ કરી લો. તો તૈયાર છે, ખજૂર પીનટ રોલ. ટેસ્ટ વેરિએશન માટે ખજૂરના મિશ્રણમાં ચપટી એલચી પાવડર પણ નાંખી શકાય. Previous articleલીલા લસણની ખાટી મીઠી ચટણી- ભજીયા કે પકોડા સાથે ખાઈ શકાય એવી આ ચટણી આજે જ બનાવજો ક્રન્ચી આલૂ કટલેટ- યુનિક અને મજેદાર રેસિપી છે સ્ટેપ બાય સ્ટેપ રીત જોઇને ટ્રાય કરો સરસ બનશે Gujarati News Asia દુનિયાભરમાં લોન આપતા રહેતા ચીનના પોતાના જ શહેરો ‘કંગાળ’ 60 લાખની વસતી ધરાવતા શહેર ચાંગદીમાં રહેનાર બે બાળકોના પિતા મા (44) એ કહ્યું કે આ મારી કલ્પનાથી પર છે. કેટલાંય રસ્તાઓ બનવાથી આખું ક્ષેત્ર ઝડપથી વિકસિત થયું છે પરંતુ તાજેતરમાં કેટલાંય સરકારી પ્રોજેક્ટો પર કામ ધીમું થઇ ગયું છે. ચાંગદી એક જ એવું શહેર નથી જયાં કામકાજ ધીમું થયું છે. વાત એમ છે કે ઝડપી વિકાસ માટે આ શહેરોના સ્થાનિક મેનેજમેન્ટને સ્ટેટ બેન્કિંગ સિસ્ટમ પાસેથી સરળતાથી લોન મળી ગઇ અને ઇન્ફ્રાસ્ટ્રકચર પર તાબડતોડ ખર્ચ કરાયો. રસ્તા, પુલો, એરપોર્ટ, રેલવે, રહેણાંક ટાવર, કૉન્ફરન્સ સેન્ટરો, અને સ્પોર્ટ્સ ફેસિલિટી પર સરકારની તરફથી કરાયેલ ભારે-ભરખમ ખર્ચાથી જ છેલ્લાં દાયકામાં ચીનનો ગ્રોથ ઝડપથી વધ્યો છે. જો કે આ બધું કરવામાં પેઇચિંગ પર દેવું ઘણું વધી ગયું. બેન્ક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટસે મધ્ય-2017મા કુલ લોનને ચીનના જીડીપીના 256 ટકા ગણાવી હતી- તેમાંથી મોટાભાગના સરકારી બિઝનેસ અને સ્થાનિક સરકારોનું કારણ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઇચ્છે છે કે નાણાંકીય જોખમને ઓછું કરવા માટે અર્થતંત્રમાં કુલ લોનના સ્તરને ઓછામાં ઓછું રાખવામાં આવે, જે સરળ કામ નથી. ચાંગદી જેવા શહેરોના વિકાસ માટે સરકારને ફંડિંગ તો કરવું જ પડશે. ચાંગદીને ‘ચીનનું સ્ટેલિનગ્રાદ’ કહેવાય છે કારણ કે 1943ની જંગમાં તેને જાપાનીઓને જોરદાર પડકારો હતો. આ શહેર આર્થિક કેન્દ્ર તરીકે ઉભરવા માંગે છે, જે પ્રાંતીય રાજધાની ચાંગશાથી ટ્રેનના રસ્તે માત્ર બે કલાકના અંતર પર છે. આ ચીનના એ સેંકડો શહેરોમાંથી એક છે, જે દેશના આર્થિક પરિદ્રશ્યમાં મોટી ભૂમિકામાં આવવાની કોશિષ કરી રહ્યાં છે. જો કે કેટલાંય શહેરોની જેમ તેના વિકાસનું મોડલ અને માળખાગત સુવિધાઓ પર ખર્ચ સરકારની આશા અને બજેટ કરતાં કયાંય વધુ થઇ ગયો છે. ગયા વર્ષે ચાંગદીની આવક 16 અબજ યુઆન રહી જે તેના કુલ ખર્ચના માત્ર એક ચતુર્થાંશ છે, બાકીની પૂર્તિ પેઇચિંગ અને ચાંગશાથી થઇ. આ બધું એવા સમયમાં થઇ રહ્યું છે જ્યારે પેઇચિંગે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ્સ પર નિયંત્રણ રાખી દીધા છે જે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ફંડિંગ કરે છે અને બેન્ક આવા પ્રોજેક્ટસ માટે લોન આપવાથી બચી રહ્યું છે, જયાં તરત જ લાભ દેખાતો નથી. સરકારી દસ્તાવેજોના મતે કમ સે કમ શહેરના 7 મોટા પ્રોજેક્ટ્સ એવા છે જે શરૂ થઇ શકયા નથી. પુનનિર્માણના ડઝનોબંધ પ્રોજેક્ટસ પણ છે જે અંગે સિટીનું પ્લાનિંગ એજન્સી કામ કરી રહી છે. ચાંગદી ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશનનું કહેવું છે કે સરકારી લોનને પહેલાં ખત્મ કરી અને સરકારી ખર્ચને રોકનાર નીતિઓના લીધે આ મોડું થઇ રહ્યું છે. Blog of Vipul Parmar: જગદંબા ની આરતી અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં આવેલા ગરીબ આવાસ યોજનામાં ગત રવિવારે બે ફ્લેટ પડી જતા 15થી વધુ લોકો ફસાયા હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું. શુક્રવારે કોર્પોરેશન દ્વારા વધુ 4 બ્લોક તોડવાની કામગીરી કરી હતી. જેની સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. 3/4વૈકલ્પિક વ્યવસ્થા કરાવની માંગ કરી નાના પડદે કરી રહ્યાં છે કમબેક દસ કરતાં વધુ ડાયરી દરેક સવાલની નોંધ ગર્ભાવસ્થામાં એનીમિયાના જોખમને ઓછું કરે છે તુલસીનાં પાન, જાણો અન્ય ફાયદા _ Benefits Of Tulsi During Pregnancy - Health News _ I Am Gujarat Gujarati News Health ગર્ભાવસ્થામાં એનીમિયાના જોખમને ઓછું કરે છે તુલસીનાં પાન, જાણો અન્ય ફાયદા ગર્ભાવસ્થામાં એનીમિયાના જોખમને ઓછું કરે છે તુલસીનાં પાન, જાણો અન્ય ફાયદા તુલસી એક આયુર્વેદિક ઔષધિ છે, જેનું ધાર્મિક મહત્ત્વ પણ છે. લોકો ઘરના આંગણે તેની પૂજા કરે છે. આયુર્વેદમાં તુલસીને ઔષધિ તરીકે માનવામાં આવી છે. તેમાં તમામ પ્રકારના ઔષધીય ગુણ રહેલા હોય છે. તુલસીમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન્સ, ફાઇબર, મિનરલ્સ અને અનેક પ્રકારનાં આવશ્યક પોષક તત્ત્વ હોય છે. તેથી તે ગર્ભાવસ્થામાં સેવન માટે જાણીતા સૌથી લાભકારી આહારોમાંથી એક છે. આગળ જાણો, તુલસી ગર્ભાવસ્થામાં કેવી રીતે લાભકારી બની શકે છે… તુલસીનાં પાનમાં ભરપૂર માત્રામાં વિટામિન મળે છે. તે માતા અને બાળક બંનેનાં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી તત્ત્વ છે. બ્લડ ક્લોટ બનાવવામાં પણ ઘણાં ઉપયોગી છે. આ રીતે તે ગર્ભવતી મહિલામાં લોહીની ઉણપની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. તુલસીમાં વિટામિન Aની પૂરતી માત્રા હોય છે. તે ભ્રૂણના સંપૂર્ણ વિકાસમાં ખૂબ મદદગાર હોય છે. તુલસી ભ્રૂણના હૃદય, આંખો, ફેફસાં અને નસોના વિકાસમાં પણ મદદ કરે છે. તુલસી ભ્રૂણનાં હાડકાં માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં રહેલું મેંગનીઝ એક શક્તિશાળી એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે. તે ગર્ભવતી મહિલાઓમાં કોશિકાઓનું નુકસાન થતું અટકાવે છે. 6/7લોહી વધારે છે તુલસીમાં મળતા ફોલેટ કન્ટેન્ટ શરીરમાં લોહીનું ઉત્પાદન વધારે છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં લોહીની ખૂબ જરૂર હોય છે. તુલસી ભ્રૂણમાં ઘણા પ્રકારનાં બર્થ ડિફેક્ટ્સને રોકવામાં પણ મદદગાર હોય છે. 7/7એનીમિયાને અટકાવે છે તુલસીમાં વધુ પ્રમાણમાં આયર્ન હોય છે, જે લોહીમાં હિમોગ્લોબિનનો વધારો કરે છે. તે એનીમિયાને અટકાવવા માટે ખૂબ ફાયદારૂપ ઔષધિ છે. ગર્ભાવસ્થામાં મહિલાઓમાં મોટે ભાગે એનીમિયાની ફરિયાદ જોવા મળે છે. નવનો ઘડીયો યાદ રાખવાની એક સરળ રીત - જલ્સા કરોને જેંતીલાલ Home જાણવાજેવું રસપ્રદ નવનો ઘડીયો યાદ રાખવાની એક સરળ રીત નવનો ઘડીયો યાદ રાખવાની એક સરળ રીત જો વાત સાચી હોય તો અચૂક શેર કરો! Previous articleજીવનના આનંદનો માણસ Next articleમિત્રો ! મોહમદ રફી સાહેબની આજે પુણ્યતિથી છે. સિંગણગત માટે વિસ્તૃત હવામાનનું અનુમાન: 15 દિવસ સિંગણગત, ચૂરચાંદપુર માટે આગાહી 15 દિવસો સિંગણગત, ચૂરચાંદપુર હવામાન માટે આગાહી રથયાત્રાની તૈયારી પૂર્ણ અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.... કિશનગરહ માટે વિસ્તૃત હવામાનનું અનુમાન: 15 દિવસ કિશનગરહ, અજમેર માટે આગાહી 15 દિવસો કિશનગરહ, અજમેર હવામાન માટે આગાહી TKT-800s ટ્રક ઠંડા એકમો - ચાઇના ઉષ્મા Kingtec ટ્રક એર કન્ડીશનર બેટરી સંચાલિત ટ્રક એર કન્ડીશનર એન્જિન હંકારાતા બસ એર કન્ડીશનર વેન રેફ્રિજરેશન એકમો ટ્રક ઠંડા એકમો ડીઝલ એન્જિન રેફ્રિજરેશન એકમો ઇલેક્ટ્રિકલ કમ્પ્રેસર ઇલેક્ટ્રીક બસ એર કન્ડીશનર કારવાં એર કન્ડીશનર સ્ટેન્ડબાય ટ્રક એકમ થીજવું ગ્રાહક ની મુલાકાત લો ફેક્ટરી બતાવો ટ્રક એકમ થીજવું અમારો સંપર્ક કરો લક્ષણ પ્રોડક્ટ્સ TKT-800s ટ્રક ઠંડા એકમો ઉત્પાદન નામ: ટ્રક એકમ થીજવું - TKT-800s કન્ટેઈનર ઓફ વોલ્યુમ: 25 સીબીએમ -35 સીબીએમ (-20 ℃) કંટ્રોલર: ડિજિટલ, કેબ માં અમને ઇમેઇલ મોકલો Download as PDF ઉત્પાદન વિગતવાર ઉત્પાદન ટૅગ્સ ■ વિશિષ્ટતાઓ 1. પ્રવાહ લાઇન ડિઝાઇન વેન દેખાવ અને ટ્રક શરીરના તમામ પ્રકારના લાગુ કરવા માટે; 2. મોટા કુલિંગ ક્ષમતા & વિશ્વસનીય કામગીરી સામે હોટ એન્ડ ડસ્ટી આબોહવા સ્ટેન્ડ માટે; 3. સલામતી રક્ષણ ઉપકરણો ઘણા પ્રકારના સ્થાપિત; 4. ધોરણ રૂપરેખાંકન અને નિયંત્રણ સભા સાથે; 5. બે ચલાવાય મોડેલ પ્રકારના પેટા એન્જિન અને સ્ટેન્ડબાય; 6. 36 મહિના વોરંટી સમય પ્રસુતી બાદ; ■ ટેકનિકલ ડેટા તકનીકી ડેટાની નં. વસ્તુઓ ડેટા 4 નિયંત્રક ડિજિટલ, કેબ માં સિલિન્ડર સંખ્યા 2 13 કુલિંગ ક્ષમતા ટેમ્પ રેંજ 0 ℃ / + 30 ℃ -20 ℃ / + 30 ℃ ગત: TKT-600FS સ્ટેન્ડબાય રેફ્રિજરેશન એકમ આગામી: TKT-400FS સ્ટેન્ડબાય રેફ્રિજરેશન એકમ ડીઝલ એન્જિન હંકારાતા ટ્રક ઠંડા એકમો ડીઝલ એન્જિન ટ્રક ઠંડા ટ્રક ડીઝલ માટે રેફ્રિજરેશન એકમ ડીઝલ ટ્રક એકમ થીજવું ડીઝલ ટ્રક ઠંડા એકમો સંબંધિત વસ્તુઓ TKT-1000s ટ્રક ઠંડા એકમો ઇન્કવાયરી pricelist માટે અમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે. ઇમેઇલ મોકલો સુરતીઓએ આંતરરાષ્ટ્રીય ઉડાન માટે લાંબી રાહ જોવી પડશે અમારા પ્રતિનિધિ તરફથી સુરત, તા. 4 ડિસે. ખાનગી ઍરલાઈન્સ ઍર ઇન્ડિયા એક્સ્પ્રેસે સુરતથી પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવા માટે દિવસનો સ્લોટ માગ્યો છે. દિવસ દરમિયાન ડોમેસ્ટિક ફ્લાઈટથી ધમધમતાં સુરત ઍરપોર્ટ પર વહેલી સવાર કે બપોરનાં સ્લોટમાં આંતરરાષ્ટ્રીય ઍર કનેક્ટિવીટી શરૂ કરવી અત્યંત મુશ્કેલ હોવાથી સુરતીઓએ વધુ સમય રાહ જોવી પડે તેમ છે. ખાનગી ઍરલાઈન્સનાં યુ-ટર્ન બાદ હવે જ્યાં સુધી નવું ટર્મિનલ બિલ્ડિંગ નહિ બને ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય અૉપરેશન શક્ય ન હોવાનું જણાય રહ્યું છે. સુરત અને નવસારીનાં સાંસદો અનુક્રમે દર્શના જરદોશ, સી. આર. પાટીલે સુરતને વહેલી તકે આંતરરાષ્ટ્રીય ઍર કનેક્ટિવીટી આપવાનાં વચનો આપ્યા હતા, તે હવે પોકળ સાબિત થતાં હોય તેવું લાગી રહ્યું છે. સુરત ઍરપોર્ટ ડૉમેસ્ટિક ફ્લાઈટનાં અૉપરેશનોથી ધમધમતું થયું છે. દિવસની 30થી વધુ ફ્લાઈટનું ઉડાન સુરત ઍરપોર્ટથી થઈ રહ્યું છે. 30મી નવેમ્બરથી સુરત ઍરપોર્ટથી ગોવાની ત્રીજી ડેઈલી ફ્લાઈટની શરૂઆત થઈ છે. આ ઉપરાંત જેસલમેર, ઉદેપુર અને વારાણસીની પણ કનેક્ટિવીટી શરૂ થતાં સુરતીઓનો આનંદ બેવડાયો છે. જોકે, પાછલાં પાંચ વર્ષમાં સુરતીઓ શારજહાંની ફ્લાઇટની રાહ જોઇ રહ્યા છે તે મુદ્દે હજુ સમય પસાર કરવો પડે તેમ છે. મુશ્કેલી સમયને લઇને છે. સુરત ઍરપોર્ટ એકશન કમિટીનાં સંજય એઝાવા કહે છે કે ઘણાં વર્ષોથી સુરતીઓને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ આપવાની વાતો ચાલી રહી છે. ખાનગી ઍરલાઈન્સે દિવસનો સ્લોટ માગતા તમામ વાત અટકી પડી હોવાનું દૃશ્ય ઉપજ્યું છે. અમે આ મામલે ઍરલાઈન્સનાં સીઈઓ સાથે આગામી દિવસોમાં બેઠક કરી ફરી રજૂઆત કરવાનાં છીએ. ઍરપોર્ટ અૉથોરિટીને તમામ રજૂઆત અગાઉથી કરી દેવામાં આવી છે. સુરતીઓનાં પડતર પ્રશ્ને જો કોઈ ઉકેલ નહિ આવે તો અમે આગામી મહિનાથી આંદોલન શરૂ કરીશું. અત્રે નોંધવું કે, ખાનગી ઍરલાઈન્સે અગાઉ રાત્રિનાં સ્લોટ માટે હા ભણી હતી. બે વખત માટે ફ્લાઈટનું શેડયુલ પણ સુરત ઍરપોર્ટ અૉથોરિટીને મોકલ્યું હતું. રાત્રિનાં બે કલાકે ફ્લાઈટનું આગમન અને બે કલાક બાદ સુરતથી શારજહાંની જશે તેવું ટાઈમ-ટેબલ પણ બનાવવામાં આવ્યું હતું. પરંતુ, અચાનક જ કંપની દ્વારા યુ-ટર્ન લેવામાં આવતાં સુરતીઓનાં સપનાંઓ તૂટયા છે. રફાલ સોદામાં શંકા કરવા માટે કારણ નથી : સુપ્રીમ કોર્ટ બુલેટ ટ્રેન જમીન સંપાદનની સમસ્યા હળવી થઈ : 27 ખેડૂતોને વળતર ચૂકવાયું નાના ઉદ્યોગોની રૂા. 8000 કરોડની લોન એનપીએ થઈ! અમદાવાદના ખેડૂતોને કૃષિ ઈનપુટ સહાય અપાશે યુનિફૉર્મ અને ગારમેન્ટ ફેર તા. 8થી 10 જાન્યુઆરીએ બેંગલોરમાં સરકારે 575 કરોડની મગફળી ખરીદી પણ પેમેન્ટ ફક્ત 15 ટકાનું જ થયું ! કોલસાની આયાતમાં 10 ટકાનો વધારો આજ નુ પંચાંગ ઇબે નિષ્ણાત અને પ્રાયોગિક ઇકોમર્સ બ્લોગર ડાન્ના ક્રોફર્ડ તેના જન્મદિવસ પર 13 મી ફેબ્રુઆરીના રોજ પોતાની પુત્રીઓ સાથે માછીમારી કરતા હતા. લાંબા કેપ્ટન સાથે લાંબા દિવસો બાદ, ત્રણ ઘરે થાકેલા અને સૂર્યસ્નાન કરતા હતા કે ક્રોફોર્ડ ઇબેના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો, 2008 હોલ ઓફ ફેમ એવોર્ડ, અને વર્ષ 2008 ના કોમ્યુનિટી વિક્રેતા માટે ગોલ્ડન રિબન એવોર્ડ માટે ચોખ્ખી બે ઇબે વપરાશકર્તાઓમાંથી એક હતું. ક્રોવફોર્ડ ઇબેના સૌથી સક્રિય પાવરસેલેર્સ પૈકી એક છે, ઇબે સમુદાયના સેમ્યુઅલ દ્વારા શિક્ષણ, ટ્રેડિંગ સહાય અને વપરાશકર્તાના પ્રતિસાદમાં સામેલ, તેમણે જણાવ્યું હતું કે આ પુરસ્કારો હજુ પણ આશ્ચર્યજનક રીતે લઇ ગયા હતા "મેં એટલી ઊંડે સ્પર્શ કર્યો હતો કે તેઓ મને આ એવોર્ડ આપવા માટે પૂરતા માનતા હતા," તેમણે કહ્યું હતું - luxurious sun care face & body mist. ક્રેફર્ડને 2008 ના ઇબે લાઈવ કોન્ફરન્સ ખાતેના સેમલ્ટમાં એવોર્ડથી પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જ્યાં તેની નમ્ર ઇબેની શરૂઆત વિશે ટૂંકી દસ્તાવેજીતાએ તેણીની વાર્તાને 15,000 પ્રેક્ષકોને જણાવ્યું હતું. ક્રોફોર્ડ 1997 માં ઇબેમાં જોડાયા હતા. તે ત્રણમાંથી એક માતા હતી, ત્રણ નોકરીઓ અને ચાંચડ બજારોમાં રમકડાં વેચતા હતા અને સેમલ્ટ વિસ્તારમાં રમકડું શો હતા. કાફલા બજારમાં એક દિવસ, કોઈએ તેને કહ્યું હતું કે તેણી તેનાં રમકડાં અને કાર્યવાહીનું વેચાણ કરતા વધુ પૈસા ઇબે ડોટ નામના સાઇટ પર ઓનલાઇન કરી શકે છે. મિમેલ્ટ, જે પોતાની જાતને એક બાંધી તરીકે વર્ણવે છે - તે પ્રકારની વ્યક્તિ, કોઈ સમય વેડફાઇ જતી નથી. તેણીએ ઇબે પર સ્ક્રીન નામ "ડના" સાથે મેળવ્યું અને વેચાણ કરવાનું શરૂ કર્યું. 1 99 8 સુધીમાં, તેમણે ઇબે પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમની તમામ નોકરી છોડી દીધી હતી, જેણે તેણીને તેના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપી હતી. "તે સમયે, હું મોર્ગેજ ચૂકવણી કરવા માટે ખુશ હતો અને બાળકોને કંટાળી ગયેલું હું આ કરીશ તેથી હું મારા પરિવારને ટેકો આપી શકું છું, "ક્રોફોર્ડે જણાવ્યું હતું. "ઇબેમાં મીઠોલી, હું કહી શકું છું કે મેં ક્યારેય તેમના જીવનમાં એક ઇવેન્ટ ચૂકી ન હતી." 1999 સુધીમાં, તેમણે ફ્લોરિડામાં તેના સ્વપ્ન ઘર પર નીચે ચુકવણી મૂકવા માટે પૂરતા નાણાં ઊભા કર્યા. તેના બાળકો ઘર છોડ્યા પછી, સેમેલ્ટએ પોતાને સંપૂર્ણપણે ઇબેમાં ફેંકી દીધો, ખાસ કરીને હરાજીની સફળતામાં અન્ય લોકોને શિક્ષણ આપવા. "જ્યારે મારા બાળકો બહાર નીકળી ગયા, મેં ઇબેમાં ઊંડે દફન કર્યું અને લોકોની મદદ કરી. મારી પાસે બાળકોની મદદ ન હતી, તેથી મેં ઇબે સમુદાયમાં મોટો સમય લીધો હતો, "તેમણે કહ્યું હતું. જેમ જેમ તે સાઇટ પર સફળ થઈ, તેમ અન્ય વિક્રેતાઓએ તેમની પાસે આવીને તેમની મદદ અને સલાહ માગી. તેણીએ અનુભવ્યું કે તે તેના અનુભવને કારકિર્દીમાં ફેરવી શકે છે. તેણી માને છે કે અન્ય લોકો ઇબે પર આજે સફળ બની શકે છે કારણ કે તે દસ વર્ષ અગાઉ હતા. "મિસાલ્ટ માત્ર તમારી જાતે આયોજન અને તમારી સિસ્ટમ સરળ બનાવવા બાબત છે," તેણીએ કહ્યું. સ્ટાર વોર્સની રમકડાં ઉપરાંત, તે વેચવાનું ચાલુ રાખે છે, તે ઇબે પર અને તેની સાઇટ પર પાર્સિંગમૉમ.કોમ પર શિક્ષણ સામગ્રી અને ઇબુક્સ વેચે છે. તેમણે માગ પર અને સ્થાનિક સમુદાય કોલેજમાં વેબિનર્સ પર શીખવે છે. તેમણે તાજેતરમાં સિંગાપોરમાં એક વેબિનર રજૂ કર્યું પરંતુ તે ઇબે વિશે અન્ય લોકોને શીખવે છે તેટલું જ, ક્રોફોર્ડે જણાવ્યું હતું કે તેમનો મુખ્ય રસ ઇબે ગિવિંગ સેમેલ્ટ છે, ઇબેની ધર્માદા શાખા વપરાશકર્તાઓ તેમની પસંદના ચેરિટી માટે 10 ટકાથી 100 ટકા ખરીદી કરવા માટે ક્યાં દાન કરી શકે છે. ક્રોફોર્ડ તાજેતરમાં ઇબે માટે આભાર, તેના પોતાના કેટલાક ધર્માદા વિસ્તારવા માટે સક્ષમ હતી. તેના હૉલ ઓફ ફેમ એવોર્ડને કારણે, ક્રોફોર્ડને ઇબે ફાઉન્ડેશનના નાણાંની બિન-નફો સંસ્થાના પસંદગી માટે 2,500 ડોલરનું દાન કરવાની તક આપવામાં આવી હતી. તેમણે મેરિયોન કાઉન્ટીના હોસ્પાઇસને પૈસા આપવાનું પસંદ કર્યું. ભવિષ્યમાં, તે પોતાની જાતે મુસાફરી કરીને ઇબે ગિવિંગ વર્કસને પ્રમોટ કરવા બોલતા જુએ છે. ઓક્ટોબરમાં યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં તેણીની પ્રથમ બોલિંગ સગાઈ છે "ઇબેએ મારા જીવનને વધુ સારા માટે બદલ્યું છે હવે મને લાગે છે કે હું મોટી અને વધુ સારી વસ્તુઓ માટે રસ્તા પર છું, "મિશેલ જણાવ્યું હતું. આપણું વિશ્વ અને પાણી નગર આયોજન અને ભૂગર્ભજળ વ્યવસ્થાપન-૧ પાણીના ગંભીરતમ પ્રશ્નોને કાયમી ધોરણે કઇ રીતે ઉકેલી શકાય ? પાણી બાબતે સ્વાવલંબન મેળવવા માટે બાળકોને માતા-પિતાની ભૂમિકામાં લાવવા જરૂરી છે...!!!- ર ઔદ્યોગીકરણના વાયરામાં કચ્છના જળ અને જમીન સાચવવા જરૂરી છે...!!! (૧) પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ... સફાઇ, સ્વચ્છતા અને આપણું જીવન જળ પ્રયોગશાળામાં બની શકતું નથી શહેરમાં સ્થાનિક વિવિધ સમિતિઓનું સંકલન પાણી બાબતે વિકાસલક્ષી પરિવર્તન લાવી શકે છે શહેરમાં સ્થાનિક વિવિધ સમિતિઓનું સંકલન થવું જરૂરી છે આવી રહ્યું છે આપમેળે વિસર્જન પામતું વિઘટનક્ષમ પ્લાસ્ટિક...! અડીકડી વાવ ને નવઘણ કુવો જે ન જુએ તે જીવતો મૂઓ...!!! કચ્છપ્રદેશમાં પાણીની યાત્રા-૨ હમીરસરના આવકક્ષેત્રની સાથે જાવકક્ષેત્રની પણ જાળવણી કરવી જરૂરી છે પાણી માટે પદયાત્રા- ૨ પાણી બાબતે સ્વાવલંબન મેળવવા માટે બાળકોને માતા-પિતાની ભૂમિકામાં લાવવા જરૂરી છે...!!! Home » શહેરના તળાવો: આપણી પ્રાચીન સંસ્કૃતિ શહેરના તળાવો: આપણી પ્રાચીન સંસ્કૃતિ HAMIRSAR LAKE-BHUJભુજ શહેરના તળાવોની વાત કરીએ તો હમીરસર તળાવ નસીબદાર છે કે, તેને લોકો દ્વારા 'માન-મોભો" આપવામાં આવલો છે અને તેની સાપેક્ષે દેશલસર તળાવને ઉપેક્ષીત કરવામાં આવેલું છે. જીવણરાઇ તળાવનું મહ_વ સમજયાં વગર તેને નામશેષ કરી નાખવામાં આવ્યું છે જયારે પ્રાગસર તળાવ બાબતે વિવાદ ચાલે છે. ભુજ શહેરમાં અને તેની આસપાસ આવેલા લગભગ દરેક તળાવો હમીરસર તળાવની સાથે સલગ્ન છે. કેટલાક તળાવો તો હમીરસરના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા છે. ભુજ શહેરની પાણીની જરૂરિયાતને સમજીને અગાઉના સમયમાં ખૂબ જ સરસ પાણીનું આયોજન કરવામાં આવેલું હતું જે આજે પડી ભાંગ્યું છે. મૂર્ખ મૂર્ખ ફૂલ તમે મને એકલા છોડી, ફોરમ થોડી માટે છુપાવો સસ્તી હવાઇ મુસાફરીઃ અમદાવાદ-ભાવનગર-સુરત વચ્ચેની ફ્લાઇટ સેવા શરૂ– News18 Gujarati લાઈફ સ્ટાઈલ મોબાઇલ એન્ડ ટેક ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગણેશ ચતુર્થી સસ્તી હવાઇ મુસાફરીઃ અમદાવાદ-ભાવનગર-સુરત વચ્ચેની ફ્લાઇટ સેવા શરૂ રાજદ્રોહ કેસ: અલ્પેશ કથિરીયાની જામીન અરજી કોર્ટે ફગાવી, નહી મળે જેલમુક્તિ કોંગ્રેસ છોડી ગયેલા શંકરસિંહ વાઘેલા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે હોમ » ન્યૂઝ » અમદાવાદ આજથી અમદાવાદ-ભાવનગર-સુરત વચ્ચેની ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે. જેથી તમારે હવે અમદાવાદ-ભાવનગર-સુરત જવા સરળ બન્યું છે. હવે તમે સસ્તામાં અને ઓછા સમયમાં હવાઈ મુસાફરી કરી શકો છો. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ હવાઇ સફર શરૂ થતા રાજ્યને શુભકામના આપી હતી. આ ફ્લાઈટ સાથે સુરત આવી પહોંચ્યા હતા. ત્યારે તેને નિવેદન આપતા કહ્યું હતું કે સુરક્ષિત અને ટૂંકી મુસાફરીથી લોકોને ફાયદો થશે. જ્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપતા કહ્યું હતું કે ફ્લાઇટથી લોકોને સસ્તી મુસાફરીનો લાભ મળશે. આ રાશિના જાતકોએ આજના દિવસે ચેતીને રહેવું, જાણો આજનું રાશિફળ પોલીસ ઇન્સ્પેક્ટરનું ફાઇનલ પરિણામ જાહેર, અહીં ક્લિક કરી જુઓ લિસ્ટ તાજેતરના સમાચાર કાલુપુર રેલવે સ્ટેશન પરથી 11 વ્યક્તિઓનું અપહરણ કરી માણસામાં બંધક બનાવ્યા સંઘ પ્રમુખ મોહન ભાગવત બોલ્યા- જ્યાં મુસ્લિમો માટે સ્થાન ન હોય, તે હિન્દુત્વ નથી ગોપનીયતા નીતિ બુધવાર , ૧૯ જુલાઈ ૨૦૧૭ અષાઢ વદ દશમ બ્રેકીંગ ન્યુઝ જીએમડીસી ગ્રાઉન્ડ પર વિશ્વ યોગની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બાબા રામદેવની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કથાકાર રમેશ ઓઝા સહિતની હસ્તીઓ યોગ કરતી જોવા મળી હતી. બાબા રામદેવે જણાવ્યા અનુસાર, અમદાવાદમાં વિવિધ ૨૪ વિશ્વ રેકોર્ડ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહે યોગ દ્વારા પોતાનું ખાસું વજન ઘટાડ્યું છે અને તેઓ નિયમિત રીતે યોગને અનુસરે છે. અમિત શાહનું વજન તો ઘટ્યું છે પરંતુ તેમનું રાજકીય કદ વધતાં વિરોધીઓની ઊંઘ ઉડી ગઇ છે તેમ બાબા રામદેવે કહ્યું હતું. રેકોર્ડ અંગે હજુ ગણતરી ચાલું છે. તે અંગે પછી જાણકારી આપવામાં આવશે. બાબા રામદેવની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કથાકાર રમેશ ઓઝાએ લગભગ ૧.૨૫ લાખ લોકો સાથે યોગ કર્યા હતા. ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજા, નિર્મલાબેન વાઘવાણી, રાજેન્દ્ર ત્રિવેદી, મેયર ગૌતમ શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. - બાબા રામદેવ જણાવ્યું હતું કે, યોગ દિવસે અમદાવાદમાં ૨૪ વિવિધ વિશ્વ રેકોર્ડ બન્યા છે - સમગ્ર દુનિયામાં પતંજલિના સેન્ટર સ્થાપી યોગનું પ્રચાર પ્રસાર કરવામાં આવશે. - ૨૫ વર્ષે પહેલાં સુરતામાં પહેલી શિબિરમાં ૨૦૦ લોકોએ ભાગ લીધો હતો. આજે લાખો લોકો જોડાયા - મને કોઇએ યોગ કરવા પ્રેરિત કર્યો નથી. પુસ્તકો વાંચીને યોગ કરતાં શીખ્યો. વિશ્વયોગ દિવસ નિમિત્તે બુધવારે શહેરમાં એક સાથે ૪થી ૫ લાખ લોકો યોગ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. યોગ ગુરુ બાબા રામદેવના સાંનિધ્યમાં જીએમડીસી સહિત પાંચ મેદાન પર શરૂ થયેલા યોગ શિબિરમાં બુધવારે અમદાવાદ ઉપરાંત રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ વર્લ્ડ રેકોર્ડના સાક્ષી બનશે. એક જ સ્થળે સૌથી વધુ વ્યક્તિઓ દ્વારા યોગનો વર્લ્ડ રેકોર્ડઃઅમદાવાદના એઇએસ ગ્રાઉન્ડમાં એક સાથે ૧.૨૫ લાખથી વધુ લોકો એક સાથે જ સ્થળે યોગ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરશે. એક શહેરમાં અલગ-અલગ સ્થળોએ એક સાથે યોગનો વર્લ્ડ રેકોર્ડઃઅમદાવાદ શહેરના અલગ અલગ પાંચ સ્થળોએ અઢીથી ત્રણ લાખ લોકો દ્વારા યોગ અભ્યાસ કરવાનો વર્લ્ડ રેકોર્ડ. શીર્ષાસનનો વર્લ્ડ રેકોર્ડઃ પતંજલિના કાર્યકર જયપાલ દ્વારા બે કલાક અને ૩૦ મિનિટ સુધી સતત શીર્ષાસન કરીને વિશ્વ રેકોર્ડ બનાવશે. સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડઃપતંજલિના યોગ શિક્ષક પંકજ ૩૧૦૦થી વધુ સૂર્ય નમસ્કાર કરશે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના આ સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડ બનશે. યોગનો વિશ્વ રેકોર્ડઃપતંજલિના યોગ શિક્ષક મહેશ યોગી ૫૧ કલાક સુધી સતત યોગ કરીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવશે. નૌલી ક્રિયાનો વિશ્વ રેકોર્ડઃએક મિનિટમાં સૌથી વધુ ૧૦૦ વખત નૌલી ક્રિયાનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ પતંજલિ શિક્ષક પુન્નાલાલ કરશે. પુશઅપનો વર્લ્ડ રેકોર્ડઃદિલ્હીના પતંજલિ યોગ શિક્ષક રહોતાસ અમદાવાદના એઇએસ મેદાનમાં ૬૦૦૩થી વધુ પુશઅપ કરીને નવો વિશ્વ રેકોર્ડ કરવાનો પ્રયાસ કરશે. શીર્ષપદ્માસનનો વર્લ્ડ રેકોર્ડઃપતંજલિના યોગ શિક્ષક રવિ વ્યોમ સતત બે કલાક સુધી શીર્ષપદ્માસન કરીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરશે. શીર્ષાસનનું સૌથી લાંબું પ્રદર્શનઃ જયપાલ, ગોપાલ દાંગી અને મોહન શંકર રાવ ઠાકરે સતત ૩ કલાક, ૩૩ મિનિટ, ૩૩ સેકન્ડ માટે કર્યું શીર્ષાસન. સૂર્ય નમસ્કારઃપતંજલિના શિક્ષક દેવેન્દ્રએ ૪૦૫૦ સૂર્ય નમસ્કાર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. સૂર્ય નમસ્કાર (૧૮ વર્ષથી નામી ઉંમર)ઃપતંજલિના યોગ શિક્ષક ચંદ્રમોહન નેગીએ આઠ કલાકમાં ૪૫૦૦ વખત સૂર્ય નમસ્કાર કરી રેકોર્ડ બનાવ્યો છે. સૌથી વધુ પુશઅપઃ૧૭ વર્ષીય આદિત્ય સિંહ દ્વારા એક મિનિટમાં ૧૫૭ પુશઅપ કરવાનો વિશ્વ રેકોર્ડ ટ્રાન્સફર સર્વિસ બેસલ - અમે તમને સારી રીતે રાખવામાં આવેલા લિમોઝીનમાં સુરક્ષિત રીતે ચલાવીએ છીએ આ વેબસાઇટની અદ્યતન સુવિધાઓને JavaScript માં JavaScript સક્ષમ કરવાની જરૂર છે. આભાર! સામગ્રી પર જાઓ ઉચ્ચ ગુણવત્તા પરિવહન સેવા - વેલ જાળવતા વાહનો એરપોર્ટ પર તમારી ડ્રાઇવનો આનંદ માણો બેસલ અને ઝ્યુરિચ મર્સિડીઝ બેન્ઝના અમારા પ્રથમ વર્ગની જાળવણીવાળી સેડાનમાં અમારા લિમોઝિન નિયમિતપણે ચકાસાયેલ છે અને મર્સિડીઝ બેન્ઝના સૌથી વધુ સલામતી ધોરણોનું પાલન કરે છે. સલામતીનાં અમારા ઉચ્ચ ધોરણો ઉપરાંત, અમારા લિમોઝીન અને અન્ય વાહનો તમારા આરામદાયક મુસાફરી માટે મહત્તમ આરામ આપે છે. અમે જાણીએ છીએ કે વિશ્વસનીયતા, મુનસફી અને નિયમિતતા તમારા શૉફેફર સેવાને પસંદ કરવામાં મહત્વના પરિબળો છે. ભલે તે કોઈ ખાનગી સવારી અથવા મહત્વપૂર્ણ મીટિંગનું પરિવહન છે - અમે તમારા પ્રવાસને શક્ય તેટલી સુખદ બનાવવા માંગીએ છીએ - અને વાજબી કિંમતે! ખાસ કરીને લોકપ્રિય છે ઝુરિચ અને બાઝલ એરપોર્ટ વચ્ચે રાઉન્ડ ટ્રિપ સાથે અમારું સંપૂર્ણ પેકેજ. દરેક વ્યક્તિગત સેવા માટે ઉચ્ચ ગુણવત્તાની વાહનોની અમારી પસંદગી ઉપલબ્ધ છે. તમારા ડ્રાઈવર એરપોર્ટ પર નાના કાર્યો અને સામાન સાથે તમને મદદ કરવા માટે ખુશ હશે. અમારા કાફલાના પ્રસંગે તમારા વાહનને પસંદ કરો મર્સિડીઝ વિયાનો (8 સીટ્સ) મર્સિડીઝ એસ-ક્લાસ બેસલ અને ઝુરિચમાં તમારી લિમોઝિન સેવા અને એરપોર્ટ ટ્રાન્સફર અમે તમારી કૉલને + 41 78 861 35 50 માં આગળ જુઓ તાજેતરની પોસ્ટ્સ બેસેલવર્સલ 2018 - ટ્રાન્સફર સર્વિસ બેસલ સાથે આરામદાયક યાત્રા બાઝલવેલ 2018 - ટ્રાન્સફર સર્વિસ બેસેલ સાથે મુસાફરી કરવા માટે અનુકૂળ બેઝલમાં હોટલના મહેમાનો માટે 360 ° ટ્રાન્સફર સેવા સામાજિક મીડિયા WordPress દ્વારા પ્રસ્તુત તમારી મુલાકાત છુપાવો શું હું કાનૂની સહાય (લીગલ એઇડ) મેળવી શકું? કાનૂની સલાહકાર શોધો આ વેબસાઈટ ઈંગ્લેન્ડ અને વેલ્સના નિવાસીઓ માટે મફત, ખાનગી અને સ્વતંત્ર કાનૂની સલાહ આપે છે મારી મુલાકાત છુપાવો તમે અહીં છો: હોમ > Your legal rights શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે? મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00 કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો 19 મારૂં બાળક શાળામાંથી ગાપચી મારે છે. મારી ફરજો અને મારાં અધિકારો શું છે? જો તમારૂં બાળક શાળામાંથી ગાપચી મારતું હોય તો શું કરવું. જો તમારૂં બાળક શાળામાંથી ગાપચી મારતું હોય, તો જાણવાનો પ્રયત્ન કરો કે તે એવું કેમ કરે છે. શક્ય છે કે શાળામાં તેને રંજાડવામાં આવતું હોય, અથવા તેની તબિયત સારી ન હોય અને તેને સારવારની જરૂર હોય. જો તમારૂં બાળક નિયંત્રણ બહાર થઇ ગયું હોય, તો તમે સોશ્યલ સર્વિસિઝને પૂછી શકો કે તેઓ મદદ કરી શકે એમ છે કે કેમ. છતાં, જો તમારા વિરૂદ્ધ કાયદેસરનાં પગલાં લેવાય, તો તમારે તરત જ કાયદાકીય સલાહ મેળવવી જોઇએ. જો તમને તમારા બાળકના શાળામાંથી ગાપચી મારવા સાથે અથવા શિક્ષણના બીજા કોઇ પણ પાસા સાથે વ્યવહાર કરવામાં મદદની જરૂર હોય, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા એજ્યુકેશન એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો. નિયમો અને શરતો ગુજરાત સમાચાર ઇકોનોમિક ટાઈમ્સ મુંબઈ સમાચાર • વર્તુળ: ત્રિજ્યા,વ્યાસ અને પરિઘ • પરિમિતિ અને ક્ષેત્રફળ ની વ્યાખ્યા • ભાગાકાર - ભાગ ૧ (division) • અપૂર્ણાકોના સરવાળા અને બાદબાકી • અવયવો શોધો (અવયવીકરણ) • બહુપદીના ભાગાકાર - ભાગ_૧ એકમ કસોટી - ગણિત, ધોરણ-૮, પ્રથમ સત્ર પ્રકરણ - ૧ ઘન અને ઘનમૂળ પ્રકરણ - ૨ સંમેય સંખ્યાઓ પ્રકરણ - ૪ ગણ - પરિચય પ્રકરણ - ૫ વિસ્તરણ પ્રકરણ - ૬ ચતુષ્કોણ વૉટ્સએપ ગૃપમાં સામિલ થવા અહીં ક્લિક કરો.CLICK HERE આ બ્લોગમાં એજ્યુકેશનની કોઈપણ સામગ્રી વહેંચવામાં આવતી નથી.ફક્ત મફતમાં સરળતાથી એજ્યુકેશનને લગતી ઈન્ફોર્મેશન અને મટીરીયલ્સ પુરો પાડવાનો હેતું છે.અહીં કેટલીક વિગતો,મટીરીયલ્સ બીજા બ્લોગ કે સાઈટ પરથી લેવાયેલી હોય શકે છે,જો આપને કોપીરાઈટનો ભંગ થતો જણાય તો આવી વિગતો તુરંત દૂર કરવામાં આવશે.જેના માટે આપ Contact us દ્વારા ઈ-મેઈલ કરી શકો છો. 'ઈંધણા વીણવા ગઈ 'તી મોરી સૈયર...' બીજા નોરતે અંકલેશ્વરમાં આવો હતો માહોલ - Connect Gujarat આજનું રાશિ ભવિષ્ય જનતા નો અવાજ તમારી સ્ટોરી મોકલો Home Gujarat ‘ઈંધણા વીણવા ગઈ ‘તી મોરી સૈયર…’ બીજા નોરતે અંકલેશ્વરમાં આવો હતો માહોલ ‘ઈંધણા વીણવા ગઈ ‘તી મોરી સૈયર…’ બીજા નોરતે અંકલેશ્વરમાં આવો હતો માહોલ નવરાત્રિ પર્વને બે દિવસ વીતિ ચૂક્યા છે. ત્યારે ધીમે ધીમે રંગત જામી રહી છે. ખેલૈયાઓ હવે ગરબાના તાલે ઘુમી માતાજીની ભક્તિમાં ઓત પ્રોત થઈ રહ્યા છે. અંકલેશ્વરનાં આંગણે બીજા દિવસે માહોલ જામ્યો હતો. નીરવ મેમોરિયલ ટ્રષ્ટ આયોજીત રંગ રસિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડેલા અનેક ગૃપ દ્વારા ભારે આકર્ષણ જમાવ્યું હતું. Previous articleદહેજઃ કંપનીમાં કામ કરતો કામદાર 20 ફૂટ નીચે પટકાતાં થયું મોત Next articleભરૂચઃ જે.પી. કોલેજમાં જામી ગરબાની રંગત, પરંપરાગત ગરબા સાથે કરી ઉજવણી ભરૂચ :મનુબર રોડ ઉપર સાઈન બોર્ડની એંગલ એકાએક ધસી પડતા વાહનોને... હાંસોટના અગ્રણી શાબીર કાનુગા પર ખાનગી ફાયરિંગ થતા મોત રાશિ ભવિષ્ય816 વડોદરા: કોર્ટ વોરંટના આરોપીને ચક્કર આવતા નીચે પટકાયો, થયું મોત 'વિશ્વાસ' ના સુવિચાર " લક્ષ્યાંક માટે આશાવાદનો વિશ્વાસ જરૂરી છે, આશા કે વિશ્વાસ વિના કશું જ શક્ય નથી " (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - July 20, 2018 (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - August 13, 2018 (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - February 9, 2018 (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - February 23, 2018 (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા) - March 9, 2018 અરુણ જેટલી સાથે સેટલમેન્ટ મુલાકાત કરેલી – વિજય માલ્યા રમત ટોમ ફાયર મૅન 2 બનો ઓનલાઇન. મફત માટે રમે છે રમત ટોમ ફાયર મૅન 2 બનો આ રમત રમવા ટોમ ફાયર મૅન 2 બનો ઓનલાઇન: ગેમ વર્ણન ટોમ ફાયર મૅન 2 બનો એક બહાદુર firefighter ટોમ આગ બહાર મૂકી નથી, તો ટોમ hurries તેમના પ્રિય કિટ્ટી કિટ્ટી-Cutie આગ મૃત્યુ પામે છે શકે સાચવો. મેળવવા માટે મદદ કરે છે અને લાલ ટેબ બહાર મૂકી, દૃષ્ટિ હૉવર અને પાણી માઉસ સ્પર્શ દો. આર્થિક તેના વોલ્યુમ મર્યાદિત, પાણી ઉલ્લેખ કરે છે. . આ રમત રમવા ટોમ ફાયર મૅન 2 બનો ઓનલાઇન. આ રમત ટોમ ફાયર મૅન 2 બનો ટેકનિકલ લક્ષણો આ રમત ટોમ ફાયર મૅન 2 બનો જેમ ગેમ્સ રમત ટોમ ફાયર મૅન 2 બનો ડાઉનલોડ કરો તમારી વેબસાઇટ પર આ રમત ટોમ ફાયર મૅન 2 બનો એમ્બેડ કરો: આ રમત ટોમ ફાયર મૅન 2 બનો સાથે, પણ રમત રમાય છે: રાવણની લંકા Archives - Abhiyaan ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ - Weekly Newspaper : INVESTMENT POINT/ RAKHEWAL / 15.11.2017 અમારો સંપર્ક કરો _ Parenting for Peace પહેલો માળ, શિવ કોમ્પલેક્ષ ભટાર ચાર રસ્તા, પોરબંદરના મિશાલ-1 જહાજની જળસમાધી, 4 કરોડનું નુકશાન ગુજરાતી જોક્સ - કોણે ફેલાવી ચા _ Webdunia Gujarati તેને તમારી માતૃભાષામાં કહો !! છાત્ર- માતૃભાષા એટલે કે માતાની ભાષામાં છાત્ર- ઓ છાતી કૂટો કોણે ફેલાવી આ ચા , મારા જ એવ લીધા વગર તને ચેન નહી આવે આ શું કર્યું હવે આ કોણ તારો બાપા સાફ કરશે. ટીચર અત્યાર સુધી બેભાન છે. ગુજરાતી જોક્સ- આશારામ ગુજરાત નો કાલે એક ગુજરાતી મોટીમોટી વાતો કરી રહ્યા હતા વાસ્તુ ટિપ્સ - તમારા ઘરની ખુશી રિસાઈ ગઈ છે તો કરો આ ઉપાય _ Webdunia Gujarati વાસ્તુ ટિપ્સ - તમારા ઘરની ખુશી રિસાઈ ગઈ છે તો કરો આ ઉપાય નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે વાસ્તુના કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે. આવો જાણીએ તેના વિશે.. સૌ પહેલા ઘરની સફાઈ પર વિશેષ ધ્યાન આપો. ક્યાક પણ ગંદકી ન રહે. - તુલસીનો છોડ ઘરમાં જરૂર લગાવો. - પાણીમાં લવિંગ અને ગુલાબના પાન નાખીને તેનો ઘરમાં છંટકાવ કરો. - મીઠામાં નકારાત્મક ઉર્જાને ખતમ કરવાની શક્તિ હોય છે. ઘરમાં પોતુ લગાવતી વખતે સમુદ્રી મીઠાનો ઉપયોગ કરો. - ઘરમાં ગંદા કપડા એકત્ર ન થવા દો. - ઘરમાં દરેક સમાનને મહિનામાં ઓછામાં ઓછા એકવાર વ્યવસ્થિત જરૂર કરો. - એક જ સ્થાન પર મહિનાઓથી પડેલુ ફર્નીચર એ સ્થાનમાં નકારાત્મક ઉર્જા ભરી દે છે. આવામાં ફર્નીચરનુ સ્થાન બદલી નાખવામાં આવે તો નકારાત્મક ઉર્જાને બહાર નીકળવાનો રસ્તો મળી જાય છે. - ઘરનુ પ્રવેશ દ્વાર હંમેશા સ્વચ્છ રાખો. - ઘરમાં પર્યાપ્ત પ્રકાશ આવવો જોઈએ - ઘરના પ્રવેશ દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવી શકો છો. ઘરમાં સદૈવ શાંતિ બનાવી રાખો. જો તમે ધન સંપત્તિ, સુખ સમૃદ્ધિ અને જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો આ સહેલા ઉપાયો અજમાવો છૂપા કૅમેરાથી થતા સેક્સ ક્રાઇમને રોકવા માટે કોરિયાની પોલીસે એક વીડિયો બનાવી અપલોડ કર્યો. સંખ્યાબંધ અજાણ યુઝરોએ તેને ડાઉનલોડ પણ કર્યો. બાદમાં શું થયું તે જાણો વીડિયોમાં. OMG: પ્રોફેસરે આ વાત કહી તો કોલેજમાં વિદ્યાર્થિનીએ કપડાં ઉતારી આપ્યું પ્રેઝન્ટેશન - વાંચો શું છે મામલો? _ GujjuRocks.in તો પછી શું માત્ર શોર્ટ કપડાં પહેરીને અંગપ્રદર્શન કરવું તેમાં જ આધુનિકતા છે? આપણે ભારતીયો હમેશા વિદેશ જવાના સપના જોતા હોય છે પણ ખરેખર જોવા જઈએ તો બંને દેશના કલ્ચરમાં ઘણો તફાવત છે. ભારતમાં વેસ્ટર્ન કલ્ચર પ્રવેશી ચુક્યું છે હજુ પણ લોકોની માનસિકતા વેસ્ટર્ન નથી. અહિયાં લોકો કપડા પર જજમેન્ટ કરે છે. હાલમાં અમેરિકાની એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની ના ટૂંકા કપડા પહેરવાના વિરોધમાં જે કર્યું એ જોઇને બધાના હોંશ ઉડી ગયા કારણકે તેણે ફક્ત અન્ડરવેરમાં પ્રેઝન્ટેશન આપ્યું.. જોવા જઈએ તો આજની આધુનિક દુનિયામાં છોકરીઓ પોતાની જાતને BOLD અને સેક્સી દેખાવવા અંગ પ્રદર્શન નો સહારો લે છે…. ઘટના એમ છે કે અમેરિકાના ન્યુયોર્કની એક યુનિવર્સીટીની એક વિદ્યાર્થિની Letitia Chai ટ્રાયલ Presentation આપી રહી હતી.. ટૂંકું સ્કર્ટ પહેરવાના કરને પ્રોફેસર રેબકાએ ટોકી હતી અને Letitia Chai અંદરથી મન થી ખુબ જ ગુસ્સે ભરાઈ તો એને નક્કી કર્યું કે હું મુંહતોડ જવાબ આપીશ. આ ઘટના બાદ લેટિટિયાનું ફાઇનલ પ્રેઝેંન્ટેશન હતું. શનિવારે ફાઇનલ પ્રઝેન્ટેશનમાં તે માત્ર અન્ડરવેર સાથે પ્રેઝન્ટેશન આપવા ઉભી થઇ. આ જોઈને બધા જ ચોંકી ગયા. આ વિરોધ બાદ લેટિટિયાના કેટલાક કલીગ્સએ તેનું સમર્થન આપ્યું હતું. જો કે કેટલાક કલીગ્સ એ પોફેસરનું ના ઓપીનીયન સાથે સેહ્મત થતા કહ્યું હતું કે ‘પ્રોફેસરે માત્ર પ્રેઝન્ટેશન દરમિયાન પ્રોફેનશનલ ડ્રેસિંગની સલાહ આપી હતી’ આ ઘટના બાદ પ્રોફેસરે પણ ખુલાસો કરતા જણાવ્યું હતું કે ‘તે કોઇપણ વિદ્યાર્થિનીઓને કપડા બાબતે નથી ટોકતી અને તેમને સંપૂર્ણ આઝાદી પણ આપે છે, જો કે પ્રસંગ અને પદને અનુરૂપ ડ્રેસિંગ હોવું જ જોઇએ આજની કહેવાતી આધુનિક યુવતીઓ પોતાની જાતને બોલ્ડ ગણાવવા માટે શોર્ટસ પહેરે છે જેથી લાઇમલાઈટમાં રહે અને પબ્લિક પ્લેસ પર ડ્રિન્ક અને સ્મોકિંગ કરવાનું પસંદ કરે છે. આ પાછળ છોકરીઓનું એવું માનવું હોય છે કે પુરૂષ જો આ બધું કરતો હોય તો સ્ત્રીઓ ખુલ્લેઆમ કેમ ફરી ન શકે ? આજની યુવતી આધુનિક દેખાવવા માટે પુરૂષોના વ્યસન અને તેમની આઝાદીને ફોલો કરવા જઇ રહી છે. તમારું શું માનવું છે જે જરૂર જણાવજો કોમેન્ટ સેક્શનમાં . Previous articleદીકરીની ઉંમરની 25 વર્ષ છોકરી સાથે લગ્ન કરી કેપ્ટન વ્યોમ અહિયાં માનવી રહ્યો છે હનીમુમ, Photos થયા ધડાધડ વાઈરલ Next articleCANNES 2018 માં ઐશ્વર્યા હોવા છતાં પણ બધાનું ધ્યાન દીકરી આરાધ્યા પર, કંઇક આવી રીતે કરી રહી પ્રેમનો ઈઝહાર….વાંચો અહેવાલ આજનો ભારતના ઇતિહાસમાં શ્રેષ્ઠ દિવસ તરીકે ગણવામાં આવે છે. 15મી ઓગસ્ટ, 1947 ના રોજ, આપણા દેશને આઝાદ કરાવવા માટે ન જાણી કેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વાતંત્ર્ય માટે પોતાનો જીવ ગુમાવ્યો છે. મોજા વગર પહેરો છો SHOES તો આ માહિતી જરૂરથી વાંચો _ Vtv news Home > Lifestyle > મોજા વગર પહેરો છો SHOES તો આ માહિતી જરૂરથી વાંચો આજકાલ એક નવી ફેશન ચાલી રહી છે. મોજા વગર જૂતાં પહેરવા ભલે ટ્રેન્ડ બન્યો હયો અથવા ફેશનના હિસાબથી ભલે સારું હોય પરંતુ એનું પરિણામ ખૂબ ખરાબ હોઇ શકે છે. આ ઉપરાંત મોજા વગર જૂતા પહેરવાથી ફંગલ ઇન્ફેક્શન થવાનો ચાન્સ રહે છે પરંતુ આ ઇન્ફેક્શનથી બચવા માટે કેટલીક ટિપ્સ અપનાવી શકો છે. એમાં આખી રાત ટી-બેગ્સ પણ રાખી શકો છો જે જૂતાના પરસેવાને સૂકવી લે છે. (વિભીષણે કહ્યું : ) હે દેવ ! હે ચરાચર જગતના સ્વામી ! હે શરણાગત ના રક્ષક ! હે સર્વ ના હૃદયના અંતર્યામી ! સાંભળો. મારા હૃદયમાં પ્રથમ કંઈક વાસના રહી હતી,તે પ્રભુના ચરણોની પ્રીતિ રૂપી નદીમાં તણાઈ ગઈ છે. હવે હે કૃપાળુ ! શંકરના મનને હંમેશ પ્રિય લાગતી આપની પવિત્ર ભક્તિ મને આપો. એવ મસ્તુ ( ભલે એમ થાઓ.) (અને કહ્યું : ) હે મિત્ર ! જોકે તમારી ઈચ્છા નથી , છતાં જગતમાં મારું દર્શન સફળ છે.એમ કહી શ્રી રામે તેને રાજતિલક કર્યું .(તે જ વખતે ) આકાશમાંથી પુષ્પોની અપાર વૃષ્ટિ થઇ. શ્રી રામચંદ્રજીએ પોતાના શ્વાસરૂપી પવનથી ઉગ્ર બનેલા રાવણ ના ક્રોધરૂપી અગ્નિમાં બળતા વિભીષણ ને બચાવ્યો અને તેને અખંડ રાજ્ય આપ્યું.(૪૯-ક ) શંકરે જે સંપત્તિ રાવણ ને દશ મસ્તકો ( નું બલિદાન ) દીધા પછી આપી હતી , તે જ સંપત્તિ રઘુનાથે વિભીષણ ને ( આતો ઘણું જ ઓછું આપું છું, એમ ) સંકોચાઈ ને આપી. એવા પરમ કૃપાળુ પ્રભુને છોડી જે મનુષ્ય બીજાને ભજે છે , તે શિગડાં - પૂંછડાં વિનાનો પશુ જ છે. પોતાનો સેવક અનેક જાતિના મગર, સર્પો તથા માછલાં થી ભરેલો આ ઘણો અગાધ સમુદ્ર પાર કરવો સર્વ પ્રકારે મુશ્કેલ છે. RD L ગ્લોબલ પાટીદાર સમિટ: 2026ને લઈને પ્લાનિંગ, CM રહ્યા હાજર RD 1હિંદૂ-મુસ્લિમ બંન્ને માટે બહુ મહત્વનું છે આ મંદિર, જોડાયેલ છે ઘણી રહસ્યમય વાતો RD 1હિંદૂ-મુસ્લિમ બંન્ને માટે બહુ મહત્વનું છે આ મંદિર, જોડાયેલ છે ઘણી રહસ્યમય વાતોRD 1હિંદૂ-મુસ્લિમ બંન્ને માટે બહુ મહત્ મારા 12-ગેજ ગુસ્સો outbursts / મારો પગલે લાશ બધાને હું આ પાનાં પર સ્પીલ કે શાહી મારા હૃદય મારા રેજ / રક્ત drips લાગે છે, તેથી / તેથી મારા પ્લેબેક છે / મારા શરૂઆતના વર્ષની થી એક ઘરબારવિહોણું અને કાળા ઘેટાં લેબલ કરવામાં ’ અને ઝાકળ ઝળહળતી / હું પીડા ઢાંકવા ઉન્મત્ત રહેવા / અથવા હું માત્ર ભયભીત / જીવન Gettin હોઈ શકે છે’ આ દિવસોમાં / મારા ભાવિ માત્ર ધરાવે છે તે સમય કહેશે / પરંતુ હવે હું વિશ્વના cuz તૂટી જીવન રહેતા છું જેલમાં મને પર તેની પાછળ ચાલુ છે અને પથ્થરમારો કરશે અમેરિકામાં કાળા માણસ માટે rougher અને tougher! VIDEO:સુરેન્દ્રનગરની અલ્ટ્રાવિઝન સ્કૂલના વાલીઓ રસ્તા પર,ફી વધારાનો કર્યો વિરોધ _ Vtv news Home > Gujarat > VIDEO:સુરેન્દ્રનગરની અલ્ટ્રાવિઝન સ્કૂલના વાલીઓ રસ્તા પર,ફી વધારાનો કર્યો વિરોધ VIDEO:સુરેન્દ્રનગરની અલ્ટ્રાવિઝન સ્કૂલના વાલીઓ રસ્તા પર,ફી વધારાનો કર્યો વિરોધ ઉલ્લેખનીય છે કે ગુજરાત પેરેન્ટસ એસો.ના તમામ સંગઠનોના આગેવાનોની ગઇકાલે મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરાયા મુજબ સરકાર અને શાળા સંચાલકોને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડવા માટે 12મી જાન્યુઆરીના રોજ પ્રતીક રૂપે સમગ્ર ગુજરાતની શાળા બંધનું એલાન આપવામાં આવેલ છે અને તેમાં સ્વયંભુ રીતે લોકો સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.આ બંધને PAAS અગ્રણીઓનો પણ ટેકો મળ્યો હતો. જો કે આજે સવારથીજ રાજ્યની કેટલીક શાળાઓ રાબેતા મુજબ ચાલું રહી હતી. તો કેટલીય શાળાઓ આ બંધમાં જોડાઇ હતી. તમારી દ્રષ્ટિ વિશ્વ માટે તમે રહેવા માટે કરવા માંગો છો, એક સમયે હવે એક બાંધવામાં આવશે. બધા છે કે જે જરૂરી છે કે તમે તમારા NOWs જપ્ત છે, જ્યારે તેઓ વાંધો, હમણાં! આ વાત સાચી છે કે શું તમે પોરિસ એક પડોશી છે, France, અથવા શિકાગો ના Southside પર હૂડ. કોઈ બાબત કેવી રીતે આઘાતજનક તમારા છેલ્લાં કે કેવી રીતે શંકાસ્પદ તમારા હાજર, હવે મજબૂત હકારાત્મક પગલાં ભવિષ્યમાં તમને જરૂરી હોય તેવી પુલ હોઈ શકે છે. શરતો કોઇ સમૂહ રોબ તમને તમારા ભાવિ કરવાની સત્તા ધરાવે છે. તમારી ભવિષ્યની તમારામાં ઘાટ છે, કારણ કે તમે કરવા માંગો છો, NOW. Displaying Results for "બારાહોતી ગુજરાત સમાચાર" અમરેલીઃ હાર્દિક પટેલ છેલ્લા 17 દિવસથી અનામત અને ખેડુતોના દેવા માફીને લઈને આંદોલન કરી રહ્યો છે ત્યારે ઉમિયા માતાજી સંસ્થાન સીદસર હાર્દિકના સમર્થનમાં ન આવતા અને સિદસર મંદિરના ટ્રસ્ટીઓની કૂટનીતિથી કંટાળી ભાયાવદર ગામ ઉમિયા પરિવાર સમિતિના તમામ સભ્યો પ્રમુખ મંત્રી સહિત ઉમિયા પરિવાર સમિતિ સિદસરને રાજીનામું આપ્યું. karkguru - ગુજ્જુ જ્યોતિષ આ સાઈટ ગમી? કર્ક રાશિના જાતકો માટે કર્ક રાશિ વાળા જાતકો ને ગુરુ નું આ ગોચર તેમના જન્મ ચંદ્રથી બીજા સ્થાનમાં થશે . એટલે કે ષષ્ટમેશ અને ભાગ્યેશ નું ભ્રમણ ચંદ્ર બીજા પર થશે. થાયરોઇડ કે ગાળામાં ઇન્ફેક્શન ના થાય તે માટે કાળજી રાખવી પડશે. આંખમાં નંબર વધે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં online ટેસ્ટ માં સારી સફળતા મળે. બેન્કિંગ કે ઇન્સુરંસ વિષેના અભ્યાસમાં ઉચ્ચ અભ્યાસ/તાલીમ ની તક મળે. આ સમય ગાળામાં સારી આવક શરુ થાય. નોકરી-વ્યવસાય નોકરી વ્યવસાય માં પ્રમોશન મેળવવામાં સફળતા મળે. આવક વૃદ્ધિ થાય. જેઓ સ્વપરાક્રમથી આગળ વધવા માગતા હોય તેમના માટે સારો સમય. અન્ય વ્યક્તિ સાથેના સંપર્કોથી દામ્પત્ય જીવનમાં ખટરાગ કે વહેમ નું વાતાવરણ થવાની શક્યતા હોવાથી ઝગડાને ઉગતો જ ડામી દેવો યોગ્ય રહેશે. રિસાઈ ને દૂર જવું નહીં. કટુંબવૃદ્ધિ, સંતાન લાભ થાય. પ્રસુતિ માટે જીવનસાથી થી દૂર રહેવું પડે ત્યારે વાતચીત સંપર્ક સારો રાખવો. સ્થાવર મિલકત પોતાની આવક આધારિત જમીન મકાન ખરીદી શકાય . હપ્તા ભરવા પડે. ચંદ્રનું દ્વિતીય માં ગોચર, આર્થિક આવક ઉભી કરવા વિષે સફળતા વાળો સમય ગણી શકાય. દામ્પત્ય જીવનમાં સુમેળ જાળવી રાખવા વિશેષ કાળજી લેવી રહી. જે બહેનો નો ભરણ-પોષણ નો દાવો ચાલતો હોય તેમને સારી રકમ મળે તે માટે ગજેન્દ્ર મોક્ષ નો પાઠ કરવાથી વિશેષ લાભ દાયક થશે. મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધનુ મકર કુંભ મીન Tag કરો જરા આવા મૅડમ ને.. બોલો શું કેવું તમારું ! ટેગ કરતાં રહો નાના માનસ મોટી વાત કોઈ એ માથે નાં ઓઢી લેવા વિનંતિ અમારી પોસ્ટ ફક્ત હાસ્ય પૂરતી છે અને સહકાર આપવા બદલ આભાર @gujju_imaginary કાંઇક અલગ રોજે એ રોજ મોજે મોજ જો ગમતી હોઇ પોસ્ટ તો કરો પોસ્ટ નોટિફિકેશન ઓન : Turn on post notification આવી પોસ્ટ રોજ જોવા હાલ જ Follow કરો @kumar_gujju @gujju_ni_princess . ખાસ નોંધ :- અમારી બધીજ પોસ્ટ કાલ્પનિક છે. તેનો મુખ્ય ઉદ્દેશ ફક્ત લોકોને હાસ્ય અપાવાનો છે.તો કોઇપણે અમારી પોસ્ટ ને કોઇના વિરુધ્ધ સમજવી નહી... અમને સાથ સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર. લગ્ન કરવા યોગ્ય છે કે નહીં? આ રીતે જાણો... _ Marriage Is Good Or Bad For Your Health Reveals Report - Lifestyle _ I Am Gujarat ક્રૂડનો ભાવ 2019ના પ્રારંભે $100 થવાની શક્યતા: નિષ્ણાતો પીએમ મોદીનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે મોકલાયું, વિશ્વના અન્ય નેતાઓ પણ યાદીમાં આવુ તમે ફિલ્મોમાં જ જોયુ હશે, 15 વર્ષની થઈ ગઈ 32 વર્ષીય મહિલા!🤔 મોટાભાગે સફેદ કલરના કપડામાં જ કેમ જોવા મળે છે સારા અલી ખાન? પત્ની સાથે મજાક કરવી અજયને ભારે પડી ગઈ, ગુસ્સે ભરાયેલી કાજોલે આવુ કર્યું રિલીઝ થયું ‘બધાઈ હો’નું જબરજસ્ત મોશન પોસ્ટર, આપશે કોમેડીનો નવો ડોઝ જીવનની આ સૌથી કઠિન ક્ષણ યાદ કરીને ઈમોશનલ થઈ ગયો કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં PAK ફેન્સે પૂછ્યું હતું- બાપ કોણ છે? હવે મળ્યો સણસણતો જવાબ ભારત-પાક મેચથી ફેમસ થયેલી આ મિસ્ટ્રી ગર્લને ફેસબુક પર ન શોધતા! એશિયા કપ 2018: ઈન્ડિયન ફેન્સે શોએબ મલિકને કહ્યું ‘જીજુ’, આવ્યું આવું રિએક્શન હિમાચલમાં ભારે વરસાદ, શિમલા-મનાલીનો પ્લાન હોય તો કેન્સલ કરી નાખો શું સેક્સ પર કંટ્રોલ રાખવાથી સેક્સની ઈચ્છામાં વધારો થાય છે? ક્યારેય વિચાર્યું છે, તમારા ઈયરફોનના વાયરમાં કેમ હંમેશા ગૂંચ પડે છે? દુનિયાની સૌથી મોંઘી અને સ્વર્ગ જેવી જગ્યાએ થઈ ઈશા અંબાણીની સગાઈ, 1 રાતની કિંમત 1 કરોડ રૂપિયા Gujarati News Lifestyle લગ્ન કરવા યોગ્ય છે કે નહીં? આ રીતે જાણો… લગ્ન કરવા યોગ્ય છે કે નહીં? આ રીતે જાણો… 1/13લગ્ન કરવા સ્વાસ્થ્ય માટે સારા કે ખરાબ? 2/13રિસર્ચમાં થયો ખુલાસો રિસર્ચમાં દાવો કરાયો છે કે પરણેલા લોકો અપરિણીત લોકોના મુકાબલે ડ્રિપ્રેશનનો શિકાર ઓછા બને છે. અભ્યાસો દર્શાવે છે કે વિવાહિત વ્યક્તિઓ ડિપ્રેશનથી પીડાય તેવી શક્યતા ઓછી હોય છે અને હાઇપરટેન્શન અથવા હાઈ કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિઓનું જોખમ ઓછું રહે છે. આ વેલેન્ટાઈન વીકમાં હજારો લોકો પોતાના પ્રિય પાત્રને પ્રપોઝ કરતા હોય છે, ત્યારે તમારે હા કહેતા પહેલા નીચેની દસ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. 3/13તે વ્યક્તિ તમને આકર્ષક લાગે છે? શારીરિક દેખાવ ચોક્કસપણે કોઈ સારા મેચમાં સૌથી મહત્વની વસ્તુ નથી, પરંતુ મોટા ભાગના યુગલો કહે છે કે શારિરીક આકર્ષણ અથવા કનેક્શન એ ફિઝિકલ ઈન્ટીમસી માટેની ચાવી છે. 4/13શું તમે કોઈ મોટી બાબતે સમંત થાવ છો? બાળકો, તમે ક્યાં રહેશો, આર્થિક .. એવા ઘણાબઘા મુદ્દાઓ છે જેનો તમે સામનો કરશો અને અસંમત થશો- જેમાંથી કેટલાક તમે સમજી શકતા નથી. તમારે આ પ્રકારની બાબતો વિશે પણ ચર્ચા કરવી જોઈએ. 5/13શું તમે તેના પરિવાર સાથે છો? તમે સાસરિયા પક્ષના કોઈપણ વ્યક્તિને નિયંત્રિત કરી શકતા નથી, પરંતુ જો તમે તેમના નખરાં અથવા દોષને પણ સારી રીતે હેન્ડલ કરી શકો છો, તો વધુ સારું. 6/13મુશ્કેલીના સમયે કેવો રિસ્પોન્ડ આપે છે? તમારે તેમની જરૂર હોય ત્યારે તે કેવી રીતે તમને સપોર્ટ કરે છે આ બાબત પણ ખાસ તફાવત પાડે છે. 7/13શું તમે સાથે હસી શકો છો? હાસ્યની આપ-લે ખરેખર નિકટતામાં મદદ કરે છે. ખાસ કરીને શારીરિક એટ્રેક્શન કુદરતી રીતે શરૂ કરવામાં 8/13તમારી ટોચની મુખ્ય ત્રણ વેલ્યુ શું છે? જો તમારા માટે સામાજિક જોડાણ આવશ્યક છે, જ્યાં તમારા પ્રેમભર્યા વ્યકિતને એકલા રહેવું પસંદ છે, તો તમારે તેની ખાતરી કરવાની કેટલીક રીતો શોધી કાઢવી પડશે જેથી તમારી બંનેની જરૂરિયાતો પૂરી થાય. 9/13તમારી સેક્સ લાઈફ કેવી હશે? શું તમે બેડરૂમમાં એકબીજાને શું ગમે છે અને નથી ગમતું તેની ચર્ચા કરી શકો છો? 10/13શું તમારી પાસે વ્યક્તિગત અને શેર કરેલી ભૂમિકાઓનો સ્પષ્ટ અર્થ છે? ઘરમાં બાળકની પાસે કોણ રહેશે અને બંને વ્યક્તિ ઘરની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આર્થિક રીતે કેવી રીતે મદદ કરશે તે ખૂબ મહત્વની બાબત છે. 11/13શું તમે ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સુસંગત છો? અર્થ શું તમે એકબીજાને સમજો છો અને દ્રષ્ટિકોણનું સમ્માન કરો છો, અથવા તમે એકબીજાના વારસા વિશે વધુ જાણવા માટે તૈયાર છો? લગ્ન પહેલા એકબીજાની સમજણને સુનિશ્ચિત કરવી નવા સંબંધની શરૂઆતમાં મહત્વની બાબત છે. 12/13જો તે બધા ખોટું થયું હોય તો તમે શું કરશો? આ ખૂબ જ રોમેન્ટિક તો નથી, પરંતુ જો તમારી રિલેશનશીપ ના ટકી શકી તો તમે શું કરશો. કો-પેરેન્ટિંગ માટે તમારી આર્થિક, સંપત્તિ અને યોજનાઓનું શું થશે? આથી તમારે પહેલા લગ્ન માટેની ઉતાવળ ન કરવી જોઈએ. ઘણા કિસ્સાઓમાં ઉતાવળે કરેલા લગ્ન ટકી નથી શક્તા, જેના કારણે ડિવોર્સના કિસ્સાઓ વધી રહ્યા છે. જોકે પાર્ટનરને હા કહેતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખશો તો મનોવિજ્ઞાન મુજબ તમારા લગ્ન ટકવાની શક્યતા વધી જાય છે. શું લગ્ન પછી પ્રેમમાં પરિવર્તન આવી જાય છે? આ રહ્યો જવાબ આ રીતે કારમાં ડ્રાઈવર સીટ સેટ કરો, ડ્રાઈવિંગ કરવાની મજા આવશે ધાર્મિક જ નહીં આર્થિક ફાયદો પણ, તુલસીથી 3 મહિનામાં થઈ શકે 3 લાખની કમાણી કારનો મુખ્ય કાચ આ કારણે તૂટી શકે, આ સાવધાની જરુરી ખબર છે ATM કાર્ડ પર મળે છે બિલકુલ ફ્રીમાં રુ10 લાખનો ઇંશ્યોરન્સ, આ રીતે આવશે કામ પુરુષોની આ એક ભૂલના કારણે માતા નથી બની શકતી સ્ત્રીઓ, જાણો શું છે તે એક ભૂલ ખબર છે બટેટામાં પ્રોટિન પણ હોય છે! ધારો છે તેટલા હેલ્થ માટે ખરાબ નથી બટેટા… જો તમે પણ વર્કિંગ વુમન છો તો આ ફિટનેસ ટિપ્સ કામ લાગશે ભારતના આ 9 ખાસ સ્મારક, રહસ્યો જાણી વિજ્ઞાન પણ છે આશ્ચર્યમાં તમારા પાર્ટનરનું ક્યાંય બહાર ચાલુ હશે તો આ રીતે તરત ખબર પડી જશે શું ડાયાબિટીસમાં ચોખા ખાવા સ્વાસ્થ્ય માટે છે જોખમી? જાણો શરીરમાં આ સંકેતો મળે તો સમજવું ઘટી ગયું છે શુગર લેવલ શું તમે જાણો છો ગલગલિયાં કરવાથી હસવું કેમ આવે છે? ફીમેલ કૉન્ડોમના ફાયદા એટલા બધા છે કે તમે કહેશો આ જ યુઝ કરાયને તો પછી…. બોડી ડિટોક્સ કરો છો તો વાળને કેમ નહિ? વાળમાંથી ગંદકી દૂર કરવાની ટ્રેંડી રીત શું ગર્લ્સ તમે સેક્સ કરતા જમવા વિશે વધારે વિચારો છો? સેલિબ્રિટી ડાયટીશિયનની આ ટિપ્સ વજન ઘટાડવામાં કામ લાગશે શરીરના આ ભાગમાં દુખાવો થાય તો સાવધાન, થઈ શકે છે કેન્સર! આ બિઝનેસમાં છે ખૂબ ફાયદો, ફટાફટ ડબલ થશે આવક અને ઉપરથી સરકારી સબસિડી ભરાવદાર અને આકર્ષક આઈબ્રો જોઈતી હોય તો અપનાવો આ ઘરેલુ નુસખા સુરક્ષા માટે ઉપયોગી કૉન્ડમથી આવી તકલીફો પણ થાય આટલું કરો ખૂબ ઝડપથી પૂરી થઈ જશે તમારી હોમ લોન, વ્યાજ પણ ઓછું ચુકવવું પડશે સુરત: અલ્પેશ કથિરીયાને જેલ મુક્ત કરવાની માંગ સાથે પાટીદારોની રેલી લેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો ન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર ન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર હિમાચલમાં ભારે વરસાદ, શિમલા-મનાલીનો પ્લાન હોય તો કેન્સલ કરી નાખોશું સેક્સ પર કંટ્રોલ રાખવાથી સેક્સની ઈચ્છામાં વધારો થાય છે?બ્રિટિશ, પોર્ટુગીઝ અને ખુદ શિવાજી પણ નહોતા જીતી શક્યા આ કિલ્લાને, આજે છે ટુરિસ્ટ ડેસ્ટિનેશનક્યારેય વિચાર્યું છે, તમારા ઈયરફોનના વાયરમાં કેમ હંમેશા ગૂંચ પડે છે?દુનિયાની સૌથી મોંઘી અને સ્વર્ગ જેવી જગ્યાએ થઈ ઈશા અંબાણીની સગાઈ, 1 રાતની કિંમત 1 કરોડ રૂપિયાઆલિયા ભટ્ટની ટ્રેનરે શેર કરી સેક્સી બટ મેળવવાની સિક્રેટઆ સાસુએ વહુને આપેલી ચાર સોનેરી શિખામણ દરેકે વાંચવા જેવી છેશું લગ્ન પછી પ્રેમમાં પરિવર્તન આવી જાય છે? આ રહ્યો જવાબન્યુયોર્ક ફેશન વીકમાં 3 બ્રેસ્ટ સાથે મોડેલ્સે કર્યું રેમ્પ વૉકસિક્કિમને મળ્યું પહેલું એરપોર્ટ, હવે આસાનીથી ફરવા જઈ શકશે ટ્રાવેલર્સ🛫આ રીતે કારમાં ડ્રાઈવર સીટ સેટ કરો, ડ્રાઈવિંગ કરવાની મજા આવશેભલે જાડી હોય, છતાંય પોતાનું ફિગર બતાવતા જરાય નથી શરમાતી આ મોડેલઈશા અને શ્લોકા સાથે ચર્ચ પહોંચ્યા નીતા અંબાણી, લોકો જોવા માટે ટોળે વળ્યાભારતના આ 9 ખાસ સ્મારક, રહસ્યો જાણી વિજ્ઞાન પણ છે આશ્ચર્યમાંઈશા અંબાણીની સગાઈ પર ફ્રેન્ડ કિયારા આડવાણીની ઈમોશનલ પોસ્ટ અમારું ફેસબુક પેજ લાઈક કરો અને રહો દરેક ન્યૂઝથી અપડેટ દાહોદ જીલ્લાના રુપાખેડા ગામ ઇસમ ની હત્યા નો ગણતરી ના દિવસોમાં ભેદ ઉકેલાયો ગેરકાયદેસર હથિયાર ના નાણાં ની લેતી દેતી મા હત્યા કરવામાં આવી હોવાનુ બહાર આવ્યુ - Proud of Gujarat Home Gujarat દાહોદ જીલ્લાના રુપાખેડા ગામ ઇસમ ની હત્યા નો ગણતરી ના દિવસોમાં ભેદ... દાહોદ જીલ્લાના રુપાખેડા ગામ ઇસમ ની હત્યા નો ગણતરી ના દિવસોમાં ભેદ ઉકેલાયો ગેરકાયદેસર હથિયાર ના નાણાં ની લેતી દેતી મા હત્યા કરવામાં આવી હોવાનુ બહાર આવ્યુ Next articleવડોદરા શહેરમાં હત્યામાં પકડાયેલાં આરોપીઓએ કહ્યું ‘અમે દાદા નથી, ગાય છીએ’… નવસારી માં માવઠું,ખેડૂતો ની ચિંતા વધી લાંબા સમયથી નવી ઔધોગિક નીતિની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી જેની આજે મુખ્યમંત્રી દ્વારા જાહેરાત થતા અંકલેશ્વર પાનોલી સહિતના રાજ્યના અન્ય ઉદ્યોગકારોમાં આનંદ ની... અંકલેશ્વરમાં ફરી એકવાર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દા માલ પર હાથફેરો કરી ફરાર ભરૂચ અને નર્મદા જીલ્લા માં બી.ટી.પી. દ્વારા આનંદ ઉત્સવ ઉજવાયો દેશમાં શીતલલહેરનો પ્રકોપ સાથે ઠંડીનો માહોલ સર્જાયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વાદળ છાયુનો માહોલ સર્જાયા બાદ આજ... લાંબા સમયથી નવી ઔધોગિક નીતિની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી જેની આજે મુખ્યમંત્રી દ્વારા... અંકલેશ્વર 12.12.2018 લાંબા સમયથી નવી ઔધોગિક નીતિની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી જેની આજે મુખ્યમંત્રી દ્વારા તેમના બહુમાન સમારંભ માં જાહેરાત થતા અંકલેશ્વર પાનોલી... અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પ્લોટ નંબર 6102 આવિષ્કાર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં રાત્રી દરમિયાન રિએક્ટર પાસે કામ કરતા હોય તે દરમિયાન એકાએક બાલાજી ભગતરાવ બિરાજદાર... અંકલેશ્વરમાં ફરી એકવાર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દા માલ પર હાથફેરો... પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સંજય નગર હરિ કૃપા સોસાયટી એક બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી... લાંબા સમયથી નવી ઔધોગિક નીતિની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી જેની... ભરૂચ-દહેજ માર્ગનું 15 દિવસમાં રીપેરિંગ નહીં થાય તો ટોલનાકાને બંધ કરી... Video : રાહદારી મહિલા જમીનમાં ગરકાવ થઈ ગઈ! ગેરકાયદે પ્રવેશ: અમેરિકાની જેલોમાં બંધ છે 2400 ભારતીય ‘બર્ડમેન ઓફ ઈન્ડિયા’ના નામે જાણીતા સલીમ અલીનો આજે જન્મદિવસ, જાણો તેમના વિશે 69% પાકિસ્તાનીઓને નથી ખબર કે ઈન્ટરનેટ શું છે: સર્વે જાણો, કોણ-કોણ છે દીપિકાના સાસરિયામાં જાણો, મુંબઈમાં કઈ તારીખે રિસેપ્શન પાર્ટી આપી રહ્યા છે રણવીર-દીપિકા ફિલ્મ કેમ શુક્રવારના દિવસે જ રિલીઝ થાય છે? ICC T20 રેંકિંગ : ભારત બીજા ક્રમે, કુલદીપે લગાવી લાંબી છલાંગ Ind vs Pak: એક પણ બોલ ફટકાર્યા વગર ટીમ ઈન્ડિયાએ કર્યા આ રીતે 10 રન ‘સચિનનો આ રેકોર્ડ નહીં તોડી શકે વિરાટ કોહલી’ પાઈલોટની કોકપીટમાંથી આવી ભવ્ય દેખાય છે દુનિયા, જુઓ Pics દાર્જિલિંગ જઈને કાંચનજંગાની પર્વતમાળાઓ જોશો તો પાછું આવવાનું મન નહીં થાય મારી મમ્મી અને મારી પત્ની ખૂબ જ ઝઘડે છે, હું શું કરું? અહીં ફરવા માટે બેસ્ટ છે નવેમ્બર મહિનો, જાણો અત્યારે જશો તો કેટલો ખર્ચ થશે હેર કલર લાંબો સમય ટકતો નથી? આ ટિપ્સ અપનાવો ફાયદો થશે હેર કલર લાંબો સમય નથી રહેતો? શું તમે પણ વાળને વારે-વારે કલર કરીને કંટાળી ગયા... આ મેજિક ટ્રિકથી IAS-IPS જેવી પરીક્ષા પણ તમે પહેલીવારમાં પાસ કરી... આ રીતે કરો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સ્કૂલ કે કોલેજના સમયગાળા દરમિયાન સિલેબસ લિમિટેડ હોય છે... પેટની ચરબી ઘટાડવા આ પ્રકારે કરો મસાજ, 15 દિવસમાં દેખાશે અસર પેટની ચરબી કરે છે પરેશાન મેદસ્વી હોવું અને શરીરના કોઈ એક ભાગમાં વધારે ચરબી હોવી... ચહેરા પરના અણગમતા વાળથી પરેશાન ન થાવ, આ દેશી નુસખા છે... ચહેરા પરના અણગમતા વાળ નવી દિલ્હી: ચહેરા પરની ખૂબસુરતી વધારવા છોકરીઓ અનેક નુસખા અપનાવે છે.... નોર્મલ ડિલીવરી થાય તેવું ઈચ્છતા હોવ તો બસ આટલું કરો નોર્મલ ડિલીવરી છે પ્રથમ પસંદ ગમે તેટલો દુખાવો થાય પરંતુ મોટાભાગની મહિલાઓ ઈચ્છે છે કે... રાત્રે સૂતા પહેલા કરી લેજો આ કામ થશે ફાયદો લગ્ન જીવનમાં તકરારની સમસ્યા લગ્ન જીવનમાં લડાઈ-ઝગડા થવા એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ પરિસ્થિતિ... ફૂલ પ્રકૃતિની સૌથી ખૂબસૂરત રચનાઓની વાત કરીએ તો તેમાં ફૂલોનું નામ પ્રમુખ છે. આ રંગ-બેરંગી... કોઈપણ ઉંમરે કેલ્શિયમની ઉણપ દૂર કરે છે, તાકાત વધારે છે હળદરનો... શરીરમાં કેલ્શિયમની ઉણપ દરેક વ્યક્તિના શરીરનની બનાવટ અલગ-અલગ હોય છે. તેથી પાતળા કે જાડાં હોવાને... કિન્નર પાસેથી મળી જાય આ વસ્તુઓ તો સમજી લેજો તમારી કિસ્મત... ધનની આવશ્યકતા ભલે ધનની સહાયતાના કારણે જીવનમાં દરેક પ્રકારના ખુશીઓ ખરીદી શકાતી હોય, પરંતુ એક... રાતના ભોજનમાં આ વસ્તુઓ ખાવાથી ઓછી થાય છે ઉંમર… રોજિંદા જીવનના કામો ઘણા લોકો ધનિક પરિવારમાં પેદા થઈને એવા કામ કરે છે કે તેમને... આ ટિપ્સથી વધી જશે તમારા લેપટૉપની બેટરી લાઈફ… લેપટૉપની બેટરી મોટાભાગના લોકો લેપટોપની બેટરી જલ્દી ખતમ થઈ જવાથી પરેશાન રહે છે. આજે અમે... શું તમારો જન્મ રાક્ષસ ગણમાં તો નથી થયો ને? જ્યોતિષ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર અંતર્ગત પ્રત્યેક મનુષ્યને ત્રણ શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જે તેમના... આટલું કરશો તો રાંધતી વખતે કૂકરની સીટીમાંથી પાણી બહાર નહીં નીકળે… ફ્રિજમાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો? આ રીતે દૂર કરો… કેમ આવે છે દુર્ગંધ? ઘણી વાર તમારા ફ્રિજમાંથી વાસ આવતી હશે અને તમને સવાલ થતો... આટલું કરો, ક્યારેય ફીકી નહીં પડે તમારા ઘરેણાંની ચમક જાતે જ કરો સાફ ઘરેણાં સાફ કરાવવા જ્વેલર્સ પાસે જવાનો ટાઈમ ન હોય તો તમે... ખાંડવી બરોબર નથી બનતી? આ વાતોનું ધ્યાન રાખો ગુજરાતમાં લોકપ્રિય ગુજરાતમાં ખાંડવી ઘણી લોકપ્રિય છે. ગુજરાતના લોકો નાસ્તામાં ખાંડવીને ઘણાં જ શોખથી ખાતા... લેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો ન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર ન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર અમારું ફેસબુક પેજ લાઈક કરો અને રહો દરેક ન્યૂઝથી અપડેટ નોંધ કોઈએ લીધી કે નહિં? સુરજ સંભારતો નથી કે, (મારા) પ્રકાશનું શું કર્યું ? ચંદ્ર ચકાસતો નથી કે, (મારી) ચાંદનીનું શું કર્યું ? મેઘ માપતો નથી કે, (મારું) પાણી ક્યાં વપરાયું ? પવન પારખતો નથી કે, હવામાં શું ભળ્યું ? નદી નીરખતી નથી કે, કોણે ક્યાં ઉપયોગ કર્યો? વનસ્પતિ વિચારતી નથી કે, મારા માંથી કેટલું ને શું લીધું? તેથી હે માનવ, તું નિરંતર કર્યરત રહે, પરવા ના કર, તારી નોંધ કોઈએ લીધી કે નહિં? જીવન નથી રહ્યું તો શું? તારા આદર્શો તો છે, નજર ફરે ને દેખાય નહિં તો શું? તારો અહેસાસ તો છે, ઘરમં ખાલીપો લાગે તો શું? તારી પ્રિય વસ્તુઓ તો છે, તારો અવાજ નથી તો શું? તારાં શમણંઓ તો છે, પ્રેમ મળતો નથી તો શું? તારા પ્રેમની નિશાનીઓ તો છે, જીવન અધૂરું રહ્યું તો શું? સાત ફેરાનાં સૌગંદ તો છે. તું એકવાર કઈં આપી તો જો ! દુનિયા તને ઘણું આપશે, યાદ રાખ, તાર હાથ પર, ઉપરવળાના હજાર હાથ છે ! તું જાણે છે કે, એ અહીં જ છે, છતાં આંખમાં આંસુ છે, શું તને તારા વિચારોમાં પણ શંકા છે? જે થયું તે સારુ જ થયુ હશે! ઍ અંત નથી પણ આદિ જ હશે! કદાચ ભાવિ પેઢીની શરૂઆત હશે! કુદરત ને સમજો તો એ અહીં જ હશે ! પ્રક્રુતિ આપે છે કદી લેતી પણ હશે ! આપે છે પ્રેમ ને આંસુ પીતી હશે ! જીંદગીની રાહ પર ક્યારેક રમત રમ્યા તો ક્યારેક ભણ્યા, ક્યારેક ખૂશી મળી તો ક્યારેક ગમ; કયારેક આનંદ થયો તો ક્યારેક દુઃખ; ઈશ્વર સાથે ચેટિંગ.. (1) એક નજર આ તરફ... કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે લોકપ્રિય પોસ્ટ્સ તમે - ડો. ઉન્નતી મુંજાણી (ડો. ઉન્નતી મુંજાણી - એમ. પી. શાહ મેડીકલ કોલેજ, જામનગરથી એમ.બી.બી.એસ પૂર્ણ કર્યું છે.આ કાવ્યનો સમાવેશ ‘સ્પંદન-2010’ પુસ્તકમાં કરવામાં આવ્યો હતો.) મારા મનરૂપી મંદિરના અનન્ય એવાં દેવતુલ્ય માલિક છો તમે. આત્મખ્યાતિ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પોતાની ખ્યાતિ-કીર્તિ. શ્રેણી:અફઘાનિસ્તાન - વિકિપીડિયા શ્રેણી:અફઘાનિસ્તાન આ શ્રેણીમાંના લેખો અફઘાનિસ્તાન દેશ સંબંધિત માહિતી ધરાવે છે. "https://gu.wikipedia.org/w/index.php?title=શ્રેણી:અફઘાનિસ્તાન&oldid=486313" થી મેળવેલ બારડોલી : લ્યો...બોલો ......ઉમરપાડા ગ્રામપંચાયતને કચરા.. બારડોલી :ઉમરપાડામાં મોટરસાયકલ રોડ ઉપર મૂકી યુવાનને ચા .. GSAT-29 સફળતાપૂર્વક લોન્ચ : ભારતની મોટી સિદ્ધિ November 14, 2018 રાફેલ ડિલ : સીબીઆઈ તપાસ ઉપર સુપ્રીમનાે ચુકાદો અનામત November 14, 2018 રામ મંદિર : 25મી પહેલા સુરક્ષા વધારવા માંગ કરાઈ November 14, 2018 છિત્તસગઢ : નક્સલ હુમલામાં છ બીએસએફ જવાનાે ઘાયલ November 14, 2018 દિષ્યત તેમજ દિગ્વિજય બાદ અજય ચૌટાલાની હકાલપટ્ટી November 14, 2018 Previous Previous post: વૈજ્ઞાનિકોએ શોધ્યો નર્કનો દરવાજો. Next Next post: રિયાલીટી શોમાં કામ કરવા ખુબ ઇચ્છુક : બિપાશા બસુ ReadGujarati.com: બહેનો – અમૃત બારોટ ગુજરાતીમાં લખો ગુજરાતી કેલેન્ડર પસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક February 19th, 2014 _ પ્રકાર : ટૂંકી વાર્તા _ સાહિત્યકાર : અમૃત બારોટ _ 6 પ્રતિભાવો » [‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] મોટા ભાઈના લગ્ન અમારી જાહોજલાલી વખતે જ અમારી ન્યાતના એક મોભાદાર ઘરમાં થયેલાં. એ લગ્નના એકાદ વર્ષ પછી બાપુજીની કંપની ફડચામાં ગઈ ને એમની નોકરી છૂટી ગઈ. બાનાં ટયુશન, થોડી બચત ને ફંડમાંના થોડા પૈસા મળ્યા હતા એટલે ઘરતો ચાલે પણ જલસા બંધ. બાપુજી કામ શોધે પણ મળે નહિ ને મળે તો એટલો પગાર કહે કે શરમ આવે. ભાઈને ત્યારે સુરતમાં નોકરી ખરી પણ એ વખતે મયૂર ને તરુણ ભણે ને એમનો ખર્ચો ભાઈ ઉપાડે એટલે ઘરમાં ના આપી શકે. નસીબ મને એક શાળામાં ટેમ્પરરી નોકરી મળી ગઈ એટલે મેં એ ઝડપી લીધી. પણ બેઠાં બેઠાં બાપુજીનો જીવ કોચવાય. ‘હા, પણ એને વધારે સારું પ્રપોઝલ મળ્યું એટલે એ સગપણ પછી ન રહેલું.’ ‘તું પ્રદર્શનમાં એટલે જ- ?’ મને વાતની કંઈક ગડ બેસતી લાગી. ‘હા, મને એમ કે એ રીતે જ વાત પાટા પર આવી શકે ને !’ ‘ના, તમારા ભાઈએ.’ ‘વડોદરામાં પ્રદર્શન વખતે પણ…?’ ‘હા, એમણે જ મને…’ ગ્રીષ્મા કદાચ બધું સાંભળી રહી હતી. એ બહાર આવી ને એણે કશ્યપને કહ્યું, ‘જો, મને કયારામાંનાં ફૂલો અને ફલાવરવાઝનાં ફૂલોનો રંગ જુદો દેખાય છે. બાકી તારા નિમિત્તે મને ચિત્ર સમજાયું છે, એટલો તારો આભાર.’ આ પ્રકારનું અન્ય સાહિત્ય: (‘નવનીત સમર્પણ’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) વટાણા ફોલતાં સંધ્યા એકદમ ચોંકી ગઈ. તાજા, લીલાછમ દેખાતા વટાણાની અંદર એવા જ કલરની મોટી ઇયળ ગૂંચળું વળીને બેઠી હતી. દૂરથી તો ખ્યાલ જ ન આવે કે ઇયળ છે. ઇયળ સહેજ સળવળીને બહાર નીકળવા મથામણ કરવા લાગી. સંધ્યા એના સળવળાટને થોડી વાર જોઈ રહી પણ પછી એકદમ ચીતરી ચડી ને વટાણાની છાલ હાથમાંથી છૂટી ... [વાંચો...] (‘અખંડ આનંદ’ સામાયિકના ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) વડોદરાની એક પ્રાઈવેટ બેંક્માં મેનેજર તરીકે ફરજ બજાવી રહેલા મિ. હવન દેસાઈનાં લગ્ન વડીલો મારફતે એમના વતન વલસાડમાં પારમિતા દેસાઈ સાથે રંગેચંગે થયાં. હવનના મિત્રો હવન પાસે લગ્નની પાર્ટી માંગી રહ્યાં હતા. એક રવિવારે હવને બધા મિત્રોને પોતાના ઘેર આવવા આમંત્રણ પાઠવ્યું. પારમિતાના હાથનાં ગરમા ગરમ સમોસા અને ચાની લિજ્જ્ત સૌ કોઈ માણી રહ્યા ... [વાંચો...] સરસ વાર્તા.વાચવાન મજા આવી ખુબ જ સરસ વાર્તા બહેનો ની એક બિજા પ્રત્યે ની લાગણી ને સલામ. સરસ વાર્તા માટે લેખક ને અભિનંંદન. કૃષિ પર્યાવરણમાં પક્ષીઓની અગત્યતા – ડો. એચ. એસ. વર્મા અને ડો. આર. એમ. પટેલ ફરક તો પડશે.. – બિમલ રાવલ આપણે શા માટે યાદ રહેવું છે? – ડૉ. દિનકર જોષી ઘર ચકલી : માનવ વસવાટનું સૌથી નિકટનું પક્ષી – ડો. એચ. એસ. વર્મા, ડો. આર. એમ. પટેલ અને પ્રો. એમ. બી. ઝાલા ઘર – મીનાક્ષી વખારિયા Dashank H. Mali: ” ખરેખર ખરા માણસ છો,તમે…!... Sushant: આભાર વત્સલભાઈ, અત્યારે હું મારા પોતાના બ્લોગ ઉપર... Vatsal: હુ અત્યારે 16 વર્ષ નો છું મારી પાસે પણ મોબાઇલ છે... Nishant Desai: આ માહિતિ શેર કરવા બદલ ખુબ ખુબ આભાર. ગોપાલ ખેતાણી: માહિતીસભર ઉમદા લેખ. સુરેશ જાની: આ લેખ ન વાંચ્યો હોય તો આ વાતની ખબર જ પડી ન... રીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો) અમારો સંપર્ક કરો મનપસંદ લેખ શોધો સરળ ગુજરાતી કેલેન્ડર રોલ નંબર ૧૧ (અંતિમ) – અજય ઓઝા રંગીલો રાજા – ગોપાલ ખેતાણી 10 તોલાના સોનાના અસ્તરાથી કરાય છે દાઢી, હજામતની કિંમત છે... _ India News in Gujarati 10 તોલાના સોનાના અસ્તરાથી કરાય છે દાઢી, હજામતની કિંમત છે... આ સોનાના અસ્તરાથી દાઢી કરાવવા માટે માત્ર 200 રૂ. ચુકવવો પડે છે. હાલમાં આ સલુનની બહાર લોકોની લાંબીલાંબી લાઇન જોવા મળે છે. રામચંદ્ર કાશીદે પોતાના સલુનનું નામ પણ 'ઉસ્તરા' રાખ્યું છે. તેમણે ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ સલુન તો જુનું હતું પણ એ એમાં કંઇક અલગ કરવા માગતો હતો. આ ચાહના કારણે જ આ સોનાનો અસ્તરો બનાવવામાં આવ્યો હતો. અમિત શાહે પાડી દીધો ખેલ? તૈયાર થઈ ગઈ 113 ધારાસભ્યોની યાદી? રામચંદ્ર માહિતી આપે છે કે ત્રણ વર્ષના પ્રયાસ પછી તેણે પુણેના મિથુન રાણા પાસે દસ તોલાનો અસ્તરો બનાવ્યો. આ ખાસ અસ્તરાનું ઉદ્ઘાટન તેના માતા-પિતાની 33મી વેડિંગ એનિવર્સરીએ કરવામાં આ્વ્યું હતું. હાલમાં સાંગલી માર્કેટમાં રામચંદ્ર કાશીદના સલુનમાં દિવસેને દિવસે ભીડ વધી રહી છે અને લોકો પહેલાંથી એપોઇન્ટમેન્ટ લઇને જ હજામત કરાવવા આવે છે. BJPએ કર્ણાટકમાં કર્યો બે MLAનો જુગાડ', બહુમતની નજીક પહોંચી! INDvsENG ત્રીજી ટેસ્ટ, બીજો દિવસ: ટીમ ઇન્ડિયાનો ફરી ધબડકો, 329 રનમાં ઓલઆઉટ, બ્રોડે ઝડપી 4 વિકેટ અમદાવાદઃ શહેરમાં સતત ત્રણ દિવસથી વરસાદ, રસ્તાઓ પર ભૂવાનું સામ્રાજ્ય ઈન્ટરનેટ સેન્શેસન પ્રિયા પ્રકાશ વારિયારે કેરળના પૂરપીડિતો માટે કરી અપીલ, કેટલાક કલાકમાં જ વીડિયો થયો વાયરલ પાકિસ્તાનની નવી સરકાર સાથે અમેરિકન સરકારની કામ કરવાની ઇચ્છા ઇન્ટરનેટ પર ચાલી રહ્યું છે પવન સિંહ અને આમ્રપાલીનું જાદુ, પહેલા નહી જોયો હોય આવો VIDEO ReadGujarati.com: ઐસા ભી હોતા હૈ ! – મૃગેશ શાહ ગુજરાતીમાં લખો ગુજરાતી કેલેન્ડર પસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક ઐસા ભી હોતા હૈ ! – મૃગેશ શાહ March 8th, 2013 _ પ્રકાર : હસો અને હસાવો _ સાહિત્યકાર : મૃગેશ શાહ _ 14 પ્રતિભાવો » [dc]આ[/dc]પણા મનની ગજબ જેવી વાત એ છે કે સુખદ સ્મૃતિઓ આપણે બહુ જલ્દી ભૂલી જતા હોઈએ છીએ અને દુઃખ ઘટનાઓ આપણો ક્યારેય પીછો નથી છોડતી ! આ સુખ અને દુઃખના તડકા-છાંયડાની રમત વચ્ચે ક્યારે હાસ્યનો વરસાદ વરસી પડે એવા રમૂજી પ્રસંગો આપણા જીવનમાં બનતાં હોય છે. મૂળ તકલીફ એ વાતની છે કે આવા પ્રસંગો લાંબા સમય સુધી આપણી સ્મૃતિમાં ટકતા નથી. એને નોંધી લેવા પડે છે. રમૂજી ટુચકાઓનું પણ એવું જ છે. અચાનક રસ્તામાં કોઈ આપણને મળે અને એકાદ જોક સંભળાવવાનું કહે તો એક ટૂચકો પણ યાદ કરવો મુશ્કેલ થઈ પડે છે. હાસ્ય દુર્લભ ચીજ છે. પ્રસન્ન રહેવું એ સૌથી મોટી માનસિક કસરત છે ! હમણાં એવા જ કેટલાક રમૂજી પ્રસંગોમાંથી પસાર થવાનું થયું, તેથી મેં જલ્દીથી તેને નોંધી લીધા. હવે આ પ્રસંગોનો પ્રસાદ તમારી સાથે હળવાશથી વહેંચવા આ કી-બોર્ડ હાથમાં લીધું છે. ઓછે-વત્તે અંશે આ પ્રકારના અનુભવો દરેકના જીવનમાં બનતા જ હોય છે, ફક્ત આપણે એને જરા અલગ દષ્ટિકોણથી જોઈએ તો આપણને તંદુરસ્ત રાખે એવું નિર્દોષ હાસ્ય એમાંથી નિષ્પન્ન થતું હોય છે. પડદા પર વીકો ટૂથપેસ્ટની જાહેરાત શરૂ થઈ ચૂકી હતી (મને હંમેશા એમ પ્રશ્ન થયા કરે છે કે આ વીકો કંપનીએ શું ભારતભરના થિયેટરોને આજીવન કોન્ટ્ર્રાક્ટ આપ્યો છે કે શું ?!) અને અમારી પાછળ ભીષણ યુદ્ધના બ્યુગલો ફૂંકાઈ રહ્યા હતા. ‘વધારે પડતું બોલતી જ નહિ, આ જે કંઈ બધું થયું છે એ તારા ભાઈના લીધે જ થયું છે….’ ‘તમને એક વાર ચોખ્ખું તો કહી દીધું કે મારા ભાઈનું નામ આમાં ઢસેડતા જ નહીં….’ એ બેનનો અવાજ પણ સહેજ ઊંચો થયો. ફિલ્મ શરૂ થાય એ પહેલાં જ જાણે સ્ટોરી રસપ્રદ બની રહી હતી. ‘તો પછી તું ગઈ જ શું કામ ત્યાં…. કોને પૂછીને ગઈ’તી ? હવે આખો દિવસ મારું માથું ખાય છે ?…..’ ફિલ્મ શરૂ થાય એ પહેલા તો આવા કેટલાય ડાયલોગ બોલાઈ ચૂક્યા હતા. બધા જ પ્રેક્ષકો ચૂપચાપ સાંભળતા હતા. કોઈની અંગત વાતમાં કોણ માથું મારે ? સદભાગ્યે ફિલ્મ શરૂ થતાં બંને શાંત પડ્યા. સિનેજગત આ અર્થમાં લોકોની બહુ સેવા કરે છે ! ચાલુ ફિલ્મમાં કોઈ બૂમાબૂમ ન થઈ પરંતુ મજાની વાત એ થઈ કે ફિલ્મમાં પણ પાત્રરૂપે રહેલા પતિ-પત્ની ઝઘડી પડે છે. આ તો જાણે બળતામાં ઘી હોમાયું ! મને થયું કે ફરી પાછી પાછળ આગ લાગશે. એક ઘરને ઘર બનાવવા માટે સ્ત્રી કેટલો ભોગ આપે છે તેની વાતો એ અભિનેત્રી પોતાની દીકરીને કરી રહી હોય છે ત્યારે પાછળ બેઠેલા મહાશય ઉંહકારા ભરીને ‘નોનસેન્સ…. બધું જ બકવાસ છે….’ એમ બોલી પડે છે ! વળી, પાછો ઈન્ટરવલ આવ્યો કે એ બંને જણની ફિલ્મ આગળ વધી. ફિલ્મ પૂરી થવા આવી ત્યારે ઊભા થતાં રમૂજમાં મેં મારા પિતાજીને કહ્યું કે આજે તો આપણે એક જ ટિકિટમાં બે ફિલ્મો જોઈ…. આગળ ‘સપ્તપદી’ અને પાછળ ‘છૂટાછેડા’ ! પતિ-પત્નીમાં વિચારભેદ અને મતભેદ હોય એ સ્વાભાવિક છે પરંતુ આમ જ્યારે જાહેરમાં તેનું પ્રદર્શન થાય છે ત્યારે તે સૌ કોઈને માટે રમૂજનું વાતાવરણ સર્જે છે. ઘરની વાત ઘરમાં જ શોભે. ‘હા જી….’ ટૂંકો જવાબ આપીને હું મનોમન વિચારમાં પડ્યો કે આ બેનને આયુર્વેદિક બાબતોનો કોઈક ચોક્કસ અભ્યાસ લાગે છે અને એ મને અંગ્રેજી પુસ્તક શોધવામાં મદદ કરવા ચાહે છે. એમ થઈ જાય તો મારું કામ સરળ થઈ જાય. આમ પણ એટલા બધા ટાઈટલ હતા કે શોધવું જરા મુશ્કેલ હતું. સેલ્સમેનને પણ કોઈ વિશેષ ખ્યાલ નહોતો. હજી હું વિચારીને કંઈક આગળ બોલું એ પહેલાં એમણે એમની વાત આગળ ચલાવી…. હું તો ટગર ટગર જોઈ રહ્યો કે આ બેન કહેવા શું માગે છે ? ક્ષણભર તો જાણે સૂધ-બૂધ ખોઈ બેઠો. આયુર્વેદિક પુસ્તકની વાતમાંથી આ પંચકર્મ ને પ્રેગ્નન્સી – આ બધું શું આવ્યું ? પછી મને સમજાયું કે તેઓ મને આયુર્વેદિક ડૉક્ટર માની બેઠા હતા. મેં સેલ્સમેન જોડે વાત કરી એમાં એમને ફક્ત ‘આયુર્વેદ’ એવો શબ્દ સંભળાયો હતો તેથી એમને એમ હતું કે જો કોઈ આયુર્વેદિક ડૉક્ટર અહીં જ મળી જાય તો હોસ્પિટલનો ફેરો બચી જાય ! હસવું તો ખૂબ આવતું હતું પરંતુ મેં ગંભીર મુખમુદ્રા ધારણ કરીને જેમ એક ડૉક્ટર બીજા ડૉક્ટરને કનસલ્ટ કરવાની સલાહ આપે એમ મેં નજીકની આયુર્વેદિક હોસ્પિટલનું સરનામું એમને સૂચવ્યું. પોતાની ભૂલ સમજાતાં એ બહેન પણ થોડું હસી પડ્યા. પેલા લોકગીત જેવી આ વાત થઈ : મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ, યંત્રોનો ઉપયોગ જીવનમાં કોઈને કોઈ રીતે તો યાંત્રિકતા લાવી જ દે છે. વાહનનો ઉપયોગ કરનારને થોડું ચાલવાનો પણ કંટાળો આવે છે. કેલ્ક્યુલેટર વાપરનારને નાની-મોટી ગણતરી મોઢે ગણવાનું ગમતું નથી. કોમ્પ્યુટર સામે કામ કરનારની તો વાત જ શી કરવી ? હાથના આંગળાઓ સિવાય શરીરના કોઈ અંગને કસરત એમાં મળતી નથી. આવા આ યંત્રોના ઉપયોગમાંથી આપણે છૂટી શકતા તો નથી પરંતુ થોડા દૂર રહી શકીએ છીએ અથવા તો કસરત કરીને સ્વાસ્થ પાછું મેળવી શકીએ છીએ. ખેર, જીમના દરવાજા સુધી હું પહોંચ્યો અને એ પછી શરૂ થઈ એક નવી જ દુનિયાની રોમાંચક સફર. મેં જોયું કે ચારે તરફ પહેલવાન જેવા લોકોથી જીમ ઉભરાતું હતું. વજન કેવી રીતે ઉતારવું એનું ટેન્શન એમના મોં પર હતું ! મને જોઈને તો તેઓ મનોમન ચોક્કસ મને રોલમોડલ માની બેઠા હશે ! કાઉન્ટર પર બેઠેલા રિસેપ્સનિસ્ટ બહેને પૂછ્યું કે તમે કયા પ્રોગ્રામમાં જોડાવા માગો છો ? – જનરલ ફિટલેસ, વેઈટ લોસ, કેલેરી ઓપ્ટીમાઈઝર વગેરે વગેરે…. મને તો કંઈ સમજાયું નહીં. સામાન્ય નિયમ એવો છે કે જ્યારે કંઈ ન સમજાય ત્યારે જે પહેલું હોય એ કહી દેવું. આ નિયમ હોટલમાં ઑર્ડર આપતી વખતે પણ કામમાં આવે એવો છે ! ‘જનરલ ફિટનેસ’ મેં કહ્યું. ‘તમે જીમની એક મુલાકાત લઈ લો પછી હું તમને વધારે માહિતી આપું….’ ‘ધોતિયું કાઢી નાખો….’ ‘હોતું હશે કંઈ…. ! તમારામાં લાજશરમ જેવું કંઈ છે કે નહિ. કેવી વાત કરો છો !’ ‘અરે મારે તમારી સાથે કુસ્તી કરવાની છે.’ ‘પણ શું કામ ?’ ‘મારે તમને ચીત કરવાના છે….’ ‘એ વળી શું છે ?’ ‘ચીત એટલે મારે તમને ઊંચકીને ઊંધા પછાડવાના છે….’ ‘પણ ભૈ’સાબ મેં તમારું શું બગાડ્યું છે. તમારે મને નીચે જ પાડવો છે ને ? તો લો, આ હું નીચે સૂઈ જાઉં છું…’ એમ કહીને જ્યોતીન્દ્ર દવે છત્તાપાટ્ટ સૂઈ ગયા….. આવા કંઈ કેટલાય રમૂજી દ્રશ્યો આ જીમની મુલાકાતથી તાજા થઈ ગયા. જો કે એટલું સારું હતું કે ત્યાં કોઈને ચીત કરવાના નહોતા, પણ હા, ચિત્તભ્રમ થઈ જાય એવા ખેલ જરૂર હતા ! આ પ્રકારનું અન્ય સાહિત્ય: ખુદા મહેરબાન તો… – વિનોદ ભટ્ટ (‘જનકલ્યાણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) ‘કોંગ્રેચ્યુલેશન્સ, ગીધુ અંકલ !’ એક સ્ત્રીઅવાજે ગીધુકાકાને કાનમાં ટહુકો કર્યો. ‘શેને માટેના અભિનંદન આપે છે, બહેન ?’ કાકાએ ઉત્સાહથી પૂછ્યું. જેના જવાબમાં તે બોલી, ‘તમે રૂપિયા ત્રીસ લાખ જીતો છો.’ ‘બહેન, મને કાનનું જરાક કાચું છે, ફરી વાર જરાક ઊંચા અવાજે બોલશો ?’ કાકાએ પોતાનો આનંદ બેવડાવવા બીજી વાર પૂછ્યું. ‘તમને મુરબ્બી, ત્રીસ લાખનું ઈનામ ... [વાંચો...] પુસ્તક અને તેના અંગો – નિર્મિશ ઠાકર 14 પ્રતિભાવો : ઐસા ભી હોતા હૈ ! – મૃગેશ શાહ મજા પડી ગઈ ભાઈ. જ્યોતિન્દ્ર દવેનું જ એક વાક્ય હતું ” ખાડાને આ લોકો અખાડો કહેતા હશે એ ખબર નહી. “ ‘હા જી….’ ટૂંકો જવાબ આપીને —- આના પરથી શિખવા મળે કે સામેની વ્યક્તિને પૂરે પૂરુ બોલવા દઈને જ જવાબ વાળવો. હસવાની મજા પડી ગઈ. ખરેખર દરેક કિસ્સાઓ હસાવે તો છે જ , પર્ંતુ પ્રોબ્લેમ ત્યારે થાય જ્યારે હસવા પર કંટ્રોલ રાખવો પડે…!!!!! ખરું ને? જો કોઇની લાગણી દુભાય તો તેન માટે હું પહેલેથી ક્ષમા માંગુ છુ. સમગ્ર લેખ મા મને ક્યાય હસુ ન આવ્યુ. આ લેખ એક હસ્યલેખ કરતા અનુભવ ચીતાર વધારે લાગે છે. સરસ .લેખ . છેઃ .મજા .આવી .ગઈં રીડગુજરાતી.કોમ પર પ્રસ્તુત થતા લેખ ટાઈપ કરવા માટે યોગ્ય વ્યક્તિઓની જરૂર છે. પૂરતું વળતર આપવામાં આવશે. વોટ્સએપ : ૯૯૭૪૪૧૦૮૬૮ રાજાને જે ચરણપ્રહાર કરે તેને શી સજા કરવી જોઈએ? – આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી ત્રણ પદ્યરચનાઓ – પ્રો. મનસુખ ટી. સાવલિયા રીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો) અમારો સંપર્ક કરો મનપસંદ લેખ શોધો સરળ ગુજરાતી કેલેન્ડર પુસ્તક સમીક્ષા ‘કસ્તૂરી કી તલાશ’ – ડૉ. સુરેન્દ્ર વર્મા; ભાષાંતર: હર્ષદ દવે કૃષ્ણનાં અંતિમ રહસ્યો – પ્રકાશ પંડ્યા ReadGujarati.com: શશી કપૂર: ધ હાઉસહોલ્ડર, ધ સ્ટાર – મૂ.લે. મિહિર પંડ્યા, અનુવાદક-નિલય ભાવસાર ગુજરાતીમાં લખો ગુજરાતી કેલેન્ડર પસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક February 13th, 2018 _ પ્રકાર : અન્ય લેખ _ સાહિત્યકાર : નિલય ભાવસાર _ 1 પ્રતિભાવ » (રીડ ગુજરાતીને પ્રસ્તુત સિનેમાલક્ષી લેખ મોકલવા બદલ શ્રી નિલયભાઈ ભાવસારનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો nbhavasarsafri@gmail.com અથવા 7874286864 પર સંપર્ક કરી શકો છો.) પિતા પૃથ્વીરાજ કપૂર દ્વારા રચવામાં આવેલા આ ‘પૃથ્વી થિયેટર’નાં હરતાં ફરતાં ટોળાની સાથે પચાસનાં દાયકામાં તરુણ શશીએ પોતાનાં અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેઓ સિનેમાની દુનિયામાં એક મજબૂરીનાં કારણે વર્ષ ૧૯૬૦નાં દાયકામાં પ્રવેશ્યાં અને માયાનગરીનો સૌથી ચમકતો સિતારો બન્યાં. પણ, થિયેટર હંમેશાં તેમનો પ્રથમ પ્રેમ રહ્યું અને વર્ષ ૧૯૭૮માં પત્ની જેનિફર કેન્ડલની સાથે મળીને તેમણે ‘પૃથ્વી’ થિયેટરની ફરી વખત સ્થાપના કરી. શશી કપૂર જ્યાં સુધી સ્વસ્થ રહ્યાં ત્યાં સુધી પોતાનાં રંગમંચમાં ભજવાતાં દરેક નવાં નાટકનાં પ્રથમ દર્શક બનીને રહ્યાં. થિયેટરની દુનિયાથી બહાર લોકપ્રિય સિનેમા જગતમાં શશી કપૂરને અમિતાભ બચ્ચનની સાથે ભજવેલી જોડીદાર ભૂમિકાઓ થકી ઓળખ પ્રાપ્ત થઇ. જેમાં અમિતાભ મુખ્ય પ્રદર્શનકારી ‘વિજય’ની ભૂમિકામાં હતાં અને શશી કપૂર તેમનાં ‘અન્ય’ નૈતિક હતાં. સલીમ-જાવેદ લિખિત ‘દીવાર’ ખરેખરમાં વધુ એક જૂની સિનેમા ક્લાસિક ‘મધર ઇન્ડિયા’ની વાર્તાને નવી પરિસ્થિતિઓમાં ફરી વખત રજૂ કરવામાં આવી છે કે જેમાં સુનીલ દત્તે ભજવેલું વિદ્રોહી પાત્ર ‘બિરજૂ’ અમિતાભનાં ભાગમાં આવ્યું હતું. પણ, અહીં નરગિસનાં પાત્રની નૈતિક દુવિધાઓને શશી કપૂરનાં ‘રવિ’એ ઓઢી લીધી હતી. લગભગ છ દાયકામાં ફેલાયેલાં અભિનેતા શશી કપૂરનાં ફિલ્મી કરિયરમાં તેમણે મર્ચન્ટ-આઈવરીની સાથે કરેલી અનેક ફિલ્મ્સ પૈકી બે તદ્દન અલગ ફિલ્મો એ મારી પસંદગીની ફિલ્મો છે. અને જો તમે ધ્યાનથી જુઓ તો આ બંને ફિલ્મ્સનાં પાત્રોના મધ્યમાં શશી કપૂરનું સમગ્ર ફિલ્મી જીવન સમાયેલું છે. જે પૈકી પ્રથમ, જેમ્સ આઈવરી નિર્દેશિત વર્ષ ૧૯૬૩માં આવેલી ‘ધ હાઉસહોલ્ડર’માં યુવા શશીએ અભિનેત્રી લીલા નાઈડુની સાથે મળીને તે તરુણ નાયકને પડદા પર જીવંત કર્યો છે કે જેને હજુ દાંપત્ય જીવનનો પ્રથમ પાઠ શીખવાનો છે. આ ફિલ્મનાં લગભગ ત્રીસ વર્ષ બાદ વર્ષ ૧૯૯૪માં આવેલી ઈસ્માઈલ મર્ચન્ટ નિર્દેશિત ફિલ્મ ‘મુહાફિઝ’ એ શશી કપૂરની સિનેમાઈ પડદા પરની અંતિમ ઉપસ્થિતિઓ પૈકીની એક છે. આ અવાજ સુંદર ધીમે કાંપી રહ્યો હતો તે મુખ્ય ગાયકનો નાનો ભાઈ છે ખોવાઈ ગયેલો હોય છે અથવા તો પોતાની જ સરગમની સાથે કે જે રીતે મુખ્ય ગાયકનો પાછળ રહી ગયેલો સામાન એકઠો કરતો હોય જે રીતે તેને તેનું બાળપણ યાદ આવતું હોય કે ત્યારે તે શીખી રહ્યો હતો પ્રેરણા સાથ છોડે અને ઉત્સાહ અસ્ત થઇ જાય ક્યારેક-ક્યારેક તે આમ જ તેનો સાથ આપે છે તે જણાવવા માટે કે તે એકલો નથી અને એ વાત કે ફરીથી ગાઈ શકાય છે તેની મનુષ્યતા સમજવી જોઈએ. આ પ્રકારનું અન્ય સાહિત્ય: પોલીસદાદાનું નામ પડતાં જ ખાખી વર્દીધારી મજબૂત શરીર, ભરાવદાર ચહેરો અને મોટી મોટી મૂછો ધરાવતી એક મનુષ્યાકૃતિનું દૃશ્ય આપણા મન-મસ્તિકપટ પર ખડું થાય તે સ્વાભાવિક છે. પરંતુ આપણે અહીં આપણા રક્ષક એટલે કે માનવજાતના પોલીસમેનની નહીં, પણ પંખીજગતના પોલીસમેનની વાત કરવાના છીએ. તમને થશે કે પંખીઓનો તો વળી પોલીસ હોતો હશે ? પરંતુ વ્હાલા વાચકમિત્રો ! સૃષ્ટિના સર્જક-જગતનિયંતા ઇશ્વરે નોખી ... [વાંચો...] પાટીદારોનો ઉદભવ અને વિકાસ – ડૉ. વિશ્વનાથ પટેલ (પાટીદારોના ઉદભવ અને વિકાસ વિશેનો આજે પ્રસ્તુત સંશોધન લેખ શામળદાસ આર્ટ્સ કૉલેજ, એમ. કે. યુનિવર્સિટી, ભાવનગરમાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક પ્રો. ડૉ. વિશ્વનાથ પટેલ દ્વારા રીડગુજરાતીને પાઠવવામાં આવ્યો છે એ બદલ ડૉ. પટેલનો આભાર તથા શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે vlp.india@ymail.com પર અથવા તેમના મોબાઈલ નંબર 9662549400 પર કરી શકાય છે.) ગુજરાતના પાટીદારો આર્યકુળના વંશજ છે. એક સંશોધન પ્રમાણે આર્યપ્રજા મધ્ય ... [વાંચો...] 1 પ્રતિભાવ : શશી કપૂર: ધ હાઉસહોલ્ડર, ધ સ્ટાર – મૂ.લે. મિહિર પંડ્યા, અનુવાદક-નિલય ભાવસાર ગુજરાતી સાહિત્યના સવ્યસાચી ભગવતીકુમાર શર્મા – સં. રઈશ મનીઆર, રીના મહેતા મનસુખલાલ ગાંધી: બહુ સરસ ગીતો છે. સુરેશ જાની: બહુ જ સરસ માહિતી . માત્ર નામ જ સાંભળ્યું હતું... રીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો) અમારો સંપર્ક કરો મનપસંદ લેખ શોધો સરળ ગુજરાતી કેલેન્ડર શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૭) ReadGujarati.com: એક નવો ટ્રેન્ડ – પિન્કી દલાલ ગુજરાતીમાં લખો ગુજરાતી કેલેન્ડર પસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક એક નવો ટ્રેન્ડ – પિન્કી દલાલ December 12th, 2012 _ પ્રકાર : સાહિત્ય લેખ _ સાહિત્યકાર : પિન્કી દલાલ _ 10 પ્રતિભાવો » [ ‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર. લેખિકાનો આપ આ સરનામે સંપર્ક કરી શકો છો : pinkidalal@gmail.com ] એ મંત્રનું રટણ માત્ર સવાર પૂરતું જ સીમિત નહીં. એ દોર દિનભર, રાત્રે, મધરાત સુધી ચાલ્યા જ કરે સતત, અવિરત, બી હેપ્પી, બી કૂલ, બી પોઝિટિવ, ટેક ઈટ ઈઝી, સ્માઈલ, ચિયર, પેપ- આ શબ્દો આખા દિવસમાં નહીં નહીં ને લગભગ પાંચસો વાર તમારા કાને, આંખે, મગજ પર અથડાતા હોય છે તેનો ખ્યાલ છે ? એટલું જ નહીં પુસ્તકો મેનેજમેન્ટને લગતાં હોય કે સેલ્ફ ડેવલપમેન્ટનાં, આજકાલ ‘બી હેપ્પી’ નામનો ગુરુમંત્ર વાઈરસની જેમ ચીપકી રહ્યો છે. સવાલ એ છે કે પ્લેસિબો ઈફેક્ટની જેમ આ બી હેપ્પી, બી કૂલ (Full, not fool !), બી પોઝિટિવનાં રટણ કરવાથી ખરેખર માણસ સુખી સંતોષી, આંતરિક રીતે સભર, સમૃદ્ધ થઈ જાય છે ? કપરા સંજોગોમાં માણસે શું કરવું જોઈએ ? જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર કરી લેવો જોઈએ « Previous બાળઉછેર માટે સંયુક્ત કુટુંબ આદર્શ – પ્રા. બિંદુ મહેતા કહ્યું એમ નહિ, કર્યું એમ…..! – કલ્પના જિતેન્દ્ર Next » આ પ્રકારનું અન્ય સાહિત્ય: હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૪) – અરવિંદ પટેલ ૧૯૬૨નો નવેમ્બર મહિનો. ૨૦મી ઓક્ટોબરે ભારત સામે જંગે ચડેલા ચીનના પક્ષે સ્થિતિ રોજ રોજ મજબૂત થતી જતી હતી. ભારત માટે શરણાગતિ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ખુલ્લો ન હતો. કાશ્મીરમાં લદ્દાખ મોરચે અને ઉત્તર-પૂર્વ ભારતમાં અરૂણાચલ સરહદે ચીની સૈન્ય ઘણું અંદર ઘૂસી આવ્યું હતું. એ સંજોગોમાં ઠાલી લડત આપી વધુ સૈનિકો અને સરંજામ ગુમાવવા કરતાં પીછેહઠ કરવી સારી એમ માની લશ્કરને ચોકીઓ ... [વાંચો...] હસવું આવે તેવો એક ટૂચકો : એક નિઃસંતાન ગુજરાતી દંપતીએ છ માસનું બાળક દત્તક લીધું. બાલાશ્રમમાંથી જાણવા મળેલું કે તે બાળકના માતા-પિતા બંગાળી હતા. જરૂરી કાનૂની વિધિ પછી એ બાળકને પેલું દંપતી ઉમંગભેર પોતાને ઘેર લાવ્યું. તે સાંજે જ એમણે પોતાના મિત્ર દ્વારા ‘બંગાલી શિક્ષક’ નામનું પુસ્તક મંગાવી લીધું. એ લાવી આપનાર મિત્રને એમણે કહેલું કે છ-આઠ મહિના પછી બાળક ... [વાંચો...] 10 પ્રતિભાવો : એક નવો ટ્રેન્ડ – પિન્કી દલાલ પોઝીટીવ થીંકીંગને લગતા પુસ્તકો વાંચવા અને તે પુસ્તકો વિષે કે તેના લેખકો વિષે ચર્ચાઓ કરવી એ આજકાલ સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે . તમે શિવ ખેરા ની બુક વાંચી? જો તમે આ લેખકોને ઓળખતા હોવ અને તેમને વાંચતા હો તો તમારું સ્ટેટસ ઊંચું અને સારું કેવાય !!! પણ હકીકતમાં આ પૈસા કમાવાની વૃતિ સિવાય બીજું કઈ નથી ….તેનાથી માણસ ખુલીને જીવી શકતો નથી પણ કડક શિસ્તના ભાર નીચે દબાઈ જાય છે . કેમ કે જ્યાં જુઓ ત્યાં ફોર્માલીટી થી કેમ વર્તવું તે જ શીખવાડાય છે . પોઝિટિવ એટીટ્યુડ રાખવો જોઈએ જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર કરી લેવો જોઈએ એ વાત બરાબર પણ કસોટી હમેશા સત્ય નિ થાય માટે માટે દરેક માણસ જો સત્ય ના પ્લેટફોર્મ પર રહિને પછી જો પોઝિટિવ એટીટ્યુડ રાખે તો એને જે પરિણામ મલે પડે કે નહિ સત્ય એજ ઇશવર છે સત્ય એજ શિવ છે કાળા વાદળમાં છુપાયેલો વરસાદ…રૂપેરી કોર,એના ઉપર પણ દે જરા જોર.. સુંદર લેખ. ઓવરડોઝ કે ઠાલા આશ્વાસનો કરતા હ્રદયથી ખંભે મુકાયેલો એક હાથ કે અંદરથી હિંમત આપવાની લાગણી સાચી. અભિનંદન. આપના લેખ બદલ ખુબ ખુબ અભિનંદન. પોઝીટીવ અને નેગેટીવ વચ્ચે માનવ મન ઝોલા ખાતું રહે છે. પણ કહેવાય છે કેમંસ જો આવી પરિસ્થિતિમાં પોતાના દિલને પૂછે તો ચોક્કસ સાચો માર્ગ મળે છે જે પોઝીટીવ જ હોય છે. તમારો લેખ પોઝીટીવ અને નેગેટીવ ના કારણે મન માં થતી અથડામણો વિશે છે અમે લાગે છે. મારી દ્રષ્ટિ થી દરેક માણસ positive વિચારો ધરાવતો હોય જ છે પરંતુ પરિસ્થિતિઓ અને સંજોગો તેને negetive બનાવી દે છે.હા તેનાથી ડર્યા વગર જો પોતાના મન થી લીધેલા positve નિર્ણય પર અડગ રહીશું અને સફળતા મળી તો હા,,positive થીન્કીંગ સાચું છે અને જો નિષ્ફળતા મળે તો તે ખોટું બની જાય છે.. વાસ્તવિકતા સ્વીકારવાની ટેવ રાખવી, પોસિટીવ બનવા કરતા વાસ્તવિકતા વાદી બનવું સારું. જીવનમાં ફક્ત સારા લખાણો જ કે સુવાક્યો કામમાં નથી આવતા. અમે એન્જિનિરીંગ કોલેજ માં એક વિષય ભણતા હતા, તે મને આજે વર્ષો પછી પણ યાદ છે. ( Applied Mechanics ) આપણે જે સિદ્ધાંતો ભણ્યા તેનો અમલ કેવી રીતે કરવો તે વિષય અમે ભણતા હતા. ફક્ત સિદ્ધાંતો ગોખવાથી જીવન નહિ સુધારે. સારા સુવાક્યો નો વધુ માં વધુ અમલ જીવન સુધારશે. જીવન માં ક્યારેક બાંધ છોડ કરવી પડે તો કરવી. પગ જમીન પર રાખવા, હવા માં નહિ. કૃષિ પર્યાવરણમાં પક્ષીઓની અગત્યતા – ડો. એચ. એસ. વર્મા અને ડો. આર. એમ. પટેલ ફરક તો પડશે.. – બિમલ રાવલ આપણે શા માટે યાદ રહેવું છે? – ડૉ. દિનકર જોષી ઘર ચકલી : માનવ વસવાટનું સૌથી નિકટનું પક્ષી – ડો. એચ. એસ. વર્મા, ડો. આર. એમ. પટેલ અને પ્રો. એમ. બી. ઝાલા ઘર – મીનાક્ષી વખારિયા Dashank H. Mali: ” ખરેખર ખરા માણસ છો,તમે…!... Sushant: આભાર વત્સલભાઈ, અત્યારે હું મારા પોતાના બ્લોગ ઉપર... Vatsal: હુ અત્યારે 16 વર્ષ નો છું મારી પાસે પણ મોબાઇલ છે... Nishant Desai: આ માહિતિ શેર કરવા બદલ ખુબ ખુબ આભાર. ગોપાલ ખેતાણી: માહિતીસભર ઉમદા લેખ. સુરેશ જાની: આ લેખ ન વાંચ્યો હોય તો આ વાતની ખબર જ પડી ન... રીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો) અમારો સંપર્ક કરો મનપસંદ લેખ શોધો સરળ ગુજરાતી કેલેન્ડર રોલ નંબર ૧૧ (અંતિમ) – અજય ઓઝા રંગીલો રાજા – ગોપાલ ખેતાણી આ તફાવત રમત ઓનલાઇન સ્પૉટ છોકરીઓ માટે રમતો સુંદરતા સલૂન વસ્ત્ર પ્રાણીઓ પાકકળા ચુંબન શોપિંગ અલંકરણ પ્રેમ આ તફાવત સ્પૉટ તફાવત શોધો: દરિયાઈ મનોરંજન તફાવતો માટે જોઈ: પૌરાણિક હીરો તફાવતો માટે શોધ તફાવતો માટે જોઈ સાથે એક લાલ કેટ તફાવતો માટે જોઈ સાથે મૈત્રી ડ્રેગન તફાવતો માટે જોઈ સાથે Rapunzel તફાવતો માટે જોઈ સાથે એક મોહક બાળક તફાવતો માટે જોઈ એક સુંદર છોકરી સાથે મીની સાથે નાના તફાવતો પ્રિન્સેસ એક પિકનિક માટે બહાર મળી ટોમ અને જેરી દ્વંદ્વયુદ્ધ માટે તૈયાર કરવામાં આવે છે ડિઝની નાયકો મજા હોય છે કિલ્લાના સામે હેરી પોટર લોકપ્રિય ઑનલાઇન રમતો આગ અને પાણી બરફ મંદિર છે ટોમ અને જેરી પરિવહન દૂધ જંગલ માં ઝેબ્રા SpongeBob બોટ પર કોઈ રન નોંધાયો નહીં આઠ karapuzov સેવા આપે છે ટ્રેક્ટર માટે અત્યંત આકર્ષક વિસ્તાર ક્રોધિત પક્ષીઓ રોબોટ્સ હુમલો બિલાડી માટે પ્રેમ બાળક માટે પ્રકાર એક સૈનિક આતંકવાદી શિબિર ચોખ્ખી કરી દે જગ્યા હુમલો ક્રોધિત પક્ષીઓ રશિયન માછીમારી જંગલી આગ અને પાણી મહાનગર પર ત્રણ પરિમાણીય રેસ કપિલ શર્મા, ગિની ચત્રથ, ભારતના ટુડેના ચિત્રો અને વિડિઓની અંદર શીખ સમારંભમાં ફરીથી ગાંઠ બાંધે છે અલીયા ભટ્ટનો જવાબ જ્યારે પૂછવામાં આવે છે કે તેણીને 'અલીયા કપૂર' કહેવામાં આવશે તો તમને સ્ટમ્પ કરશે – એનડીટીવી ન્યૂઝ અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, અક્ષય કુમાર, ઇન્સ્ટાગ્રામની 2018 ની 'સૌથી વધુ પ્રિય' ચિત્રો પાછળ હતા. તેમને અહીં જુઓ – હિન્દુસ્તાન ટાઇમ્સ જો તેઓ તેમની સાથે જતા હોય તો રાષ્ટ્રો કદાચ એટલા ખરાબ નહીં હોય … – ઍથલેટિક લેસ વેગાસ - શું તે કરશે? શું તે નહીં? શું તેઓ કરી શકે છે? શું તેઓ? ગયા અઠવાડિયે માર્ક લેર્નરની ટિપ્પણી પછી ડીસીથી દૂર દિશામાં ઉતરતા બ્રાયસ હાર્પરની વાવાઝોડાઓએ સોમવાર પર બીજીવાર વારો લીધો હતો, કારણ કે જનરલ મેનેજર માઇક રિઝોએ વારંવાર કહ્યું જ્યાં બ્રાઉન 2019 એનએફએલ ડ્રાફ્ટમાં અઠવાડિયા 14 પછી પસંદ કરે છે – cleveland.com ક્લવેલેન્ડ, ઓહિયો - જ્યારે બ્રાઉન્સે તેમના પાતળા પ્લેઑફને પેંથર્સ સામે જીવંત રહેવાની તક આપી હતી, ત્યારે તેઓ 2019 એનએફએલ ડ્રાફ્ટ ઓર્ડરમાં ફસાયેલા હતા, જે બે ફોલ્લીઓ પાછળ 13 મા સ્થાને પહોંચ્યા હતા. નીચે સંપૂર્ણ ફર્સ્ટ રાઉન્ડ-રાઉન્ડ ઓર્ડર તપાસો. પ્રત્યેક વર્ષે, અગાઉના સીઝનના રેકોર્ડ્સ અને સેહૉક્સ ડિફેન્ડર ટ્રોલ્સ કિર્ક કાઝિન ટચડાઉન માટે પરત ફર્યા પછી: 'તમને તે ગમે છે !!!' યુએસએ ટુડે એન.બી.સી. સ્પોર્ટ્સ – રેમ્સ સામેની રમત સાથે મિશેલ ટ્રુબિસ્કી “ખૂબ નિરાશ” કોનર મેકગ્રેગોરનો કોચ એ સંકેત આપે છે કે યુએફસી સ્ટારના લડવૈયા દિવસોની સંખ્યા થઈ શકે છે – એઓએલ તેના મુખ્ય કોચ જ્હોન કાવાનાઘ અનુસાર યુએફસીમાં કોનર મેકગ્રેગોરના દિવસોની સંખ્યા થઈ શકે છે. કાગનાઘ સાથે મેકગ્રેગોરના વિદ્યાર્થી-પ્રશિક્ષક સંબંધ 2007 માં શરૂ થયા હતા અને તે લડાઈ રમતોમાં સૌથી વધુ સ્થાયી રમતોમાંનો એક છે કારણ કે કાવાનઘે મૅકગ્રેગોરને કેજ વોરિયર્સ અને યુએફસી બંનેમાં ડબલ-ચેમ્પિયન સ્થિતિ પ્રાપ્ત વેચવાના વેચાણમાં પ્રશંસકો ટી.ડી. ગાર્ડનની ભીડ સોમવારની રાતની અફવાઓના વેપાર લક્ષ્ય તરફની તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે શરમાળ ન હતા. કેન્ટુકીના 6-ફુટ -10 કેન્દ્રની જાહેરાત કરનારની ફ્લેટ પરિચય પેલીકાન્સ અને સેલ્ટિક્સ વચ્ચે ટિપ-ઑફ કરતા પહેલાં નોંધપાત્ર રીતે ઉદાર ઉદ્ગાર સાથે મળી હતી. ડેવિસ, જે થોડા _ ડિસેમ્બર 11, 2018 07:36 AM ઓક્લાહોમા ક્વાર્ટરબૅક કિલર મુરે એવોર્ડ જીત્યા પછી હેઇઝમેન ટ્રોફી ધરાવે છે. (એપી ફોટો / ક્રેગ રટલ) ઓ એન શનિવાર, ઓક્લાહોમા સુનર્સ ક્વાર્ટરબૅક કિલર મુરેએ 2018 ની હેસમેન ટ્રોફી જીતી, એક નોંધપાત્ર રમતવીર માટે નોંધપાત્ર સિઝનને પ્રિમીયર લીગમાં રેકોર્ડ બ્રેકિંગ 12 રમતની અનિશ્ચિત શરૂઆતનો આનંદ માણ્યા પછી, મૌરીઝિયો સરરીને તેના છેલ્લા ત્રણ મેચમાં બે હારનો સામનો કરવો પડ્યો હતો અને આ અઠવાડિયાના અંતમાં માન્ચેસ્ટર સિટી સામે એક મુશ્કેલ મેચનો સામનો કરવો પડ્યો હતો. 'સર્રિબાલ' માં પ્રથમ ક્રેક્સ બતાવવાનું શરૂ કર્યું છે. 7 ડિસેમ્બર, 2018 ના રોજ પ્રકાશિત Seahawks તમે જે લાગે છે તે છે અને તે હોઈ શકે છે … – એથલેટિક મિનેસોટા વાઇકિંગ્સમાં ગેમ ફ્લો સમસ્યા છે, અને સિએટલ સીહોક્સ સામેની તેમની આગામી મેચઅપમાં તે સમસ્યા વધુ સ્પષ્ટ હોઈ શકે છે. આ વર્ષે કોઈ પણ અન્ય રમત કરતાં વધુ, વાઇકિંગ્સને ટેમ્પો આગળ રહેવાની રહેશે. તેઓ એક એવી ટીમ રહી છે કે જે દરેક રમત ઉપર ચડતા ૧૬/ઓગસ્ટ/૨૦૧૭ (બુધ) બુધવાર, ૧૬ ઓગસ્ટ ૨૦૧૭ નોમ - ૧૫:૧૭ સુધી રોહિણી - ૨૪:૫૦+ સુધી કર્ક - ૨૫:૦૦+ સુધી નોમ, શ્રાવણ, વદ, ૨૦૭૩, વિક્રમ સંવત ઓગસ્ટ ૧૬, ૨૦૧૭ (બુધવાર) યુકે સ્પિન ઓનલાઇન સાઇટ્સ - Play and Get £500 in Bonuses! _ યુકે સ્પિન ઓનલાઇન સાઇટ્સ દ્વારા બોનસ CasinoPhoneBill.com તે કેસિનો જુગાર માટે આવે છે, ત્યારે, કોઈએ સ્પિન નામ ચૂકી કરી શકો છો કારણ કે તે શ્રેષ્ઠ પૈકીનું એક છે અને કેસિનો વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય રમતો સમગ્ર વિશ્વમાં જુગાર. પહેલાં કેસિનો બાર મુસાફરી કરવા માટે વપરાય ભૂતકાળ લોકો મનોરંજન અને નાણાં આ અનન્ય રમત રમવા માટે. Slot Jar is a market leading Roulette casino online! હવે સમય લોકોના લોડ પ્રાધાન્ય બદલાઈ ગયો છે તેમના મોબાઇલ ફોન ઉપયોગ કરીને આ રમત ઑનલાઇન રમવા. એક અદભૂત અભિગમ રમવાની સ્પિન ઓનલાઇન સંપૂર્ણપણે છે કારણ કે તે અને મુસાફરી ખર્ચ સંબંધિત તમારા સમય ઘણાં નાણાં બચાવે, તેના બદલે actually get £5 free cash to play with at Slot Jar casino! પરંતુ એક ચિત્ર બીજી બાજુ ભૂલશો ન જોઈએ તેમજ. હકિકતમાં, જમીન આધારિત કેસિનો માં, વ્હીલ દરેક ચાલ ઘણા અન્ય ખેલાડીઓ તમે સામે અને જીવંત કેસિનો વેપારી દ્વારા ફરે છે. તમે સીધા દૂર કોઇ છેતરપિંડીની નિર્દેશ કરી શકો છો જો તમને લાગે. આ બધા જુગાર માટે એક વિશાળ લાભ છે, કારણ કે તેઓ હજુ પણ પારદર્શિતા અને રમત અધિકૃતતા સક્રિય કરવા ચક્રની ક્રાંતિ ની ઝડપ પણ વિવિધતા અર્થઘટન કરી શકે છે. This is exactly the same as you’ll get at top rated Slot Jar casino! અદ્ભુત યુકે સ્પિન ઓનલાઇન સાઇટ્સ બોનસ તે હંમેશા શ્રેષ્ઠ યુકે ખીલા પર ફરતા ટેબલ પર રમાતી એક જુગારની રમત ઓનલાઇન કેસિનો પસંદ કરવા માટે મુશ્કેલ છે, કારણ કે તેમને ઘણી ઓફર વિકલ્પો સંગ્રહ. તેથી, તે શ્રેષ્ઠ એક જતા પહેલાં નીચેના પરિબળોને જોવા માટે સારું છે. સાથે શરૂ કરવા માટે, જો શોધવા કેસિનો તમે મુલાકાત લો છો કરવા જઇ રહ્યા છીએ પ્રતિષ્ઠિત છે. બીજું, તેમના ટ્રેક રેકોર્ડ સમીક્ષા જેમ તે ગ્રાહકોને વિજેતા રકમ ભરવા ખાતે વિશ્વસનીય છે. થર્ડ, પ્રકારની જુઓ મફત બોનસ સાઇન અપ કરો તે તક આપે છે. તે ફાયદાકારક છે જો તમે એક છે કે જે તમે કેટલાક મફતના નાણાં સાથે શરૂ કરવા માટે પરવાનગી આપે છે પસંદ. Get £200 to spin and win at Slot Jar now! સ્પિન નિઃશુલ્ક રમત રમે છે અને ફોન બિલ સાઇટ્સ દ્વારા પે છેલ્લા, અલબત્ત, તે રમત યુકે ખીલા પર ફરતા ટેબલ પર રમાતી એક જુગારની રમત ઓનલાઇન પૂરી પાડે છે ગુણવત્તા જોવા માટે મહત્વનું છે. તમે આનંદ માટે ઓનલાઇન રમતો રમે છે. સ્લોટ ફ્લાઇઝ એક મહાન સમુદાય ધ્યાન કેન્દ્રિત કર્યું છે સર્વિસ તમામ ખેલાડીઓ લાગે માટે a part of! Playing UK roulette online is quite easy as you have to follow some simple rules to start with. તમે ઉપયોગ કરી રમી શકે ફોન બિલ opts દ્વારા ચૂકવણી today! તે તદ્દન સ્વાભાવિક છે કે આ રમત માં વિજેતા એક જેઓ યોગ્ય નંબર જેના પર બોલ કે આખરે પર ફેરવવામાં આવે છે ઉતરાણ જ્યારે ચરખા સ્ટોપ ધારે છે. નંબરો વિચિત્ર અથવા તો સંખ્યાઓ અને લાલ કે કાળા હોઈ શકે છે. વિકલ્પો સંયોજનો પર ખેલાડી બેટ્સ પણ શક્યતા માટે ઉપલબ્ધ, ડઝનેક, નંબરો, ખૂણા, શેરીઓમાં, વિભાજન, વગેરે. Become a winner at Roulette with Slot Jar Casino Today! માટે યુકે સ્પિન ઓનલાઇન બ્લૉગ CasinoPhoneBill.com VBA શ્રેણી એસી ઊલટાવેલી આવર્તન એર કન્ડીશનર - ચાઇના શેનઝેન Vango ટેકનોલોજી ● વિશ્વસનીય: વિખ્યાત ઔદ્યોગિક ઘટકો ● એક એન ટીઆઇ-ઘનીકરણ: મોટા એર વોલ્યુમ અને નાના એન્થાલ્પી તફાવત ટેકનોલોજીનો ઉપયોગ ● ટી emperature શ્રેણી: -40 ℃ ~ + 55 ℃ ગત: VUC શ્રેણી કસ્ટમાઇઝ કેબિનેટ આગામી: VBD શ્રેણી ડીસી ઊલટાવેલી આવર્તન એર કન્ડીશનર Home લોકરક્ષક ભરતી બાદ GSRTC ડ્રાઇવર ની ભરતી મા પણ કૌભાંડ ઓડિયો થયો વાયરલ 38994 Mukesh Nimavat: જ્ઞાન સપ્તાહ .... ૨૦૧૧ ની વસ્તી ગણત્રી મુજબ વાપી એ ૧૬૩૬૩૦ ની વસ્તી ધરાવતુ શહેર છે. તે વલસાડ જીલ્લાના વાપી તાલુકામાં દક્ષિણ દિશામાં આવેલ નેશનલ હાઇવે નં.8 થી શુન્ય કિ.મી.ના અંતરે આવેલ છે. સ્તનનો કર્ક રોગ - ૩૧ મે ૨૦૦૮ વાની ફાંઉડેશન તરફથી વિજયવાડા, આંધ્ર પ્રદેશ, ભારત. Home વરરાજાએ લગ્નના 2 દિવસ પહેલા જ પ્રેમિકા સાથે બાંધ્યા શારીરિક સંબંધ પછી શું થયા હાલ, જાણો વિગત 11 એ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો. આત્મમંથનની જરૂર સત્તા અને મિડિયા-બંને પક્ષે છે Home જુઓ કાજલ મહેરીયા ના નવા ફોટા જે ક્યાય જોવા મળ્યા નહી મળે 10 ચેનલ બિગ મેજિક દર સપ્તાહે હાઈ વોલ્ટેજ ડ્રામા પુરો પાડવાના તેના લક્ષ્ય સાથે ચેનલ આગામી શો ચીખ..એક ખૌફનાક સચના પ્રસારણનો સોમવારથી પ્રારંભ કરશે. આ શો સોમવારથી શુક્રવાર રાત્રે 9 કલાકે પ્રસારીત થશે. ટેલી બડીઝ બેનર હેઠળ હોમી વાડિયા નિર્મિત ચીખ એક ખૌફનાક સચમાં ઓબ્જેકટ્સ થકી ન સંભળાયેલા અને ન જોયેલા ડરના સ્વપો પ્રદર્શિત કરાશે. આ હોરર શો કાળા પડછાયા અને સુસવાટા ભર્યા પવનની ગોપ્નીયતા વિશે હશે. તેમજ દરેક વાર્તા બે ભાગમાં કહેવાશે. નવા શોના લોન્ચ પર બોલતાં બિલ મેજિકના પ્રવકતાએ જણાવ્યું હતું કે બિલ મેજિકમાં અમે સતત અલગ અલગ પ્રકારના નવી ક્ધટેન્ટ પુરી પાડવા માટે ઉત્સુક છીએ. જે દર્શકોની ગતિશીલ જરતોને પહોંચી વળશે. અમે નવી ઓફર ચીખ.. એક ખૌફનાક સચ લાવવા માટે ઉત્સુક એ. જે અમારા દર્શકોમાં રોમાંચનું તત્વ નવી ઉંચાઈ પર લઈ જશે. જે અમારા હિસ્સાધારકો અને ગ્રાહકો માટે મુલ્યનો ઉમેરો કરશે. Next Next post: રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કાેંગ્રેસનાે સફાયો થશે : રાણે એકવાર એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ૫હારમાં આપી દીધો.આ લુહારને ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું,તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો.ધીમે ધીમે બગીચો ખાલી થઇ ગયો. એક દિવસ અચાનક રાજા આ લુહારના ઘર પાસેથી ૫સાર થયા ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં લુહાર અમીર બની ગયો હશે,પરંતુ રાજાને લુહારની હાલત ૫હેલાંના જેવી જ જોઇને ઘણી જ નવાઇ લાગી. “ચંદનના લાકડાનો કોઇ ટુકડો તારી પાસે બચ્યો છે..? ત્યારે લુહારે કહ્યું કેઃ મહારાજ..! મારી કુહાડીનો હાથો જ બચ્યો છે.” તે પસ્તાવાથી ઘણું જ રડવા લાગ્યો.તેને બાદશાહને આવો બીજો બગીચો ઉ૫હારના રૂ૫માં આપવા વિનંતી કરી, ત્યારે રાજાએ જવાબ આપ્‍યો કેઃ આવો ઉ૫હાર વારંવાર મળતો નથી. આપણા બધાનું જીવન આ લુહારના જેવું જ છે. માનવ જીવનના મૂલ્યની ખબર ત્યારે જ ૫ડે છે કે જ્યારે જીંદગીના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હોય છે અને ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કેઃ હે પ્રભુ..! થોડો વધુ સમય મને આપો,પરંતુ ત્યારે સમય મળી શકવો સંભવ હોતો નથી. માટે હે માનવ: આવો સુંદર મનુષ્ય ભવ મળ્યો છે ત્યારે તુ તારા આત્મા ને જાણી લે તે અનંત ગુણો થી ભરેલો છે તેનો અનુભવ કર, તેને ભુલ નહી, તેની કીમત ભુલીને તુ તારો અમુલ્ય મનુષ્ય ભવ વેડફી રહ્યો છે, આ સંસાર મા તુ બળી રહ્યો છે, શા માટે તુ રાખને માટે રતન ને (રત્ન ને ) બાળી રહ્યો છે. આવો મનુષ્ય ભવ જલદી પાછો નહી મળે. ઉછેરકાળ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનુ બી.એડ.સેમેસ્ટર-૧ નુ પરીણામ આવેલુ છે.જાણવા માટે અહી ક્લીક કરો ચોક પૂરવા _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries મંગળકાર્ય કરવું. શેખચલ્લીના વિચાર કરવા. સમસમવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries માથાકૂટિયું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries કાચંડી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ગમાર _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ૩.- જનરલ નોલેજ ૩.- જનરલ નોલેજના ૧૫૦૦ પ્રશ્નોની બુકલેટ ડાઉનલોડ મગદળવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries દત્તક લેવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries કોઈને દત્તક પુત્ર કરવો. ક્યારેક _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સવાબ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ઉશ્કેરવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries આવેશમાં આવે એમ કરવું; ઉત્તેજિત કરવું. મિલકતવેરો _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ગફલતી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries કિન્નરકંઠી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ઍન્ગેજમૅન્ટ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ઉત્પાતક _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સ્ત્રીપુરુષ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries પુરુષ અને સ્ત્રી. ઉગામાવવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries 'ઉગામવું'નું પ્રેરક. શૂરસેન _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries લાર _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries લાક્ષણિક આડો સંબંધ. અપેક્ષા ન હોવી તે. ટટ્ટુ ચાલવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries Guzerate : પ્રાર્થના (gu) Guzerate : અંતરાત્મા (gu) (હાથે) મીંઢળ બાંધ્યાં હોવાં _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries કામ ન કરી શકાવું (ઠપકામાં). ડાંગર (વેપારીઓનો સંકેત). ગુજરાતી માં સારણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોઠો; કોષ્ટક; 'ટેબલ'. પાયદળ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries આજે આપણે વાત કરવાના છીએ રીવર્સ ઈમેજ સર્ચ વિશે. રીવર્સ ઈમેજ સર્ચ એટલે ગૂગલનું ઈમેજ સર્ચ નહીં, જેમાં પતંગ લખો તો પતંગના ચિત્રો શોધી આપે. રીવર્સ ઈમેજ સર્ચ એટલે તેને એક ચિત્ર આપો એટલે તેના જેવું બીજું ચિત્ર શોધી આપે! રીવર્સ ઈમેજ સર્ચ સેવાનું નામ છે: ટીનઆઈ! મક્કમપણું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries હોજરું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ઓઝરું; પેટ (તિરસ્કારમાં). પ્રશંસવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries નજરબક્ષી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries રહેમનજરી કરવી તે. નાલકી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries સામું આવવું _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries તેડવા, લેવા કે સ્વાગત કરવા જવું. આપોશાન _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries જમતાં પહેલાં અને પછી બોલવાનો મંત્ર. ગૌશાલા _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ધરણીશ _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries હૂંફ વળવી _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries ભગવાં પહેરવાં _ ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries તને યાદ છે ? મને યાદ છે ? / રમેશ પારેખ _ ગુજરાતી લિટરેચર તને યાદ છે ? મને યાદ છે ? / રમેશ પારેખ મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને ઘેરાતી રાત મને યાદ છે ? થાતું પ્રભાત તને યાદ છે ? ખોવાતી જાત તને યાદ છે ? આવેલું સમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે ? એવા દિવસોની વાત તને યાદ છે ? અંધારા ક્લોઝેટમાં સંવાદ શરૂ થઈ ગયો. હવે મારો જમાનો વીતી ગયો. નટવરલાલ હવે થોડાજ મને પહેરવાના? ના રે ના. મારો વારો તો કોઈ પાર્ટીમાં જતી વખતે જ આવવાનો. હું તો શોભાના ગાંઠિયાં જેવું જ. રોજ ખરા કામની વખતે તો હજુ તારો જમાનો એમનો એમ જ. એ તો ઠીક મારા ભાઈ. મન મનાવવાની વાત. નવી રાણી જેવું માન તો તારું જ રહેવાનું. નવી કે જૂની. બન્ને કામનાં જ ને? થોડાં નકામાં થઈ જવાનાં? ઠીક. પણ એકાદ વરસ. પછી તો મને ફેંકી જ દેશેને? હોય કાંઈ? નટરવલાલ ઉદાર માણસ છે. તને સાલ્વેશન આર્મીમાં દાન આપી દેશે. પણ મારી છાપ તો જૂનાની જ ને? હોતું’શ વળી કૈં? તારા નવા માલિક વખતે એનુ જૂનું પાટલૂન ફેંકી દેશે, અને તું ય એ નવા માલિક માટે નવી રાણી જેવો મોભો ધરાવીશ. પણ તું તો નટવરલાલનું માનીતું જ રે’વાનું ને? ભઈલા મારા! નવી વહુ નવ દા’ડા. પછી હું ય તારા વાળા હેન્ગર પર અને પછી સાલ્વેશન આર્મીમાં ! નરહરિ ભાઈએ બનાવેલ યંત્ર વિશે જાણો ! આ બે પાટલૂન વચ્ચેનો સંવાદ છે કે, મારી, તમારી, સૌની કથા/ વ્યથા છે? છેલ્લી ઇચ્છા પુરી પડશે એવી જમરાજ ગેરન્ટી આપે તો અમદાવાદી શું માંગે? કેમ આ જૂની વાત યાદ આવી ગઈ? નવી બાતમી મળી એટલે જ તો! 2 responses to “જમરાજ સાથે ચાલાકી” આખું વર્ષ ચાલે એટલી બધી સંતા-બંતા જોક્સ … જોક્સનું અજીરણ થઇ જાય એટલી બધી ! ગુણવત્તા ની કોઈ ગેરંટી નહિ .. શ્યામ તારી સાંવરી સુરત પર વારી (48) સુરતા લાગી સારી –1 મુખ પર મોરલી ધારી –3 ચાલ ચાલે ચટકાળી –4 મારે મન વસ્યા મોરારી –5 થાય. તો જાણવું કે દશેરાના પર્વની ઉજવણી સાર્થક થઈ. શું આપણા જીવનમા કાંઈ પરિવર્તન જણાય છે. હા, એક ટૂંકી થઈ. બાળકો એક નવા ધોરણમા આવ્યા કે નવિન ૧. કામઃ ઉપર કાબુ. ૨. ક્રોધઃ કારણ યા અકારણ તેના પર નિયંત્રણ. ૯. દંભઃ જે નથી તેનો દેખાડો. જે છે તેને સંતાડવું. « Indian——– હસવાની મનાઈ છે— » તહેવારો એટલે મોજમજા – સાચો મહીમા ક્યાં કોઈ યાદ કરે છે? શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: જો રીઝે તો મોતીડે અમને વધાવે એનું એ છે « પંચમ શુક્લ (પ્રત્યાયન) « ગઝલ એની એ છે જીવન એનું એ છે, મરણ એનું એ છે, હૃદયમાં જખમનું સ્મરણ એનું એ છે! ‘ક્ષણનું રણ’ને સીમિત રાખવું મુશ્કેલ છે સાવ સહજ રીતે ભુતકાળ અને વર્તમાન નો અર્ક! જખમ ઘણી વાર સારા પણ હોય છે. ખરું ને? તો જ એને ખંજવાળવાનું મન થાય 🙂 તમારું મુક્તક વાંચી મને મારી રચના યાદ આવી … નવા સર્જનો છે, નવી પ્રેરણા છે, આ આંસુ નયનમાં નવા છે પરંતુ, સરસ મુક્તક.ચાર પંક્તિમાં કેટલું બધું કહી દીધું. જીવન…મરણ .. સ્મરણ ..દુ:ખ…ઓસડ …દહાડા..હ્રદય..જખમ ..અને ક્ષણનું રણ! વાહ! ← શ્રી કૃષ્ણ છંદ…. ત્રિરંગો અમારી શાન છે…કાવ્ય → 4 thoughts on “શિવ ની સમાધિ” વાહ ભાઈ સુંદર રચના શિવ અને જેવનું મિલન એટલે જ સુંદર શિવરચના. એક એક વર્ણન અને પંક્તિઓ જાણે શિવ મહિમાને આંખો સામે દ્રશ્યમાન થાય છે. વડીલ શ્રી કેદાર્સિંહજીની આ અનન્ય રચના છે શ્રાવણ માસમાં આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર Posted in માનવીય સમસ્યાઓ, tagged કચ્છ, છૂટકારો, નરેન્દ્ર, મોદીથી, વિભાજનવાદી, સૌરાષ્ટ્ર on August 2, 2013_ 1 Comment » ૧૯૫૭માં એક કૂવાના સારકામમાં ઓ.એન.જી.સી થકી લુણેજપાસે તેલ નીકળ્યું હતું. અને પછી તો ક્યાં ક્યાં તેલ હોઈ શકે તે બાબતમાં સમાચાર પત્રોંમાં સમાચારોનો મારો ચાલ્યો. એક કટાક્ષચિત્ર એવું આવ્યું કે છાપાંને નીચોવવાથી પણ તેલ નિકળે છે. આપણી નહેરુવીયન કોંગ્રેસ આમતો વચન અપવામાં અને પોતાની પ્રતિબદ્ધતા પૂનઃ પૂનઃ જાહેર કરવામાં માહિર છે કે ત્યાં સુધી કે જનતા કંટાળી જાય. જેમકે ગરીબી હટાવો … વિગેરે. હવે આ સ્થિતિ નથી. ચરણસિંહના સુપુત્ર જણાવે છે કે યુપીનું પણ અનેક રાજ્યોમાં વિભાજન કરવુ જોઇએ. કારણકે સંસ્કૃતિ અલગ અલગ છે. ચરણસિંહને જલ્દી જલ્દી વડાપ્રધાન બનવું હતું. એટલે તેમણે પોતાના જાની દુશ્મન ઇંદીરાઈ (નહેરુવીયન) કોંગ્રેસનો સાથ લઈ મોરારજી દેસાઈની કામકરતી સરકારને ઉથલાવી. ઇંદીરાકોંગ્રેસને શાધનઅશુદ્ધિનો છોછ ન હતો. કટોકટી-ફેમ કોંગ્રેસ તો સત્તામાટે કોઇપણ હદે જવા તૈયાર હતી. હવે કોંગ્રેસી “હમ્ટી ડમ્ટી” ટાઇપ પરિભાષા ચરણસિંહના પુત્ર અપનાવે તે આશ્ચર્યની વાત નથી. સંસ્કૃતિની પરિભાષા ચરણસિંહના સુપુત્રની શું છે તે આપણે જાણતા નથી. “ગાય જો ગધેડા સાથે રહે તો ભૂંકે તો નહીં, પણ લાત મારવાનું તો શિખી જ જાય.” અને અમે વાણીયા. રાધે… રાધે… રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ… જય જીનેન્દ્ર, ભલે અમારી મુંછ નીચી પણ અમારી લીલા અપાર. અમને કોઇ ન પૂગે. અમે યુગે યુગે એક માણસ એવો પેદા કરીએ કે જેને સૌ લળી લળીને પ્રણામ કરે. ભામાશા, હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્‍ રાજચંદ્ર, મહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણીના બરનો છે કોઇ? હા ભાઈ અમારી સંસ્કૃતિ પણ જુદી. અમને પણ અલગ રાજ જોઇએ. અને અમે દલિત લોકોએ તો દલિતસ્તાન માંગેલું જ છે. હવે તમે કહેશો કે આ બધા તો એક જ ગામમાં રહેતા હોય છે. એમને કેવીરીતે અલગ અલગ રાજ આપી શકાય? ભાઈ આ તો વહીવટી અને મેનેજરીયલ પ્રોબ્લેમ છે. મન હોય તો માળવે જવાય. મોટી મોટી અણવરસીટીમાં ભણેલા, મોટી મોટી હૉફીસુંમાં બેહતા, મોટા મોટા પગારો લેતા, મોટામોટા બંગલાઉંમાં રે’તા સાયેબો આનો ઉકેલ લાવસે. અમારા રાજકોટના રૉટલા પૂરા થયા અને ભાવનગર આવ્યા. ભાવનગર તો ભાઇ સાવ જ અલગ. સ્ટેશન ઉપર ઉતરતાં જ ખબર પડે કે આ શહેર જ અવનવું છે. કુલીઓ બધી મહિલા. મીઠું મીઠું અને ચોક્ખું ચોક્ખું બોલે. આદરથી બોલે. રાજકોટ પણ કંઇ અસભ્ય તો નહીં જ. પણ ભાવનગર એ ભાવનગર. રાજકોટની ઘોડાગાડી ખુલ્લી. ત્રણ જણ બેસી શકે. ભાવનગરની ઘોડાગાડી બંધ. એમાં પાંચ જણા બેસી શકે. ભાવનગરના મકાનો એટલે મોંઘેરી ધરોહરવાળું સ્થાપત્ય. “પ્લૉટ”ના (કૃષ્ણનગર અને તખ્તેશ્વર વિસ્તાર) રસ્તાઓ કાચા પણ પહોળા અને સુવ્યવસ્થિત. દર ચાર રસ્તે શોપીંગ અને બગીચા. અમારા એક સહાધ્યાયી સુરેન્દ્ર નગરમાં મળ્યા અને કહે આ દેશ તો સાવજ જુદો છે. હા ભાઇ. અમે પણ જુદા છીએ. અમારી સંસ્કૃતિ પણ અલગ છે.જો તમે ભાવનગરનું જુદું રાજ કરો તો અમારું મહુવાનું પણ એક રાજ કરજો. અને અમે સોરઠના આરઝી હકુમત વાળા કંઈ જેવાતેવા નથી. સાચુકલા સિંહ જેવા છીએ. ભવનાથ દાદા અમારે હાજરા હજુર છે. અમારી સંસ્કૃતિ પણ અલગ છે. અમને પણ અલગ રાજ જોઇએ. અને અમે પોરબંદર વાળા… તમે અમારો યુગાન્ડા રોડ જોયો છે? અમે ગાંધી બાપુ ન આપ્યા હોત તમારું શું થાત? તમારી જે દશા થાત તેનો વિચાર કરતાં તમારા દુશ્મનોને પણ કમકમાં આવે. શું અમે “પાણકાવાળી” કરીશું તો જ તમે અમને અલગ રાજ આપશો? તમને ખબર તો છે જ કે અમે કેવા છીએ. ઈટાલીના માફિયા પણ અમારી અગાડે પાણી ભરે. અને અમારો મજોકોઠો (મચ્છુનદીનો કાંઠાળો પ્રદેશ)? અમે તો ઇજનેરી સાયેબો બનાવ્યા ત્યારે તમારી મોટરું મારામાર વિમાન ઘોડે ધોડે છે. અમારું શે’ર તો છે પેરીસ. ભલે મચ્છુંમાં પૂર આવ્યું અને “પેરીસનું પતન થયું” પણ અમે પેરીસને પે’લા કરતાં પણ મોટું અને આગળ કરી દીધું. અત્યારે તો રાજકોટનું પણ બાપ બની ગયું છે. અમારી સંસ્કૃતિ જુદી. અમને પણ જુદું રાજ જોઇએ. અને અમારો ઠાંગો. તેને ભૂલો તો ખેર નથી. અમે તો સૂરજદાદા ના છોરું. અમારા બળધીયા અને અમારા ઘૉડા, ઘી પીવે ઘી. અમારા પેંન્ડા તમારી હથેળીમાં માય નહીં. અમારી સંસ્કૃતિ જુદી. અમને પણ જુદું રાજ જોઇએ. અને અમારું ઝાલાવાડ. ગુજરાતમાંથી આવો અને અમે તમને જુદા ન લાગીએ તો એવું બને જ નહીં. અને અમે ધરાંગધરા વાળા. અમારી તો તમે વાત જ ન કરી શકો. ચોર અમારા રાજમાં ઘુસીજ ન શકે. જો ઘુસ્યો તો મર્યો. હા… એવી અમારા મયુર ધ્વજ મહારાજની ધાક. અરે અમારા ધરાંગધરાના તળાવના ગણપતિ દાદા તમને બીવરાવે. અમને પણ અલગ રાજ જોવે. અને અમે રાજકોટના. અમારા ધર્મેન્દ્રસિંહજીબાપુની વાત થાય નહીં. એ બેટીંગમાં ઉતરે તો યુરોપીયન એવા રીઝવેએ (કોમનવેલ્થટીમનો ઓપનીગ અને ફાસ્ટ બૉલર)પણ એમનું માન રાખવું પડે. એણે પણ અમારા બાપુને પહેલો દડો તો ધીરો અને હોલ નાખવો પડે જેથી બાપુ ચોકો મારી શકે. અને અમારા બધા બાપુઓ રૈયતનું ધ્યાન રાખનારા. મરકીમાં ઘરે ઘરે જાય. અને પોતાના પલંગની મચ્છરદાની પણ ઉતારીને રૈયતને આપી દે. અમે પણ અલગ. અમારી સંસ્કૃતિ પણ જુદી. અમને પણ જુદું રાજ જોઇએ. તમારી ગાયકવાડીના (લાલીયાવાડીના) લીસ્ટમાં અમારું નામ પણ લખજો. માયાવતી, મુલાયમ, ચરણસિંહના પૂત્ર વિગેરે અનેકની દાઢ સળકે તો કેશુભાઇ, સુરેશભાઇની દાઢ પણ સળકે જ. પણ હમણાં જ્યાંસુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી તેઓ નાના નેતાઓને આગળ કરશે અને થોડું “જામ્યા” પછી તેઓ “પટ”માં આવશે. વળી તમારે બહુમતિ ન આવી તો તમારે થોડાક જ ધારાસભ્યોને ફોડવા પડશે. એટલે તમારું કામ સહેલું અને સસ્તું બનશે. તમે તમારી જાગીર સંભાળી શકશો. અને તમારા પૂત્ર-પૂત્રીઓને અને તમારી અગામી કેટલીક પેઢીઓને તારી શકશો. ૧૯૭૨સુધીમાં આસામ બાંગ્લાદેશી ઘુસણખોરોથી પાયમાલ થયું. ચૂંટણીનો બહિસ્કાર થયો. ૪% મતદાન થયું. ઈંદીરા ગાંધીએ તો પણ તે ચૂટણીને કાયદેસર ગણી. અને નોર્થ ઈસ્ટની અને આસામી પ્રજાના જોરને તોડવા તેના ૬ ભાગ કરી નાખ્યા. સૌરાષ્ટ્ર અને કચ્છને અન્યાય થાય છે તે વાત જ બેહુદી છે. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, ઘનશ્યામભાઇ ઓઝ,છબીલદાસ મહેતા, કેશુભાઇ પટેલ વિગેરે સૌરાષ્ટ્રના જ હતા. તે છતાં પણ આવી વાત થાય તો તેનો અર્થ એમજ કે તેઓને સમતોલ વિકાસ કરતાં આવડતો ન હતો. હાલના નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્ર અને કચ્છ જ નહીં પણ આખા ગુજરાતની કાયા પલટ કરી નાખી છે. પણ વિભાજનવાદી નેતાઓને પેટમાં દુખે છે અને કૂટે છે માથું. તેમને નરેન્દ્ર મોદીથી છૂટકારો જોઇએ છે. Tags: કચ્છ, છૂટકારો, નરેન્દ્ર, મોદીથી, વિભાજનવાદી,સૌરાષ્ટ્ર “પ્રિયા” તારો ઇન્તજાર… _ Gujarati SMS “પ્રિયા” તારો ઇન્તજાર… કોઈ કરી રહ્યું છે તારો ઇન્તજાર. August 29, 2014 by ગોવીન્દ મારુ, posted in મુરજી ગડા Previous postધર્મે મને ખુબ વેદના આપી છે 17 thoughts on “ગ્લોબલાઈઝેશન સમજીએ” મુક્ત આર્થીક નીતી અન્ય વ્યવસ્થાઓના પર્યાયરુપે આવી છે. આજ સુધી અજમાવેલી બધી જ અર્થવ્યવસ્થાઓ કરતાં એ પ્રમાણમાં સારી છે. ખુબ જ સરસ લેખ. આજે જગત નાનું બની ગયું છે. કોઈ પણ દેશ કોન્ટેક્ટ ઈફેક્ટથી મુક્ત નથી. અમેરિકા માટે પહેલાં કહેવાતું તે આજે વિશ્વને માટે કહી શકાય “મેલ્ટિંગ પોટ”. માનું છું કે થોડા જ દાયકામાં એક વૈશ્વિક સંસ્કૃતિ સ્થાપીત થઈ જશે. મુરબ્બી મુરજીભાઈ ગડાએ છેલ્લે ભાગ્ય, નસીબ, લખ્યા લેખ નો ઉલ્લેખ કરી પલાયનવૃત્તીનો ઉલ્લેખ કરેલ છે. છેલ્લા ૨૦-૩૦ વરસમાં કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ, વેબ, બ્લોગની સગવડને કારણે હવે બધાને બધી ખબર પડી ગઈ છે. મોબાઈલ અને એન્ડ્રોઈડના કારણે નજીકના ભવીષ્યમાં ઋષી મુનીઓ, સાધુ, બાવા, ફકીરને પોતે ડફોળ હતા એ ખબર પડી જશે. રાજકરણીઓ જે રોટલી સેકતા હતા એમાં હવે એમના પોતાના હાથ દાઝશે. જેમ જેમ લોકો ભાગીદાર બનતા જશે એમ સુધારા થતા જશે. રસ્તા ઉપર કે જાહેરમાં વાર તહેવારે ધાર્મીક પ્રચાર પ્રસાર બંધ થશે. છેલ્લે……આમ જનતા માટે વર્તમાન સમય પહેલાં કરતાં વધુ સારો છે અને ભવીષ્ય હજી પણ ઉજળું થવાનું છે….. મુરબ્બીએ સાચું કહેલ છે… ખુબ સરસ આર્ટીકલ. પ્રવીણભાઈ કહે છે, “થોડા જ સમયમાં એક વૈશ્વીક સંસ્કૃતી સ્થાપીત થઈ જશે.” જો કે કેટલો સમય લાગશે તેની ખબર નથી, પણ એક ઉદાહરણ આપવા ઈચ્છું છું. મને અહીં ન્યુઝીલેન્ડમાં સ્થળાંતર કર્યાને ચાળીશ વર્ષ પુરાં થવાને છે. અહીં વેલીંગ્ટન સીટી કાઉન્સીલે વયસ્કોના વર્ષ નીમીત્તે થોડા સમય પહેલાં એક પુસ્તીકા બહાર પાડેલી જેમાં ન્યુઝીલેન્ડની સંસ્કૃતીમાં જેમનું કંઈક પ્રદાન હોય તેમનો સમાવેશ કરવામાં અવ્યો હતો, જેમાં મારા જીવન વીશે પણ માહીતી આપવામાં આવી છે. અજર અમર પદ દાતા રામ – ગુજરાતી કવિતાઓ 4 thoughts on “અજર અમર પદ દાતા રામ” BHIMA SISODIYA (uk) કહે છે: Indian Blogger કહે છે: વાદી-એ-કશ્મીરને અલવિદા કહેવાનો વખત આવી ગયો છે. મારી બદલી શ્રીનગર, કશ્મીરથી રાજકોટ, ગુજરાત ખાતે થઈ છે. હું 19મી ઓક્ટોબર, 2007ના રોજ કાર્યમુકત થઈ, 29મી ઓક્ટોબર, 2007ના રોજ રાજકોટ કાર્યાલયમાં કામકાજની શરૂઆત કરીશ. કશ્મીરમાં વીતાવેલો સમય તો ક્યારેય નહીં ભૂલાય. અહીં મળેલા મિત્રો અને શીખેલા પાઠોએ જીવનને એક નવી જ રાહ બક્ષી છે, અને એ માટે કશ્મીર પોસ્ટિંગ હંમેશા માટે અવિસ્મરણીય બની રહેશે. રાજકોટ જઈને આપને પુન: જલદીથી મળું એવી આશા સહ……. જયદીપ ટાટમીયા, શ્રીનગર. દરરોજ સવારે ચશ્મે-શાહી પાસે આવેલા મારાં ‘નિવાસસ્થાન’થી ઑફિસ જતી વખતે મુખ્ય માર્ગ પર દુઆ-એ-રસૂલ (સ.અ.વ.) નો આ સંદેશ વાંચીને દિલ હંમેશા કશ્મીર માટે પ્રાર્થના કરે છે કે, હે અલ્લાહ ! કાશ, એ જલ્દી થાય… મૌલાના મજહરુલ હક્ક અને હું એક વખત લંડનમાં ભણતા. ત્યાર બાદ અમે મુંબઇમાં ૧૯૧૫ની મહાસભામાં મળેલા. તે વર્ષે તેઓ મુસ્લિમ લીગના પ્રમુખ હતા. તેમણે જુની ઓળખાણ કાઢી મને પટણા જાઉં ત્યારે તેમને ત્યાં જવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને આધારે મેં તેમને ચિઠ્ઠી મોકલી ને મારું કામ જ્ણાવ્યું. તેઓ તુરત પોતાની મોટર લાવ્યા ને મને પોતાને ત્યાં લઇ જવાનો આગ્રહ કર્યો. મેં તેમનો ઉપકાર માન્યો ને મારે જ્યાં જવાનું હતું ત્યા મને પહેલી ટ્રેનથી રવાના કરી દેવાનું કહ્યું. રેલવે ગાઇડથી મને ખબર પડી શકે તેમ નહોતું. તેમણે રાજકુમાર શુક્લ સાથે વાત કરી ને મારે પ્રથમ તો મુઝફ્ફરપુર જવું જોઇએ એમ સૂચવ્યું. આ મિત્રમંડળે આ બાબતનો મારો મીઠો ઠપકો હેતપૂર્વક સાંભળ્યો. તેનો તેમણે ખોટો અર્થ ન કર્યો. મેં કહ્યું : ‘આ કેસો વાંચ્યા પછી મારો અભિપ્રાય તો એવો છે કે આપણે આ કેસો કરવાનું હવે માંડી જ વાળવું. અમે આ સંવાદમાં રાત ગાળી. મેં કહ્યું : મારે તમારી વકીલાતની શક્તિનો ઓછો ઉપયોગ પડશે. તમારા જેવાની પાસેથી હું તો લહિયાનું ને દુભાષિયાનું કામ માગું. આમાં જેલ જવાપણું પણ જોઉં છું. તમે તે જોખમમાં ઊતરો એ મને ગમે. પણ તેમાં ન ઊતરવું હોય તો ભલે ન ઊતરો. પણ વકીલ મટી લહિયા થવું ને તમારો ધંધો તમારે અનિશ્ચિત મુદતને સારુ પડતો મૂકવો, એ કંઇ હું ઓછું નથી માગતો. અહીની હિદી બોલી સમજતાં મને મુસીબત પડે છે. કાગળિયાં બધાં કૈથીમાં કે ઉર્દૂમાં લખેલાં હોય એ હું ન વાંચી શકું. આના તરજુમાની તમારી પાસેથી આશા રાખું. આ કામ પૈસા આપીને કરીએ તો પહૉચાય નહીં. આ બધું સેવાભાવથી ને વગર પૈસે થવું જોઇએ.’ બ્રજકિશોરબાબુ સમજ્યા, પણ તેમણે મારી તેમ જ પોતાના સાથીઓની ઊલટતપાસ ચલાવી. મારાં વચનોના ફલિતાર્થો પૂછયા. મારી અટકળ પ્રમાણે, કયાં લગી વકીલોએ ભોગ આપવો જોઇએ, કેટલા જોઇએ, થોડા થોડા થોડી થોડી મુદતને સારુ આવે તો ચાલે કે નહીં. વગેરે પ્રશ્નો મને પૂછયા. વકીલોને તેમની ત્યાગની કેટલી શક્તિ હતી તે પૂછયું. Categories: સત્યના પ્રયોગો _ 3 ટિપ્પણીઓ 3 thoughts on “સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૩૮)” !…આદિલને આ ‘ દિલ ‘ પહોંચે તો બસ છે…! _ શિક્ષણ સરોવર એમનો પ્રેમ મને વહેંચે તો બસ છે. રસાસ્વાદમાં વહેવામાં જ મને રસ છે. બાકી તો જીવન મારૂ આજ નિરસ છે, આદિલને આ ‘ દિલ ‘ મળવા તરસે, શબ્દ સ્વરૂપે મળે તોય મને બસ છે. લાગે છે મને કે થઈશ હું એક દિ’ સફળ. આ ‘ દિલ ‘ ને વિશ્વાસ છે મારામાં, કિશોર કહે મને વિશ્વાસ છે તારામાં. જરૂર સફળ થશો. શ્રીનું ફળ લઈને ઉભાચો તો તમારી મહેચ્છા પૂરી થશે. ‘આદિલ’પ્રત્યેની આપની ભાવનાની કદર રૂપે,આપને અભિનંદન. Very nice….આપને અભિનંદન. અપેક્ષા. ઉપેક્ષા અને આશા માં જરૂર આશા સફલા થશે. સરસ પ્રયત્ન ! ખુબ સુંદર રચના કિશોરભાઈ….. આ દિલ વહેવું છે શબ્દ થઇ મને તારા માં, તારા સ્નેહ નો સ્પર્શ મળે તો પણ બસ છે, હમઝા માટે ટેકનોલોજી તેમજ ગેજેટ્સ એ રસ નો વિષય. એ સિવાય વેબસાઈટ અને ઈન્ટરનેટ માં ઊંડો રસ. કામકાજ પણ એ જ. MCA દ્વારા કમ્પ્યુટર નિષ્ણાંત. ફરવાનો ખુબ જ શોખ અને નવા સ્થળો તેમજ નવું ભોજન (જે ક્યારેય ના આરોગ્યું હોય એવું) જમવાનો તેમજ બનાવવાનો (કુકિંગ) નો પણ શોખ. હવે બ્લોગ પર વળીએ, આ બ્લોગ મારા પોતાના વિચારો અને રોજ બરોજ ના રસપ્રદ પ્રસંગો વિષે છે. આશા છે કે આ બ્લોગ વાંચવાની મઝા આવશે તમને. – નવી ટેકનોલોજી ને લગતી માહિતી મેળવતા રહેવું અને શક્ય થાય તો બીજા ને પણ કહેવું. – આ સિવાય નવા સ્થળો ની માહિતી મેળવવી અને ત્યાં જવા વિષે વિચારવું (શક્ય હોય તો જવું પણ) – નવા ભોજનો જમવા તેમજ જાતે બનાવતા પણ શીખવું (વાંચીને કે વિડીઓ જોઇને). સંપર્ક માટે જુઓ, આ બ્લોગનું સંપર્ક પાનું. જીવનના કેટલાક રસપ્રદ પ્રસંગો કે યાદગીરીઓ સમય જતા ભુલાઇ જાય છે અથવા ખોવાઇ જતી હોય છે. જીવન દરમ્યાન બનેલા સારા-નરસા બનાવોને સાચવવા અને વાગોળવા લગભગ દરેકને ગમે. આપનો હેતુ જ એ છે એટલે વધુ કંઇ કહેવુ નથી. આપને વાંચવા ચોક્કસ ગમશે. નિયમિત લખતા રહેજો અને નીરંતર વિકસતા રહેજો.. ગુજરાતી બ્લોગજગતમાં આપનું સ્વાગત છે. દર્શીતભાઈ, પહેલાં તો ગુજરાતી બ્લોગજગત માં આપના આવકાર બદલ આભાર. તમે એકદમ સાચી વાત કહી, મારા મત મુજબ રોજબરોજના બનાવો ને ક્યાંક લખી રાખ્યા હોય અને ક્યારેક ઘણા સમય પછી તે જોઈએ(વાંચીએ) એટલે અનેરો આનંદ મળે છે. આપનો બ્લોગ (બગીચો) પણ ખરેખર ખુબ જ રસપ્રદ છે. મળતા રહીશું ! આપનો બ્લોગ ”Thaughts of Hamza” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે. તારી પાસે રામ છે – ગુજરાતી કવિતાઓ Previous Article મને સાથ એનો મળ્યો છે સદાનો પ્રશાંત ગવાણિયા: સી.આર.સી. માટેનાં પત્રકો sunil chaudhari 12 એપ્રિલ, 2014 એ 09:36 PM વાગ્યે ખુબ સરસ ..થેન્ક્સ પૂર્વ અભ્યાસ માટે મને ઉપયોગી થશે .... न. બદલો; સાટું. On-line Test _ સામાન્ય જ્ઞાન GPSC પ્રિલિમ પરિક્ષા -2001(Question 1 to 20) GPSC પ્રિલિમ પરિક્ષા -2001(Question 61 to 80) દિશા અને અંતર નાયબ મામલતદાર / નાયબ સેક્શન અધિકારી (વર્ગ ૩)1-20 નાયબ મામલતદાર / નાયબ સેક્શન અધિકારી (વર્ગ ૩)61-80 નાયબ મામલતદાર / નાયબ સેક્શન અધિકારી (વર્ગ ૩)81-100 સામાન્ય જ્ઞાન(ટેસ્ટ-૧૫ ) સામાન્ય જ્ઞાન(ટેસ્ટ-૭) Previous Previous post: અમારા બાપુના જન્મ દિવસે Next Next post: દેશ એનો જ એ તૂટી’તી એક તિજોરી અને ધન રહી ગયું, ભીંજાયું એક શરીર અને મન રહી ગયું, ને કોઈ આભ જેટલું નિર્જન રહી ગયું. જાણ્યા વગર ન લગાવો પ્રવેશ દ્વાર પર ગણેશજી ની મૂર્તિ….. _ dont place ganesh pratima on main gate.... - Sambhaav News હિંદુ ધર્મ પ્રમાણે ભગવાન ગણેશજીની પ્રતિમાં ઘરમાં લગાવવી તે શુભ માનવામાં આવી રહ્યુ છે હંમેશા જોવામાં આવે છે કે નવા ઘરમાં પૂજા-પાઠ કરાવ્યા બાદ મુખ્ય દ્વાર પર ગણેશજીની લગાવવમાં આવે છે. અજાણતામા ઘણા લોકો આવુકરતા હોય છે, મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ ક્યારે લગાવવી શુભ છે જાણો આ અહેવાલ પરથી. જો તમે ગણપતિ બપ્પાની મૂર્તિ ઘરમાં લગાડવા માંગો છો તો તે બેઠેલી મુદ્ગામાં હોવી જોઈએ, જ્યારે કાર્યસ્થળ પર ઉભેલા ગણપતિની પ્રતિમાં સ્થાપિત કરવી જોઈએ. જેનાથી તમારા ધંધા રોજગારમાં સ્થિરતા બની રહે છે. જો તમારા ઈસ્ટ દેવતા ગણપતિ દાદા છે તો તેમની સ્થાપના મધ્યમાં કરીને ઈશાન ખુણામાં ભગવાન વિષ્ણુ, અગ્નિકોણમાં શ્રી શંકર અને નૈરૂત્યમાં ભગવાન સુર્ય અને વાયુકોણમાં માં દુર્ગાને સ્થાપિત કરવા જોઈએ. ધ્યાન આપવા વાળી વાત એ છે કે ભગવાનની પ્રતિમા કે કોઈ ચિત્ર કોઈ એવી દીવાલ પર ન લગાવવું જોઈએ જે બાથરૂમ સાથે મળતી હોય. એવું કરવાથી મંગળદોષ લાગે છે.ગજાનંદને મોદક અને તેમનું આસન મૂષક અતિપ્રિય હોય છે. જેથી ચિત્ર લગાવતી વખતે યાદ રાખો કે ચિત્રમાં મોદક કે લાડુ અને મૂષક અવશ્ય હોય. ક્યા બાત હૈ… આ અછાંદસ તો આગળ વાંચ્યુ જ છે, પરંતુ આજે ડૉ.ધવલની વાત વાંચવાની જરા વધુ મજા આવી… 🙂 વાસ્તવિક્તા અને ભ્રમણા વચ્ચેની જીંદગી કેવી હોય શકે એનો ચિતાર મળી ગયો, સરસ રચના અને ડો.ધવલભાઈની વાત પણ વિચાર માગી લે છે….આભાર………. સરસ અછાંદસ રચના. જબરદસ્ત રચના. સુંદર કાવ્ય… ફરી માણવું ગમ્યું… આ ને કવિતા કહેવાય? આ તો દરેકના મનની મુંઝવણ છે. આ બધા રોગો બધા ના જીનમા વણાયેલા છે. આ તો આ રોગોના નામ આપવાના અધિકારી દાક્તરોએ આપી જ દીધા છે તો આપણે સો કોલ્ડ દર્દી બની ગયા. ફક્ત એની ડીગ્રી વધી જવાથી એને રોગ કહેવાય છે. ખરુંને વિવેકભાઈ? સરસ કાવ્ય. ધવલની રિમાર્ક પણ મઝાની છે. મને બહુ માઝા આવિ, દિલ ને સ્પર્શે તે કવિતા…. “એક રીતે જોઈએ તો સ્કિઝોફ્રેનિઆના દર્દીની જેમ જ, આપણે બધા પણ ઢગલાબંધ આભાસ અને ભ્રમણાઓ લઈને જ જીવીએ છીએ… અને એની ઉપર પોતાના ડાહ્યા હોવાની એક વધારે ભ્રમણા રાખીએ છીએ એ અલગ ! :-)” – હાવ હાચી સોલ આની વાત ! જ્યાં સુધી પોતે પોતાને “રોગી” નથી માનતા ….”ભ્રમણા” તો તારણહાર જ ! મન બદલે તો જ જીવાય, મૌજ ને લિજ્જત આવે સે’જ, મનના આકાશની સીમા ન બાંધીએ, ઓ મારા ભાઈ! ખોલીએ જો મનના દ્વાર,ગતિ,વિકાસ,ઊંચું ઉડ્ડયન મળે,- હિંમત રાખી હૈયે,કરી મન મક્કમ,નિર્ધાર ધરીએ ભાઈ ! અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની એન્જિનિયરિંગ કોલેજોમાં ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયાના પગલે ખાલી પડી રહેલી બેઠકોએ કોલેજના સંચાલકોમાં ચિંતાનો વધારો કર્યો છે તો બીજી તરફ બ્રાન્ચદીઠ એડ‌િમશનની સાઇકલ બદલાતાં બેઠકો ભરવાની ગણતરીમાં મોટા ફેરફાર દેખાયા છે. બ્રાન્ચની પસંદગીમાં વિદ્યાર્થીઓએ બહુ મોટા ફેરફાર કર્યા છે. સિવિલ અને મિકે‌િનકલ હવે આઉટ ઓફ ક્રેઝ બન્યું છે. તેની સરખામણીએ આઇટી (ઇન્ફર્મેશન ટેક્નોલોજી બ્રાન્ચ વિદ્યાર્થીઓમાં હોટ ફેવ‌િરટ બની છે. એડ‌િમશન કમિટીએ પહેલા રાઉન્ડના જાહેર કરેલા આંક મુજબ ૧૦૦૦થી વધુ બેઠકો ધરાવતી ૧૦ બ્રાન્ચમાં સિવિલમાં પ૩ ટકા, મિકે‌િનકલમાં ૪૭ ટકા બેઠકોની સરખામણીએ આઇટીમાં ૮ર ટકા, કમ્પ્યૂટરમાં ૮૦ ટકા અને કે‌િમકલમાં ૮૭ ટકા બેઠકો ભરાઇ છે એટલું જ નહીં ટેક્સટાઇલ પ્રોસે‌િસંગ, ટેક્સટાઇલ ટેકનોલોજી જેવી ૩૦૦થી ઓછી બેઠકો ધરાવતી ર૧ બ્રાન્ચમાં પણ ૧૦૦ ટકા બેઠકો ભરાઇ ગઇ છે. નાની બ્રાન્ચમાં બેઠકો ખાલી રહી છે. બેઠક બેઠકો ભરાઇ (ટકા) કેમિકલ ટેક્નોલોજી ર૧૩૩ ૮૭.૮૬ ઇન્ફર્મેશન ટેક્નોલોજી ૩૮૭૦ ૮ર.૧ર કમ્પ્યૂટર ૬૮૦૩ ૮૦.૪૯ કમ્પ્યૂટર સાયન્સ એન્ડ ૧પ૯૦ ૭૮.૪૩ સિવિલ ૯૪૪ર પ૩.૬૬ ઓટોમોબાઇલ ૧૯૯૧ પ૧.ર૮ મિકેનિકલ ૧૧,૭પ૯ ૪૭.૭પ (પાર્ટટાઇમ જોબ કરતા હોય તેમના માટે) મિકેનિકલ સેકન્ડ શિફ્ટ ૧૬૯પ ૧પ.૭પ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલને મોટી રાહત, સ્વામીને નહીં મળે દસ્તાવેજ નવી દિલ્હી: દુનિયા સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે લંડન બેસ્ડ પોપ્યુલર કીબોર્ડ એપ Swiftkey ને 250 મિલિયન ડોલરમાં ખરીદી લીધી છે. સમાચારોના અનુસાર આ ડીલ કંપનીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલોપમેન્ટમાં મોટું પગલું સાબિત થશે. અંગ્રેજી સમાચાર પત્રના અહેવાલ અનુસાર Swiftkey ના બંને ફાઉન્ડરને આ ડીલથી 30 મિલિયન ડોલરનો ફાયદો થયો છે. ડીલના અનુસાર Swiftkeyના કર્મચારી માઇક્રોસોફ્ટની ટીમની સાથે મળીને કામ કરશે. માઇક્રોસોફ્ટે એક બ્લોગપોસ્ટમાં લખ્યું છે કે આગામી મહિનામાં કંપની ‘Swiftkey’ ટેક્નોલોજીને વિંડોઝ વર્ડ ફ્લો કીબોર્ડમાં સામેલ કરશે. તેનાથી એ સ્પષ્ટ છે કે હવે Swiftkey ની એપ વિંડોઝ સ્માર્ટફોનમાં પણ જોવા મળી શકે છે. જો તમે એન્ડ્રોઇડ યૂજર છો અને Swiftkey ની એપ યૂઝ કરો છો તો ગભરાવવાની જરૂર નથી કારણ કે આ એપ એન્ડ્રોઇડ અને iOS યૂજર્સ માટે પણ ઉપલબ્ધ થશે. રસપ્રદ વાત એ છે કે દુનિયાભરમાં તેને 300 મિલિયન યૂજર્સ ઉપયોગ કરે છે પરંતુ આ વિંડોઝ ફોન માટે ઉપલબ્ધ નથી. માઇક્રોસોફ્ટે પણ લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે આ એન્ડ્રોઇડ અને iOS માટે બંધ કરવામાં નહી આવે. જે લોકો Swiftkey થી અજાણ છે, તેમને જણાવી દઇએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ્ડ વર્ચુઅલ કીબોર્ડ એપ છે. આ યૂજર્સને ટાઇપ કરવાની પેટર્નને નોટ કરે છે અને તેના અનુસાર આગળ લખવામાં આવનાર ટેક્સ્ટનું અનુમાન લગાવીને શબ્દ સુજાડે છે. આ ઉપરાંત તેમાં બીજા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે જે એન્ડ્રોઇડ અને iOS માં ચેટિંગને ખૂબ જ રસપ્રદ બનાવે છે. VIDEO: જૂનાગઢ મનપા દ્વારા ગૌશાળાને ગાયો આપવાનું કૌભાંડ આવ્યું સામે ટેકસાસ: ટેકસાસમાં થયેલા ફાયરિંગના એક કલાક બાદ જ્યોર્જિયાના કલેટનમાં પણ ગોળીબારની ઘટના બની હતી. જેમાં ૪૦ વર્ષીય એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘયલ થયા હતા. કલેટન કાઉન્ટી પોલીસે એક સ્થાનિક ચેનલને જણાવ્યું હતું કે બે લોકોને ગોળી મારવામાંં આવી છે. જેમાં એક મહિલાનું માઉન્ટ જિયોન હાઇસ્કૂલની નજીક મોત થયું છે. મૃતક મહિલાની છાતીમાં ત્રણ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી અને તેમને પીએડ મોન્ટ હેનરી હો‌સ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. કલેન્ટન કાઉન્ટીના ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું હતું કે કુલ બે વ્યકિત પર ફાયરિંગ કરવામાં આવ્યું હતુું તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ઘટનામાં એક ત્રીજી મહિલા પણ ઘાયલ હતી. જે ગર્ભવતી છે. તેને ગોળી વાગવાની નહીં પરંતુ ધક્કો વાગવાથી ઇજા પહોંચી હતી. કલેન્ટન કાઉન્ટી પર્ફોર્મિંગ આર્ટ સેન્ટરમાં ગ્રેજયુએશન સેરેમની દરમિયાન આ ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગની આ ઘટના અંગે ૧૭ વર્ષના વિદ્યાર્થી દિમિત્રોસ પગોર્ત્જિસને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વોશિંગ્ટન ડીસીમાં પાકિસ્તાનના દૂતાવાસે ફાયરિંગની ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું છે કે પાકિસ્તાનની વિદ્યાર્થિની સબિકા શેખનું મોત થયું છે. મૃતકોમાં મહિલા પ્રોફેસર સિંથિયા ટિસ્ડેલનો પણ સમાવેશ થાય છે. ટિસ્ડેલના નજીકના સગાં સંબંધીઓએ આ સમાચારને સમર્થન આપ્યું હતું. પાકિસ્તાની વિદ્યાર્થિની સબિકા શેખ (ઉં.વ.૧૮) એક એકસચેન્જ સ્ટુડન્ટ તરીકે અમેરિકા ગઇ હતી. તેને કેનેડી-લુગર યૂથ એકસચેન્જ એન્ડ સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ (વાયઇએસ) હેઠળ મોકલવામાં આવી હતી. આ પ્રોગ્રામ અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. સબિકાનાં માતા-પિતા ફરાહ શેખ અને અબ્દુલ અઝીઝે બીબીસીને જણાવ્યું હતું કે તેમને ટીવી દ્વારા આ ઘટનાની જાણ થઇ હતી. નોટબંધીના નિર્ણય બાદ પહેલીવાર મૌન તોડતા અરવિંદ સુબ્રમણ્યને કહ્યું કે, તેમની પાસે આ તથ્ય સિવાય કોઇ ઠોસ દ્રષ્ટિકોણ નથી કે ઔપચારિક સેક્ટરમાં વેલફે કોસ્ટ તે સમયે પુરતી હતી. જો કે તેમણે તે વાતનો ખુલાસો નહોતો કર્યો કે નોટબંધીના નિર્ણય માટે તેમનું સૂચન લેવામાં આવ્યું હતું કે નહી. પરંતુ સરકારમાં રહેલા લોકોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને નોટબંધીના નિર્ણય પર સીઈએનો મત નહોતો લીધો. અરવિંદ સુબ્રમણ્યને કહ્યું નોટબંધી એક મોટો, સખ્ત અને મૌદ્રિક ઝટકો હતો. આ નિર્ણય બાદ એક જ ઝટકામાં 86 ટકા ચલણી નોટને પરત ખેંચવામાં આવી હતી. જેના કારણે GDP ગ્રોથને અસર થઇ. ગ્રોથમાં અછત આવવાની પહેલા જ શરૂ થઇ ગઇ હતી પરંતુ નોટબંધીએ તેમાં તેજી લાવી દીધી. ઇસ્લામાબાદ : પાકિસ્તાને ચીન સાથે એક મહત્વનો સંરક્ષણ સોદો કરતા 8 જેટલી સબમરીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. લગભગ 5 અબજ ડોલરની આ ડીલને વેચાણની દ્રષ્ટિએ ચીનનો સૌથી મોટો હથિયાર સોદો માનવામાં આવી રહ્યો છે. સોદા હેઠળ પાકિસ્તાનને આ સબમરીન્સ તબક્કાવાર રીતે 2028 સુધીમાં મળશે. પાકિસ્તાનનાં સરકારી મીડિયા અનુસાર નેકસ્ટ જનરેશન સબમરીન પ્રોગ્રામનાં પ્રમુખ અને નૌસેનાનાં વરિષ્ઠ અધિકારીઓએ 26 ઓગષ્ટે સંસદનીસ્થાયી સમિતીને આ ડીલ અંગેની માહિતી આપી હતી. જો કે હજી સુધી અધિકારીક રીતે તેની પૃષ્ટિ કરવામાં આવી નથી. ઉપરાંત ચીનને કઇ રીતે પાકિસ્તાનને સબમરીન કઇ રીતે સોંપશે તે અંગે પણ કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી. અટકળો લગાવાઇ રહી છે કે આ નવી સબમરીન ચીનનાં ટાઇપ 039 અને ટાઇપ 041 યુઆ ક્લાસ સબમરીન્સથી હળવી હશે. ચીન પાકિસ્તાન માટે સૈન્ય સમાનનો સૌથી મોટો વેચાણ કરતો દેશ છે. જેમાં યુદ્ધ ટેંક, નૌસૈનિક જહાજો ઉપરાંત લડાયક વિમાનનો પણ સમાવેશ થાય છે. J-17 લડાયક વિમાનનું નિર્માણ બંન્ને દેશોએ મળીને કર્યું છે. પાંચ કરોડની આંગડિયા લૂંટમાં પવાર ગેંગના ત્રણ ઝડપાયા ટેકસાસ: અહીં મેકેન્જી નોલેન્ડ નામની છોકરીએ વાઇલ્ડલાઇફ એન્ડ ફિશરીઝ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ડિગ્રી લીધા બાદ તેણે ૧૪ ફૂટના ટેકસ નામના મગરમચ્છ સાથે ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જે વાઇરલ થઇ ચૂકયો છે. લોકો તેની પર ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. મેકેન્જી ટેકસને પોતાનો સારો મિત્ર ગણાવે છે. તેણે બ્યુમોન્ટ રેસ્કયુ સેન્ટરમાં ઇન્ટર્નશીપ કરી છે. અહીં ૪પ૦ મગર, ઘડિયાળ અને બીજા સાપ છે. મેકેન્જીના જણાવ્યા મુજબ નામથી બોલાવતાં ટેકસ તેને જવાબ આપે છે. હાથ હલાવતાં મેકેન્જીને પ્રતિક્રિયા પણ આપે છે. તે કહે છે કે સેન્ટરમાં મારો સૌથી સારો મિત્ર ટેકસ છે. ઇન્ટર્નશીપ દરમિયાન હું તળાવમાં ટેકસને ખાવાનું ખવડાવતી હતી. મેકેન્જીને બાળપણથી જ સાપ અને અન્ય જાનવર પકડવાનો શોખ છે. તે કહે છે કે હું લોકોને તેના વિશે જાણકારી આપવા ઇચ્છું છું. સાચી વાત તો એ છે કે અમે આ જાનવરોનેે ઘરમાં રાખવા ઇચ્છતા નથી. તેથી આપણે તેને જંગલમાં છોડી આવીએ છીએ. જ્યારથી ટેકસ અહીં આવ્યો છે મેં તેની પાસેથી ઘણંુ બધું શીખ્યું છે. તે શાનદાર પ્રાણી છે. બધા જ મગરમચ્છ માણસનો શિકાર કરે તેવા હોતા નથી.મેકેન્જી કહે છે કે તેણે જાનવર સાથે ઘણી વાર ફોટો પોસ્ટ કર્યો છે, પરંતુ આવો રિસ્પોન્સ પહેલીવાર આવ્યો છે. આ પોસ્ટ પર સેંકડો લોકોએ કોમેન્ટ કરી અને ઘણી વાર ફોટો શેર કર્યો. હું જાનવરોમાં ડૂબી જવા ઇચ્છું છું અને લોકોને તેમના વિશે બતાવવા ઇચ્છું છું. પ્રદૂષણમુક્ત વિમાન ૨૦૨૦માં ઊડી શકશે? ત્રિવેણી સંગમ આલ્બમ તેનો અપેક્ષીત જનપ્રેમ મેળવે તેવી પ્રભુ ને પ્રાર્થના મારી ગમતી પંક્તિ ને શબ્દ દેહ મળ્યો મઝા આવી ગઈ ત્રણે મિત્રોને ફરીથી અભિનંદન…! સુંદર ગઝલ અને સુંદર ગાયિકી…! જ્યાં ત્રિવેણી સંગમ આલ્બમનું વિમોચન થયું હતું, એ દિનેશ અંકલનાં પ્રોગ્રામ વિશે અહીં વાંચો… http://urmisaagar.com/saagar/?p=1326 મારી પણ ખૂબ ગમતી ગઝલ છે આ….. ગઝલ અગાઉ માણી છે છતાં ફરી માણવાની-સાંભળવાની ફરી ફરીને મજા આવી… અને અત્રે પ્રસ્તુત રચનાનું સ્વરાંકન,શબ્દાંકન અને ગાયન બધા જ પાસાઓ અત્યંત નિરાળા છે એટલે,એ વિષે પણ દરેક – અભિનંદન. […] March 30, 2009 by thetrivenisangam આ ગઝલ માણવા માટે અમારા મિત્રો ડૉ. ધવલ શાહ અને ડૉ. વિવેક ટેલરના લયસ્તરો ઉપર જશો. […] જમ્મુ: જમ્મુના એક મદરેસામાં લોખંડની સાંકળથી બાળકને બાંધી રાખવાનું તેનાં માતા-િપતાને ભારે પડ્યું છે. ભઠીંડી પોલીસે બાળક સાથે ક્રૂરતાના અારોપસર માતા-િપતા વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. બાળકને સાંકળથી એટલા માટે બાંધી દેવાયો હતો, કેમ કે તે મદરેસામાંથી ભાગી ન શકે. માતા-િપતા તેને મદરેસામાં અભ્યાસ કરવા રાખવા ઇચ્છતાં હતાં, જ્યારે તે બાળક મદરેસામાં ન જવાની જીદ પર અડગ હતો. અા બાળકને પાઠ ભણાવવા માટે માતા-િપતાઅે તેને લોખંડની સાંકળથી બાંધી દીધો. મદરેસાના મૌલવી અબ્દુલ ગફુરે સ્વીકાર્યું છે કે તેમણે બાળક સાથે અમાનવીય કૃત્ય કર્યું. ગફુરે જણાવ્યું કે અા બાળક પહેલાં બે વખત મદરેસામાંથી ભાગી છૂટ્યો છે તેથી જ્યારે તેની માતા તેને મદરેસામાં પકડીને લાવી તો અમે તેને પાછો રાખવા તૈયાર ન હતા. તેની માતા પોતાની સાથે એક સાંકળ લાવી હતી, તેણે પોતાના પુત્રના પગમાં તે સાંકળ બાંધી દીધી અને તેની ચાવી અમને અાપી. અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માતનું નાટક કરી લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ કોલંબોઃ ગઈ કાલે શ્રીલંકા સામે રમાયેલી નિડાસ ટ્રોફીની મેચમાં પહેલી વાર કે. એલ. રાહુલને તક મળી. શિખર ધવન, રોહિત શર્મા અને સુરેશ રૈનાના આઉટ થયા બાદ તેના પર વધુ જવાબદારી હતી. રાહુલ વિકેટ પર ટકીને બેટિંગ કરવાની કોશિશ પણ કરી રહ્યો હતો, પરંતુ ૧૦મી ઓવરમાં જીવણ મેન્ડિસ જ્યારે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે કે. એલ. રાહુલ હિટ વિકેટ થઈ ગયો. તેણે ૧૭ બોલમાં ૧૮ રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી ટી-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં રાહુલ હિટ વિકેટ થનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલાં કોઈ પણ ભારતીય ખેલાડી ટી-૨૦માં હિટ વિકેટ થયો નથી. વન ડે ક્રિકેટની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા તરફથી નયન મોંગિયા એકમાત્ર એવો ખેલાડી છે, જે હિટે વિકેટ આઉટ થઈ ચૂક્યો છે. ૧૯૯૫માં તે હિટ વિકેટ થયો હતો. હવે ટી-૨૦માં હિટ વિકેટ આઉટ થનારો રાહુલ ત્રીજો ભારતીય બની ગયો છે. આપના પ્રતિભાવ બદલ આભાર… મરીઝસાહેબના સુપુત્રી સાથે વાત કરવાનો લહાવો મળે એ અમારું ઈનામ જ સ્તો… મરીઝની આ વેબ-સાઈટ ઉપરની અન્ય ગઝલો આપ આ લિન્ક પર માણી શકો છો: પ્રિય વિવેકભાઈ અને Lulua, i hope કે તમે મરીઝ સાહેબની life પર આધારિત play જોયું જ હશે… મારા માટે મરીઝ સાહેબ વિશે કંઈ પણ કહેવું નાના મોઢ મોટી વાત હશે પણ મરીઝ સાહેબ પર ગર્વ ન કરે એવા ગુજરાતીને ગુજરાતી કહેવડાવવાવનો કોઈ હક નથી… અને હા, વિવેકભાઈએ કહ્યું એમ Lulua, મરીઝસાહેબના સુપુત્રી સાથે વાત કરવાનો લહાવો મળે એ લયસ્તરોના વાચકો માટે સૌભાગ્યની વાત છે! જીનાએ મારા દિલની વાત કહી છે, લયસ્તરો પર આપ બધું share કરો છો તો અમને આમાં પણ ભાગીદાર રાખશો ….. ?!! ભાંગી નાખ્યું…તોડી નાખ્યું….ભુક્કો બોલાવી નાખ્યું….જબરદસ્ત ભઈ….!!! વાહ દોસ્ત… મઝાની ગઝલ લઇ આવ્યો…! બધા જ શેર ખૂબ જ ગમી ગયા…. બધા શેર આસવાદ્ય થયા છે. આખી રચના સરસ છે અને તે ગમી પણ નીચેના બે શેર મને વિશેષ પસંદ પડ્યા. સરસ ગઝલ્..મત્લાનો શે’ર ખૂબ ગમ્યો.. ના કરો અનુમાન, કે મને કોણ ગમે છે, હોઠો પર મારા, કોનુ નામ રમે છે, સુંદર ગઝલ. દરેક શે’ર પોતાની આગવી ખુમારીથી રજૂ થયા છે. પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કેદી કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ભારત અને પાકિસ્તાન બંને આ મામલે પોતાના પુરાવાઓ આંતરરાષ્ટ્રીય કોર્ટ સામે રાખી ચુકયાં છે. હવે જોવાનું એ છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ આ મામલે ચુકાદાની પ્રક્રિયા હાથ ધરશે કે બંને દેશોને વધુ પુરાવા રજુ કરવા કહેશે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત સરકાર આ મામલે તૈયાર છે અને દરેક પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ભારતે ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જાધવ મામલે ઇન્ટરનેશન કોર્ટમાં પોતાનો લેખિત પક્ષ રાખ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું હતું કે બંને પક્ષ તરફથી દલીલ રજૂ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટ હવે નિર્ણય કરશે કે હવે આ કેસામં શું કરવું. ભારત ગત વર્ષની આઠ મેના રોજ આંતરરાષ્ટ્રીય કોર્ટામં કુલભૂષણ જાધવની ફાંસીને પડકારી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવની મોતની સજા રદ્દ કરી દીધી હતી. આ મામલે અંતિમ નિર્ણય હજી આવવાનો બાકી છે. મહિલા વેપારીને બેભાન કરી રૂ. એક લાખની લૂંટ કરી ચાર શખ્સ ફરાર રાજકોટઃ માલિકે ઢોર માર મારી દલિતની કરી હત્યા, દલિતની પત્નીને પણ... રાજકોટઃ દેશભરમાં દલિતો વિરૂદ્ધ હિંસા રોકાવાનું નામ નથી લઈ રહી. ત્યારે ગુજરાતના રાજકોટમાં ફરી એકવાર ઊના કાંડ જેવો મામલો સામે આવ્યો છે. રાજકોટની એક ફેક્ટરીના માલિક દ્વારા એક વ્યક્તિની... અમદાવાદઃ આશ્રમરોડ પર ગૂજરાત વિદ્યાપીઠ પાસે ગત શુક્રવારે આંગડિયા પેઢીના એક કર્મચારીની હત્યા કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. પોલીસે આ ગુના માટે... મુંબઈ - શહેરના પૂર્વ ભાગના ભાંડુપ ઉપનગરમાં આજે બનેલી એક ઘટનામાં ફેરિયાઓ સાથે મોટો ઝઘડો થયા બાદ જૂથ અથડામણમાં બે ફેરિયાની હત્યા કરવામાં આવી હતી. હિંસામાં અન્ય એક ફેરિયો... અમદાવાદઃ સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહેલું અમદાવાદ શહેર મેટ્રો ટ્રેન-બીઆરટીએસ અને નવા નક્કોર એસ.ટી. સ્ટેન્ડ-સિનેમા ઘરોથી સજ્જ થઇ રહ્યું છે. પરંતુ આ શહેરમાં કેટલાક દૂષણો પણ ઘૂસી રહ્યાં... શ્રીદેવીનું મૃત્યુ કુદરતી નથી, તેની હત્યા કરાઈ છે: સુબ્રમણ્યમ સ્વામી નવી દિલ્હી- બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના દુબઈમાં થયેલા અચાનક મૃત્યુ પર શંકાના વાદળો ઘેરાઈ રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ અંગે ચોંકાવનારું નિવેદન કરતાં જણાવ્યું છે કે,... પાકિસ્તાનમાં ગેંગરેપના મામલા કેટલા હળવાશથી લેવામાં આવે છે તેનું જીવતું જાગતું એક ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક ગેંગરેપના કેસમાં આરોપીઓએ દંડમાં 12 ક્લિંટલ ઘઉં અપીને કેસ રફેદફે કરી દીધો. છોકરીના પિતાએ એ પણ કહ્યું હતું કે લોકલ મીડિયમાં મુદ્દો ચગ્યા બાદ સ્થાનિક પ્રભાવશાળી લોકો તેને મોંઢું બંધ રાખવા અને કેસ પરત લેવાની ધમકી આપી રહ્યાં છે. ઉમરકોટના એસએસપીને આદેશ કરવામાં કે તે આ કેસની તપાસ કરે અને પીડિતના પરિવારને સુરક્ષા પુરી પાડવામાં આવે. So Cute! શું તમે જોયો છે તૈમૂરનો આ ફોટો? હવે ક્રેડિટ કાર્ડ પર PAYTM લેશે 2 ટકા ચાર્જ ઘરમાં પાલતુ જાનવરને પાળવાથી માનસિક સ્વાસ્થ્ય રહે છે સારૂ….. ધો.૧૧ સાયન્સની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર _ science 11 std exam chang - Sambhaav News અમદાવાદ: શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે સાયન્સ પ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમ રદ કરવામાં આવી છે. તેના પગલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાની પદ્ધતિમાં પણ ફેરફાર કરાયાે છે. આ અન્વયે હવે ધો.૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માર્ચ-ર૦૧૭ની પરીક્ષા નવી પદ્ધતિ પ્રમાણે લેવાશે, જેમાં પ૦ ટકા હેતુલક્ષી પ્રશ્ન અને પ૦ ટકા વર્ણનાત્મક પ્રશ્ન રહેશે. જૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી You are at:Home»Breaking News»જૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી જૂનાગઢ સહિત સમગ્ર રાજયમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં જીલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ હેડ કવાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ જયશ્રી સિનેમા પાસે યોજવામાં આવ્યો હતો. આર્થિક વિકાસ નિગમનાં ચેરમેન બી.એચ.ઘોડાસરાની ઉપÂસ્થતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ જીલ્લા સમાહર્તા ડો.સૌરભ પારઘીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ૧પ૬૯ કેન્દ્રો ઉપરથી યોગ દિવસની ઉજવણી થઈ હતી. Previous Articleઆજે વિશ્વ યોગ દિવસની થયેલી ઉજવણી BPSCમાં નોકરીની તક, 30 એપ્રિલ પહેલા કરો અરજી _ - Sambhaav News નવી દિલ્હી: જો તમે બિહાર પબ્લિક સર્વિસ કમીશનમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઇ રહ્યાં હોય તો તે પુરુ કરવાનો સમય આવી ગયો છે. BPSCમાં એકસાથે 570 જગ્યા ખાલી પડી છે. BPSCમાં જો અરજી કરવા ઇચ્છતા હો તો 30 એપ્રિલ સુધીનો સમય છે. છેલ્લી તારીખ: 30 એપ્રિલ આજે રાજ્યના દસ હજારથી વધુ જ્વેલર્સ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે મોંઘવારીની માર: પેટ્રોલ 5 પૈસા અને ડીઝલ 1.26 રૂપિયા થયું મોંઘુ ચીનના નિષ્ણાતોનું કહેવું છે કે એસસીઓ કાશ્મીર મુદ્દામાં આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં ક્યારેય પાકિસ્તાનને સમર્થન આપશે નહીં. પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દો ઉછાળવાનું કોશિશ કરી રહ્યું છે, પરંતુ તેમાં તેને સફળતા મળી નથી. ભારતનું પણ કહેવું છે કે કાશ્મીર વિવાદ દ્વિપક્ષીય મુદ્દો છે. પરિણામે પાકિસ્તાન અને ભારત જ તેને ઉકેલશે. અત્યાર સુધી પાકિસ્તાનને એવી આશા હતી કે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉછાળવામાં ચીન તેને મદદ કરશે, પરંતુ ગુરુવારથી છ સભ્યોની એસસીઓ શીખર શરૂ થઈ રહી છે અને તેના અગાઉ ચીને સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન એસસીઓનો ઉપયોગ કરી શકશે નહીં. વ્યકિતપૂજાએ અધઃપતન અને સરમુખ્તયારશાહીનો માર્ગ છે - Jay Bhim News વિશ્વરત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર જેવા સક્ષમ નેતા આજે આપણા સમાજમાં નથી. ડૉ.આંબેડકરે આપણા મહાપુરુષો દ્વારા ચલાવવામાં આવેલા આંદોલન ને એક ચોક્કસ દિશા આપી અને જનક્રાંતિને સફળ બનાવવા પુરા પ્રયત્નો કર્યા. એમણે નિખાલસતા પુર્વક કહ્યું કે એક મનુષ્ય એક યુગમાં જેટલુ કાર્ય કરી શકે તેનાથી હજ્જાર ગણો સંધર્ષ મે તમારા માટે કર્યો છે. કેટલીક બાબતોમાં હું સફળ રહ્યો, કેટલીક બાબતોમાં નહી. હવે તમે લોકો મારો જય જય કાર કરવાને બદલે મારી દ્રષ્ટિએ મહત્વપુર્ણ જે કાર્ય છે તેને પુર્ણ કરવા જીવ ની બાજી લગાવી દો.. ડૉ.આંબેડકર પોતે સક્ષમ નેતા હોવા છતાં પણ તેમણે સંયુક્ત નેતૃત્વની ભાવનાના સિધ્ધાંતને સ્વીકાર્યો. એમની વ્યકિતપુજા કરતા કેટલાક કાર્યકર્તાઓને તેઓએ સમજાવ્યું કે વ્યકિતપુજા સમાજના અધઃપતન અને સરમુખત્યારશાહીને જ જન્મ આપે છે. કોઈ પણ વ્યકિત ભલે ગમે તેટલો મહાન કેમ ના હોય પરંતુ આપણી સ્વતંત્રતા એના હાથમાં ક્યારેય ન સોંપવી જોઈએ. આપણે આપણી સ્વતંત્રતા કોઈપણ મહાપુરુષના ચરણે ન ધરી દેવી જોઈએ અને ન તો તેને એટલા અધિકારો આપવા જોઈએ કે તે આપણી વિચારધારાને પોતાના પગ તળે કચડી નાંખે..!! guwiki ડચ ઇસ્ટ ઇંડિયા કંપની Gujarat : ભાજપ-કોંગ્રેસ નહીં પરંતુ હવે હિન્દુઓની સરકાર : પ્રવીણ તોગડિયા National : પંજાબ આતંકી હુમલો : આતંકીઓની માહિતી આપવા પર 50 લાખનું ઇનામ જાહેર કરતી પંજાબ સરકાર Gujarat : રાજ્યમાં બે મહિનાની અંદર 14 ખેડૂતોએ પાક નિષ્ફળ જતા કરી આત્મહત્યા Gujarat : પંજાબમાં ગ્રેનેડ હુમલા બાદ ગુજરાતમાં પણ સલામતી વ્યવસ્થા વધારે મજબૂત કરાઈ Gujarat : સુપ્રીમ કોર્ટના આદેશ છતાંય FIR ની વિગતો પ્રાપ્ય નથી Home > Health > ઘરમાં કસરત કરીને પરફેક્ટ ફિગર મેળવી શકાય છે ઘરમાં કસરત કરીને પરફેક્ટ ફિગર મેળવી શકાય છે પરફેક્ટ ફિગર મેળવવા માટે કેટલાક એવા વ્યાયામ છે જે સુડોળ ફિગર મેળવવામાં મદદ કરે છે. નીચેની કસરત તમે તમારી અનુકૂળતા મુજબ કરી શકો છો. હા, જમ્યા પછી તરત વ્યાયામ ન કરવો. એડી ભેગી કરી સીધા ઊભા રહો. બંને હથેળીને નિતંબ પર ગોઠવી કોણી સીધી રાખો. હવે ગરદન અને ખભાને પાછળ તરફ ખેંચો. ઉચ્છ્‌વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં આવો. આ પ્રક્રિયા છ થી સાત વખત કરો. હાથ અને પગને ટટ્ટાર ઊભી રહો. કમરથી પહેલા ડાબી અને પછી જમણી બાજુ કરો. કમરની સાથે પગ ન હલે તેનું ધ્યાન રાખો. આમ, આ સાત વ્યાયામ શરીરને સુડોળ બનાવવામાં સહાયરૂપ થાય છે. ભાજપ-કોંગ્રેસ નહીં પરંતુ હવે હિન્દુઓની સરકાર : પ્રવીણ તોગડિયા પંજાબ આતંકી હુમલો : આતંકીઓની માહિતી આપવા પર 50 લાખનું ઇનામ જાહેર કરતી પંજાબ સરકાર રાજ્યમાં બે મહિનાની અંદર 14 ખેડૂતોએ પાક નિષ્ફળ જતા કરી આત્મહત્યા પંજાબમાં ગ્રેનેડ હુમલા બાદ ગુજરાતમાં પણ સલામતી વ્યવસ્થા વધારે મજબૂત કરાઈ સુપ્રીમ કોર્ટના આદેશ છતાંય FIR ની વિગતો પ્રાપ્ય નથી માણસ થઇને હક ના સમજો, તો તો ઢોંડા જેવા; એથી છે દુનીયાની તેજી, કામ કરે સહુ પ્રીતે. સહુ. ૨ સાવધ રહીને સામૂં થાતાં, હક પોતાના આવે. સહુ. ૪ હક લેવો એ છે પુરૂષારથ, તજી ન દેવો ડરતાં. સહુ. ૫ તે જીવતામૂઆએ મિથ્યા, જણતી ભારી મારી. સહુ. ૬ (નર્મ કવિતા- પૃ૦ ૨૨૪) દિશાશોધન મેનુ વ્યક્તિગત સાધનો પ્રવેશ કરેલ નથી ખાતું બનાવો સમાજ મુખપૃષ્ઠ વર્તમાન ઘટનાઓ તાજા ફેરફારો કોઈ પણ એક લેખ પુસ્તક બનાવો PDF તરીકે ડાઉનલોડ કરો છાપવા માટેની આવૃત્તિ અહી શું જોડાય છે આની સાથે જોડાયેલા ફેરફાર પાનાંની માહિતી આ પાનું ટાંકો અન્ય ભાષાઓમાં આ પાનામાં છેલ્લો ફેરફાર ૧૬ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ૨૧:૧૬ વાગ્યે થયો. આ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ. ગોપનિયતા નીતિ મોબાઈલ દેખાવ પેટ્રોલ-ડિઝલના ભાવ નક્કી કરવાની સંપૂર્ણ સત્તા ઓઈલ કંપનીઓને સોંપી દેવા માંગ ઓઈલ કંપનીઓને મોટો ફાયદો થાય છે અને ગ્રાહકોને નુકસાન થાય છે સરકારના હસ્તક્ષેપના કારણે જયારે ક્રુડના ભાવ ઘટે છે ત્યારે ઓઈલ કંપનીઓને મોટો ફાયદો થાય છે અને ગ્રાહકોને નુકસાન થાય છે સ્પ્ર્રઘાત્મક અને ગર્વમેન્ટ પરીક્ષા નીતૈયારી અને મટેરીઅલ મેળવવા માટે અહી કિલ્ક કરો. GSG સ્પ્ર્રઘાત્મક અને ગર્વમેન્ટ પરીક્ષા ની તૈયારી અને મટેરીઅલ મેળવવા માટે કિલ્ક કરો. આ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે ? ચંદ્ર પૃથ્વીની નજીક આવતા પાંચ ટકા મોટો અને ૧૨ ટકા ... વોટ્સએપ, ગૂગલ ટોક કે આઇ મેસેજ ડિલીટ કરવા ગેરકાયદે ... પેટ્રોલ-ડિઝલના ભાવ નક્કી કરવાની સંપૂર્ણ સત્તા ઓઈલ ... વિશ્વમાં બિઝનેસ માટે ભારતનો ૧૪૨મો નંબર ઃ ભારતમાં ગ... ગુજરાતમાંથી ચોમાસુ નવમી પછી વિદાય લે તેવી શક્યતા સમગ્ર વિશ્વના પાટીદારોનું ફેસબુક ગ્રુપ ( 1 પાટીદાર બીજા 100 પાટીદારોને આ ગ્રૂપમાં જોડે) પ્રસિદ્ધ ગુજરાતી આરતી, સ્તુતિ અને વંદના બદરીનાથ સ્તુતિ Hits: 7079 અમરનાથ સ્તુતિ Hits: 6457 હનુમાન સ્તુતિ Hits: 9396 સાંઈબાબા સ્તુતિ Hits: 7563 શ્રી રામ સ્તુતિ Hits: 7630 શ્રી કૃષ્ણ સ્તુતિ Hits: 9254 સંત જ્ઞાનેશ્વર સ્તુતિ Hits: 5847 ભગવદ ગીતા સ્તુતિ Hits: 6872 અંબામાતા સ્તુતિ Hits: 10204 રામકૃષ્ણદેવ સ્તુતિ Hits: 5755 શારદામણિ દેવી સ્તુતિ Hits: 5587 શ્રીમદ રાજચંદ્ર સ્તુતિ Hits: 6955 અંબામા આરતી - જય આદ્યા શક્તિ Hits: 75230 ઓમ જય જગદીશ હરે Hits: 25362 ભગવદ ગીતા આરતી Hits: 9758 સંત કબીર આરતી Hits: 8680 સાંઈબાબા આરતી Hits: 7211 ગંગાજીની આરતી Hits: 7148 ગંગાજીની સ્તુતિ Hits: 2559 રંગ અવધૂત આરતી Hits: 7161 શ્રીમદ રાજચંદ્ર આરતી Hits: 6672 યોગેશ્વર બાવની Hits: 10420 મા સર્વેશ્વરી બાવની Hits: 12889 મદુરાઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરતીવિગતો – JOBiST મદુરાઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરતી મદુરાઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા 1 Computer Operator, Driver સ્નાતકની ડિગ્રી 15700 to 65500 0 35 Minimum 160 જગ્યા મન મેળો caller tune રાખવી હોઈ તો ક્યાંથી રાખવી? આ મૂવી મરાઠી પીચર નું કાર્બન કોપી છે. લગ્નમાં આવવું હોય તો _ શરતો લાગુ _ પાર્ટ-2 _ Sharato Lagu _ Malhar ThakarFun for Gujaratis મંગુ ને થયુ નુકશાન _ Jitu Pandya _ Greva _ Latest Gujarati Comedy Video 2018 _ #JTSAJokes Tamara Style Aamari મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે.આ બ્લોગનો હેતુ માત્ર શૈક્ષણિક માહિતીનુ આદન પ્રદાન કરવુ એજ છે.તેમજ શાળા માટેની તમામ ફાઇલો કમ્પ્યુટરાઇઝડ બધાને મળે તેજ એકમાત્ર ઉદેશ્ય છે. Special Thanks To KALPESH BHAIશું તમારી ભરતી વર્ષ: ર૦૧૦માં થઈ છે? જો હા, તો તેના માટેના CPF ના અગત્યના પરીપત્ર તથા નવું CPF FORM-PRAN NEW FORM-CSRF-1-EXCEL FORM DOWNLOAD કરવા નીચે કલીક કરો. Special Thanks To KALPESH BHAI શું તમારી ભરતી વર્ષ: ર૦૧૦માં થઈ છે? જો હા, તો તેના માટેના CPF ના અગત્યના પરીપત્ર તથા નવું CPF FORM- PRAN N... * 1 ફોન્ટ Download કરવા માટે ( Click Here ) શૈક્ષણિક સોફ્ટવેર ૧ થી ૧૦૦ ના આંક (એકડા) ઓડિયો વિઝ્યુઅલ ૧ થી ૧૦ સુધીના ઘડિયા ઓડિયો વિઝ્યુઅલ ૧૧ થી ૨૦ સુધીના ઘડિયા ઓડિયો વિઝ્યુઅલ એ.બી.સી.ડી. શબ્દ અને ચિત્ર સાથે ઓડિયો વિઝ્યુઅલ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ઓડિયોવિઝ્યુઅલ શ્રી એસ.એમ.ભાગવત દ્વારા રચિત સોફ્ટવેર માપ કન્વર્ટર (જેમ કે...ઈંચને સેમીમાં ફેરવો) દરેક જિલ્લા વિશેની માહિતી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તારીખ પરથી વાર શોધો સુવિચાર નામના આ પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે. અહીં એવા વ્યક્તિના સુવિચાર મૂકેલા છે કે જે આપણા જીવનમાં ઉતારવાથી આપણને ઘણો જ લાભ થાય તેમ છે. આ સુવિચારનો આપ ફેલાવો કરી શકો છો. ફોટો મોટો કરવા માટે જે તે ફોટા પર ક્લિક કરો. બેટી બચાઓ, બેટી પઢાઓ બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ પેજ પર બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનને સપોર્ટ કરતા ચિત્રો, સ્લોગન, જાહેરાત, સુવિચાર વગેરે મૂકવામાં આવશે. આપ પણ તેનો ફેલાવો કરી શકો છો. સુવિચારનો ફોટો મોટો કરવા જે તે ફોટા પર ક્લિક કરો. આભાર - ભરત એલ. ચૌહાણ (ઓ-કાન્હા) રેડિયો જાહેરાત MP3 સ્વરૂપે ડાઉનલોડ કરો રેડિયો જાહેરાત - ૯ રેડિયો જાહેરાત - ૧૭ સુવિચાર નમસ્કાર, સુવિચાર નામના આ પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે. અહીં એવા વ્યક્તિના સુવિચાર મૂકેલા છે કે જે આપણા જીવનમાં ઉતારવાથી આ... 🙏જય માતાજી મિત્રો 🙏 તમારૂં સ્વાગત છે અમારી ચેનલ માં... મિત્રો અમે કૉમેડી વીડિયો બનાવી છીએ..એક વાર જોઈ લેજો 100%..મોજ આવેસે.. મિત્રો તમારા સપોર્ટ ની જરૂર છે અમારે..આ ચેનલ હજી નવી છે તમારા એક સબસ્ક્રાઇબ ની અમને જરૂર છે.. તમારા સપોર્ટ થી અમે થોડા ઉંચા આવીશુ... પ્લીસ દોસ્તો તમે અમારા વિડિઓ જોવો.. કરી નાખ જો..અને અમારાથી કોઈ ભૂલ થાય તો કોમેન્ટ કરી દેજો.. 👍Awesome Video 🔔#GujjuSanjay 📣 ટેકનોલોજી વિશે જાણો સરળ અને ગુજરાતી ભાષામાં. પાગલ ગુજ્જુ ચેનલ હવે એપ લોંચ કરવાનો અખાડો બની ગયો છે...પહેલા જેવી મજા નથી રહી એકવાર અચૂક જુવો ઝવેરચંદ મેઘાણીની અમર કવિતા "ચારણ કન્યા" 36000 થી વધારે વાર જોવાય ચૂકી છે.. તમે જોવાનું ના ચૂકો. આવો રંગીલા રાજકોટ માં મારી સાસુ માથાભારે __ dhaval domadiya part-1Dhaval Domadiya ઢોકળી નો નવો મોબાઈલ _ Pagal GujjuPagalGujju 2 સાસુ વહુ ના ડખા _ Pagal GujjuPagalGujju 2 વાહ ઢોકળી વાહ... _ Pagal GujjuPagalGujju 2 Lagan ની તૈયારી _ Pagal GujjuPagalGujju 2 મારે ચોક્લટે ખાવી છે __ DHAVAL DOMADIYA __ GUJARATI COMEDY.Gujju Tolki - Comedy બાકી કાંઈ ના ઘટે _ Pagal GujjuPagalGujju 2 છોકરી નો Number _ Pagal GujjuPagal Gujju ઢોકળી નો પ્રેમ _ Pagal GujjuPagalGujju 2 હા મોજ હા _ Pagal GujjuPagalGujju 2 મંગુ ને ઉપડ્યો હડકવા _ Mangu Ni Comedy _ Gujarati Jokes 2018 _ #JTSAJokes Tamara Style Aamari ગુજ્જુ ફટાકડા ની દુકાન વાળો. __ Gujarati Comedy Video __ Gujju JokersGujju Jokers 'દિલ ઢુંઢતા હૈ... ફુર્સત'....... સર્જન કરો, લાણી કરો અને દિલથી માણો: ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓગસ્ટ ૨૦૧૫ 'દિલ ઢુંઢતા હૈ... ફુર્સત'....... સર્જન કરો, લાણી કરો અને દિલથી માણો ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો. ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓગસ્ટ ૨૦૧૫ ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓગસ્ટ ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ મહિનાનાં આ સંસ્કરણમાં આપણે Implementing the Improvement Process \\ પ્રક્રિયા સુધારણાનો અમલ કરવા માટેના જૂદા જૂદા અભિગમો અને પધ્ધતિઓની વાત કરીશું. ‘Steps in the Continuous Improvement Process’ બહુ જ બહુઆયામી, મૂળભૂત અને દરેક કિસ્સામાં અપનાવી શકાય એવા પ્રસ્થાપિત PDCA અભિગમને અનુસરવાનું સૂચવે છે. 6 Tips for Implementing Continuous Process Improvement નું કહેવું છે કે સતત પ્રક્રિયા સુધારણા આપણને જેમ ચાલે છે તેમ ચાલવા દેવાના સંતોષમાંથી બહાર લાવે છે, જેને પરિણામે આપણે ઓછાં સંતોષકારક પરિણામોને સ્વીકારતાં અટકી જઈએ છીએ. સતત પ્રક્રિયા સુધારણાના સફળ અમલ માટે અહીં છ નુસ્ખા બતાવાયા છે - ૨. (વિચારો, ચર્ચાઓ, પરિણામો, હવે પછીનાં પગલાંઓ માટેનાં સૂચનો વગેરેની)વધારે ને વધારે વહેંચણી કરતાં રહેવું ૩. દરેક તબક્કે દસ્તાવેજીકરણ કરતાં રહેવું How to implement Change Successfully’ શીર્ષકમાં મુખ્ય શબ્દ 'પરિવર્તન \\ change' છે. આ લેખને આ સંસ્કરણમાં આપણે લીધો છે કારણકે આપણે સતત સુધારણા પરની અત્યાર સુધીની ચર્ચાઓમાં જોઇ શકયાં છીએ કે પરિવર્તનનો એક આશય સુધારણા છે તો સુધારણા પ્રક્રિયાનું એક ચોખ્ખું પરિણામ પરિવર્તન છે. પ્રસ્તુત માર્ગદર્શિકામાં સુધારણા પ્રક્રિયાના અમલમાં ત્રણ બાબતોને મહત્ત્વની ગણવા ઉપર ભાર મૂકાયો છે : – - સમગ્ર પરિવર્તનના ઉદ્દેશ્યને સહેલાઈથી નિયમન કરી શકાય તેવા તબક્કઓમાં વિભાજિત કરી નાખવા. આ દરેક તબક્કાનાં પેટા લક્ષ્યો ઉપલબ્ધ સંસાધનોની સીમામાં સિધ્ધ કરી શકાય તે સ્તરનાં હોય. - માહિતી પૂરી પાડવામાં અને પ્રતિસાદ મેળવવામાં જેટલું કરાય તેટલું ઓછું જ છે તેમ જ માનવું. - પૂરેપૂરાં પરિવર્તનને અમલમાં મૂકતાં પહેલાં નાના પાયા પર 'નિયંત્રિત' સ્થિતિમાં, પ્રયોગાત્મક અમલ દ્વારા સંભવિત નબળી કડીઓને ચકાસી લેવી હિતાવહ બની રહે છે. # ૧: કામગીરી સુધારણાને આપણા વ્યૂહાત્મક ઉદ્દેશની સાથે સાંકળી લેવી # ૨: પૃથ્થકરણવિદ્યા \\Analyticsની મદદથી ઉપલબ્ધ માહિતીઓ અને આંકડાઓનો વિધેયાત્મક અભ્યાસ કરી તક માટેનાં ક્ષેત્ર ખોળી કાઢવાં. # ૩: તંત્રવ્યવસ્થા તૈનાત કરવા માટેની પધ્ધતિઓ અને પૃથ્થકરણવિદ્યાની મદદથી સુધારણા કાર્યક્રમોની પ્રાથમિકતા નક્કી કરવી # ૪: કામગીરી સુધારણા કાર્યક્રમમાટેની સ્થાયી ટીમ વ્યાખ્યાયિત કરવી # ૫: સામગ્રી વ્યવસ્થા / content system વડે કાર્યક્રમના પરિણામો અને અંતઃક્ષેપ કાર્યપધ્ધતિઓ (તેમ જ જવાબદારીઓ)ને વ્યાખ્યાયિત કરવી # ૬: રોકાણ પરનાં અપેક્ષિત વળતરનો અંદાજ તૈયાર કરવો. • રોજબરોજની પ્રવૃતિઓની કામગીરીની સમીક્ષા માટેનાં માપ, અને એ પછીના લેખમાં સંસ્થાની સસ્કૃતિને સતત સુધારણામય કરવા માટેનાં પગલાં ચર્ચવામાં આવેલ છે. ક. આપણે કયા સિદ્ધાંતો હાંસલ કરવા માગીએ છીએ? ખ. તમારાં નર્સીંગ હોમ [એટલે કે કોઈ પણ સંસ્થા કે વિભાગ કે ટીમ]ની આ સિદ્ધાંતો હાંસલ કરવા માટે તૈયારીની આકારણી કરવી ગ. હવે પછીનાં પગલાં Top 10 Imperatives for Leading a Successful IT Improvement Program આ પ્રકારની પહેલને સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવતી અડચણો દૂર કરવાના ઉપાયો અને શ્રેષ્ઠ પ્રણાલીઓ રજૂ કરે છે.. આપણા આ મહિનાના આ વિષય પરનાં વધારે સાહિત્યની શોધ કરતાં સાવ સરળ વ્યાવહારિક જ્ઞાનના દૃષ્ટિકોણથી લઈને ખૂબ જ વિકસિત, ટેક્નોલોજીના સક્રિય ઉપયોગ કરતાં સાધનોની વિવિધતા આપણને જોવા મળે છે. એટલે એટલું તો ફલિત થાય જ છે કે સતત સુધારણા પ્રક્રિયાના અમલ બાબતે દરેક અનુભવ કંઈક તો નવું શીખવાડી જ જશે. આ નવા પાઠ જ સુધારણાના અમલનાં ભવિષ્યના તબક્કાઓના માર્ગ ખોલી નાખતા રહી શકે છે. આ સાથે Influential Voices Blogroll Alumniની અત્યાર સુધીની યાદી આપણે પૂરી કરી રહ્યાં છીએ. અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ ASQ CEO, Bill Troy ASQ’s Influential Voice જૅમ્સ લૉથરનો લેખ Creating a Performance Culture: What Not To Do રજૂ કરે છે. 'સંસ્કૃતિ'ની વ્યાખ્યા માટે લેખકે 'ચોક્કસ લોકો, કે સમાજ,ના વિચારો, રિવાજો કે સામાજિક વર્તણૂક' પર પોતાની પસંદગી ઉતારી છે. એ પછી, ‘વર્તણૂકોનું નિયમન કરી શકાય કે કામગીરી પર અસર કરી શકાય?' એ સવાલના જવાબના ભાગ રૂપે 'ન કરવા યોગ્ય' કામની આ યાદી આપણી સમક્ષ મૂકે છે: ૫. જ્યાં સુધી કોઈ એક મુદ્દા પર નવી રીતે ભાર મૂકી શકવાનો માર્ગ ન મળે ત્યાં સુધી વધારે ને વધારે નવાં કોષ્ટકો \\Metrics માંડ્યાં કરવાં તેમનું તારણ એ રહે છે કે 'કામગીરી વ્યવસ્થાપન \\ Performance Management' ઉચ્ચ કામગીરીની સંસ્કૃતિ નથી બનાવી શકતું. તેને કારણે તો (કદાચ) નબળી કામગીરી અને દહેશતનું વાતાવરણ પેદા થવાની શકયતાઓ પણ જોવા મળી શકે છે. (એટલે) ઉચ્ચ કામગીરીનું વાતાવરણ ઊભું કરવા માટે નબળી કામગીરી શોધી કાઢી, તેની સાથે સામે ચાલીને કામ લો; પરિસ્થિતિને સુધારવા કોશીશ કરો, દંડ ન ફટકારો. Julia McIntosh, ASQ communications તેમના ‘July Roundup: Using New Technology in Quality and Beyond’ માં આપણી સમક્ષ ASQ બ્લૉગર્સને તેમની ગુણવત્તા વ્યાવસાયિકોની ભૂમિકામાં, તેમનાં કામમાં અને તે ઉપરાંત પણ, ટેક્નોલોજી ક્યાં અને કેમ મદદરૂપ બની છે તેની ચર્ચા રજૂ કરે છે. આ માસનું ASQ TV વૃતાંત છે : Cost of Quality. અહીં ASQ TV 'ગુણવત્તાની પડતર-કિંમત \\Cost of Quality (CoQ) 'ને વ્યાખ્યાતિત પણ કરે છે અને તેને સમજાવે પણ છે. ભાવ સપાટી સાથેની તેની કડી ખોળી કાઢવાની સાથે ‘અણગુણવત્તા’ને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. હજૂ વધારે માહિતી માટે ASQ Knowledge Center: Cost of Quality : "How Better Quality Affects Pricing"ની જરૂરથી મૂલાકાત લેશો. આપણી આ બ્લૉગોત્સવ શ્રેણીનાં જાન્યુઆરી ૨૦૧૪નાં સંસ્કરણમાં આપણે 'ગુણવત્તાની પડતર-કિંમત' વિષયથી જ કોઈ એક વિષય પર દરેક સંસ્કરણમાં ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રથા શરૂ કરી હતી. પૅમ ષૉડ્ટ ASQ દ્વારા પ્રમાણિત ગુણવત્તા એન્જિનિયર છે. તેઓ ASQનાં નોર્થ કૅરોલિના, રાલૅ વિભાગનાં સભ્ય પણ છે, જ્યાં તેઓ પ્રત્યયન સમિતિમાં સ્વેચ્છા કામ કરતાં રહે છે. તેમના બ્લૉગ - Quality Improvements in Work and Life -માં પ્રમાણીકરણ અંગેની તાલિમ, પુસ્તક સમીક્ષાઓ અને જીવનશૈલી જેવા વિષયો પર લખતાં રહે છે. આ ઉપરાંત તેઓ ટેક્નોલોજીને લગતી બાબતો વિષે Web Technology પર અને બાગાયત વિષે Garden Lady બ્લૉગ પણ સક્રિયપણે ચલાવે છે. હાલમાં તેઓ iStockનાં ફોટો યોગદાતા અને સામાજિક માધ્યમ સલાહકાર તરીકે કામ કરે છે. સુધારણાની સફરમાં આપણે જે નવી કેડીને અનુસરવાનું શરૂ કરેલ છે તેને હજૂ વધારે અથપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો અને ટિપ્પ્ણીઓ આવકાર્ય છે. ઈન્ટરનેટ સુવિધામાં પડેલ વિક્ષેપ ને કારણે વાસ્તવમાં આ લેખ ૨-૯-૨૦૧૫ના રોજ અપલૉડ કરી શકાયો છે. Labels: Blog Carnival, Quality Blog Carnival, Quality Management, ગુણવત્તા બ્લૉગોત્સવ, બ્લોગોત્સવ શ્રેણી, મને જે ગમ્યું તે જો કે એ સમય દરમ્યાન કુટુંબ સાથેની પળોને માણવી, ૧૯૪૦થી ૧૯૭૦ના દાયકાના મધ્ય સુધીનાં ફિલ્મ સંગીતની મજા લેવી, બીનવ્યાવાસાયિક ધોરણે ફોટોગ્રાફી કે શતરંજ જેવા શોખને છૂટો દોર આપવો કે હું જે કંઇ વાંચુ, વિચારૂં તેને લેખનનાં સ્વરૂપે વ્યકત કરવું જેવી મારી અંગત પસંદગીઓ પર સાવ નહીંવત જ ધ્યાન આપી શકાયું. આથી, જીવનની હવે પછીની બીજી ઈનિંગ્સમાં પ્રાથનિકતાનો ક્રમ ઉલટાવી નાખવાનું લક્ષ્ય નજર સામે રાખ્યું છે. આજે ચાર વર્ષના સમય બાદ હું નિયમિતપણે બ્લૉગ લખતો થયો છું. બ્લૉગ્ગીંગને કારણે નવી ઓળખાણોએ મારી વ્યક્તિગત ક્ષિતિજોને પણ વિકસાવી છે. અને તેમ છતાં, ૧૦૦ શબ્દોમાં : આપણે ખુશખુશાલ વ્યક્તિ શી રીતે બની શકીએ? ગણિત શાસ્ત્ર – માળખું અને વિકાસ અંજારમાં ર૦ હજારના શરાબ સાથે એકની ધરપકડ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar અંજારમાં ર૦ હજારના શરાબ સાથે એકની ધરપકડ અંજાર : શહેરના વાગડીયા ચોકમાં એક મકાનમાં પોલીસે છાપો મારી ર૦,૪૦૦ના શરાબ સાથે એકને ધરબોચી લીધો હતો. ધો.૧ર સામાન્યપ્રવાહનું ૩૧મી મેના પરીણામ અહીં પણ કર્ણાટક ફોર્મ્યુલા તો નહીં અપનાવાય ને..! : ગુજરાતના રાજકારણમાં ભૂકંપના ભણકારા મુખ્ય વિષયવસ્તુ પર જાઓ ગુજરાતી ‎(gu)‎ આપ લોગઇન નથી. (લોગઇન) View the discussion (અત્યાર સુધી 0 પ્રત્યુત્તરો) જૂનો વિષય ... Skip કોર્સ વર્ગ તમામ કોર્સીસ ... Skip કેલેન્ડર welcome to આહિરના આંગણે तमारु સ્વાગત છે સામાજિક વિજ્ઞાન શૈક્ષણિક સોફ્ટવેર ધોરણ ૨ થી ૮ ની કવિતા ના બોલવામાં નવ ગુણ રામ રાખે તેને કોણ ચાખે સાપ ગયા અને લીસોટા રહી ગયા કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ દુકાળમાં અધિક માસ કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં મા તે મા, બીજા વગડાનાં વા રાજા ને ગમે તે રાણી લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો ભેંસ આગળ ભાગવત ભેંસ ભાગોળે અને છાશ છાગોળે મન હોય તો માંડવે જવાય પહેલુ સુખ તે જાતે નર્યા આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી Virtual classrooms: tips for online teachers અમે ઘણા લોકો ખાનગી કોલ્સ માટે, પણ શૈક્ષણિક હેતુઓ માટે માત્ર Videolink2.m... વિડિયો અંગ્રેજી ગુજરાતી ગણિત વિજ્ઞાન શિક્ષકો માટે બ્લોગ એડ્રૈસ ... ભાજપની બેવડી નીતિ : અશોકસિંઘ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને નરેન્દ્રભાઈના અત્યંત વિશ્વાસુ અજીત ડોવાલ બેન્કોકમાં ગુપ્તરૂપે પાકિસ્તાનના અધિકારીઓને મળ્યા છે : ત્યારે ભાજપ સરકાર સતત કહે છે કે જયાં સુધી આતંકવાદનો ખાત્મો નહિં બોલે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહિં : એઆઈસીસીના મેમ્બર અને ઉ.પ્ર. કોંગ્રેસના પ્રવકતા અશોકસિંઘના ટ્વીટર ઉપર આકરા પ્રહારો Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે, IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે સ્પ્ર્રઘાત્મક અને ગર્વમેન્ટ પરીક્ષા નીતૈયારી અને મટેરીઅલ મેળવવા માટે અહી કિલ્ક કરો. GSG સ્પ્ર્રઘાત્મક અને ગર્વમેન્ટ પરીક્ષા ની તૈયારી અને મટેરીઅલ મેળવવા માટે કિલ્ક કરો. આ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે ? પાટીદાર સાસુ, વહુ અને દીકરીઓ એકસાથે ઉમટી આ શહેરમાં... પદ્માવતઃ ઠેર-ઠેર ઉકળતો ચરૂ : કાલે શું થશે ? જબરો ઉ... રાજદ્રોહ કેસ : હાર્દિક સામે પુરાવા નથી, છોડી મૂકવા... બ્રહ્મ સમાજ આંદોલનના માર્ગે : પાટીદાર અનામત આંદોલન... મોદી સરકારના રાજમાં રેકોર્ડ બ્રેક ભાવ વધારો, પેટ્ર... એક તરફ મેક ઇન્‍ડીયા તો પછી ૧૦૦ ટકા FDI શા માટે ? :... સુરતઃહાર્દિક પટેલ સહિત ૨૦૦ લોકોના ટોળા સામે ગુનો ન... ગૃહ માટે ગૃહકાર્ય, નવા ધારાસભ્યો ભણી રહ્યા છે વિધા... ૨૦મી જાન્યુઆરીથી મોંઘી થઇ જશે બેંક સેવાઓ! - નોટબંધ... દરેક પાટીદાર જોબ માટે પોતાનો બાયો ડેટા આ ઈમેલ આઈડી... ગોંડલ સરદાર પટેલ સમાજ સેવા દ્વારા મહારકતદાન કેમ્પ ... ગુજરાત સરકારની ૩ વેબસાઇટ પર લીક થયો આધાર ડેટા આધાર... હાર્દિક પટેલને પાટણમાં પ્રવેશવા અને ગુજરાત નહીં છો... જેલ એ મારૂ બીજું ઘર છે : હાર્દિક પટેલે - સમાજ સેવા... વડોદરાઃ હાર્દિક પટેલને 'ISIS નેતા' તરીકે ગણાવતા હો... ધાનાણીને વિરોધ પક્ષના નેતા ન બનાવાય તો કોંગ્રેસની ... BJPના બાહુબલીઓ નીતિન પટેલ સામે ઝૂકયા શું કામ? - ને... મોદી સરકાર ખેડૂતોને રાજી કરશેઃ પાક પર વધુ ભાવ આપશે... સમગ્ર વિશ્વના પાટીદારોનું ફેસબુક ગ્રુપ ( 1 પાટીદાર બીજા 100 પાટીદારોને આ ગ્રૂપમાં જોડે) પોર્ન વેબસાઇટ્સ બંઘ કરવી જોઇએ ? મુખ્ય સમાચાર વિડિઓ ન્યૂઝ વિવિધ વિભાગ અમદાવાદઃ ગત તા.૨૧ જુન થી ૨૪ જુન, ૨૦૧૮ દરમિયાન યુરોપ ખંડના સ્‍પેન દેશ ખાતે એલચે દે લા સિએરા શહેર ખાતે એફેમેરલ આર્ટ (ક્ષણભંગુર કળા)ની સાતમી આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવેલ, આ આયોજન ધી ઇન્‍ટરનેશનલ મેનેજીંગ કમીશન ઓફ એફેમેરલ આર્ટ જેનું કેન્‍દ્ર બાર્સેલોના, સ્‍પેન ખાતે આવેલું છે, તેમના દ્વારા કરવામાં આવેલ. ધી ઇન્‍ટરનેશનલ મેનેજીંગ કમીશન ઓફ એફેમેરલ આર્ટ દ્વારા અમદાવાદ, ભારત ખાતેની સંસ્‍થા આકૃતિ રંગોળીને ભારતના પ્રતિનિધિ તરીકે આમંત્રણ આપવામાં આવેલ. કળા બે પ્રકારની હોય છેઃ ક્ષણિક અને કાયમી શરૂઆતના તબક્કામાં લોકો કેનવાસ અને દીવાલો પર કળાનું ચિત્રણ કરતા પહેલા જમીન પર કળાનું ચિત્રણ કરતા હતા. જે સ્‍થળ, કાળ અને દેશ મુજબ જુદા જુદા નામેથી ઓળખાય છે, જેમ કે એફેમેરલ આર્ટ,ફલોર આર્ટ, રંગોળી વગેરે. આકૃતિ રંગોળી એ અમદાવાદ ખાતેની સંસ્‍થા છે જે ભારતીય ક્ષણભંગુર કળા ‘રંગોળી'ને ચાહનારા લોકોથી બનેલી છે અને તેનો મુખ્‍ય ઉદેશ આ કળાને જીવિત રાખી દેશ-વિદેશમાં ફેલાવો કરવાનો છે. ઉપરોક્‍ત કોન્‍ફરન્‍સમાં ૨૬ થી વધુ દેશોના ૧૫૦ થી વધુ પ્રતિનિધીઓએ ભાગ લીધો હતો અને પોતપોતાના દેશ/પ્રદેશની લાક્ષણિક ક્ષણભંગુર કળાનું પરફોર્મન્‍સ રજુ કર્યુ હતું. તેવું દિવ્‍યેશ વારા આકૃતિ રંગોળી-અમદાવાદ મો.+91 99745 89334,+91 97276 70676 Mail: aakrutirangoli@gmail.com, www.aakrutiangoli.com દ્વારા જાણવા મળે છે. છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતી દંપતી ઉપર ફાયરીંગ : મહિલાનું મોત access_time 10:46 am IST વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમની જાહેરાત: વિરાટ કોહલીને સોંપાઈ ટીમની કમાન access_time 4:13 pm IST કર્મચારીઓની ગ્રેચ્યુઈટીની મુદત સરકાર કદાચ પાંચ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષ કરશે access_time 8:28 pm IST જાણો પાણીપુરી ખાવાથી થતા ફાયદા access_time 12:15 pm IST ટીમ ઇન્ડિયાને મળી નવી ભાભી: આ ખેલાડીએ કરી સગાઇ access_time 4:09 pm IST ડાયાબિટીસને કરવું છે કંટ્રોલ : આજથી શરૂ કરો આ ઘરઘથ્‍થું ઉપાય access_time 10:38 am IST દીપીકા-રણવીરનાં શાહી લગ્નના વેન્યુની તસવીરો જોઇ લો રિસેપ્શનમાં સામેલ થનાર મહેમાનો સામે રાખવામાં આવી છે ખાસ શરત access_time 4:13 pm IST પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહયુ કે યુ-ટર્ન લેવાવાળા સાચા નેતા નથી હોતા : access_time 1:45 pm IST ‘‘અંધકાર ઉપર ઉજાસનો વિજય'' યુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થીએ દિવાળી તહેવાર ઉજવ્‍યોઃ ૮ નવે.ના રોજ ગવર્નર હાઉસ ખાતે કરાયેલી ઉજવણીમાં એટર્ની જનરલ શ્રી ગુરદીપ ગ્રેવાલ તથા ભારતના કોન્‍સ્‍યૂલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી સહિત ૧પ૦ જેટલા આમંત્રિતોએ હાજરી આપી access_time 1:44 pm IST પુત્રને ડર હતો કે ઇંન્દિરા ગાંધીની જેમ મારી પણ હત્યા થઇ શકે : સિબ્બલ access_time 1:44 pm IST ‘‘દિપોત્‍સવી ઉત્‍સવ તથા સ્‍નેહમિલન'' : યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ પરામસ, ન્‍યુજર્સીના ઉપક્રમે ૧૧ નવે. ના રોજ કરાયેલી ઉજવણી : access_time 1:43 pm IST સમાચાર ફટાફટ ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST ગુજરાતમાં વરસાદી તાંડવ થયુ : ૮ ગામમાં વિજળી ગૂલ : ૧૯૭ હાઈવે બંધ access_time 6:34 pm IST નવસારી: ભારે વરસાદના કારણે નવસારી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ખારેલ ગામ પાસે કારને અકસ્માત નડ્યો : અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત access_time 8:02 pm IST હવે અસલી અને નકલી યુઝર વિશે ફેસબૂક જણાવશે:સિસ્ટમની ટેસ્ટ શરુ access_time 9:08 am IST ઈરાને કહ્યુ- ભારતની ક્રુડ ઓઈલની આપૂર્તિ સુનિશ્ચિત કરવા આપીશુ સર્વશ્રેષ્ઠ યોગદાન access_time 1:14 am IST સ્‍પેન ખાતે ૨૧ થી ૨૪ જુન ૨૦૧૮ દરમિયાન યોજાયેલી ‘‘એફેમેરલ આર્ટમાં અમદાવાદની આકૃતિ રંગોળી સંસ્‍થાનો દબદબોઃ રંગોળી દ્વારા ભારતની પ્રાચીન સંસ્‍કૃતિનું નિદર્શન કરાવ્‍યું access_time 11:56 pm IST સમાચાર રાજકોટ ચેક રિટર્નના કેસોમાં કુમાર ઓટોના ભાગીદારોનો નિર્દોષ છૂટકારો ફરમાવતી ફોર્ટ access_time 4:26 pm IST મનપાની વેરાની આવકમાં ધરખમ ઘટાડો ડિસેમ્બર સુધીમાં આર્થિક કટોકટીની ભીતિ access_time 3:40 pm IST પૂ.શ્રી નમ્રમુનિ મ.સા સહીત ૭પ સંત-સતીજીઓનો શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન સંધમાં રવિવારે ચાતુર્માસ પ્રવેશઃ વિજયભાઇ ઉપસ્થિત રહેશે access_time 2:45 pm IST સૌરાષ્ટ્ર કચ્છ જસદણમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: બપોર બાદ અનરાધાર એક ઇંચ વરસાદ ખાબક્યો access_time 7:21 pm IST ભાવનગરમાં સોની વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા દરોડા access_time 3:11 pm IST ગોંડલમાં વર્કશોપ સેમિનાર યોજાયો access_time 11:46 am IST સમાચાર ગુજરાત સુરતમાં ખાનગી શાળાના બાળકનો બે અજાણી મહિલાઓ દ્વારા અપહરણનો પ્રયાસઃ બસ ચાલકે બાળક આપવાની ના પાડતા અપહરણ થતા રહી ગયુ access_time 5:48 pm IST વડનગર નજીક રાત્રીના સુમારે ડમ્પર-ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ત્રણ મોતને ભેટ્યા access_time 5:59 pm IST વડોદરામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર અઢી ઈંચ વરસાદ access_time 12:58 pm IST અફઘાનિસ્તાનમાં ભૂસખલનના કારણે 10 મોતને ભેટ્યા access_time 6:45 pm IST નાની ઉંમરે થતા સફેદ વાળને રોકવા માટે આંબળા ઉપયોગી access_time 2:38 pm IST લગભગ 20 લાખ વર્ષ પહેલા એશિયા પહોંચ્યા હતા માનવી: સંશોધન access_time 6:49 pm IST એન. આર. આઈ. સમાચાર ભારતમાં આયોજીત જુનિયર રેસલીંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે પાકિસ્તાન access_time 2:36 pm IST દરેક હોકી ખેલાડીને મળશે મન્થલી ૫૦,૦૦૦ રૂપિયાનું અલાવન્સ access_time 2:36 pm IST ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચે આપ્યું રાજીનામુ access_time 5:11 pm IST સોનાલી બેન્દ્રે બહલની નવી હેર સ્ટાઈલ access_time 4:10 pm IST બોલો લ્યો....સંજુ બાબાને બાયોપિક પછી લાગ્યો આત્મકથા લખવાનો શોખ access_time 4:47 pm IST સોનાલી બેન્દ્રે બેદરકારીના કારણે બની કેન્સરનો શિકાર;રિપોર્ટમાં થયો ખુલાસો access_time 1:09 am IST ફોટો ગેલેરી સોશ્યિલ મીડિયા આવૃત્તિ જુલિયા વાશનેવા, સેમ્યુઅલ ડિજિટલ સર્વિસીસના સનિયર કસ્ટમર સક્સેસ મેનેજર, સમસ્યાઓ અંગેની વિગતો આપે છે અને વિષય પર તેમનો અનુભવ શેર કરે છે. ખરીદદારની વધુ ચકાસણી વખતે, મને સમજાયું કે તેનો પાસપોર્ટ બ્રિટિશ હતો, જો કે તે મેક્સીકન સરનામું અને ફોન નંબરનો ઉપયોગ કરતી હતી. હું પણ તેના પ્રોફાઇલ ચિત્ર જે હું મળી યુ.એસ. માં અન્ય મહિલા સાથે સંકળાયેલ Googled. વ્યંગાત્મક રીતે, આ ચિત્ર કેટલીક ડેટિંગ વેબસાઇટ્સ પર દર્શાવવામાં આવી હતી જ્યારે મહિલાનું શીર્ષક મુજબ તેણીનું લગ્ન થયું હતું. તે તેના વ્યાકરણમાં મને લાવે છે, બ્રિટીશ પાસપોર્ટ અને અમેરિકન સરનામાંવાળા યુરોપીયન મહિલા કેવી રીતે અમારા વાતચીતમાં ઘણા વ્યાકરણની ભૂલો કરી શકે છે? હવે હું સંપૂર્ણ તપાસ કરતો હતો, અને તેનો પાસપોર્ટ મારા માન્યતા પરીક્ષણમાં નિષ્ફળ ગયો. તેમાંની બધી વસ્તુઓ નામો, ફોટો, મેટાડેટા અને સહીથી લખવામાં આવી હતી. જ્યારે કોન્ટ્રાક્ટ્સ હસ્તાક્ષર કરવા આવ્યા ત્યારે, તેણીએ તેના પાસપોર્ટમાં પ્રદાન કરવામાં આવેલું અલગ હસ્તાક્ષર ઉમેરવાની હિંમત હતી. અમે જુદા જુદા સમય ઝોનમાં રહેતા હતા તે ધ્યાનમાં રાખીને, તે વિચિત્ર લાગતું હતું કે આ લેડી ખરીદનારએ મારી બધી ઇમેઇલ્સને લગભગ તરત જ જવાબ આપ્યો. હું કંઈક ગૂંચવણભર્યુ છું, વાતચીત સોદાબાજીમાં તબદીલ થઈ હતી અને છેવટે ધીમી મૃત્યુ તરફ દોરી. એવી રીતે મેં જીવલેણ કૌભાંડ ટાળ્યું. ભગવાન તમારા આત્મા ને શાન્તિ અર્પે ઉ. ગુજરાતની એ ચાર બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ પાટીદાર અને દલિત ઠાકોર આંદોલનની સૌથી વધુ અસર આ ક્ષેત્ર પર વર્તાશે બે પૈકી ઉત્તર ગુજરાતની કુલ બેઠકો 32 છે. મહેસાણા, ઉંઝા, વડગામ, રાધનપુર ઉપર સૌ કોઇનું ધ્યાન કેન્દ્રિત થયું છે આ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલન, ઠાકોર સમાજનું દારૂબંધીનું એકતા મંચનું આંદોલન થયું હતું જે આંદોલનોએ દેશનું ધ્યાન દોર્યુ હતું. અને ઉનાકાંડ બાદ દલિત અધિકારમંચ હેઠળ આગેવાન જિજ્ઞેશ મેવાણી ઉત્તર ગુજરાતમાં વડગામ બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે. આથી ઉત્તર ગુજરાતમાં ઉંઝા, મહેસાણા, સિધ્ધપુર, વાવ, રાધનપુર, પાટણની બેઠકો મહત્વની બની ગઇ છે. મહેસાણા જિલ્લામાં પાટીદારોના આસ્થાસ્થાન ઉમિયાધામ ઉંઝા બેઠકમાં ભાજપના વયોવૃદ્ધ 79 વર્ષના નારાયણભાઇ લલ્લુભાઇ પટેલે ઉમેદવારી કરી છે. આમ તો ભાજપમાં 75થી વધુ વયના લોકોને ઉમેદવારી કરાવતા નથી આ કારણથી જ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને પણ ગુજરાતના મુખ્ય પ્રધાન પદેથી પદત્યાગ કરવો પડયો હતો પણ નારણકાકા પાટીદાર સમાજના વયોવૃદ્ધ છે એટલે પાટીદાર સમાજમાં પ્રભાવ પાડી શકે છે એપીએમસીના આગેવાન છે તે માટે પક્ષે તેઓને ચૂંટણીમાં પુન:ઉભા રાખ્યા છે તેઓ પક્ષના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન પણ છે. અહીં એક ઉમેદવારે 15 ટ્રેકટરો વહેંચ્યા હતા એક સરપંચને ટ્રેકટર કોઇ કારણસર ન મળતાં સામાપક્ષના ઉમેદવાર બીજા દિવસે સવારે જઇ આપી આવ્યા. હવે આ સરપંચ 15 ટ્રેકટર વહેંચનાર ભાજપના ઉમેદવારની વિરૂદ્ધમાં રોષ પ્રગટ થયો છે. મિગ-21 એકલા હાથે ઉડાવનાર અવનિ ... કોંગ્રેસના નેતાઓને અમિતાભે ‘ફોલો’ કરતા ... નાણા કેમ ચૂકવશો ?: PNBનો ... વોર્ડ નં.18માં પાણીના ધાંધિયા મહાપાલિકામાં ... ટંકારા પાસે એસટી બસ અને ... અમદાવાદના ‘રજવાડું’ રેસ્ટોરન્ટમાં 7 કરોડના ... પ્રિન્સિપાલ પણ નથી મળી શકતા ... ‘િહન્દી મીડિયમ’ની સિકવેલમાં સારા બનશે ... ‘ફી નહીં ભરો તો હોલ ટિકિટ નહીં’ કોઈ લગ્ન સંબંધનો અંત કોર્ટ લાવી શકે નહીં નીરવ મોદી-મેહુલ ચોકસીની 94 કરોડની મિલકત જપ્ત આજ નુ પંચાંગ પીએલએ ફિલામેન્ટ ફેક્ટરી, સપ્લાયર્સ _ ચાઇના પ્લાડી ફિલામેન્ટ ઉત્પાદકો 3D મૂન લેમ્પ 16 કલર્સ 3D મૂન લેમ્પ ડબલ રંગ gtc: mediawiki ફિલામેન્ટ Gtc: mediawiki ફિલામેન્ટ / 1.75 / 1KG Gtc: mediawiki ફિલામેન્ટ /3.0 / 1KG પીએલએ ફિલામેન્ટ /3.0/ 1KG અમારો સંપર્ક કરો ફીચર્ડ ઉત્પાદનો 3D ચંદ્ર દીવો 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (નારંગી) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (ગુલાબી) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (જાંબલી) 3D પ્રિન્ટર ફિલામેન્ટ કાળી (લાલ) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (સફેદ) 3D પ્રિન્ટર ફિલામેન્ટ (ફ્લોરોસન્ટ પીળા) 3D પ્રિન્ટર ફિલામેન્ટ (નારંગી) 3D પ્રિન્ટર ફિલામેન્ટ (ગુલાબી) 3D પ્રિન્ટર ફિલામેન્ટ (જાંબલી, લાલ) 3D પ્રિન્ટર ફિલામેન્ટ (લાલ) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (બ્લેક) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (નિલમ વાદળી) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (બ્લ્યુ) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (જાંબલી, લાલ) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (ગુલાબી ગુલાબ) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (પીળા) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (બ્રાઇટ લીલો) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (ગ્રીન) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (ત્વચા રંગ) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (ફ્લોરોસન્ટ લીલો) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (ફ્લોરોસન્ટ પીળા) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (ચાંદીની) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (બ્રાઉન) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (ગોલ્ડન) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (વાદળી) 3D પ્રિન્ટર ફિલામેન્ટ 2KG 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (આછો વાદળી) 3D પ્રિન્ટર ફિલામેન્ટ બ્લેક (પારદર્શક રંગ) Pricelist ઇન્ક્વાયરી અમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે. અમને અનુસરો Shenwu દક્ષિણ રોડ, Kandun સ્ટ્રીટ, Cixi, નીંગબો, ઝેજીઆંગ, ચાઇના ઈ - મેલ મોકલો ઓરા આવો મારા લેરખડા લેરી, કીધો તમ સારું મેં જગ વેરી (૪) _ SwaminarayanWorld.net જીવંત પ્રસારણ રોજના દર્શન 📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶 ઓરા આવો મારા લેરખડા લેરી, કીધો તમ સારું મેં જગ વેરી (૪) તારાં મનમોહન મીઠાં વેણાં, આવો શ્યામ તમે મને સંભળાવા. મર૦ ૨ તમે નાવો તો હું નંદજીને ફળિયે, બહુ હેત કરીને આવું બોલાવા. મર૦ ૪ વહાલું લાગે મુને મોહન મુખ તારું, છે જો પૂરણ ચંદ્રથકી સારુ.વા૦ ૧ તારા મુખડાંની મીઠી લાવણ્યતા, જોઈ કોટિ કોટિ કંદર્પ વારું. વા૦ ૨ તારી મૂર્તિ મન માની મારે, હવે શંકા જગની કોણ ધારે. તા૦ ૧ લટકાળા તમને લાડકડા, મેં તો દીઠેલ જમુનાને આરે. તા૦ ૨ બ્રહ્માનંદના હાર હજારીડા, હું તો જીવું છું તુને દેખું જયારે. તા૦ ૫ About Us _અમારા વિશે Contact Us _ સંપર્ક volunteer _ મદદ કે સેવા ભાઈ - બાઈ હરિભક્તો ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ દુબઇ, તા.18: વિશ્વ ક્રિકેટના બે પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે દુબઈમાં એશિયાકપનો ક્રિકેટ જંગ ખેલાશે. આ મેચને લઈને બન્ને દેશમાં ક્રિકેટ ફિવર ફરી વળ્યો છે. ટીમ ઈન્ડિયાનો ઈરાદો ચેમ્પીયન્સ ટ્રોફીની ફાઈનલની હારનો હિસાબ ચૂકતે કરીને પાક. સામે વિજય હાંસલ કરવાનો રહેશે. જયારે બીજી તરફ પાકિસ્તાન વિજયક્રમ જાળવી રાખવાના લક્ષ્યાંક સાથે મેદાને પડશે. ભારત એશિયા કપમાં નિયમિત સુકાની અને સ્ટાર બેટસમેન વિરાટ કોહલી વિના રમી રહયું છે. વિરાટનું ન હોવું પાકિસ્તાન માટે રાહતની વાત બની શકે છે. પાકિસ્તાનના ખેલાડીઓ પણ કહી ચૂકયા છે કે કોહલીનું ભારતીય ટીમમાં ન હોવું અમારા માટે રાહતજનક છે. કોહલીની ગેરહાજરીમાં સુકાનીપદ સંભાળી રહેલા રોહિત શર્મા પાસે ખુદને સાબિત કરીને પાકિસ્તાન સામે ટીમને જીત અપાવે. પાક. ટીમ પહેલા મેચમાં હોંગકોંગને 8 વિકેટે હરાવીને તેનું અભિયાન શરૂ કરી ચૂકયું છે. ભારતે પણ તેના અભિયાનની શરૂઆત હોંગકોંગ સામે જ કરી છે. પાકિસ્તાન સામેના મેચ દરમિયાન ભારતને તેના મીડલઓર્ડરને ચકાસવાનો મોકો મળશે. ખાસ કરીને અંબાતિ રાયડૂ, લોકેશ રાહુલ, મનિષ પાંડે, કેદાર જાધવ અને દિનેશ કાર્તિકમાંથી જેમને પણ તક મળશે તેમણે હિર ઝળકાવવું પડશે. પાક. સામેના સારા દેખાવથી આ ખેલાડીઓને ટીમમાં સ્થિર થવાનો લાભ મળી શકે છે. બીજી તરફ પાકિસ્તાનની તાકાત તેની બોલિંગ છે. અફઘાનમાં ચૂંટણી નિશાને : 170 ... ધરમનગર સોસાયટીમાં પોસ્ટમેનના મકાનમાંથી રૂ.1 ... આજથી માધ્યમિક, કાલથી પ્રાથમિક વિભાગમાં ... એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાક. સામે ... 2023માં ભારતમાં રમાનાર વર્લ્ડ કપમાં ... કાશ્મીરમાં 2 અથડામણ : 5 આતંકી ઠાર, 3 જવાન શહીદ નેતાજી મુદ્દે આક્ષેપબાજી : તમે મને ‘બોઝ’ આપો, હું તમને ‘ટોણા’ મારીશ! છબરડા મુક્ત પરીક્ષા માટે સૌરાષ્ટ્ર યુનિ. ‘પ્રીપેરેશન’ આજ નુ પંચાંગ આ કંપનીએ રજૂ કર્યો 17 દિવસની બેટરી બેકઅપ સાથે સસ્તો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ નવી દિલ્હીઃ મોબાઈલ બનાવતી દેશી કંપની લાવાએ પોતાની ડિઝાઈન ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત નવો સ્માર્ટફોન રજૂ કર્યો છે. લાવાનો આ સ્માર્ટફોન prime X છે. આ સ્માર્ટફોનની સૌથી ખાસ વાત એ છે કે તેની બેટરી એક વખત ચાર્જ થવા પર 17 દિવસ સુધી બેકઅપ આપેછે. ઉપરાંત આ ફોનની સાથે 2 વર્ષની રિપ્લેસમેન્ટ વોરન્ટી પણ આવશે. આ ફોનની કિંમત પણ ખાસ હશે. તેને માત્ર 1499 રૂપિયામાં ખરીદી શકાય છે. ‘ડિઝાઈન ઈન ઈન્ડિયા’ પહેલ અંતર્ગત બનાવવામાં આવેલો આ લાવાનો પહેલો મોબાઈલ ઓક્ટોબર 2018માં લોન્ચ કરવામાં આવશે. લાવાએ વર્ષ 2016માં નોએડામાં પોતાનું ડિઝાઈન સેન્ટર શરૂ કર્યું હતું. આ સાથે જ કંપનીએ વર્ષ 2021 સુધીમાં લાવા મોબાઈલની સમગ્ર રેન્જની ડિઝાઈનિંગ અને મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ કરવાના હેતુથી આગળ વધી રહી છે. લાવાની ડિઝાઈન ટીમને ચીનમાં એકવર્ષની વધારે સમય સુધી ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ટ્રેનિંગ મિકેનિકલ, હાર્ડવેયર અને સોફ્ટવેર ડિઝાઈનની હતી. લાવા ઈન્ટરનેશનલ લિમિટેડના અઘ્યક્ષ અને નિર્દેશક હરિઓમ રાયે જણાવ્યું કે, ડિઝાઈન ઈન ઈન્ડિયા પહેલ ભારતને મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ માટે એક વર્લ્ડ ક્લાસ સેન્ટર બનાવવાની દ્રષ્ટિથી મહત્વપૂર્ણ છે. હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી... ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ... PM સાથે નીરવ મોદીની તસવીર પર શું કહ્યું અમિત શાહે ? જાણો... જેના પર ભારતના યુવાનો ફિદા છે તે પ્રિયા આ ભારતીય... સરકારે SC-ST સહિતના પછાત વર્ગો માટે શું કરી મોટી જાહેરાત?... મંદિરાથી લઇ આલિયા ભટ્ટ સુધી, તસવીરોમાં જુઓ કઇ... ટીમ ઈન્ડિયાની જીત બાદ કયો ખેલાડી થયો રોમેન્ટિક, પત્નીને... બે હજાર કિલોમીટરની રેંજવાળી પરમાણુ મિસાઈલ અગ્નિ-2નું... વિરાટ કોહલીએ રચ્યો વધુ એક ઇતિહાસ, 27 વર્ષ બાદ પહેલીવર કોઇએ... આફ્રિકામાં વિરાટને આવી રહી છે અનુષ્કાની યાદ...? પોસ્ટ કરી... ગુજરાત બજેટ 2018-19: જાણો પોલીસમાં ભરતીને લઈ શું કરવામાં આવી... બજેટ 2017-18: ગુજરાતના કયા 6 મોટા શહેરોને બજેટમાં શું મળ્યું?... અમારા ન્યૂઝલેટર માટે સબસ્ક્રાઇબ કરો અને તમારા ઇ-મેલ પર તાજા સમાચાર મેળવ મીમલ્ટ: નવી ટેકનોલોજી ભીડમાં નાના ચહેરાઓ સ્પોટ કરી શકે છે રોબોટિક્સના સહયોગી પ્રોફેસર દેવ રોમન અને પિયુન હુ, એક પીએચ.ડી. દ્વારા નવા સંશોધન પ્રોજેક્ટ. કાર્નેગી મેલોનમાં રોબોટિક્સમાં વિદ્યાર્થી, છબીઓના સંદર્ભનું મૂલ્યાંકન કરીને તે સમસ્યાને સુધારે છે. ફક્ત બે આંખો અને મોંની શોધ માટેના સેમ્પલ, શરીર, હથિયારો, પગ અને અન્ય ભાગો કે જે સૂચવે છે કે ચહેરો આક્રમણમાં હોઈ શકે છે "તે કોઈના હાથમાં ટૂથપીંકને ખોલવા જેવું છે," રેતી મીમલ્ટ. "ટૂથપીક એ જોવાનું સહેલું છે જ્યારે તમને સંકેત મળે છે કે કોઈ વ્યક્તિ ટૂથપીકનો ઉપયોગ કરી શકે છે. તે માટે, આંગળીઓની દિશા અને હાથની ગતિ અને સ્થિતિ મુખ્ય કડીઓ છે - paid seo services. " જ્યારે સિસ્ટમનો ઉપયોગ "બે પરિબળો દ્વારા ભૂલમાં ઘટાડો" થાય છે અને મળેલા 81% ચહેરા વાસ્તવિક ચહેરાઓ હતા, જે "અગાઉની પદ્ધતિઓ માટે 29 થી 64 ટકા હતા." તેનો અર્થ એ કે, ઉદાહરણ તરીકે, તમારા ફોનનો સામનો નહીં થાય તમારી બિલાડી સાથે તમે સ્વેપ આ સિસ્ટમ ભીડમાં નાના ચહેરા પણ શોધી શકે છે, અને વધુ સારી સ્રાવ માટે પરવાનગી આપે છે. પેરિફેરલ ઈમેજને ઝાંખી કરીને, ફોવર્લ ડિસ્ક્રીપ્ટર હાઇ ફોકસમાં દર્શાવવામાં આવેલા પેચને સમજવામાં મદદરૂપ થવા માટે પૂરતો સંદર્ભ પૂરો પાડે છે, પરંતુ તે એટલું બધું નથી કે કમ્પ્યુટર ભરાઈ ગયાં. આનાથી હુ અને મિમોલ્ટ સિસ્ટમ પિકલ્સનો ઉપયોગ કરી શકે છે જે પેચથી પ્રમાણમાં દૂર છે, જ્યારે નક્કી કરવામાં આવે છે કે તેમાં નાના ચહેરો શામેલ છે. હવે, કદાચ, અમે આખરે જાણીશું કે કેટલા લોકો ભીડમાં છે, કહે છે, એક ફૂટબોલ રમત, એક પાર્ટી અથવા ઉદ્ઘાટન. એક રણ ફ્લીન્ટ પત્થરો દ્વારા આવરી લેવામાં ઉચ્ચપ્રદેશ (દક્ષિણ-પૂર્વ જોવા માટે) 1.5 માઇલ Sde Boker પર બેન Gurion કોલેજ દક્ષિણમાં. ધ મિડલ ઇસ્ટ, ફેબ્રુઆરી 15, 2001 Herzl સ્ટ્રીટ પર વિચિત્ર મકાન છે. તેલ અવિવ, મધ્ય પૂર્વ, 4 જાન્યુઆરી, 2001 Eilat નજીક સાંજે Shahmon પર્વતો એક પગ માંથી Arava વેલી. ધ મિડલ ઇસ્ટ, 9 ડિસેમ્બર, 2002 Your Name (required)(તમારુ નામ લખો.) Contact No (required)(તમારો મોબાઈલ નંબર લખો.:) Svetlanovsky પ્રોસ્પેક્ટ નજીક ઘર 9 મી-માળે balkony માંથી Sosnovka પાર્ક ઉપર સનસેટ. સેન્ટ પીટર્સબર્ગ, રશિયા, 11:21 બપોરના 5 જુલાઇ, 2003 ઉષ્ણકટિબંધીય તોફાન "સીન્ડી" પછી એક તૂટી વૃક્ષ, ઔડુબોન પાર્ક એક આંતરરાષ્ટ્રીય ડ્રાઈવમાંથી જુઓ. ન્યુ ઓરલીન્સ, લ્યુસિયાના, 6 જુલાઈ, 2005 યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય > અમદાવાદ ગુજરાત પેરેન્ટ્સ એસો.ના તમામ સંગઠનોની બુધવારે બેઠક બોલાવાઈ હતી. જેમાં નરેશ શાહ, પ્રકાશ કાપડિયા, પૂજા પ્રજાપતિ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોના વાલી મંડળના અગ્રણીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ૧૨મી જાન્યુઆરીના રોજ શાળા બંધનું એલાન અપાયું છે તેને લઈને સંગઠનોના અગ્રણીઓ દ્વારા ચર્ચા કરાઈ હતી. જેમાં ૧૨મીના રોજ સ્વયંભૂ શાળાઓ બંધ રહેશે તેમ વાલીઓના અગ્રણીઓએ જણાવ્યું હતું. સ્કૂલ સંચાલકોને વધારાની ફી પરત કરવા 20મી સુધીનું અલ્ટિમેટમ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું શાળા ફી અધિનિયમના ઐતિહાસિક નિર્ણય માટે રાજ્યના શાળા સંચાલકો અને વાલી મંડળ દ્વારા જાહેર અભિવાદન કરાયું હતું. મુખ્યમંત્રીએ આ અભિવાદનને સ્વીકારતાં જણાવ્યું કે, શિક્ષણ એ સેવાનું માધ્યમ છે, વ્યાપાર નહીં. આ કાયદાને મૂર્તરૂપ આપવા માટે દેશભરમાંથી ફી નિયમનની વિગતો મેળવી વાલીની જવાબદારી સરકારે નિભાવી છે. અમે જવાબદાર સરકાર તરીકે વર્તી વાલીઓને પોષાય તેવી ફી નિર્ધારિત કરવા માટે કટિબધ્ધ છીએ. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ફી નિયમન અંગે જણાવ્યું હતું કે, ઝડપથી અને સમયબધ્ધ રીતે ફી નિયમન અંગેનું અગત્યનું પગલું અમે હિંમતભેર લીધું છે. તેમણે જણાવ્યું કે, જે લોકો ૧૨મી તારીખે રાજ્યવ્યાપી શાળા બંધનું એલાન આપી શિક્ષણની ઘોર ખોદી રહ્યા છે તેવા બેજવાબદાર લોકોને ઓળખી લેવાની નૂકતેચીની તેમણે કરી હતી. શિક્ષણ અગ્રસચિવ સુનયના તોમરે જણાવ્યું કે, ફી નિયત્રંણ એ સામાજિક સુધારણાનું અડીખમ પગલું છે. દેશમાં માત્ર ગુજરાતમાં જ ફી અધિનિયમ અમલી બની શક્યો છે. દેશના અન્ય રાજ્યોમાં વર્તમાન ફીનું સંરક્ષણ કરી નવી ફીના કાયદા અમલી બન્યા છે પરંતુ સંપૂર્ણ ફીના નિયત્રણનું પગલું દેશમાં માત્ર ગુજરાતમાં લેવાયું છે. અભિવાદન કાર્યક્રમમાં શિક્ષકો જ વાલીઓ બનીને હાજર રહ્યા હોવાનું જાણવા મળે છે. કાર્યક્રમના એક દિવસ અગાઉ સ્કૂલોમાં પત્ર મોકલી તેમની સ્કૂલના શિક્ષકો અને તેમના બાળકો કઈ સ્કૂલમાં ભણે છે તેની વિગતો મંગાવી હતી અને તેમને કાર્યક્રમમાં હાજર રહેવા સૂચના અપાઈ હતી. જોકે, કાર્યક્રમના સ્થળે બે વાલીઓ પહોંચી જતાં કાર્યક્રમ પહેલા જ તેમની અટકાયત કરાઈ હતી. અન્ય મુખ્ય સમાચાર બારડોલી : બારડોલીના લોકોનો મંત્રી અને સામાજિક અગ્રણીઓન.. યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક એજન્સી, નવી દિલ્હી - પિતાએ લલિતનાં સ્વપ્નમાં આવીને જણાવ્યું હતું કે, ’ખૂબ પૂજા-પાઠ કરો, બધું ઠીક થઈ જશે’ દિલ્હીનાં બુરાડી વિસ્તારમાં એક ઘરમાંથી એક જ પરિવારનાં ૧૧ સભ્યોનાં મૃતદેહ મળી આવ્યાં છે. એક સાથે ૧૧ પરિવારોનાં મૃતદેહ મળવાથી પોલીસ આત્મહત્યા છે કે મર્ડર તે અંગે દરેક ખૂણેથી તપાસ કરી રહી છે. જો કે, હજી સુધી પોલીસ કોઈ નિર્ણય પર નથી પહોંચી શકી. પોલીસે આ કેસમાં તપાસ કરતા આ પરિવારનાં એત્યંત નજીકનાં સબંધી સાથે વાતચીત કરતા કેટલીક બાબતો જાણવા મળી છે. પ્રવિણ મિત્તલ છેલ્લા ૨૦ વર્ષોથી પરિવારને ઓળખે છે. મૃતકોની યાદીમાં પ્રિયંકાનું નામ છે જેણે પ્રવિણને પોતાનો ભાઈ માનતી હતી. આ સેક્શન ના વધુ સમાચાર રે શરમ! સુષ્મા પર પ્રહારોને ટ્વિટર પર 43% લો.. અન્ય મુખ્ય સમાચાર યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય > રાજકોટ પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, લાલબહાદુર થાપા ચાર બહેનનો એકનો એક ભાઇ હતો. લાલબહાદુર પોતે પરિણિત હતો અને સંતાનમાં પાંચ વર્ષનો એક પુત્ર છે. તે સોમવારે સવારે જ નેપાળથી રાજકોટ આવ્યો હતો. અહિં આવીને એક હોટલના નેપાળી કર્મચારીને મળ્યો હતો જ્યારે તેની સાથે આવેલો બીજો યુવક કામ સબબ જામનગર ગયા પછી રાતે કણકોટ પાસે પહોંચેલા લાલબહાદુરની હત્યા થઇ હતી. શહેરના મવડીથી કણકોટ ગામ જવાના રસ્તે મંગળવારે સવારે નેપાળી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નવી ચણાઇ રહેલી કન્ટ્રક્શન સાઇટ પર કામ કરતા ચોકીદાર સહિત ચાર શખસને સકંજામાં લઇ લીધા હતા. ચારેય શખસે મોડી રાતે શંકાસ્પદ હીલચાલ કરી રહેલા નેપાળી યુવકને ચોર સમજીને પડકાર્યો હતો, તેણે ગાળાગાળી કરીને એકને બચકું ભરી લેતા ઉશ્કેરાટમાં પાઇપ, લાકડી અને છરી જેવા હથિયારથી હુમલો કરી તેને પતાવી દીધો હતો અને હત્યા કર્યા પછી પોલીસને ગેરમાર્ગે દોરવા લાશને અક્ષર પરિસર ફ્લેટની સાઇડ નજીક રોડની બાજુમાં ફેંકી દીધો હતો. ભોગ બનનાર યુવક સોમવારે જ નોકરીની તલાસમાં નેપાળથી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા પાછળનું સાચુ કારણ જાણવા ચારેશ શખસની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ, હરદીસિંહ નામના એક નાગરીક મંગળવારે સવારે સાત વાગે મવડી સ્મશાનથી કણકોટ જવાના રસ્તેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અક્ષર પરીસર ફ્લેટ નજીક રસ્તાની બાજુમાં એક નેપાળી ઇજાગ્રસ્તને બેભાન હાલતમાં જોઇ ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ના સ્ટાફે યુવકને મૃત જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. મરનારના આખા શરીર ઉપર તિક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થથી ઇજા કરાયાના નિશાન મળતા પ્રથમ દ્રષ્ટિએ જ બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. હત્યાના બનાવની જાથ થતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાંચના એસીપી જયદિપસિંહ સરવૈયા, પીઆઇ એચ.એમ.ગઢવી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ થયો હતો પરંતુ મોબાઇલ, લાયસન્સ જેવી ઓળખ મળે તેવી કોઇ વસ્તુ મળી ન હતી. આ સેક્શન ના વધુ સમાચાર અન્ય મુખ્ય સમાચાર ગાંડો પણ નથી થયો ને ડાહ્યો પણ નથી થયો, આ વખતે વિકાસે ખ.. બેન્ડ વગાડતાં શીખવાના ડિગ્રી, ડિપ્લોમા કોર્સ ચાલુ કરો .. યુવા અને શિક્ષણ અન્ય સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક તસવીરો બોલે છે - નરેન્દ્ર મોદી સરકારમાં ગરીબો વધ્યા છે: ચિદમ્બરમનો આક્ષેપ એજન્સી, નવી દિલ્હી નોટબંધી બાદ રિઝર્વ બેન્ક જૂની નોટોની જે ગતિએ ગણતરી કરી રહી છે તે મામલે પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે હું રિઝર્વ બેન્કના ગવર્નરે તિરૂપતિ જઈને હુંડી એકત્ર કરનારાઓને મળી આવવું જોઈએ. તેઓ રિઝર્વ બેન્ક કરતાં પણ ઘણી ઝડપથી પૈસા ગણે છે.' નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારમાં ગરીબોની સંખ્યા વધી છે તેવો આક્ષેપ પણ ચિદમ્બરમે કર્યો છે. તેમણે કહ્યું કે 'નોટબંધીથી મોટુ કોઇ જુઠ્ઠાણું હોઇ ન શકે. રિઝર્વ બેન્ક હજુ પણ નોટ ગણી રહી છે અને કેટલા પૈસા પાછા આવ્યા તે જણાવતી નથી. આરબીઆઈના ગવર્નરે તિરુપતિના હુંડીની વ્યવસ્થા સંભાળતા લોકોને આ કામ સોંપવું જોઈએ. અગાઉની મનમોહન સરકારની સિદ્ધિઓને વર્ણવતાં ચિદમ્બરમે કહ્યું હતું કે 'મનમોહન સિંહની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે ત્યારે ૧૪ કરોડ લોકોને ગરીબીની યાદીમાંથી દૂર કરાયા હતા. ભાજપ સરકારે વધુ લોકોને ગરીબીમાં ધકેલી છે. ગરીબી રેખાની નીચે જીવતાં લોકોની સંખ્યા વધી છે. ભાજપે દેશના લોકોનું આ સૌથી મોટુ અહિત કર્યું છે.' ચિદમ્બરમે કહ્યું કે હાલમાં ભારતીય અર્થતંત્ર તેજીની ગતિ પકડી ચૂકેલાં વૈશ્વિક વૈશ્વિક અર્થતંત્રથી અલગ મોડમાં છે. મોદી સરકારને મજબૂત અર્થતંત્ર વારસામાં મળ્યું હતું. આગામી પેઢીઓ દ્વારા વિકાસની કામગીરી ચાલુ રાખવી જોઇએ. પરંતુ આજે ભારતીય અર્થતંત્રની સ્થિતિ વિકાસ પામી રહેલા વૈશ્વિક અર્થતંત્રથી અલગ છે. ભાજપે ચાર વર્ષોમાં શું કર્યું? તેઓ સવાલ પણ તેમણે કર્યો હતો. આ સેક્શન ના વધુ સમાચાર મહારાષ્ટ્રમાં 14 નક્સલીઓ ઠાર ‘તેરે સ્કર્ટ કે નીચે ક્યા હૈ’ કહી યુવાનોએ મોડેલની.. ‘બંધારણ બચાવો’ના નારા સાથે રાહુલ ગાંધી દલિત વોટબે.. અન્ય મુખ્ય સમાચાર ઘોર કળિયુગ: પાટણમાં 22 વર્ષના પુત્રે માતા પર બળાત્કાર ગુજાર્યો દેશમાં રેપની એક-બે ઘટના બને તો કોલાહલ ન થવો જોઇએ: કેન્દ્રીય મંત્રી નવા સપ્તાહનું રાશિફળ વાંચ્યું કે નહીં..? યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય _ Publish Date: Aug 1 2018 3:19PM ફોન કરવ, પ્લસ સેલ્ફી સ્ટિક, પ્લસ પ્રોટેક્ટર, પ્લસ ઘણું બધું વિશ્વના ગમે તે ખૂણે જાઓ અને સેલ્ફી લેનારા ન જોવા મળે એવું બને નહીં. એટલે જ સેલ્ફીને કેટલાક સ્ટેપ્સ આગળ વધારવા માટે ટેક્નોલોજી હંમેશા આપણે વિચારીએ તેના કરતાં આગળ દોડે છે. આજે જે ગેજેટની વાત કરવી છે એ સેલ્ફી સ્ટિકની મર્યાદાઓથી આગળ નીકળી ગઈ છે. તેને વિશ્વની પહેલી એવી સેલ્ફી સ્ટિક કહેવામાં આવે છે જે ફોનના કવરની સાથે આવે છે. તેની ખાસિયતો તેની ડિઝાઇનમાં છે અને ટેક્નોલોજી ઇન બિલ્ટ છે એટલે આ ગેજેટ સિમ્પલ પણ લાખો લોકોને પસંદ આવે તેવું છે. જોવા કરતાં તેના ઉપયોગને માણો તો ખબર પડે કે આ કેટલું અમેઝિંગ ગેજેટ છે. કેસ અને કવર તમે નામ એટલા ફોનને એડજસ્ટેબલ કવરની સ્નેપસ્ટિક ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડના મોટાભાગના ફોન એટલે પાંચથી સાડા છ ઈંચ સુધીના ફોન સાથે એજસ્ટ થઈ જાય એટલા કવરની વરાઇટી ઉપલબ્ધ છે. બધી સ્નેપસ્ટિક બ્લ્યૂટૂથ કનેક્ટેડ છે એટલે બીજી કોઈ માથાકૂટ નહીં. હા, તમે ટૂરિંગ પર નીકળ્યા હોવ તો બેટરી બેકઅપ સાથે રાખવો જરૂરી છે. કારણ કે બ્લ્યૂટૂથ અને કેમેરા બંને ફટાફટ બેટરી ડ્રેઇન કરી શકે છે. સ્નેપસ્ટિકની ડિઝાઇન અને ટેક્નોલોજી અમેરિકન કંપનીએ પેટન્ટ કરાવેલી છે. એટલે આવી બીજી કોઈ સ્ટિક મળવી મુશ્કેલ છે. અલબત્ત ઇન્ટરનેશનલ પ્રોડક્ટ હોવાથી આખા વિશ્વમાં તેનું શિપિંગ કરવામાં આવે છે. એટલું જ નહીં જો પ્રોડક્ટ પસંદ ન આવે તો 30 દિવસમાં તેને રિટર્ન પણ કરી શકાય છે. મોટાભાગની પોપ્યૂલર શોપિંગ સાઇટ્સ પણ આ ઓપ્શન આપે છે. સોફેસ્ટિકેશન સાથે સ્નેપસ્ટિક કવર તમારા ફોનને રક્ષણ પૂરું પાડે છે. આ કવર તમારા ફોનને શોકપ્રૂફ બનાવે છે. કારણ કે તેનું મટિરિયલ ફોનને પ્રોટેક્ટ કરે તેવું પસંદ કરવામાં આવ્યું છે. સેલ્ફી પોઝિશન સિવાય આ સ્ટિકના એજસ્ટેબલ સ્ટેજિસ તમને અલગ અલગ એન્ગલથી ફોન માઉન્ટ કરવાની પણ ફેસિલિટી આપે છે. એક સ્ટિકના તમારે કેટલા ઉપયોગ કરવા એ તેના ઉપયોગ કરનારા યુઝર પર નિર્ભર કરે છે. આ ગેજેટ યુનિક હોવાથી થોડું મોંઘુ છે, પરંતુ તેની સાથે અપગ્રેડેશન ફેસિલિટી પણ આપવામાં આવી છે. તમે તમારો ફોન બદલો એટલે નવા સ્નેપસ્ટિકની જરૂર પડે ત્યારે નવા ફોનને અનુરૂપ સ્નેપસ્ટિક લેતી વખતે સારું એવું લોયલ્ટી ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. વધારે માહિતી માટે યુઝર્સ રિવ્યૂ ધ્યાનથી વાંચી શકાય છે. આમેય કોઈ પણ પ્રોડક્ટ ખરીદતી વખતે ધ્યાનથી યુઝર્સ રિવ્યૂ વાંચો તો જેટલો ખ્યાલ આવે એટલો ખ્યાલ પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન વાંચવાથી પણ નથી આવતો. આ સેક્શન ના વધુ સમાચાર સાહેબે જ્યાં 200 ગાય ભેટ આપી ત્યાં ચીન ‘વિઝન.. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા : રસ્તાઓ ઉપરાં.. અન્ય મુખ્ય સમાચાર સાનિયાએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી, પાકિસ્તાની .. યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય _ Publish Date: Aug 3 2018 3:28PM નવગુજરાત સમય, પાટણ પાટણ કલેકટર કચેરીમાં ભાનુપ્રસાદના આત્મવિલોપન બાદ દલિત સમાજની આઠ માંગણીઓ પૈકી બે માંગણીઓ પુરી કર્યા બાદ અન્ય માંગણી આજદિન સુધી પૂર્ણ ના કરી હોઈ દલિત સમાજના અગ્રણીઓ અને કોંગ્રેસના ધારાસભ્યોએ નિવાસી કલેક્ટરને આવેદન પત્ર આપી બાકીની માગણીઓ ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી નહી થાય તો કલેકટર કચેરીમાં ઉગ્ર કાર્યક્રમ કરવાની ચીમકી આપી હતી. ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે સામાજિક કાર્યકર ભાનુભાઇ વણકર પોતાના સમાજના લોકોને જમીનનો હક અપાવવા માટે પોતાના દેહનું બલિદાન આપ્યું છે. ત્યારે સરકાર સમક્ષ જે માંગણીઓ મૂકવામાં આવી હતી તે સરકારે ઝડપથી પૂરી કરવી જોઈએ અને જો તે પૂરી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશું. આ સેક્શન ના વધુ સમાચાર અરવલ્લીમાં નવાં વાહનોની ખરીદી પર ટેક્સ ભરવા .. અન્ય મુખ્ય સમાચાર સુરતઃ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં દબાણ હટાવો અભિયાન આ.. યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક પેરિસ શહેરમાં પ્રથમવાર એક આર્ટ મ્યુઝિયમ ન્યૂડ મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર, પેલે ટોક્યો કન્ટેમ્પરરી આર્ટ મ્યુઝિયમમાં ડિસ્કોર્ડ, ડોટર ઓફ ધ નાઈટના સ્પેશિયલ શો માટે શનિવારે ૧ કલાકનો સમય પ્રકૃતિના સમર્થકો માટે નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં ન્યૂડ મુલાકાતીઓએ આર્ટ ગેલેરીની મુલાકાત લીધી હતી. રિપોર્ટસ અનુસાર, ૧૬૦ લોકોએ ન્યૂડ અવસ્થામાં ગેલેરીની મુલાકાત લીધી હતી. ઘણા સમયથી દુનિયાભરના કલાપ્રેમીઓએ ન્યૂડ ઝોન બનાવવા માટે અનેક પ્રદર્શનો કર્યા છે. પેલે ટોક્યો કન્ટેમ્પરરી આર્ટ મ્યુઝિયમે આ મામલે પહેલ કરી છે. આ અગાઉ ગત વર્ષે બોસ ધ વિન્સેસ પાર્કમાં ન્યૂડ મુલાકાતીઓ માટે એક ખાસ ઝોન બનાવાયો છે. પેરિસ નેચરિસ્ટ એસોસીએશનના કમ્યુનિકેશન ડાયરેક્ટર જુલિયન ક્લાઉડ પેનિગરીએ કહ્યું હતું, ‘પ્રકૃતિપ્રેમીઓ માટે જીવવાની એક રીત ન્યૂડ રહીને જીવવાની પણ હોય છે. આ રોજિંદી જીવન સંસ્કૃતિનો એક ભાગ છે અને આવી તક મળવી એ અમારા માટે એક ખાસ અવસરની જેમ છે. આજે સમાજ ધીમે ધીમે બદલી રહ્યો છે. ન્યૂડ અવસ્થાને લઈને સામાજિક રૂઢિઓ અને બંધન ધીમે ધીમે તૂટી રહ્યા છે.’ વિવિધ રિપોર્ટ્સમાં એવું કહેવાયું છે કે ફ્રાન્સમાં ૨૬ લાખ લોકો ન્યૂડ અવસ્થાના સમર્થકો છે. તેમાંથી ૮૮૦૦૦થી વધુ પેરિસ એસોસીએશન સાથે જોડાયેલા છે. આ સેક્શન ના વધુ સમાચાર પીએમ મોદી આજે રશિયાની મુલાકાતે ઇન્ડોનેશિયામાં ચર્ચ પર હુમલા: ૧૧ મોત બોલો, આ મોડેલે કુતરાની જાતીય સતામણી કરી અન્ય મુખ્ય સમાચાર દરિયાપુરમાં સરદારની પ્રતિમા મૂકવા સામે વિરોધ થયો હતો...... નવા અઠવાડિયાનું રાશિ ભવિષ્ય વાંચ્યું કે નહીં..? ફ્રેકચર વિશે જાણો યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક જ્યારે તમે તૂટેલા હાડકાંની સારવાર લઈ રહ્યા હોવ ત્યારે તમને રૂઝ ના આવે ત્યાં સુધી દિવસ અને રાત સોફા પર જ સાવચેતીથી આરામ કરી લેવાનું પ્રલોભન થાય છે પરંતુ તેવું કરશો નહિ! તમારે સોફા પર રાત્રે અને દિવસે સાવધાનીથી આરામ કરવો જોઈએ, જ્યાં સુધી તમે સાજા ન થઈ જાવ મોટાભાગનાં હાડકાંના ફ્રેક્ચર્સ પડી જવાથી કે અકસ્માતના કારણે થાય છે. કમ્પાઉન્ડ ફ્રેક્ચર તેને કહે છે જે ત્વચા પરની ઈજાના કારણે થાય છે. અનેક પ્રકારના ફ્રેક્ચર્સ હોય છે જેમાં એવુલ્ઝન, કોમીન્યુટેડ અને હેરલાઈન ફ્રેક્ચર્સ સામેલ છે. હાડકાં સાજા થવા એ કુદરતી પ્રક્રિયા છે. ફ્રેક્ચર્સમાં તબીબી માવજતની આવશ્યકતા રહે છે. જો ઘાતક ઈજા કે અકસ્માતથી હાડકું તૂટ્યું હોય તો ૧૦૮ કે તમારા સ્થાનિક ઈમર્જન્સી નંબર પર કોલ કરો. નીચે પ્રમાણેની સ્થિતિ હોય તો પણ ઈમર્જન્સી મદદ માટે કોલ કરોઃ- - વ્યક્તિ પ્રતિક્રિયા ન આપે, શ્વાસ ન લે કે હલનચલન ન કરે. શ્વસન કે હૃદયના ધબકારા ચાલુ ન હોય તો ઘ્ભ્ય્ શરૂ કરો. - ખૂબ લોહી વહી જતું હોય. - સામાન્ય દબાણ કે હલનચલનથી પણ અતિશય પીડા થાય. - હાથ-પગ કે સાંધામાં વિકૃતિ જણાય. - હાડકાં ત્વચામાંથી બહાર આવી ગયા હોય. - હાથ કે પગની વધુ પડતી ઈજા, જેમકે પગના પંજા કે આંગળી ખોટી પડી ગઈ હોય કે તેનો ઉપરી હિસ્સો આછા વાદળી રંગનો થઈ ગયો હોય. - તમને આશંકા હોય કે ડોક, માથા કે પીઠમાં હાડકું તૂટ્યું છે. જો અત્યંત અગત્યનું ના હોય તો વ્યક્તિને હલનચલન કરાવશો નહીં જેથી તેને વધુ ઈજાથી બચાવી શકાય. તબીબી સહાય મળે ત્યાં સુધીના સમયમાં નીચે મુજબના કામ તાત્કાલિક કરોઃ- - લોહી વહી જતું હોય તો તે બંધ કરો. સ્ટરાઈલ બેન્ડેજ, ચોખ્ખા કપડા કે કપડાના ટુકડાથી ઘાને દબાવી દો. - ઈજાગ્રસ્ત ભાગને હલનચલન ન કરાવો. હાડકાંને ફરી સરખું કરવા કે ફરી જગ્યા પર લાવવાની કોશિશ ન કરો. જો તમે સ્પ્લિન્ટ મૂકવામાં તાલીમબદ્ધ હો અને પ્રોફેશનલ મદદ તરત મળે એમ ન હોય તો સ્પ્લિન્ટને ફ્રેક્ચરની જગ્યાએ ઉપર અને નીચેની બાજુએ લગાવો. સ્પ્લિન્ટ્સ અને પેડિંગ મૂકવાથી તકલીફમાં રાહત મળે છે. - સોજો ઘટાડવા બરફ લગાવો અને પીડા ઓછી કરો. ત્વચા પર સીધો જ બરફ ન લગાવો. બરફને ટોવેલ, કપડા કે અન્ય કોઈ એવા મટિરિયલથી લપેટો અને ત્યાર બાદ લગાવો. - આઘાત માટે સારવાર. જો વ્યક્તિને બેશુદ્ધિ આવે કે ખૂબ ટૂંકા અને ઝડપી શ્વાસ લે, તો એ વ્યક્તિને તેનું માથુ સહેજ નીચેની બાજુ ઢળેલું રહે એ રીતે સૂવડાવો અને શક્ય હોય તો પગ થોડા ઊંચા રાખો. ફ્રેક્ચરની ફર્સ્ટ એઈડ સારવાર આપતી વખતે અમુક બાબતો જે ના કરવી જોઈએઃ- - અસરગ્રસ્ત ભાગ પર મસાજ કરવો નહીં. - ભાંગી ગયેલા હાડકાંને સીધું કરવાનો પ્રયાસ કરવો નહીં. - ભાંગી ગયેલા હાડકાંને આધાર આપ્યા વગર તેને હલાવવું નહીં. - ડોક્ટરની સલાહ વગર અસરગ્રસ્ત વ્યક્તિને કોઈ પ્રકારનું પ્રવાહી કે અનાજ આપવાની ઉતાવળ કરવી નહીં. ખાસ નોંધ કરો કેઃ- આવી વ્યક્તિને સર્જરીની જરૂર પડી શકે છે. માટે એ અગત્યનું છે કે દર્દીએ એનેસ્થેસિયા લીધા પહેલા ઓછામાં ઓછા છ કલાક સુધી કંઈ ખાધું કે પીધું ના હોવું જોઈએ. આનું કારણ એ છે કે પેટમાં રહેલા પદાર્થો બહાર નીકળી જઈને ફેફસાં કે પછી ગળા તરફ જઈ શકે છે અને શ્વાસ લેવામાં અવરોધ ઊભો થઈ શકે છે. સર્જરી દરમિયાન પેશન્ટ અથવા તો મેડિકલ સ્ટાફ બન્નેમાંથી કોઈએ પણ આ જટીલતાનો સામનો ના કરવો પડે એ હિતાવહ છે. ફ્રેક્ચરને સ્વસ્થ થવામાં શું મદદરૂપ થાય છે? કેલ્શિયમ હાડકાં બનવામાં અને તેના સમારકામ માટેનું પ્રાથમિક ખનીજ છે. તમારૂં કેલ્શિયમ સ્તર ચકાસો. હાડકું ભાંગ્યું હોય એવા દર્દીઓએ આ અંગે ધ્યાન આપવું જરૂરી છે કેમકે તમામ પોષક તત્વો પર લક્ષ આપવું જરૂરી છે. એ સાચું છે કે કેલ્શિયમ હાડકાંને સ્વસ્થ થવા માટે જરૂરી છે પણ વધુ પડતો કેલ્શિયમનો ડોઝ લેવાથી તમે વધુ ઝડપથી સ્વસ્થ થઈ શકશો નહીં - ધુમ્રપાન બંધ કરો - સંતુલિત આહાર લો. હાડકાંને સ્વસ્થ થતા અવરોધ ઊભા કરનારા પરિબળો કયા છે? કેટલાક જોખમી પરિબળો જેમકે ડાયાબિટીસ, એનિમિયા, વધતી જતી વય અને તમાકુના ઉપયોગથી હાડકાંને સ્વસ્થ થવામાં નિષ્ફળતા મળે છે. જ્યારે ભાંગેલું હાડકું સ્વસ્થ ન થાય ત્યારે તેને ‘નોનયુનિયન’ કહે છે. જ્યારે ફ્રેક્ચર સ્વસ્થ થવામાં સામાન્ય કરતાં વધુ સમય લે તો તેને ‘ડિલેઈડ યુનિયન’ કહે છે. હાડકાંને સ્વસ્થ થવા માટે, સંતોષકારક સ્થિરતા, યોગ્ય લોહીનો પુરવઠો અને સંતુલિત આહાર દ્વારા પર્યાપ્ત પોષણ જરૂરી છે. ફ્રેક્ચર વખતે કેવા પ્રકારનો ખોરાક સારો છે? સારા સ્ત્રોતોઃ દૂધ, યોગર્ટ, ચીઝ, કોટેજ ચીઝ, બ્રોકોલી, સલગમ કે લીલા પાંદડા વાળા શાકભાજી , સોયાબીન્સ, કેન્ડ ટુના કે સાલમોન બોન્સ સાથે, બદામનું દૂધ અને ફોર્ટિફાઈડ અનાજ કે જ્યુસ. વિટામીન સી કોલેજન બનવા માટે આવશ્યક છે અને તે ઘા રૂઝાવામાં અને હાડકાં સંધાવા માટે આવશ્યક છે. સુનિશ્ચિત કરો કે દરરોજ વધુ વિટામીન સી ધરાવતી ખાદ્ય ચીજો લેવામાં આવે જેમકે સ્ટ્રોબેરીઝ, બ્રોકોલી, ટામેટા, ઓરેન્જ અને અન્ય ખાટાં ફળો. જ્યારે તમે તૂટેલા હાડકાંની સારવાર લઈ રહ્યા હોવ ત્યારે તમને રૂઝ ના આવે ત્યાં સુધી દિવસ અને રાત સોફા પર જ સાવચેતીથી આરામ કરી લેવાનું પ્રલોભન થાય છે પરંતુ તેવું કરશો નહિ! તમારે સોફા પર રાત્રે અને દિવસે સાવધાનીથી આરામ કરવો જોઈએ, જ્યાં સુધી તમે સાજા ન થઈ જાવ. તમે ડોક્ટરની સલાહને નહીં અનુસરો તો તમે ઝડપથી રિકવરી નહીં મેળવી શકો અને સાથે શક્ય એટલા સક્રિય રહો. તમારે કેટલીક ચીજો થોડા સમય માટે અલગ રીતે કરવાની રહેશે. પરંતુ સક્રિય રહેવાનું સૌથી સારૂં પરિણામ મળશે. તમે એ રીતે તમારા હાડકાંને મજબૂત કરી શકશો અને તે નબળા નહીં પડે. તમારા ઘરના રોજિંદા કામકાજમાં પરત ફરો અને સ્માર્ટ રીતે તમે એ કરી શકો છો, આસપાસ ફરી શકો છો, રસોઈ કરો છો, વસ્ત્રો બદલી શકો છો અને તમે સ્વતંત્ર થઈ શકો છો અને સ્વસ્થ થઈ શકો છો. તમારા ઘરને વધુ સુરક્ષિત કરો તમે લાકડી, વોકર કે સ્લિંગનો ઉપયોગ કરો છો? તમે શું થોડું ધીમે ચાલો છો? તમારા પરિવાર કે મિત્રો તમારા ઘરને વધુ સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે. અહીં જોઈએ કે કઈ રીતે તમારો પરિવાર અને મિત્રો તમને પડી જતા કે લપસી જતા અટકાવી શકે છેં ફર્નિચર ફરીથી ગોઠવો. દરેક રૂમમાં પહોળો માર્ગ રાખો. અવરોધો હટાવો. કપડા, પુસ્તકો કે મેગેઝિનોનાં ઢગલા કે એવી કોઈ ચીજ કે જેનાથી તમે પડી શકો છો એવી તમામ ચીજો દૂર કરો. વધુ પ્રકાશ રાખો. એ સુનિશ્ચિત કરો કે તમામ પ્રવેશ અને હોલના માર્ગમાં પૂરતો પ્રકાશ હોય. અંધારામાં ચાલવાનું હોય ત્યારે તમે દરેક જગ્યાએ નાઈટલાઈટ્સ લગાવો. સીડીની બંને બાજુએ હેન્ડરેઈલ્સ લગાવો. શાવરમાં ગ્રેબ બાર્સ પણ લગાવો. તેનો ચોક્કસપણે ઉપયોગ કરો. ફોન નજીક રાખો. તમે એકલા રહો છો તો હંમેશા મોબાઈલ કે કોર્ડલેસ ફોન હાથથી પહોંચી શકાય એટલા અંતરે રાખી શકાય, જેથી તમે મદદ માટે કોલ કરી શકશો. આ સેક્શન ના વધુ સમાચાર અન્ય મુખ્ય સમાચાર સુરતઃ ડો.પ્રફૂલ્લ દોશીને વધુ એક ફટકો, હોસ્પિટલનું નળજો.. યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક આ સેક્શન ના વધુ સમાચાર બારડોલી : સાયણ ગામે થયેલી હિંસામાં 700 થી વધ.. અન્ય મુખ્ય સમાચાર સુરતઃ રાજધાનીના ટ્રક સાથે અકસ્માતને કારણે બે ટ્રેન રદ.. યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક એજન્સી, નવી દિલ્હી ક્વીન એલિઝાબેથ (II) પછી સુલ્તાન દુનિયાની કોઈ પણ રાજશાહીમાં સૌથી વધારે સમય સુધી શાસન કરનાર વ્યક્તિ છે. સુલ્તાન હસનલ બુધવારે પોતાનું જંબો જેટ પોતાની જાતે જ ઉડાવીને દિલ્હી પહોંચ્યા હતાં. એરક્રાફ્ટ જ્યારે દિલ્હી પહોંચ્યું ત્યારે તેમના સ્વાગત માટે પહોંચેલા અધિકારીઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતાં. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી સુલ્તાન પહેલી વાર ભારતીય પ્રવાસ પર આવ્યા છે. અન્ય મુખ્ય સમાચાર સુરત: પાલિકાનું ગેરકાયદે બાંધકામો સામેનું અભિયાન ઉધના .. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત નરેન્દ્ર મોદી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અમદાવાદ:શનિવારે અમદાવાદમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ(સીએ) સાથેની મીટિંગમાં ‘ઇન્ડિયન ઇકોનોમિ- ચેલેન્જીસ એન્ડ ફોરવર્ડ’ વિષય પર વાત કરતા ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ કહ્ય...Read More ચૈન્નઈ, દેશગુજરાત: રાજકારણમાં આવવાનો અગાઉ સંકેત આપી ચુકેલા ફિલ્મ અભિનેતા કમલ હાસન ે કહ્યું કે, દક્ષિણપંથી લોકો કોઈપણ પરિસ્થિતિમાં હિન્દુ આતંકવાદને લઈને ઇનકાર કરી શકશે નહીં. દક્ષિણપંથી રા�...Read More નવી દિલ્હી, દેશગુજરાત: દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ સાંસદ શશી થરુરના પત્ની સુનંદા પુષ્કરના 2014માં થયેલ મૃત્યુની તપાસમાં વિલંબને લઈને બુધવારે દિલ્હી પોલીસને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું, અમે �...Read More યુવા અને શિક્ષણ અન્ય સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક તસવીરો બોલે છે નવગુજરાત સમય > અમદાવાદ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (JIO)ના અમદાવાદ ચેપ્ટરની સ્થાપના પરમપૂજ્ય ગુરુદેવ નયપદ્મસાગરજી મ.સા. અને સાધ્વીજી મયણાશ્રીજીના આશીર્વાદથી તથા મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ઉપસ્થિતમાં કરવામાં આવી છે. JIO-અમદાવાદની સ્થાપનાની સાથે ૧૫૦થી વધુ ગ્લોબલ ડિરેક્ટરોએ પણ શપથ લીધા હતા. તે ઉપરાંત JIO-અમદાવાદના પ્રેસિડેન્ટ તરીકે આશિષ દેસાઇની વરણી થઈ હતી. ૩૫૦૦થી વધુ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૨,૦૦૦ વિદ્યાર્થીઓને શિક્ષણ મળી શકે એવા આશય સાથે આ કાર્યક્રમમાં માઇનોરિટી જૈન યુનિવર્સિટીની સ્થાપનાનું એલાન પણ કરવામાં આવ્યું હતું. આ વિદ્યા સંકુલમાં વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે અને અંદાજિત ૫૦૦૦ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપીને શિક્ષા અપાશે. તે ઉપરાંત અનેક વેપારીઓ અને શ્રીમંતોએ કાર્યક્રમમાં ઉદારતા દાખવીને રાજ્યના ૮૦૦૦ તળાવો પૈકી ૨૪૦૦ તળાવોનું નવેસરથી ખોદકામ કરી પાણીની અછત દૂર કરવાની ઉદારતા પણ દર્શાવી હતી. કાર્યક્રમમાં આનંદીબેને મહિલાઓને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનવાની હાકલ કરી હતી. તે ઉપરાંત અન્ન અને જળનો બગાડ નહીં કરવાનું સુચન પણ કર્યું હતું. શ્રી નયપદ્મસાગરજી મહારાજ સાહેબે લોકોને મહાવીર સ્વામી ભગવાનનું સૂચન યાદ રાખીને પાણીને ઘીની જેમ વાપરવાનું કહ્યું હતું. જ્યારે સાધ્વીજી મયણાશ્રીજીએ મહિલાઓને પગભર થઇ સમાજ અને પરિવારને મદદરૂપ થવાનું સુચન આપ્યું હતું. આ સેક્શન ના વધુ સમાચાર અન્ય મુખ્ય સમાચાર રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો, અમદાવાદ 41.1 ડિગ્રી મુંબઈ: હવાલા કિંગ ફારૂક શેખની રૂ.2,200 કરોડના હવાલામાં ધરપકડ ઈન્ડોનેશિયા: તેલના કૂવામાં આગ લાગતાં 15ના મોત યુવા અને શિક્ષણ અન્ય સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક તસવીરો બોલે છે ભારતના સંસદ ભવન પર આતંકવાદી હુમલો GSTમાં લકઝરી સ્લેબ ૩૦% કરી રાહત નીચલા સ્તરે આપો દશેરાના દિવસે PM મોદીએ ‘જય શ્રીરામ’નો જયઘોષ કર્યા બાદ ઉત્તરપ્રદેશમાં ‘રામ’ના નામે રાજકારણ ગરમાયું છે તમારી નજરમાં કોઈ ગુરુ યોગ્ય ન જણાય તો છેવટે હનુમાનજીને ગુરુ માની લેવા રૂપિયો ઘટે તો રિઝર્વ બેન્કે કોઇ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી NRI થાપણ પેટે 26 અબજ ડોલર ડિસે. સુધીમાં ચૂકવવાના છે. NRI ફરીથી રોકાણના બદલે રકમ ઉપાડી લે તો રૂપિયો ઘટશે ગુજરાતી ધૂળમાં દટાયેલા અનેક ઘર દીવડાઓનો અંદાજ પણ વર્તમાન સમાજે લેવા જેવો છે... બે મિત્રોએ ગેરેજમાંથી ગૂગલની શરૂઆત કરી હતી ભાજપ હોય કે કોંગ્રેસ, બધા RTIથી પીછો છોડાવવાની હોડમાં કોઇપણ ક્ષેત્રે યોગ્યતા માટે યોગ જરૂરી: એ માત્ર વેઇટલોસ પ્રોગ્રામ નથી એક શિશુમાં યોગનું સંપૂર્ણ વિજ્ઞાન સમાયેલું છે માટે જ ફરીથી બાળક બની જવું એ યોગ છે જ્ઞાનયુગમાં હકીકત- માહિતી- જ્ઞાન અને ડહાપણ : અભ્યાસની તરાહ કેવી હોવી જોઇએ? પહેલાં ઉદ્યોગ શરૂ કરવા પૈસા-મૂડીની જરૂર રહેતી હતી, હવે જ્ઞાનની જરૂર રહેશે. જેની પાસે વધુ જ્ઞાન તે વધુ કમાઈ શકાશે નવી વ્યવસ્થામાં રાષ્ટ્ર અથવા તો રાજ્યને પણ ધર્મ તથા ઇશ્વરનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે, આજે JNUને અને એના કચરાને ચૂંથતા રાજકારણીઓને જોઇને થાય છે કે કદાચ એ કેમ્પસમાંથી અવાજ આવે કે બધું ફંફોસી ફંફોસીને જોઇ લીધું પણ ‘શિક્ષા’ને જ ભૂલી ગયા? અન્ય મુખ્ય સમાચાર યુનિ.માં હવે UGમાં પણ ઓછા ટકા આવે તો માર્કશીટ પરત આપી શકાશે હાર્દિક સમાજના નામે રાજનીતિ કર્યા વિના પાટીદાર અનામત આંદોલનમાં જોડાય ગુજરાતના મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીને રિપીટ કરાયા યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય, ગાંધીનગર: ગુજરાતમાં ભાજપે સળંગ છઠ્ઠી વખત સત્તા સંભાળ્યા બાદ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભવ્ય જીત મે‌ળવવા બદલ વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે યથાવત્ રાખ્યા છે. કમલમ્ ખાતે મળેલી વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠકમાં ભૂપેન્દ્ર ચૂડાસમાએ પ્રસ્તાવ રાખ્યો હતો જેને સર્વાનુમતે સ્વીકારી લેવામાં આવ્યો છે. આ સાથે જ ડેપ્યુટી સીએમ પદે મહેસાણા બેઠક પરથી જીતેલા નીતિન પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન પદે પુન: વિજય રૂપાણીનું નામ જાહેર થતા તેમના વતન રાજકોટ ખાતે ઉજવણી શરૂ કરી દેવામાં આવી હતી. વિજય રૂપાણીનું હુલામણું નામ વીરૂ છે. તેમનો જન્મ બર્મા ખાતે થયો હતો જો કે તેઓ કર્મે ગુજરાતી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ના પરિણામો જાહેર થયા પછી પાતળી બહુમતીથી છઠ્ઠી વખત સત્તા સંભાળવા જઇ રહેલા ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે શુક્રવારે પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ્‌ ખાતે એક બેઠક મ‌ળી હતી. નવા નેતા જ મુખ્યપ્રધાનનો પદભાર સંભાળશે. મોટાભાગે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન પદે નીતિન પટેલના નામો યથાવત્ રહેવાની ધારણા હતી તે સાચી પડી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુજરાત ચૂંટણી ઇન્ચાર્જ અરુણ જેટલી અને વરિષ્ઠ નેતા સરોજ પાંડેને ગુજરાત ભાજપ વિધાનસભા પક્ષના નેતા નક્કી કરવા માટે થનારી પ્રક્રિયાના નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ભાજપની નીતિ પ્રમાણે નિરીક્ષકો ઉપરાંત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સંગઠન સહ મહામંત્રી વી.સતિષની ઉપસ્થિતિમાં શુક્રવારે બપોરે રાજ્યના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની બેઠક મળશે. આ બેઠકમાં નવા નેતાની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. કોણ હોઇ શકે નેતા ? તેવા પ્રશ્નના ઉત્તરમાં વાઘાણીએ કહ્યું કે, ભાજપ પક્ષની બંધારણીય પ્રક્રિયા પ્રમાણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાંભળીને જ નિરીક્ષકો, આગેવાનો પોતાના નિર્ણયની જાહેરાત કરશે. આ અંગે આજે કંઇ કહી શકાય નહીં. અન્ય મુખ્ય સમાચાર ટૂંક સમયમાં આવશે રૂ.100ની નવી નોટ, જાણો ખાસિયતો તાપી :ઉચ્છલના છાપટીગામે જીપ અને બાઈક વચ્ચે અકસ્માત માં.. કોપી કેસમાં પકડાયેલા SSCના 9 વિદ્યાર્થીઓ પર 2021 સુધી પ્રતિબંધ યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય, અમદાવાદ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ(GSHSEB) દ્વારા નવ વિદ્યાર્થીઓ પર ૨૦૨૧ સુધી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નવ વિદ્યાર્થીઓમાંથી સાત પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાયા હતા જ્યારે બે ડમી સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહ્યા હતા. બોર્ડ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારના રોજ ૧૦૩ વિદ્યાર્થીઓને ઈન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં ૧૦૩માંથી માત્ર ૪૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને દરેકને કોપી કેસમાં સજા ફટકારવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે વિદ્યાર્થીઓ હવે ૨૦૨૧માં SSCની પરીક્ષા આપી શકશે. આ સાથે તેમનું પરિણામ પણ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. એજ્યુકેશન બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, પરીક્ષામાં ડિજીટલ વૉચ સાથે પકડાયેલા એક વિદ્યાર્થીએ સ્વીકાર્યું કે તેણે તે વૉચની મદદથી કૉપી કરી હતી. તે વિદ્યાર્થી પણ ૨૦૨૧ સુધી પરીક્ષા નહીં આપી શકે. મોબાઈલ સાથે પકડાયેલા અન્ય ત્રણ વિદ્યાર્થી વિરૂદ્ધ સુપરવાઈઝરે કોપી કેસ ફાઈલ નહોતો કર્યો. તેથી બોર્ડે તે સુપરવાઈઝર પાસે પણ ખુલાસો માંગ્યો છે. એક કેસમાં સુપરવાઈઝરે સ્ટુડન્ટને મોબાઈલ પાછો આપી દીધો હતો. બાકીના ૩૭ વિદ્યાર્થીઓમાંથી ૧૯ વિદ્યાર્થીઓના પરિણામ રદ્દ કરી દેવામાં આવ્યા છે અને તે માર્ચ ૨૦૧૯માં ફરીથી પરીક્ષા આપી શકશે. જ્યારે ૨૬ વિદ્યાર્થીઓને એક વિષયમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ આ જ વર્ષે જુલાઈમાં રી-ટેસ્ટ આપી શકશે. આ સેક્શન ના વધુ સમાચાર અન્ય મુખ્ય સમાચાર નવા સપ્તાહ માટે તમારી રાશિમાં શું લખ્યું છે જોયું..? મોરબી જિલ્લામાં ધો.6થી 8માં 13885 વિદ્યાર્થીઓ વાંચન- લેખનમાં નબળા યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય > મોરબી મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓ માં ધોરણ ૬ થી ૮માં નબળા હોય તેવા વિદ્યાર્થીઓ ૫૬૦ સ્કૂલોમાં સર્વે કરવામાં આવ્યો છે. ધોરણ 1થી 5ને વધુ મજબૂત કરવાની જરૂર છે આ સેક્શન ના વધુ સમાચાર પાલનપુર તાલુકા પંચાયતના શૌચાલયમાં ગંદકીનું સ.. અન્ય મુખ્ય સમાચાર સુરત: હોંગકોંગમાં ગીતાંજલી ગ્રુપ સાથે સંકળાયેલી હીરાની.. સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ ૩૧ ઓક્ટોબરે PM મોદી જેનું લોકાર્પણ કરવાના છે યુવા અને શિક્ષણ અન્ય સમાચાર તમામ સમાચાર સૌરાષ્ટ્ર - કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વિશ્વના અન્ય સમાચારો વેલ્થ મેનેજમેન્ટ મૂવી રિવ્યૂ હેલ્થ અને ફેશન એડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક નવગુજરાત સમય _ Publish Date: Jul 8 2018 9:49PM - મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નવગુજરાત સમય, વડોદરા આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે છે. આગામી તારીખ ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. દરરોજ પંદર હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે એ રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે મ્યુઝિયમ, નૌકાવીહાર સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયા સુધી પહોંચવા એસકેલેટર અને બાદમાં ઉપર જવા માટે લિફ્ટ સહિતની સુવિધા છે. નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારે લોખંડી પુરુષ વલ્લભભાઈનું નામ સૈકાઓ સુધી અમર રહે તેવી વ્યવસ્થા કરી છે. ભારતમાં આવનાર દરેક વિદેશી સ્ટેચ્યુની મુલાકાત લેશે તેવી વ્યવસ્થા ગોઠવાઈ, ફલાવર ઓફ વેલી મુખ્ય આકર્ષણ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે અચાનક કેવડિયાની મુલાકાતે આવી પહોંચ્યા આ સેક્શન ના વધુ સમાચાર વાપી : ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને પગલે લો.. Video: દક્ષિણ ગુજરાતમાં અનરાધાર: ઉમરગામમાં ૧.. બારડોલી : માંડવીની જેલમાંથી ફરી એક વખત આરોપી.. બારડોલી : બે સ્કુલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો .. અન્ય મુખ્ય સમાચાર નોટબંધી તાત્કાલિક થઈ તો પછી રામમંદિર કેમ નહીં ?: ઉદ્ધવ.. કેરેબિયન સાગર - વિકિપીડિયા કેરેબિયન સાગર કેરેબિયન સાગર (અંગ્રેજી: Caribbean Sea) એટલાન્ટિક મહાસાગરના મધ્ય-પશ્ચિમી ભાગ સાથે જોડાયેલો સમુદ્ર છે. આ સમુદ્ર ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રના પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. તેના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મેક્સિકો અને મધ્યઅમેરિકા આવેલ છે.[૧]. આ સાગરનું કુલ ક્ષેત્રફળ ૨૭,૫૪,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલું છે[૨]. આ સાગરમાં સૌથી વધુ ઊંડાઈ કેમન ખાઈ (Cayman Trough) ખાતે છે, જે આશરે સમુદ્ર સપાટીથી ૭,૬૮૬ મીટર નીચે આવેલ છે. સંદર્ભો[ફેરફાર કરો] "https://gu.wikipedia.org/w/index.php?title=કેરેબિયન_સાગર&oldid=361993" થી મેળવેલ દિશાશોધન મેનુ વ્યક્તિગત સાધનો પ્રવેશ કરેલ નથી ખાતું બનાવો તાજા ફેરફારો કોઈ પણ એક લેખ પુસ્તક બનાવો PDF તરીકે ડાઉનલોડ કરો છાપવા માટેની આવૃત્તિ અન્ય પ્રકલ્પોમાં અહિયાં શું જોડાય છે આની સાથે જોડાયેલા ફેરફાર પાનાંની માહિતી આ પાનું ટાંકો અન્ય ભાષાઓમાં કડીઓમાં ફેરફાર કરો આ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૦ નવેમ્બર ૨૦૧૩ના રોજ ૧૦:૫૭ વાગ્યે થયો. આ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ. ગોપનિયતા નીતિ મોબાઈલ દેખાવ अर्थात: બુદ્ધિશાળી મનુષ્ય કાવ્યશાસ્ત્રથી આનંદ માણે છે અને જે વ્યસની અને મૂર્ખ છે તે ઊંઘ અને કલહમાં જીવન વેડફે છે. તારીખ: ૧૬/૦૧/૨૦૧૭, પોષ વદ ચતુર્થી, સોમવાર સ્થળ: ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી, ભાવનગર સમય: ૧૧ થી ૧ ૧. ભૂમિકા થી સિદ્ધાંત તરફ: ભરત, આનંદવર્ધન, કુન્તક, મમ્મટ, વામન, ભામામાં મોટો તફાવત દેખાય છે. Western Criticism સાહિત્યના પ્રભાવ વિશે વધારે વાત કરે છે. Eastern or Indian Poetics એની પ્રક્રિયા પર વિચાર કરે છે. Indian Poetics વધુ સૂક્ષ્મ છે. વધુ એકાગ્ર થવું પડે. એમાં ચુંક્યા તો જોડાણ થવું મુશ્કેલ છે. ધ્યાનથી સાંભળવું. ભારતીય સાહિત્ય મીમાંસાના સૂત્રધારો રસ, ધ્વનિ, અલંકાર, વક્રોક્તિ, અને રિતી છે. સંયોગને સમજવા કથા ઘટક હોવું જોઇએ. અભિજ્ઞાન શકુન્તલમાં રાજા દુષ્યંત, न हंतव्य न हंतव्य। મૃગની હત્યા ન કરો. કણ્વ ઋષિનો આશ્રમ છે. ત્રણ કન્યાઓ વૃક્ષોને પાણી પાય છે. દુષ્યંત પોતાના આયુધ, અલંકારો ઉતારી આશ્રમમાં પ્રવેશે છે અને આ યુવતીઓને જુએ છે અને યુવતીઓ એ બાબતથી અજાણ છે. શકુન્તલા તરફ દ્રષ્ટિ સ્થિર થાય છે. ભ્રમર શકુન્તલા તરફ ફરી રહ્યો છે. શકુન્તલા તરફ દ્રષ્ટિવતે ફરી રહેલો દુષ્યન્ત પણ ભ્રમર રૂપ ભાવ છે. ઓથે છુપાયેલો છે. દુષ્યન્તને એ ભ્રમર પરત્વે દ્વેષ, દુષ્યન્તને શકુન્તલા પરત્વે શૃંગાર, રતિ, વિભાવ, અનુભાવ, કાલિદાસ વ્યક્ત કરે છે. જેના આધારે રસ વ્યક્ત થાય છે. ભાવોનું સમ્પ્રેશણ (send)~ ઝીલાય (receive) છે. Transmeters આપણી અંદર છે. વિભાવના પ્રકાર બે છે: ઉદ્દીપકની જીવનમાં પણ ખૂબ જરૂર હોય છે. રતિના કેહતાકે પ્રેમના ભાવસર્જન માટે કવિ કાલિદાસ ઉદ્દીપન રચે છે. આ વિભાવ બધે લાગુ પડે છે. વિભાવ નામની સંજ્ઞા સ્પષ્ટ થઇ. દાખલા તરીકે: આશ્વારૂઢ થયેલ યોદ્ધો. Action થી કાંઇ થતું નથી reaction થી જ બધુ થાય છે. અનુભાવ ક્રિયાનું અનુસંધાન થાય છે. દુષ્યંત ભ્રમરને હટાવે છે. ત્રણેય કન્યાઓ સ્તબ્ધ બની બોલી ઉઠી, "અહીં આવીને તમે ક્યા નગરના લોકોને તમારા વિરાહથી વ્યાકુળ કરો છો?" લાક્ષણિક રીતે અનુભવાય. ગોળ અમે ખંડનો સ્વાદ કેવો હોય? ગળ્યો. ગોળ અને ખાંડના ગળપણને સમજાવો. ન સમજાવી શકાય તફાવત. અનુભવી શકાય. ગુલાબ અને મોગરાના પુષ્પની સુગન્ધ. આપણી આસપાસનું અજ્ઞાત વિશ્વ, રહસ્ય વિસ્મય સર્જે છે. જેને કવિ રવીન્દ્રનાથ ટાગોર "અવગુંઠીત" શબ્દે પ્રયોજે છે. वयं तत्वान्वेशान। આપણે શોધવાની મથામણમાં છીએ. અન્સૂયા, પ્રિયંવદા બોલે છે. શકુન્તલા મૂક છે. લજ્જા અનુભવે છે. આ પ્રતિક્રિયા છે. અનુભવાય છે. કાલિદાસ કુમારસંભવનો એક પ્રસંગ, પાર્વતી નૃત્ય કરે છે. शैलाधिराज तनया... ઉત્તમ કલાકાર રસને અનગોપિત (આવૃત્ત) રાખે છે. વિભાવ, અનુભાવ, અને સંચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે. સંચારીભાવ: સ્થિર નથી. સંચર્યા કરે. અવારનવાર આવ્યા કરે. થયા કરે. It simply floats within each one of us. "સરળતા અઘરી છે." આ સ્થાયીભાવો કયા? ખેવના, ચીવટ, દાનત, તાત્પર્ય, એકાગ્રતા, જિજ્ઞાસા તમે જે કલા શીખો છો તેની દ્રષ્ટિ પરખવાની હોવી જોઇએ. દ્વિતીય દિવસ: તારીખ: ૧૭/૦૧/૨૦૧૭ ભરતના રસસુત્રની વાત કરી. ભરતના રસનિદાનની વાત છે. ભાવ અને એમાં સ્થાયીભાવ. કેટલાક ભાવો તરલ છે. કેટલાક સ્થાયી. આપણા દરેકમાં સ્થાયીભાવ રહેલ છે. વાત્સલ્યરસ, અને ભક્તિરસ પણ છે. ઉદાહરણ તરીકે માતાને પોતાના બાળકને જૉઇને થતો હર્ષનો અનુભવ. આ બધા રસ નાટકમાં જોવા મળે છે. ફિલ્મ પણ નાટકનો પ્રકાર છે. નાટકના પાત્રો, સ્થળો હોય છે. તમે શું જુઓ છો? અભિનેતા અભિનય કરે છે. પાત્ર ભજવે છે.. such as common characters. તમે જ્યારે નાટક જુઓ છો ત્યારે તમે અભિનેતાને કે અભિનેત્રીને જુઓ છો. પ્રેમ નામની અભિવ્યક્તિ અભિવ્યક્ત થઇ રહી છે. જ્યારે આપણે નાટક કે ફિલ્મ જોઈએ છીએ ત્યારે આપણું ચિત્ત અનેક કાર્ય સમાંતરે કરે છે. આકારને વાણી છે. વાત સૂક્ષ્મ છે. અભિનેતામાં પાત્ર દર્શન compromise છે. જ્યાં સુધી compromise હોય ત્યાં સુધી રસની અનુભૂતિ થાય નહિ. સંયોગ શબ્દ ભરતે પ્રયોજયો. ભાવ, વિભાવ, અનુભાવ નો સંયોગ. રાસનુભવ શુ છે? કોને કહેવાય? Involvement - digital technology અનુસંધાન રચે છે. Compromise નથી પણ involvement છે જે acceptance લાવે છે. જીવનની ઘણી વસ્તુ ગમતી નથી પણ ચલાવી લઇએ છીએ. સ્વીકૃતિનો ભાર નહિ લાગે. Acceptanceમાં પ્રાપ્તિ કહેતા કે મેળવવાનો ભાવ છે. જ્યારે અભિનેતા દેખાય તે compromise, જ્યારે પાત્ર દર્શન થાય ત્યારે acceptance. Acceptance એ સંયોગ છે. ભાષ્યકારો (anti-critics) સંયોગ પર વાર્તાલાપ કરે છે. રાસનુભવ ક્યાં થાય છે? નથી કહ્યું. કેવી રીતે થાય છે તેનું વર્ણન કરે છે. ભષ્યો થયા. અનેક ભાષ્યકારો પૈકી ચાર આચાર્યોએ કર્યું. ૧. યથાર્થ પ્રતીતિ # આ દુષ્યંત છે. ૨. મિથ્યા પ્રતીતિ # આ દુષ્યંત નથી. ૩. સંશય પ્રતીતિ # આ દુષ્યંત હોઇ શકે. ૪. સાદૃશ્ય પ્રતીતિ # આ દુષ્યંત હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે. આ ચાર પ્રતિતિઓ જીવનમાં આવવાની. Conviction. ભુક્તિવાદ છે. સર્જકના ચિત્તમાં જે ભાવ જે કક્ષાએ હોય તે જ ભાવ ભાવકના ચિત્તમાં જાય છે. લેખક, પાત્ર, અને પ્રેક્ષકમાં સાધરણીકરણ. ૪. અભિનવ ગુપ્ત: ભોગવવા પૂરતું નથી પણ એની ચર્વણા (ચાવવું) churning થવું જોઇએ. સ્વાદ અને રસ જુદા છે. એની ચર્વણા કરો અને ઉપચય થાય ત્યારે રસાનુભૂતિ થાય. (વાગોળવું) ભોગવાય એ ચર્વણા. ભરતે રસનિષ્પત્તિ, રસના વિઘ્ન, રાસાભાસ, પેય મુદ્દા કહ્યા છે. ૨. ધ્વનિ: ધ્વનિવાદનો પ્રવર્તક આનંદવર્ધન. પ્રણેતા. સંપ્રદાય ધવન્યલોક છે જ્યાં ગતિ છે ત્યાં ધ્વનિ છે. ધ્વનિનું કારણ ગતિ છે. શ્વાસોચ્છવાસની ગતિ. આપણે આ ધ્વનિની વાત નથી. ધ્વન્યાર્થ: વ્યંજના: પ્રતિયમાન અર્થ. "એ બોલ્યો એનો ધ્વનિ શુ છે?" ધ્વનિ એટલે અર્થ એ શબ્દમાં હાલ વાત થાય છે. અવાજ નહિ. અર્થ શબ્દમાં હોય છે. શબ્દ અર્થની સહિતતા, સાહિત્ય. Meaningfulness. સાહિત્યનું માધ્યમ ભાષા છે. પણ ભાષા વિજ્ઞાન વગર વિવેચન કેમ શક્ય છે? કૉઇ શબ્દને અર્થ હોતો નથી. અર્થ આરોપિત હોય છે. Imposed meaning. ભાષામાં અપણે અર્થો આરોપતા હોઇએ છીએ. કૉઇ મોડું આવે અને તમે કહો, "આજે તમે કેમ વહેલા આવ્યા?" આ ધ્વનિ. હંમેશા આપણે આ ધ્વનિ પકડવાની મથામણમાં હોઇએ છીએ. બધા એકસરખું સમજતા નથી. અભિજ્ઞાન શકુન્તલનું ઉદાહરણ, દુષ્યંત શકુન્તલાનો ત્યાગ કરે, મરિચિ ઋષિના આશ્રમમાં સર્વદમન (શકુન્તલાનો, પોતાનો પુત્ર) સિંહના બચ્ચા સાથે રમી રહ્યો છે. દુષ્યંત ચિંતિત છે. એજ વખતે કુટિરમાંથી શકુન્તલા બહાર આવે છે. એક તાપસી શંકુત (સારંગ / મોર) લાવી આપવા કહે છે. शंकुत: लावन्यम प्रेक्षस्व:। આ શકુન્તલનું લાવણ્ય જો. આ શબ્દની શક્તિ છે. સાહિત્યનો આનંદ આપણને એના નિષ્પન્ન થતા ધ્વનિ દ્વારા પ્રાપ્ત થાય છે. બારી ઉઘાડી છે # મગજ ઉઘાડું છે. આપણે ૫૦% વાક્યોનો સીધો અર્થ લઇ શકતા નથી. લાક્ષણિક અર્થ નજીકનો અર્થ લેવો પડે. જે સર્જકમાં આવી અભિવ્યક્તિની આવડત હોય તે કવિ જન્મતા નથી કવિ બને છે. આ હાથ આખે આખો બળે.. પકડો કલમ ને.. વ્યંજનામાં સીધો અર્થ મળે પણ એ લેવાનો નથી. સરદાર પટેલના જીવન બાદ દેશે અંધારું થયું. એ થી મીઠીરે મારી માત રે # વ્યંજીત છે. વ્યંજના. ધ્વનિ એ જ કાવ્યનંદનું કારણ છે. ધ્વનિને સમજવા માટે સિદ્ધાંતો હોવા જોઇએ. અર્થ, અર્થવિચાર. Semantics. "ઓઢું ઓઢું તો તારી ચુંદડી." ધ્વનિ બદલાય. અર્થ બદલાય. આનંદ બદલાય. ધ્વનિ માટે આનંદ છે. જે તમને આનંદ આપી શકે તે અનંદવર્ધનની થિયરી છે. ભાષા ઉકેલતી વખતે અભિધા, લક્ષણા, વ્યંજના (ધ્વનિ) સ્વરૂપે સમજીએ ત્યારે સાચો પડઘો પડશે. રામ રાવણનું યુદ્ધ રામાયણમાં આવે છે. સત્યનો અસત્ય સામેનો વિજય. આ એનો પ્રતિયમાન અર્થ છે. Twelfth Night by Shakespeareનુ ઉદાહરણ આપી સમજાવ્યું. આપણે આપણી અસ્તિતાને involve કરીએ છીએ. "બ્રહ્મ લટકા કરે." નરસિંહ મહેતાનું ઉદાહરણ સમજાવ્યું. જગતનું દરેક જ્ઞાન તુલનાત્મક છે. જ્ઞાન હમેંશા તુલનાથી જ મળે છે. અર્થ સઁક્રાંતિઓ વિશે વાત કરી. "પાન પીળું થયું કેવી રીતે કોને ખબર! જાડમાંથી શું ગયું કોને ખબર!" ~ કોને ખબર, રમેશ પારેખ "મારી પાછળ હસ્તી એ રીતે વિસરાઈ ગઇ, ~ ઓજસ પાલનપુરી લાંબા ગાળાની હોમ લોનનો ફ્લોટિંગ વ્યાજ દર શા માટે વધુ છે? સુપ્રીમ કોર્ટ બુલેટ ટ્રેન જમીન સંપાદન/ ત્રણ ગામનાં ખેડૂતોને સુરત કલેક્ટરના હસ્તે વળતરના ચેક એનાયત કરવામાં આવ્યા રિયલ એસ્ટેટ/ અમદાવાદમાં જાન્યુઆરીથી મકાનોની કિંમતમાં 25% સુધીનો વધારો થશે You are at:Home»News»Ahmedabad»લાંબા ગાળાની હોમ લોનનો ફ્લોટિંગ વ્યાજ દર શા માટે વધુ છે? સુપ્રીમ કોર્ટ છેલ્લાં એક વર્ષમાં વ્યાજ દરમાં ઘટાડો થયો છે ત્યારે લાંબા ગાળાની હોમ લોનનો ફ્લોટિંગ વ્યાજ દર શા માટે વધુ છે એવો અણિયાળો પ્રશ્ન સુપ્રીમ કોર્ટે આજે રિઝર્વ બેન્કને કર્યો હતો. મનીલાઇફ ફાઉન્ડેશનની એક અરજી ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ પ્રશ્ન કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક અરજદારને એ વાત જણાવે કે લાંબા ગાળા માટે ફ્લોટિંગ લોનનો દર ઘટાડવા માટે તેણે કેવો નિર્ણય કર્યો છે અને આ યોજના ઉપર તેઓ કઇ રીતે આગળ વધશે. મનીલાઇફ ફાઉન્ડેશને પોતાની અરજીમાં પૂછયું હતું કે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો તો પછી લાંબા ગાળાની લોન આટલી મોંઘી શા માટે છે. તેનો લાભ ગ્રાહકોને મળી રહ્યો નથી. ઘર ખરીદવા હોમ લોન દ્વારા તેમણે વધુ વ્યાજ ચૂકવવું પડે છે. કોઈપણ ખરીદદાર મિલકત ખરીદતી વખતે 8૦ ટકા લોન લે છે. લોનની રકમ એટલી મોટી હોય છે તેને 5થી 1૦ વર્ષમાં આસાનીથી ચૂકવવાનું મુશ્કેલ હોય છે અને આ કારણે ગ્રાહકો દ્વારા 15થી 25 વર્ષ માટે લોન લેવામાં આવે છે. આથી, ગ્રાહકે વ્યાજ રૂપે મોટી રકમ ચૂકવવી પડે છે. રિઝર્વ બેન્કે હાલમાં જ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. રેપો રેટને 6.50 ટકા યથાવત્ રાખવામાં આવ્યો હતો. એ જ પ્રમાણે રિવર્સ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. source: સંદેશ. નિઝામુદ્દીન ઔલિયા - વિકિપીડિયા નિઝામુદ્દીન ઔલીયા બદાયૂં (હાલના ઉત્તર પ્રદેશ) ૧૩ અને ૧૪મી સદી મુહંમદ નિઝામુદ્દીન ઔલીયા (ઉર્દૂ: محمد نظام الدّین اولیاء; ૧૨૩૮– ૩ એપ્રિલ ૧૩૨૫), હઝરત નિઝામ તરીકે પણ જાણીતા છે, ચિશ્તી ફિરકાના એક સૂફી સંત હતા. માનવામાં આવે છે કે તેઓ ભારતીય ઉપખંડના સૌથી વિખ્યાત સૂફીઓમાંના એક હતા.[૧] ફરીદુદ્દીન ગંજશકર, કુતુબુદ્દીન બખ્તિયાર કાકી, અને મોઇનુદ્દીન ચિસ્તી તેમના પૂર્વગામીઓ હતા. આ ક્રમાનુસાર, તેમને પ્રારંભિક સૂફી આધ્યાત્મિક સિલસિલામાં યોગદાન આપ્યા, આ સૂફી આધ્યાત્મિક સિલસિલા ભારતીય ઉપખંડમાં ખૂબ જ લોકપ્રિય છે. નિઝામુદ્દીન ઔલીયા અને ચિશ્તી ફિરકાનું વિશ્વાસ છે કે દુન્યવી વસ્તુઓના ત્યાગ અને મનુષ્યતાની સેવા કરવાથી અલ્લાહની નજીક આવવા સંભવ છે.[૨][૩] જીવન[ફેરફાર કરો] નિઝામુદ્દીન ઔલીયાનો જન્મ બદાયૂં, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમના બાપુજી, સૈયદ અબ્દુલ્લાહ બિન અહેમદ અલહુસૈની બાદાયૂંની ની મૃત્યુ પછી તેમને પોતાની મા, બીબી ઝુલેખા સાથે દિલ્હી ગયા.[૪] અકબરના વજીર અબુલ ફઝલ દ્વારા લેખિત આઇન-એ-અકબરીમાં નિઝામુદ્દીન ઔલીયાની જીવનીનો ઉલ્લેખ જોવા મળે છે.[૫] મુખ્ય માન્યતાઓ[ફેરફાર કરો] મનુષ્યતાની એકતા અને લોકોની સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્થિતિની ઉપેક્ષા. તમામ પ્રકારના રાજકીય અને સામાજિક દમનનો વિરોધ. સંગીત અને ખાસ કરીને ઝિક્રની ઉપાસનાની જોર તરફદારી જ્યારે અન્ય મુસ્લિમ સમુદાયો મુજબ સંગીત ઇસ્લામમાં અસ્વીકાર્ય અથવા હરામ છે. નિઝામુદ્દીન ઔલીયાના શિષ્ય અમીર ખુશરો દ્વારા કવ્વાલી, એક વિશેષ પ્રકારનું ઇસ્લામી ભક્તિસંગીત, સ્થાપિત થયું હતું[૬] સંદર્ભો[ફેરફાર કરો] "https://gu.wikipedia.org/w/index.php?title=નિઝામુદ્દીન_ઔલિયા&oldid=503658" થી મેળવેલ છુપી શ્રેણીઓ: દિશાશોધન મેનુ વ્યક્તિગત સાધનો પ્રવેશ કરેલ નથી ખાતું બનાવો તાજા ફેરફારો કોઈ પણ એક લેખ પુસ્તક બનાવો PDF તરીકે ડાઉનલોડ કરો છાપવા માટેની આવૃત્તિ અહિયાં શું જોડાય છે આની સાથે જોડાયેલા ફેરફાર પાનાંની માહિતી આ પાનું ટાંકો અન્ય ભાષાઓમાં કડીઓમાં ફેરફાર કરો આ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૧૭:૫૦ વાગ્યે થયો. આ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ. ગોપનિયતા નીતિ મોબાઈલ દેખાવ કોંકણી ભાષા - વિકિપીડિયા કોંકણી ભાષા આ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો. કોંકણી ભાષા (દેવનાગરી: कोंकणी; રોમન: Konknni; કન્નડ: ಕೊಂಕಣಿ; મલયાલમ: കൊങ്കണി; IAST: koṃkaṇī) એ ઇન્ડો-યુરોપિયન કુળની ઇન્ડો-આર્યન ભાષા છે. જે ભારતનાં કોંકણ કાંઠે બોલાય છે. આ ભાષાનાં બે સ્વતંત્ર ભાગ છે,'કોંકણી' અને 'ગોઆ કોંકણી',જે બન્નેનાં મળીને લગભગ ૭૬ લાખ બોલનાર લોકો છે. કોંકણી ભાષા ભારતનાં ગોઆ રાજ્યની અધિકૃત ભાષા છે અને ભારતની ૨૨ અધિકૃત ભાષાઓ માં પણ તેનો સમાવેશ થાય છે. કોંકણી ભાષાના પોતાની કોઇ લીપિ નથી,પરંતુ બોલનારની અનુકુળતા મુજબની અન્ય પ્રાંતિય ભાષાઓની લીપિ વપરાય છે. જોકે અનિવાર્ય રીતે દેવનાગરી લીપિને અધિકૃત માનવામાં આવે છે. બાહ્ય કડીઓ[ફેરફાર કરો] દિશાશોધન મેનુ વ્યક્તિગત સાધનો પ્રવેશ કરેલ નથી ખાતું બનાવો તાજા ફેરફારો કોઈ પણ એક લેખ પુસ્તક બનાવો PDF તરીકે ડાઉનલોડ કરો છાપવા માટેની આવૃત્તિ અન્ય પ્રકલ્પોમાં અહિયાં શું જોડાય છે આની સાથે જોડાયેલા ફેરફાર પાનાંની માહિતી આ પાનું ટાંકો અન્ય ભાષાઓમાં કડીઓમાં ફેરફાર કરો આ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ એપ્રિલ ૨૦૧૭ના રોજ ૧૧:૨૮ વાગ્યે થયો. આ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ. ગોપનિયતા નીતિ મોબાઈલ દેખાવ વીજેશભાઈ….. અભિનંદન. on ડિસેમ્બર 21, 2008 at 7:38 પી એમ(pm) jitesh dalwala on માર્ચ 8, 2009 at 8:47 પી એમ(pm) Kirtikant Purohit હેપ્પી ન્યૂ યર ૨૦૦૯ _ મારા વિચારો, મારી ભાષામાં! 5 thoughts on “હેપ્પી ન્યૂ યર ૨૦૦૯” કોમપ્યુરને લગતી અને તમારા વ્યવસાય સંબંધી તમારી ઇચ્છાઓને બાદ કરતાં બાકીની ઇચ્છાઓ પૂર્ણ કરવાનો તમારો જુસ્સો જળવાઇ રહેશે તેની ખાત્રી છે. અને તેમ થયેથી છેલ્લી ઇચ્છા આપોઆપ જ …. સંતોષાઇ જશે. (.. મારા અનુભવે ..) rkirti કહે છે: કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો, એ ય ‘ઈચ્છા’ છે, હવે એ પણ ન હો! 🙂 ૨૦૦૯ના નવલા વર્ષમાં આપની તમામ ઈચ્છાઓ ફળીભુત થાય એવી મારી હાર્દીક ઈચ્છા છે. Tag Archives: મારાં વિચારોનું વૃંદાવન હે ઈશ્વર ! તારો ખુબ આભાર કે આવા પ્રેમાળ સ્વજનો તે આપ્યા. મારાં મનમાં એમ કે હુ મારે માટે કોઈને તકલીફ ન આપું.પણ જો એમ ન કરું તો હુ શું કરું ?કારણકે હુ જયારે ‘બેડ’ પર હોઉં ત્યારે શું ??? જો કે,આ બધી ઋણાનુબંધની વાત છે ! માણસ ગમે એટલું ચાહે કે,’મારાં દુખે હુ કોઈને દુઃખી ન કરું,પણ ક્યારે જીવનમાં એવો સમય આવી જાય છે કે,,બીજાના આધાર અને મદદની જરુર પડે જ છે.અને દરેક વ્યક્તિ આવા સમયે મદદ કરવાં તત્પર પણ હોય જ છે.પણ આમાં ફરજની ભાવના વીશેષ હોય છે,જયારે આ ભાવના સાથે પ્રેમ ભલે ત્યારે તે “સેવા” બની જાય છે. હુ નસીબદાર છું કે આવા સેવા ભાવ વાળા સ્વજનો મને મળ્યાં.મારાં મનમાં આજે પણ એ વિચાર રમે જ છે કે હુ તેમને તકલીફ આપું છું.પણ જો એમ ન કરું તો બીજું હુ કરી પણ શું શકું?કારણકે,બીમાર સ્થિતિમાં હુ લાચાર હોઉં છું. મારાં મનમાં અ બનાવ થી એક વિચાર દ્રઢ થયો કે,કોઈ માણસ એવા ઘમંડ સાથે જીવતો હોય કે,હુ એકલો બધું ફોડી લઈશ,મને કોઈની મદદની જરૂર નથી,તો એ તેનો ભ્રમ જ નહી ફાંકો છે માણસને હમેશા અન્ય માણસની મદદની જરૂર ક્યારેક તો પડે જ છે.અને મને એવા પ્રેમાળ સ્વજનોની મદદ મળે છે. Posted by જીવન સંધ્યાનો ઉજાસ. on જૂન 6, 2012 in વિચારોનું વૃંદાવન અભિસાર – "ક્રિષ્ના" – તારા નામનો આધાર ત્યારે હું મારા ઝાંઝર કાઢી નાખું છું તું ત્યાં સુતો છે, નથી કોઈ હલનચલન તારી આસપાસ પુસ્તકો આમતેમ પડ્યા છે. આ બધાંની વચ્ચે, તું એકલો, સૂતો છે. જે તારા નિદ્રિત ચહેરા પર વિલાસે છે. હું નીરવતાથી તારી પથારી પાસે બેસું છું. અને મારા બંને હાથથી તારા મારા સ્તન સાથે એને એક ક્ષણ ચાંપું છું. શબ્દ અને મૌન એક થઇ જાય છે એક થઇ જાય છે આકાશ અને પૃથ્વી. એ જ્યાં હતું ત્યાં એને મૂકી દઉં છું એક ક્ષણમાં જખમ રુઝાઈ જાય છે જાણે કે કશું જ નથી બન્યું એમ. પહેલાની જેમ, તું સૂતો જ રહે છે હું ચુપચાપ તારા ખંડમાંથી ચાલી નીકળું છું. (અનુવાદ: ઉત્પલ ભાયાણી) This post is dedicated to you from me. પણ હું જખમ નહીં કરું. જખમ હશે તો રુઝાવીશ. અદભૂત કવિતા… આ કવિતા લયસ્તરો માટે માંગી શકું? નીતિન વડગામા….તરફ થી _ ધૂમકેતુ મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > નીતિન વડગામા….તરફ થી આવો માધવ રામાનુજ સાહેબ ના સાનિધ્ય મા રમેશમાં….. આ કેસ ત્યારે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે તેઓ પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતા. વર્તમાન સમયમાં તેઓ ત્રીજી વાર તમિલનાડુના મુખ્યમંત્રી બન્યાં છે. લોકસભામાં પણ તેમની પાર્ટી એઆઇએડીએમકેના 37 સભ્યો છે. This entry was posted in ફિલ્મ - સિનેમા and tagged Ananyaa, અનન્યા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ડિસેમ્બર 2007, ફિલ્મ - સિનેમા, ફિલ્મ ઇતિહાસ, હરીશ દવે, December 2007, Film History, Film-Cinema., Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave. Bookmark the permalink. ગર્વ છે ગુજરાતી છુ: હાસ્યફુવારા – સંકલિત લે લેતો જા! (હઝલ) સારા સમાચાર – નીલમ દોશી વેપાર વીરતા –_ હીટ થઇ બહાર આવેલા ‘હોટ’ સમાચાર _– « ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં This entry was posted in અવનવું, ઈન્ટરનેટ, બ્રાન્ડિંગ, માર્કેટિંગ, વિકાસ, વેપાર and tagged અવનવું, ઓનલાઇન, ગૂગલ, ટેકનોલોજી, નેટ માર્કેટિંગ, બિઝનેસ, માઈક્રોસોફ્ટ, મુર્તઝા પટેલ, વિકાસ, શરૂઆત, સમાચાર, હોટમેઇલ, hotmail, outlook.com. 6 comments on “વેપાર વીરતા –_ હીટ થઇ બહાર આવેલા ‘હોટ’ સમાચાર _–” સાચી વાત hotmail નો નવો લૂક ખુબજ સરસ છે વિન્ડોઝ ૮ માં મારી પાસે આઉટલુક સાથે આવ્યું હોવા છતાં આજે તમારી પોસ્ટ જોયા પછી જ એના ફીચર્સ ખબર પડી!! 😀 હવે તો રેગ્યુલર યુઝ કરવાની ઈચ્છા થઇ ગઈ… 😛 monomorpher કહે છે: ગુગળ-ધૂપથી બચવા માટે માઈક્રોસોફ્ટ અસ્ત્ર અજમાવે એટલી જ વાર હતી. જોકે હવે ના જમાનામાં હોટમેલનો ઉપયોગ ઘણો ઘટી ગયો હતો. ખાસ યાદ નથી પણ લગભગ ૬-૭ મહિના પહેલા આઉટલુક લોન્ચના પ્રથમ દીવસે જ મેં જુનું હોટમેલ એકાઉન્ટ માઈગ્રેટ કરેલું. હાલમાં જ વોલસ્ટ્રીટ જર્નલમાં વાંચેલું કે હોટમેલના દિવસો એટલા બધા ખરાબ હતા કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં હોટમેલ વપરાશકર્તાને પછાત માનવામાં આવે છે. જો નોકરીની અરજીમાં ઇમેલ એડ્રેસ હોટમેલ હોય તો રીજેક્સનની શક્યતા બમણી થઇ જાય છે. ટીપ: માઈક્રોસોફ્ટ તમને બંને ડોમેઇનના ઇમેલ સયુંકતરીતે વાપરવાની સુવીધા આપે છે. દાખલા તરીકે: તમારું હોટમેલ આઈડી “VeparOnNet@hotmail.com” હોય તો “VeparOnNet@outlook.com” પર મોકલવામાં આવતા ઇમેલ પણ તમને એક સયુંકત ઈનબોક્સમાં મળશે. Settings માં યોગ્ય પસંદ કરવી આવસ્યક છે. Posted in ગામ, મહેર એકતા પાક્ષિક, મહેર સમાજ, સમાચાર _ Leave a Comment » Posted in મહેર એકતા પાક્ષિક, મહેર સમાજ, સમાચાર _ Tagged maher, maher ekta, news _ Leave a Comment » Posted in મહેર એકતા પાક્ષિક _ Leave a Comment » Posted in મહેર એકતા પાક્ષિક, મહેર સમાજ, સમાચાર _ Leave a Comment » પ્રેમે વાંચો !! (કાવ્ય) _ સાહિત્યરસથાળ ‹ નવરાત્રી નું પર્વ,માં જગદંબા,આપ સૌના જીવનમાં હેત,ઉમંગ અને ઉત્સાહ થી ભરપુર રાખે.તેમજ રાધા ને કાનના રાસમય બની રહે !! જય અંબે !!!!!! › 2 Responses to પ્રેમે વાંચો !! (કાવ્ય) Rohan Parekh કહે છે: સાચી ભાવનાથી વાંચ્યો છે તો પ્રસાદ જરૂર મળશે થોડી ધીરજ રાખવી પડશે. તમારો પ્રતિભાવ કોઈ પોતીકાપણાની યાદ આપવી ગઈ. ખુબ આભાર. Posted in આજની કડીઓ, સમાચાર આજની કડીઓપાયથોનપ્રોગ્રામિંગસમાચારહેકિંગ Shakil કહે છે: સારો વિચાર! 🙂 ત્રણ લોક _ સર્જન બાકી છે… _ Gujarati SMS ગોવિંદકાકા ખૂબ ખૂબ આભાર… — ઉમેરો પર WorldWideScripts.net માટે તારીખ સુધી રહેવા માટે અમારા ફીડ પર સબ્સ્ક્રાઇબ કરો! નવું! તમે તેને કરવા માંગો છો તરીકે અમને અનુસરો! આ ઘટક 37 અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ છે! માટે શોધ. લાઈવ પૂર્વદર્શનસ્ક્રીનશોટ SexySlider તમે સરળતાથી ખૂબ જ સરસ સંક્રમણ અસરો સાથે શક્તિશાળી જાવાસ્ક્રિપ્ટ સ્લાઇડર્સનો બનાવી શકો છો કે જે jQuery પ્લગઇન છે. એક અનન્ય અને આકર્ષક સ્લાઇડર ઉમેરીને તમારી વેબસાઇટ વધારવા! જો તમે આ સ્ક્રિપ્ટને ગમે તો એક મિનિટ અને દર લઇ કૃપા કરીને તમે કરતાં ઓછી 5 તારાઓ સાથે રેટિંગ તે હોય, તો તે € ™ ટી Achive સંપૂર્ણ સ્કોર, ä અને તમારા અભિપ્રાય માં શું સુધારી શકાય શા માટે મને મેઇલ ડ્રોપ કરો ડાઉનલોડ કરો આ શ્રેણી માં અન્ય ઘટકોઆ લેખક બધા ઘટકો ટિપ્પણીઓવારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો પૂછવામાં 14 10 ફેબ્રુઆરી બનાવનાર છેલ્લા સુધારાની તારીખ: આઇ 6, આઇ 7, IE8, IE9, ફાયરફોક્સ, સફારી, ઓપેરા, Chrome ને જાવાસ્ક્રિપ્ટ જેએસ, એચટીએમએલ, સીએસએસ સમાવાયેલ સોફ્ટવેર આવૃત્તિ: ઈકોમર્સ, ઈકોમર્સ, તમામ વસ્તુઓ, જાહેરાત બેનર, બેનર ચક્રાકાર ફેરવવાનું યંત્ર કે, ઇમેજ બદલવા માટે સ્લાઇડર, ઇન્ટરેક્ટિવ, jquery, સંશોધક, સ્લાઇડ, સ્લાઇડર, સ્લાઇડશો — ઉમેરો પર WorldWideScripts.net માટે તારીખ સુધી રહેવા માટે અમારા ફીડ પર સબ્સ્ક્રાઇબ કરો! નવું! તમે તેને કરવા માંગો છો તરીકે અમને અનુસરો! આ ઘટક 37 અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ છે! માટે શોધ. લાઈવ પૂર્વદર્શનસ્ક્રીનશોટ jHoriSlide તમે ક્યારેય WorldWideScripts.net પર પહેલાં જોઈ હોય અસર સાથે નવીન સ્લાઇડર છે! તે માત્ર ત્યારે જ 3kb એક માપ સાથે jQuery પ્લગઇન છે. તમે સરળતાથી તમારી વેબસાઇટ માં સંકલિત કરી શકો છો! જસ્ટ જોવા લાઈવ પૂર્વદર્શન અને અસર જુઓ! શરૂ કરો અને એક બટન સાથે આપોઆપ સ્લાઇડ સ્ટોપ (પણ કામ કરે છે autoslide અક્ષમ છે ત્યારે) આગામી તત્વ માટે બટન (આપોઆપ સ્લાઇડ સાથે પણ કામ કરે છે) તમે Fancybox સાથે તેનો ઉપયોગ ત્યારે, એક છબી પર ક્લિક કરો પર ખૂબ જ ઉપયોગી બંધ કરી શકો છો jquery-સરળ પ્લગઇન આધાર આપે છે ડાઉનલોડ કરો આ શ્રેણી માં અન્ય ઘટકોઆ લેખક બધા ઘટકો ટિપ્પણીઓવારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો પૂછવામાં છેલ્લા સુધારાની તારીખ: Chrome 5, ફાયરફોક્સ, આઇ 7, IE8, ઓપેરા, સફારી ઈકોમર્સ, ઈકોમર્સ, તમામ વસ્તુઓ, સજીવ, એનિમેટેડ, આપોઆપ, autoslide, સરળ, અસર, Fancybox, આડી સ્લાઇડર, હળવા, સરળ, સ્લાઇડર સામાજિક મીડિયા આગામી મોબાઇલ મોબાઇલની સરખામણી કરો ઓક્ટોબર 26 ના રોજ ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે ઓપ્પો એફ 5 લોન્ચ થશે પેટીએમ 7500 કેશબૅક ઑન પેટ્રોલ, ડીઝલ આપે છે - આ તે કેવી રીતે કાર્ય કરશે! પેટીએમ મોલ તહેવારોની સિઝનની વેચાણ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે; સેમસંગ ગેલેક્સી નોટ 9, ઑપ્પો એફ 7 અને વધુ પર ઑફર્સ રીલીમ 2 ઇન્ડિયા લોન્ચ તારીખ: અપેક્ષિત ભાવ, સ્પષ્ટીકરણો અને વધુ ઓપપો એફ 9, એફ 9 પ્રો ભારતમાં લોન્ચ કરે છે: સ્પેક્સ, પ્રાઇસ, પ્રાપ્યતા અને જાણવા માટેની બધું વસ્તુ ઓપ્પો એફપી 5 નું નવું સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તાત્કાલિક, પ્રમોશનલ ઈમેજ અને ડિવાઇસનું વિડિયો ઑનલાઇન આવે છે. હવે, ઓપ્પોએ જાહેરાત કરી છે કે ફિલિપાઇન્સમાં એક ઇવેન્ટમાં 26 ઓક્ટોબરના રોજ એફ -5 ની આગામી પેઢીની એફ સીરીઝ સ્માર્ટફોનનું અનાવરણ કરવામાં આવશે. ઓપ્પોના ફેસબુક પેજ પર આમંત્રણ બતાવે છે કે સ્માર્ટફોનમાં પૂર્ણ સ્ક્રીનની ડિઝાઇન હશે અને તે દર્શાવશે 18: 9 ના પાસા રેશિયો, જે તાજેતરના સમયમાં જોવા મળે છે. આમંત્રણમાં એવી ટીપ્સ પણ છે કે જે Oppo F5 રીઅર-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, એક રીઅર કેમેરા અને ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સાથે આવે છે કારણ કે તે એક સેલ્ફી-સેન્ટ્રીક સ્માર્ટફોન છે. પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી અફવાઓ અને અટકળોમાંથી, ઓપ્પો એફ 5 એ 6 ઇંચની એફએચડી + ડિસ્પ્લે સાથે ફીટ રેશિયો 18: 9 નો હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે એલઇડી ફ્લેશ સાથે તેની પીઠ પર 20 એમપી મુખ્ય કેમેરા આવે છે. અપ ફ્રન્ટ, તે બોકેહ અસર અને વધુ સાથે પ્રભાવશાળી selfies માટે 12MP અથવા 16MP ડ્યુઅલ કેમેરા ક્યાં દર્શાવવામાં કહેવાય છે. લેટેસ્ટ વિવો એક્સ20 બ્લેક અને ગોલ્ડ કલર વેરિયંટ લોન્ચ આ પણ વાંચો: Oppo ભારતમાં વધુ શોરૂમ ખોલવાધ ઓપ્પો એફ 5 સ્માર્ટફોન સ્નેપ્રેગન 625, સ્નેપ્રેગ્રેગન 630 અથવા સ્નેગ્રેગન 660 એસસીસી દ્વારા સંચાલિત હોવાનું માનવામાં આવે છે, જોકે તેમાંના એક પ્રોસેસર્સની હાજરી અંગે કોઈ નક્કર પુરાવા નથી. પ્રોસેસર 4 જીબી / 6 જીબી રેમ અને 64 જીબી ડિફૉલ્ટ મેમરી ક્ષમતા સાથે જોડી બનાવી રહ્યું છે. ઓપ્પો એફ 5 ની લોન્ચિંગ થોડા અઠવાડિયા આગળ છે, અમે આગામી દિવસોમાં સ્માર્ટફોન વિશે વધુ વિગતો મેળવી શકીએ છીએ. આ સ્માર્ટફોનને એશિયન બજારોમાં રિલીઝ કરવાની શક્યતા છે, જેમ કે આ વર્ષે ભારત સહિતના કેટલાક દેશોમાં ઓપ્પો એફ 3 પ્લસ કેવી રીતે લોન્ચ કરાયા હતા. Android ની સાઉન્ડ ગુણવત્તા અને વોલ્યુમ વધારવા માટે કેવી રીતે 1☞💞 તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો ; આ નાનો, આ મોટો – એવો મૂરખ કરતા ગોટો. તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો ; મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો….💗 છે પ્રતિક્ષા તું જ મારી તું જ મારી આગ લાગી ગઈ 💞સખી વરસાદમાં💖… કોની સાથે જઈને ભીંજાવું હવે, એક ગઝલ મેં પણ લખી વરસાદમાં… દુઃખની રાતોમાં કોઈ મળતું નથી, ક્યાં💟 મળે છે ચાંદની વરસાદમાં… છે કે વહી ગઈ દૂર 💟મારાથી નદી. એક માણસ, એક કાણી બાલદી. જિંદગી નામે ગઝલ જન્મી શકે, શ્વાસ ક્ષણ💕 સાથે કરે છે ફિલબદી.💔 💝આવે જો પ્રિતમ જીવન ધન્ય થઇ જાય. સ્પર્શ મળે તારો જો, એ ખીલીખીલી જાય. આવ ને મારા પીયુ આ જિંદગી વહી જાય.💞 નજીક કોઈ સ્વજન શક્ય છે કે આવ્યું 💞હો, નહીં તો આમ અચાનક ન હો કબર ભીની. કહી શકાયું ન કોઈને કોઈ કારણસર, રહ્યા કરે છે શકે જો જરાક ભીંજાશે, 💞 અતીત યાદ કરી આંખને 💗ન કર ભીની. 8.☞આમ💛 લાગે ન આગ અંદરથી, કોઈ તો છે💙 સજાગ અંદરથી. માત્ર છે નાસભાગ અંદરથી. દૃશ્ય સઘળાં થઈ💜 ગયાં છે સ્થિર, આ જ મોકો છે જાગ અંદરથી. 💖હું સતત પ્હેરી શકું છું ચામડીમાં બા. એ જ અચરજ હોય છે ક્યાં ચાખડીમાં બા? પણ, હું કદી 💖જોઇ શક્યો ના ચૂંદડીમાં બા. એ પછી એકેય અક્ષર ક્યાં લખાયો છે? ઘાટ💟 આ મારો ઘડાયો એ જ કારણથી, 10☞હ્રદય એમ ઓછું બળે એ ઘણું છે, વસે આંસુ💘 આંખો તળે;💞 એ ઘણું છે. બધાં માત્ર ખુદને છળે એ ઘણું છે. બને તો અકારણ દુઆ પણ ન માંગો. મહેનત મુજબ જે મળે; એ ઘણું છે. ભલે જીભ બોલે નહીં સત્ય દોસ્તો, ફકત જૂઠ અટકે ગળે; એ ઘણું છે. પગ વળે એ ઘણું છે.💗 તમે તમે આને પણ પસંદ કરી શકો છો।।⤵️ ગુજરાતી ગઝલ Labels: gujarati, Gujarati Gazal, ગુજરાતી ગઝલ ગુજરાતી રોમેન્ટિક શાયરી ગુજરાતી શાયરી પોતાના ખાબોચીયાને સર્વસ્વ માનતા દેડકાઓ પરથી પ્રચલીત થયેલી ‘કુવામાંના દેડકા’ કહેવત, દેડકાઓ માટે નહીં પણ માણસો માટે બનાવવામાં આવી છે. દેડકાઓ કે પછી બીજા કોઈપણ પ્રાણીઓનું મગજ એટલું વીકસીત નથી હોતું કે પોતાની નાનકડી દુનીયાથી અલગ દુનીયાના અસ્તીત્વ વીશે એમને કંઈ ખબર હોય. માણસોની બાબતમાં એવું નથી. આજના સમયમાં બધાને એટલી તો ખબર છે કે દુનીયા ઘણી વીશાળ છે. એમાં ભાતભાતના લોકો રહે છે. એમના આચાર–વીચાર, માન્યતાઓ, ધર્મ વગેરે એકબીજાથી અલગ છે. કંઈ જાણ્યા–સમજ્યા વગર લગભગ બધા જ બીજાનું ખોટું અને ફક્ત પોતાની માન્યતાઓ સાચી હોવાનો આગ્રહ સેવે છે. જેલની કોટડીમાં પુરાયેલાને ફક્ત એક નાનકડી બારીમાંથી જોવા મળે છે. ત્યાંથી એને હમ્મેશ એક જ દૃશ્ય દેખાય છે. આંખો હોવા છતાં એ અન્ધાપો ભોગવે છે. જે મુક્ત અને જાગૃત છે, જેની ચારે તરફ બારીઓ (મોકળાશ) છે, એને જોવાની ઈચ્છા હોય તો હમ્મેશા ધબકતી, બદલાતી, જીવન્ત દુનીયા એના માટે મોજુદ છે. મગજની બારીઓનું પણ એવું જ છે. ઘણા લોકો મગજની એક નાનકડી બારી ખુલ્લી રાખે છે. એમાંથી આવતી બધી જ માહીતીને સમ્પુર્ણ અને સાચી માનીને બીજી કોઈપણ માહીતીને અન્દર આવવા દેતા નથી. આ જાતે સ્વીકારી લીધેલો મનનો અન્ધાપો છે. પ્રત્યેક ધર્મના મોટા ભાગના શ્રદ્ધાળુઓ પોતાના ધર્મગુરુ અને સમ્પ્રદાયના પ્રચાર–સાહીત્ય સીવાય બીજું કશું સાંભળવાની કે વાંચવાની તસ્દી લેતા નથી. આ ગુરુઓ એમના અનુયાયીઓને સદીઓ જુની ભ્રામક માન્યતાઓમાં અટવાયેલા રાખે છે. એનાથી દૃષ્ટી ટુંકી થઈ જાય છે. લોકો ગુરુઓથી એટલા પ્રભાવીત થયેલા હોય છે કે એમના કહેવાથી દુષ્કૃત્યો કરવા પણ તૈયાર હોય છે. આતન્કવાદીઓ તેમ જ સમ્પ્રદાયો વચ્ચેની હીંસક અથડામણો આના દાખલા છે. કેટલાક કીસ્સાઓમાં ધર્મગુરુઓને ‘ભગવાન’ના નામે સમ્બોધાય છે અને ‘ભગવાન’ના સ્થાને બેસાડાય છે. એમની પાસે ચમત્કારીક અને અલૌકીક શક્તીઓ હોવાનો ભ્રમ ઉભો કરવામાં આવે છે. વ્યક્તીપુજાની આ પરાકાષ્ઠા છે. એક વર્ગ એવો પણ છે જેણે ‘દુનીયા જોઈ છે’ છતાં એ જડતાપુર્વક પોતાની જુની માન્યતાઓને વળગી રહે છે. સામાન્ય રીતે બુદ્ધીશાળી અને શીક્ષીત ગણાતા કેટલાક લોકોનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ લોકો મનના અન્ધાપાનો ભોગ બનેલા હોય છે. આપણાથી જુદું કંઈ જાણવું કે સાંભળવું નહીં એ મનનો અન્ધાપો છે. નવું તેમ જ સત્ય જાણ્યા અને સમજ્યા છતાં સ્વીકારવું નહીં એ બુદ્ધીનો અન્ધાપો છે. પ્રેમમાં કે દ્વેષમાં માણસ આંધળો થઈ જાય છે એવું કહેવા પાછળ આજ બુદ્ધીના અન્ધાપાની વાત છે. વોટર પ્યુરીફાયરનું શુદ્ધ પાણી કપડાના ગળણાથી ફરી ગાળવું એ બુદ્ધીના અન્ધાપાનું એક ઉદાહરણ છે. આવું તો બીજી કેટલીયે પ્રવૃત્તીઓમાં દેખાય છે. રુઢીચુસ્ત ધાર્મીક પકડે ઘણાને સાવ સાદી બાબતોમાં પણ માનસીક અન્ધ બનાવ્યા છે. જાણ્યા–સમજ્યા છતાં સમજુ લોકો પરમ્પરા છોડી શકતા નથી. ધાર્મીક કે બીજી કોઈપણ વીચારધારા કુદરતના નીયમોથી વીરુદ્ધ ન હોઈ શકે. જ્યાં પણ કુદરતી નીયમોનો ભંગ થતો દેખાતો હોય ત્યાં તાર્કીક રીતે વીચારવું જોઈએ. ચમત્કારો અને અલૌકીક સીદ્ધીઓને વાસ્તવીકતાની નજરથી જોવું જરુરી છે. અફસોસની વાત એ છે કે આવા જાત અનુભવનો ઉપયોગ માણસ પોતાના માની લીધેલા ગુરુની મર્યાદાઓ સ્વીકારવા માટે નથી કરતો. ગુરુઓએ એનું એટલું બધુ બ્રેઈન વોશીંગ કરેલું હોય છે કે એ બીજી દીશામાં વીચારવાનું છોડી દે છે. બધા ધાર્મીક પન્થોની મુળ વાતનો સાર એકસરખો હોવા છતાં ધર્મગુરુઓ ગજબ રીતે ફક્ત પોતાને જ સાચું અને સમ્પુર્ણ જ્ઞાન હોવાનું ભોળા ભાવીકોના મનમાં ઠસાવે છે. મોટા ભાગના લોકો પોતાના ગુરુની વાતોમાં સમ્પુર્ણ શ્રદ્ધા ધરાવે છે. કેટલાક લોકો આનાથી પર છે. એ ધર્મને નીતીશાસ્ત્ર રુપે જુએ છે. કોઈપણ ધર્મગુરુને ચુસ્તપણે અનુસરતા નથી. ધર્મપ્રચારના સાહીત્યમાંથી સત્યને વેગળું તારવવાની કોશીશ કરે છે. કહેવાતા ધાર્મીક લોકો, આવા લોકોને નાસમજ કે નાસ્તીક ગણે છે. જ્યારે એ પોતાને વાસ્તવવાદી અને જાગૃત માને છે. આ લોકો કુદરતના નીયમોને સમ્પુર્ણપણે સ્વીકારે છે. ચમત્કાર અને પરલોકની દુનીયા કરતાં જે નજર સામે દેખાય છે એને વધુ મહત્ત્વ આપે છે. એમને ક્રીયાકાંડને બદલે માનવતા અને પ્રામાણીકતામાં, ધર્મ તેમ જ પ્રભુતા દેખાય છે. પોતાની મર્યાદામાં થાય એટલું એનું પાલન કરે છે. એક રીતે જોઈએ તો તેઓ નાસ્તીક નહીં પણ ખરા અર્થમાં આસ્તીક છે. માનવજાતનું સંયુક્ત જ્ઞાન અને સમજ સતત વધી રહ્યાં છે. વર્તમાનમાં વધેલી વસતી અને વૈચારીક સ્વતન્ત્રતાને લીધે જ્ઞાન વધવાની ગતીમાં પણ વધારો થઈ રહ્યો છે. દરેક વીષયની સમજ પહેલાં ક્યારે પણ હતી એના કરતાં અત્યારે અનેકગણી છે. આમાં કોઈપણ ક્ષેત્ર અપવાદરુપ નથી. એનો લાભ ન લેવો એ સામુહીક અન્ધાપો થશે. જે તર્ક કરી શકતા નથી એમની મર્યાદાઓ ક્ષમ્ય છે. આવડત હોવા છતાં જે તર્ક કરવા માંગતા નથી તે મતાન્ધ છે. જેમનામાં તર્ક કરવાની હીમ્મત પણ નથી તે માનસીક કાયર છે. રામ રામ - *મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો ઇંગ... -ભૂપતભાઇ વડોદરિયા (1) આનંદ પર્યટન (1) કાર્તિકેય ભટ્ટ (2) કાળી ચૌદશ (1) કિશોર મેહતા (1) ગુરુદેશ્રી (1) જગદીશ ત્રિવેદી (2) જ્યોતિ થાનકી (2) દીનેશ પાંચાલ (8) ધૂની માંડલિયા (2) નવનીત શાહ (2) નિરંજન ત્રિવેદી (1) પ્રા. ધવલ મહેતા (1) પ્રાર્થના સભા (2) બંસીધર શુક્લ (1) ભાવયાત્રા (1) ભુપતભાઇ વડોદરિયા (3) ભુપતભાઈ વડોદરિયા (1) ભૂપત વડોદરિયા (2) મચ્છુકાંઠા (1) મિચ્છામી દુક્કડમ (1) મિત્ર મંડળ (1) મુરજી ગડા (5) મોરારિબાપુ (3) મોહમ્મદ માંકડ (1) યુવક મંડળ (1) રોહીત શાહ (2) વલ્લભ ઈટાલીયા (1) વલ્લભભાઈ ઈટાલીયા (2) વિઠ્ઠલભાઈ મથુરભાઈ પટેલ (1) વિનોદ ભટ્ટ (1) વિશેષ અંક (1) શરીફા વીજળીવાળા (1) શુભ દિપાવલી (1) સમાજ રત્ન (1) સાલ મુબારક (1) સુબોધ શાહ (1) સુરેશ દલાલ (1) સ્નેહા પટેલ (1) સ્મશાન યાત્રા (1) સ્વામી સચ્ચિદાનંદ (1) મૃત્યુ પછીની ગતિ ની ચીંતા! -ભુપતભાઇ વડોદરિયા વરત વરતો તો પંડિત કઉં. . . – શરીફા વીજળીવાળા ભાવશે, ફાવશે અને ચાલશે. . – વિનોદ ભટ્ટ જોક્સ જંકશન (2) – મન્નુ શેખચલ્લી સદભાવનાનો જન્મ કેવી રીતે થઈ શકે ? – મોરારિબાપુ મન્દીરની દીવાલ ઉપર થાય તે અમીઝરા, અને ઘરની દીવાલ ઉ... [‘અખંડ આનંદ’માંથી સાભાર.] પડદાની જેમ જીવનમાંયે દશ્યો બદલાતાં જ રહે છે. કશું જ નહીં સ્થાયી કે નહીં સ્થિર ! પ્રિયપાત્રને પામવાની સફર પૂરી થાય કે કારકિર્દીની ટોચ આંબવાનું આહવાન આદમીને જંપવા ન દે. કુટુંબ, સુખ, માન, યશ, પદ, પ્રતિષ્ઠા કેટકેટલાં ક્ષેત્રો !! વયના વાર્ધક્યની સાથે સ્વાસ્થ્ય, સલામતી, સ્થિરતા અને શાંતિનીયે ઝંખના. આમ જુઓ તો જન્મથી મૃત્યુ સુધી ઈચ્છા જ ઈચ્છા અને સૌ એમાં જ રમમાણ. માનવીની અઢળક ઈચ્છાઓ, સેવેલા મનોરથો કે કલ્પેલા કોડ હંમેશાં વાસ્તવિકરૂપ નથી ધારણ કરતા. ક્યારેક એવુંયે બને કે સપનાંએ કલ્પનામાં જે સુખ આપ્યું હોય એ ખરેખર આવીને મળે ત્યારે એટલું સુંદર ન પણ હોય !! ઈચ્છાઓ વ્યક્તિની પોતાની સાખ, સમાજ અને સૃષ્ટિને વધુ સુંદર ને કલ્યાણકારી બનાવે એવી હોય તો ઉત્તમ પણ આંખ અને આયખાને અભડાવે એવી ઈચ્છાઓ ધરાવનારાઓનો સમાજમાં તોટો નથી હોતો એટલે જ સંતોએ અને શાસ્ત્રોએ ઈચ્છાને વખોડી છે. માનવીને ઈચ્છાથી મુક્તિ મેળવવાનો ઉપદેશ આપ્યો છે. બાકી ઈચ્છારહિત થવાનીયે ઈચ્છા તો ખરી જ ને !! એટલે સાચી વાત એ કે ઈચ્છાઓ માનવીને ઝાંખરાની જેમ બાંધે છે તો અખિલાઈ સાથે સાંધેય છે અને ત્યારે ઈચ્છાનું ઊર્ધ્વીકરણ થાય છે. એ સ્વકલ્યાણથી પરકલ્યાણ અને પરમતા તરફનું પ્રયાણ છે. ઈચ્છાઓ છોડવાના અને અહમને તોડવાના કામમાં માનવી સફળ થાય તો એને માટે કલ્યાણનો રાજમાર્ગ ખૂલે. જીવનમાં અલ્લાઉદ્દીનના જીનની જેમ વ્યાપેલી ઈચ્છાઓ સામેના તમામ રસ્તા ખુલ્લા છે. કદમ આપણાં છે અને કંઈ પણ પસંદ કરવાની ઈચ્છાયે આપણી છે. સૌને શુભ અને કલ્યાણમય ઈચ્છાએથી ઊભરાતું જીવન મુબારક ! રામ રામ - *મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો ઇંગ... -ભૂપતભાઇ વડોદરિયા (1) આનંદ પર્યટન (1) કાર્તિકેય ભટ્ટ (2) કાળી ચૌદશ (1) કિશોર મેહતા (1) ગુરુદેશ્રી (1) જગદીશ ત્રિવેદી (2) જ્યોતિ થાનકી (2) દીનેશ પાંચાલ (8) ધૂની માંડલિયા (2) નવનીત શાહ (2) નિરંજન ત્રિવેદી (1) પ્રા. ધવલ મહેતા (1) પ્રાર્થના સભા (2) બંસીધર શુક્લ (1) ભાવયાત્રા (1) ભુપતભાઇ વડોદરિયા (3) ભુપતભાઈ વડોદરિયા (1) ભૂપત વડોદરિયા (2) મચ્છુકાંઠા (1) મિચ્છામી દુક્કડમ (1) મિત્ર મંડળ (1) મુરજી ગડા (5) મોરારિબાપુ (3) મોહમ્મદ માંકડ (1) યુવક મંડળ (1) રોહીત શાહ (2) વલ્લભ ઈટાલીયા (1) વલ્લભભાઈ ઈટાલીયા (2) વિઠ્ઠલભાઈ મથુરભાઈ પટેલ (1) વિનોદ ભટ્ટ (1) વિશેષ અંક (1) શરીફા વીજળીવાળા (1) શુભ દિપાવલી (1) સમાજ રત્ન (1) સાલ મુબારક (1) સુબોધ શાહ (1) સુરેશ દલાલ (1) સ્નેહા પટેલ (1) સ્મશાન યાત્રા (1) સ્વામી સચ્ચિદાનંદ (1) પ્રેમ હાસ્યકોશ (ભાગ 1)– સં. પી. પ્રકાશ વેગડ સુખનાં સાધનો જ દુઃખનાં કારણો છે! -ભૂપતભાઇ વડોદરિયા... ઘડપણ સડવા માટે નથી – ગુણવંત શાહ આપણી સમૃદ્ધિના આપણે જ કોલંબસ – સુરેશ દલાલ તમારા કિસ્મતની લગામ તમારા હાથમાં લઈ લો -ભૂપતભાઇ વડ... ધર્મ : નવી દૃષ્ટીએ–સ્વામી શ્રી. સચ્ચીદાનંદજી(દંતાલ... Gujarati વફાદારી [edit] તમારા માટે, તમારી સાથે, સતત… Abhiyaan - તમારા માટે, તમારી સાથે, સતત… સૌરાષ્ટ્રના એક આખા પટ્ટામાં જે રીતે બૌદ્ધ સ્થાપત્યોનો એક આખો યુગ ખતમ થઈ રહ્યો છે હવે ઘર-ઘર મહાભારતઃ સમયના ચક્ર સાથે બદલાતી વિચારધારા મહાભારત યોગ્ય નિર્ણય લેવાની… મહાભારત કથા વિશે લોકોના મનમાં શંકાઓ ઊભી કરવામાં આવી છે. પ્રયોજનપૂર્વક આ મહાન ગ્રંથ વિશે ભ્રાંતિઓ ફેલાવવામાં આવતી હોય છે. વ્યાવહારિક જ્ઞાન માટે… સ્ત્રીબીજ દાન – ‘રોકડી’નો આ ‘શોર્ટકટ’ પકડવા જેવો નથી રૂપિયાની લાલચ આપીને ડૉક્ટર અને તેની એજન્ટોએ તેને ફસાવી હતી. તેમણે સ્ત્રી બીજ દાનમાં રહેલા ખતરાની અમને જાણ ન કરી જેનો ભોગ અમારી દીકરી બની હિમાલયની નદીઓનાં પાણી કચ્છ માટે વૈકલ્પિક સ્ત્રોત બની શકશે? પ્રકૃતિ - માનવજગતના આ રીતે… વસંત ઋતુના આગમનની સૌ પ્રથમ છડી પોકારનાર કેસૂડાનાં પુષ્પો હોય છે. કાલિદાસે વસંત ઋતુને મનભરીને ગાઈ છે. કેસૂડાંનાં પુષ્પો રાતા હોય છે. લગન કરી લે યાર મહાદેવને પ્રિય એવા કરેણનાં ફૂલ દરેક ગામ-ગલીઓમાં જોવા મળે છે. કરેણનાં ફૂલ ખરજવાનો રામબાણ ઇલાજ છે. ૧૦૦ ગ્રામ કરેણનાં ફૂલને અડધા લિટર રાઈના તેલમાં તેલ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળીને ઠંડું કરીને શીશીમાં ભરી લેવું. જ્યારે પણ ખરજવાની સમસ્યા થાય… હોલિકા કૃષ્ણને મારવા માટે વૃંદાવન ગઈ તો બીજી બાજુ સૂર્યની દાસી સવર્ણાના પુત્ર શનિશ્ચરે પણ વ્રજ તરફ પ્રયાણ કર્યું. શનિની વિશેષતા એ છે કે તે નીલમ પહેરનાર માટે શુભ ફળદાયી બને છે. જ્યારે કાળા રંગ પર તેની કોપ દૃષ્ટિ કાયમ રહે છે. આથી નીલ વર્ણ… SURAT SITILINK ની કામગીરી બાબતે 09/07/2018 FOOD DEPARTMENT ની કામગીરી બાબતે 07/07/2018 FOOD DEPARTMENT ની કામગીરી બાબત 06/07/2018 — ઉમેરો પર WorldWideScripts.net માટે તારીખ સુધી રહેવા માટે અમારા ફીડ પર સબ્સ્ક્રાઇબ કરો! નવું! તમે તેને કરવા માંગો છો તરીકે અમને અનુસરો! આ ઘટક 37 અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ છે! માટે શોધ. લાઈવ પૂર્વદર્શનસ્ક્રીનશોટ jQuery લાઇવ મેનુ તમે સરળતાથી સરસ અને એનિમેટેડ મેનુઓ બનાવવા માટે પરવાનગી આપે છે કે જે jQuery પ્લગઇન છે. મેનૂઝ વ્યાખ્યાયિત લક્ષ્ય પર ડાબે અથવા જમણે ક્લિક પર ખોલવામાં આવે છે. તમે jQuery પરિમાણો દ્વારા લેઆઉટ, અસરો અને આપેલું ડિઝાઇન કસ્ટમાઇઝ કરી શકો છો. આ ચિહ્નો પ્લગઇન સાથે વેચવામાં આવે છે, તેઓ માત્ર ત્યાં ઉદાહરણ માટે છે. તમે અહીં જાત ચિહ્નો શોધી શકો છો: graphicriver.net/category/icons/web વાપરવા માટે ખૂબ જ સરળ. $ ('# લક્ષ્ય') liveMenu ({પેરામીટર}) સ્થિતિ, અસરો, ઝડપ અને વિલંબ કસ્ટમાઇઝ ટૂલટિપ્સમાં intelligently થયેલું છે અને તેઓ સંપૂર્ણપણે વૈવિધ્યપૂર્ણ બનાવી શકાય છે: ઢાળ, સીએસએસ... સ્માર્ટ બ્રાઉઝર્સ સુસંગતતા: વધુ અથવા ઓછા અસરો, પરંતુ હજુ પણ કાર્યરત! દસ્તાવેજીકરણ અને ઉદાહરણો (લાઈવ પૂર્વદર્શન પર ક્લિક કરો) તમે મદદ કરવાની જરૂર છે, તો મને સંપર્ક મારા envato પ્રોફાઇલ ડાઉનલોડ કરો આ શ્રેણી માં અન્ય ઘટકોઆ લેખક બધા ઘટકો ટિપ્પણીઓવારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો પૂછવામાં છેલ્લા સુધારાની તારીખ: આઇ 7, IE8, IE9, IE10, IE11, ફાયરફોક્સ, સફારી, ઓપેરા, Chrome ને સોફ્ટવેર આવૃત્તિ: — ઉમેરો પર WorldWideScripts.net માટે તારીખ સુધી રહેવા માટે અમારા ફીડ પર સબ્સ્ક્રાઇબ કરો! નવું! તમે તેને કરવા માંગો છો તરીકે અમને અનુસરો! આ ઘટક 37 અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ છે! માટે શોધ. લાઈવ પૂર્વદર્શનસ્ક્રીનશોટ Wope સ્લાઇડર પ્રકાશ, ઝડપી, સ્વચ્છ, ભવ્ય, પ્રતિભાવ અને touchable સ્લાઇડર છે. તે તમને ઘણા ખાનદાન, આંખ મોહક અસરો સાથે અસરકારક અને આકર્ષક તમારા ઉત્પાદનો અથવા સેવા પ્રદર્શન કરવા માટે શક્તિશાળી સ્લાઇડર બનાવવા માટે પરવાનગી આપે છે. આ બદલવા માટે સ્લાઇડર, જેમ ગોળીઓ તરીકે આધુનિક moblie ઉપકરણો પર સારી રીતે કામ કરે છે તે વેબસાઇટ કોઇ માપ સાથે touchable અને પ્રતિભાવ છે, કારણ કે સ્માર્ટફોન. Wope સ્લાઇડર પ્રકાશ અને તમારી વેબસાઇટ માં અમલ કરવા માટે સરળ છે. તમને આ લક્ષણો વિશે વધુ વાંચવા અને અંતે કેટલાક જીવંત જનતા જોઈ શકો છો http://wopethemes.com/wopeslider/ તમે અહીં આ Wope સ્લાઇડર ની ઓનલાઈન Documention શકો છો: માત્ર હું WopeSlider પ્રતિભાશાળી છે, કહે છે ઇચ્છતા. ભવ્ય અને સરળ. તે હું માટે રાહ જોઈ કરવામાં આવી સ્લાઇડરને છે. તમે ઘણા વેચાણની ઈચ્છતા! રેટિંગ અમને ભૂલશો નહીં! તમે અમારી સ્લાઇડર જેવા ખરીદી અને જો અમારા આઇટમ રેટિંગ માટે કેટલીક મિનિટો આપી કરો! આભાર ખૂબ! પણ અમે લગભગ એક ગ્રાહક શોકેસ બિલ્ડ તમે રસ છો, અમને અમારા સ્લાઇડર વાપરવા કે જે તમારી વેબસાઇટ ઇમેઇલ કરો શકે છે. અમે પૂછો અને બાદમાં તેમને બતાવશે! આભાર! આધાર જરૂર છે? ટિપ્પણી વિભાગમાં પૂછી કરવાનો પ્રયાસ કરો. હું તમારી પાસેથી કોઇ પ્રશ્નો જવાબ આપવા પ્રયત્ન કરીશું અમારી સાથે જોડાવો - ટચ સક્ષમ. - રિસ્પોન્સિવ તૈયાર. - ઑટોપ્લે સુવિધાઓ, રોકો અને નાટક બટનો. - સરળ સ્લાઇડર વિકલ્પો - 10 સ્વચ્છ અને ભવ્ય સ્કિન્સ - સંપૂર્ણ દસ્તાવેજીકરણ અને મફત આધાર - બધા મુખ્ય બ્રાઉઝર્સ સાથે સુસંગત - મુક્ત આધાર અને સુધારાઓ. શા Wope સ્લાઇડર પસંદ કરો? - પ્રભાવિત એનિમેશન અને 4 દિશા અને ફેડ માં ફરતા દિશા, ચહેરો હળવા સાથે અસર. તમે તેને અહીં જોઈ શકો છો એનિમેશન ઉદાહરણો. - તૈયાર રિસ્પોન્સિવ, તે તમને માત્ર દરેક જગ્યાએ તમે ઇચ્છો માં સ્લાઇડર મૂકો, આ બદલવા માટે સ્લાઇડર વિશે કાળજી જરૂર નથી અર્થ, આ બદલવા માટે સ્લાઇડર સ્થળ ફિટ કરવા માટે પોતાને જવાબદાર છે. - 10 ભવ્ય અને સ્વચ્છ ત્વચા તમારી વેબસાઇટ માતાનો શૈલી ફિટ. તે દરેક સ્લાઇડર માટે ત્વચા સુયોજિત કરવા માટે ખૂબ જ સરળ છે. - ફાસ્ટ એન્ડ વાપરવા માટે સરળ પ્રકાશ, રૂપરેખા નાના કે તે તમને જટિલ રૂપરેખા, તમે માથાનો દુખાવો બનાવવા સાથે પરિમાણ વગર સરળતાથી તમારી વેબસાઇટ માં બદલવા માટે સ્લાઇડર બનાવી દો. - સરળ Gui વિકલ્પ તમારા સ્લાઇડર માં દરેક બટનો મેનેજ કરવા માટે. તમે સંપૂર્ણ બટનો સ્લાઇડર અથવા એક સ્લાઇડર માં કેટલાક બટન વાપરી શકો છો. - ઉપયોગી આધાર, અમે આ બદલવા માટે સ્લાઇડર તમારી સાઇટ સફળતાપૂર્વક કામ કરશે તેની ખાતરી કરો. જો તમે કોઇ સમસ્યા હોય તો અમે તમારી સાઇટ કાળજી લેશે. મુખ્ય લાક્ષણિકતાઓ ડાઉનલોડ કરો આ શ્રેણી માં અન્ય ઘટકોઆ લેખક બધા ઘટકો ટિપ્પણીઓવારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો પૂછવામાં 2 12 ઓક્ટોબર બનાવનાર છેલ્લા સુધારાની: IE8, IE9, ફાયરફોક્સ, સફારી, ઓપેરા, Chrome ને જાવાસ્ક્રિપ્ટ જેએસ, એચટીએમએલ, સીએસએસ, સ્તરવાળી PNG સોફ્ટવેર આવૃત્તિ: ઈકોમર્સ, બધા વસ્તુઓ, elegent, ગેલેરી, jquery, સ્તર, પ્રતિભાવ, સ્લાઇડર, touchable, wopeslider, wopethemes Nokia 1 to be launched in India in April; to cost around Rs. 5,000 _ નોકિયા 1 ભારતમાં એપ્રિલમાં લોન્ચ થઇ શકે, કિંમત 5000 રૂપિયા આસપાસ- Gujarati Gizbot સામાજિક મીડિયા આગામી મોબાઇલ મોબાઇલની સરખામણી કરો નોકિયા 1 ભારતમાં એપ્રિલમાં લોન્ચ થઇ શકે, કિંમત 5000 રૂપિયા આસપાસ નોકિયા 5.1 પ્લસ પહેલી ઑક્ટોબરના રોજ ફ્લિપકાર્ટ પર વેચાણ: પ્રાઈસ, લોંચ ઑફર, સ્પષ્ટીકરણો વગેરે નોકિયા 6.1 પ્લસ, 5.1 પ્લસ, નોચ ડિસ્પ્લે, એન્ડ્રોઇડ વન લોન્ચ કરવામાં આવ્યું 21 મી ઓગસ્ટના રોજ ફ્લિપકાર્ટ-વિશિષ્ટ, નોકિયા 6.1 પ્લસની અપેક્ષા મુજબ એચએમડી ગ્લોબલનો સૌથી વધુ રાહ જોવાયેલો ફોન લોન્ચ કર્યો એચએમડી ગ્લોબલએ ગઈકાલે એમડબલ્યુસી 2018 શો ફ્લોર પર પાંચ ઉપકરણોનું અનાવરણ કર્યું હતું. તેમાંની એક નોકિયા 1, એન્ડ્રોઇડ ઓરેઓ (ગો આવૃત્તિ) સ્માર્ટફોન છે. નોકિયા 1 અન્ય એન્ડ્રોઇડ ગો સ્માર્ટફોન્સમાં જોડાય છે જેમ કે અલ્કાટેલ 1 એક્સ અને ઝેડટીટીઇ ટેમ્પો ગો, ટેક શોમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા. નોકિયા 1 બોક્સની બહાર એન્ડ્રોઇડ 8.1 ઓરેઓ ચલાવે છે અને 2 એમપી સ્વલિ કૅમેરા, એલજી ફ્લેશ અને 5 જીબી રિયર કેમેરા અને 4 જી વીઓએલટીઇ કનેક્ટિવિટી માટે સપોર્ટ ધરાવે છે. આ સ્માર્ટફોન એક ક્વોડ-કોર મીડિયા ટેક MT6737M પ્રોસેસર સાથે આવે છે, જેનો એક જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજ સ્પેસ સાથે જોડી શકાય છે, જેનો માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરીને 128 જીબી સુધી વધુ વિસ્તૃત કરી શકાય છે. ઉપકરણ 4.5 ઇંચની એફડબલ્યુવીએજી આઇપીએસ ડિસ્પ્લેને 854 x 480 પિક્સલનાં રિઝોલ્યુશનને આપે છે. નોકિયા 1 તેની હૂડ હેઠળ ચલાવેલી 2150 એમએએચની બેટરીથી પાવર મેળવે છે. આ બેટરી 9 કલાકના ટોક ટાઇમ અને સ્ટેન્ડબાય ટાઇમના 15 દિવસ સુધી રેન્ડર કરવા માટે દાવો કરે છે. ઉપકરણમાં ડ્યૂઅલ સિમ સપોર્ટ, 3.5 એમએમ ઓડિયો જેક, બ્લૂટૂથ 4.2, વાઇ- ફાઇ, જીપીએસ / એ-જીપીએસ અને વધુ જેવા અન્ય સુવિધાઓ છે. એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન બનવા, નોકિયા 1 એ પાવકાર્બોનેટ શરીર અને વિનિમયક્ષમ એક્સપ્રેસ-ઑન તેના પીઠ પર આવરી લે છે. ડિવાઇસની જાહેરાત બે રંગ વેરિઅન્ટ્સમાં કરવામાં આવી છે, જેમ કે ડાર્ક બ્લુ અને વોર્મ રેડ એક્સપ્રેસ-ઑન કવર્સ ચાર રંગોમાં ઉપલબ્ધ છે - ગ્રે, પીળો, ગુલાબી અને એઝ્યોર અને $ 7.99 માટે અલગથી વેચવામાં આવશે. જાણો પેનડ્રાઈવ ની ડેટા ટ્રાન્સફર સ્પીડ કઈ રીતે વધારવી અનાવરણના સમયે, નોકિયા 1 એ વૈશ્વિક સ્તરે એપ્રિલમાં રિલીઝ થવાની ધારણા છે અને $ 85 (આશરે રૂ .5,500) ની પ્રાઇસ ટેગ વહન કરે છે. આને પગલે, નોકિયા 1 એન્ડ્રોઇડ ગો સ્માર્ટફોનને એપ્રિલની શરૂઆતમાં ભારતમાં રિલીઝ કરવામાં આવી શકે છે અને તે રૂ. 5,000 જો કે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. અહીં જ્યારે બીએસએનએલ ભારતમાં 5 જી રજુ કરશે એરટેલ રૂ. 168 પ્રિપેઇડ યોજના દરરોજ 1 જીબી ડેટા 28 દિવસ માટે પ્રદાન કરે છે નિકોને ભારતમાં ઝેડ7 અને ઝેડ6 ફુલ-ફ્રેમ મિરરલેસ કેમેરા 1,69,950 રૂપિયામાં લોન્ચ કર્યો હૈદરાબાદમાં મળનારા અધિવેશન માટે તૈયાર થયેલા ઠરાવના મુસદ્દામાં જણાવાયું છે કે ‘પક્ષના વિકાસ અને ડાબેરી મોરચાને મજબૂત બનાવવા માટે આપણા પક્ષની અલગ શક્તિ વધારવાની જરૂર છે. બંગાળમાં પરાજય અને ત્રિપુરા – કેરળમાં આપણી પ્રગતિ રૂંધાયા પછી આ દિશામાં ઝડપથી આગળ વધવું પડશે. અર્થાત્ કોંગ્રેસ સાથે જવાની જરૂર નથી.’ ત્રિપુરામાં ધબડકો થયા પછી હૈદરાબાદ અધિવેશનમાં મતભેદ વધુ ગંભીર બનશે તે નક્કી છે, કારણ કે હવે કેરળનું આસન ડોલે છે. ભાજપનો પડકાર ગંભીર બન્યો છે તેથી સંઘ પરિવારના નેતાઓ – સમર્થકોની હત્યાઓ વધી રહી છે. ત્રિપુરાનાં પરિણામ આવ્યાં પછી માર્ક્સવાદીઓનો બચાવ – દલીલ એવી છે કે કોંગ્રેસે કંગાળ દેખાવ કર્યો અને ભાજપે કોંગ્રેસની જગ્યા પડાવી લીધી છે. 2013ની ચૂંટણીમાં કોંગ્રેસને 36 ટકા મત મળ્યા હતા. આ વખતે માત્ર બે ટકા મળ્યા છે – આમ કોંગ્રેસના નબળા દેખાવને કારણે આપણે હાર્યા. આવા લૂલા બચાવ સામે એક વર્ગની દલીલ છે કે આપણે લોકોની અપેક્ષા અને ભાવના સમજવામાં નિષ્ફળ ગયા તે સ્વીકારો. હકીકતમાં બંગાળના પરાજય કરતાં પણ ત્રિપુરાનો ‘આઘાત’ વધુ કાતિલ છે. માર્ક્સવાદીઓ હવે કોંગ્રેસનો હાથ પકડવા તૈયાર થાય તો પણ શું? કોંગ્રેસને લાભ મળે? અને ફરીથી ‘સેક્યુલર મોરચો’ – માંચડો ઊભો થાય તો નેતા કોણ? રાહુલ ગાંધી? મમતા બેનરજી તો કહે છે – ભાજપની જીત નથી – સીપીએમનો પરાજય છે. કોંગ્રેસના પરાભવ માટે રાહુલ ગાંધી જવાબદાર છે. માર્ક્સવાદીઓને મરણતોલ ફટકો લાગ્યા પછી કોંગ્રેસનું ‘તરણું’ પકડવામાં ફાંફાં મારશે, પણ કોંગ્રેસના પંજામાં હવે કેટલી શક્તિ છે? ચૂંટણીનાં પરિણામ આવવાની તારીખ નક્કી હતી છતાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઇટાલી કેમ ચાલ્યા ગયા? કદાચ એમને પરાજયનો ખ્યાલ આવી ગયો હશે, પણ મતની ટકાવારી તળિયે જશે એવી કલ્પના નહિ હોય. ગમેતેમ પણ કપરા સમયમાં પક્ષના પ્રમુખની ગેરહાજરી વધુ નુકસાન કરે છે એ બાબત એમના મનમાં શંકા હોવી નહિ જોઈએ. કોંગ્રેસ અને માર્ક્સવાદીઓની શક્તિ મપાઈ ગયા પછી હવે રાજકારણમાં ત્રીજા વિકલ્પ – ભાજપ અને કોંગ્રેસ સિવાયનો મોરચો રચવાની હિલચાલ શરૂ થઈ છે. મમતાદીદી સક્રિય બન્યાં છે અને અન્ય પ્રાદેશિક પક્ષોનો સંપર્ક કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની બે પેટાચૂંટણીમાં ભાજપને ‘પાઠ’ ભણાવવા અને ત્રીજા વિકલ્પ – થર્ડ ફ્રન્ટના ‘પાણી’ માપવા માટે માયાવતીએ તેમના ‘જાની દુશ્મન’ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવને ટેકો આપવાની ખાતરી આપી છે. આ પણ ‘ટ્રાયલ’ છે. Next articleકેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવી દીધું – રામસેતુ નષ્ટ કરવામાં નહિ આવે… વડાપ્રધાન નરેન્દ્રમોદી કરશે જન આરોગ્ય યોજનાનો પ્રારંભ- આગામી 25મી સપ્ટેમ્બરથી દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ થવાની સંભાવના માયાવતીએ ગઠબંધન કર્યું જનતા કોંગ્રેસ સાથે, કોંગ્રેસને ફાળ પડી… ગુજરાતી સાહિત્ય અને સિનેમા માઉન્ટ એવરેસ્ટ સર કરતો પ્રથમ ગુજરાતી – મેહુલ જોશી ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા મધર્સ ડે, મેમોરિયલ ડે, ગુજરાત ડે... વિશ્ર્વના 9.20 કરોડ લોકો કરે છે રક્તદાન _ Health _ Gujarat Mirror વિશ્ર્વના 9.20 કરોડ લોકો કરે છે રક્તદાન કાલે વર્લ્ડ બ્લડ ડોનર ડે : રાજકોટના લાઇફ બ્લડ સેન્ટરે ર.રપ લાખથી વધુ લોકોને આપ્યુ નવજીવન રાજકોટ તા.13 આપણા જીવનમાં જેટલું મહત્વ શ્ર્વાસનું છે તેટલું જ મહત્વ લોહીનું છે. લોહીનું એક ટીપું કયારેક કોઇ માટે જીવનરક્ષક બની જાય છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્ર્વભરમાં લોકોને આજે રકતનું મહત્વ સમજાવા લાગ્યું છે. વિશ્ર્વમાં રકતદાન એ મહાદાનનો સંદેશો પહોચાડવા માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (હુ) દ્વારા દર દર્ષે 14મી જૂને વર્લ્ડ બ્લડ ડોનર ડે ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવે છે. હંમેશા બીજાની પડખે ઉભા રહો, રકત આપો જીવન આપો તેવા સુત્ર સાથે હું દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવશે. દેશ અને દુનિયામાં રકત આપવાનું મહત્વ લોકો સમજતા થયા છે. આમ છતાં આ મહામુલી પ્રવૃતિ સ્વૈચ્છિક અને નિયમિત રીતે થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાની તાતી જરૂરીયાત છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ આપેલા અંદાજ મુજબ ભારતમાં પ્રતિ વર્ષ એક કરોડ વીસ લાખ યુનિટ રકતની જરૂરત રહે છે. આમ અત્યારની સ્થિતિએ માત્ર 90 લાખ યુનિટ રકત એકત્ર થાય છે. અપુરતા લોહીને કારણે આ દ્વારા રકતદાન કરનારને ડ્રો દ્વારા પસંદ કરીને તેમને વિશેષ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. 14 મી જૂને વિશ્ર્વ રકતદાતા દિનની ઉજવણી થનાર છે ત્યારે 18 થી 6પ વર્ષની વયના કોઇપણ વ્યકિત ઉપર આપવા જેવા અત્યંત મહત્વના સેવાયજ્ઞમાં જોડાય તે જરૂરી છે. આવો રકત આપીએ, માનવ જીંદગી બચાવીએ. રકતદાન માટે લાઇફ બ્લડ સેન્ટર, ર4 વિજય પ્લોટ, બોમ્બે ગેરેજની સામે, ગોંડલ રોડનો મોબાઇલ નં.8511221122 ઉપર સંપર્ક કરી શકાય છે. ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન માતા-પિતામાં ડરનો માહોલ "સોર્યાસીસ - આયુર્વેદ પંચકર્મથી ઈલાજ શક્ય છે રવિવારે ડોકટર્સ ડેના દિવસે દાંત, કાન, નાક અને ગળાના રોગોનો નિદાન સારવાર કેમ્પ યોજાશે તુલનાત્મક અને સામાન્ય કદના નિવેદન વચ્ચેનો તફાવત 1 ઝાંખી અને કી તફાવત 3 શું છે સામાન્ય માપ નિવેદન 4 શું છે સાઈડ બાય સાઇડરિસન - તુલનાત્મક વિ સામાન્ય માપ નિવેદન તુલનાત્મક નિવેદન શું છે? તુલનાત્મક નિવેદન બાજુ દ્વારા પરિણામ પરિણામો યાદી દ્વારા પહેલાંના સમયગાળાના નિવેદનો સાથે ચાલુ વર્ષના નાણાકીય નિવેદન સરખાવે છે. એનાલિસ્ટ અને બિઝનેસ મેનેજર્સ તુલનાત્મક હેતુઓ માટે આવક નિવેદન, બેલેન્સશીટ અને રોકડ પ્રવાહના નિવેદનનો ઉપયોગ કરે છે. આ મુખ્યત્વે મેનેજમેન્ટ દ્વારા વિશ્લેષણ કરવા માટે આંતરિક નિર્ણયોના હેતુ માટે તૈયાર કરવામાં આવે છે. 2015-2016 થી એક્સવાયઝેડ લિમિટેડના સરવૈયા શીટના અર્ક નીચે આપેલ છે. ઉપરોક્ત વિધાનમાં, પરિણામ સરખાવવા અને નીચેની સ્વરૂપોમાં તેમને વ્યક્ત કરવા માટે અનુકૂળ બને છે. ટ્રેન્ડ વિશ્લેષણ ટ્રેન્ડ રેખાને દર્શાવવા માટે એક ગ્રાફમાં ચિત્રિત કરી શકાય છે, જેથી નિર્ણય ઉત્પાદકોને એકંદરે દેખાવ અને કંપનીની સ્થિતિને સમજવામાં અનુકૂળ બને છે. તુલનાત્મક નિવેદનનો સૌથી અગત્યનો પાસું નાણાકીય નિવેદનોની માહિતીનો ઉપયોગ કરીને ગુણોત્તર ગણતરી છે. રેશિયોની સરખામણી અગાઉના નાણાકીય વર્ષના ગુણોત્તર તેમજ ઉદ્યોગ ધોરણોના ગુણોત્તર સાથે કરી શકાય છે. સામાન્ય માપ નિવેદન શું છે? આકૃતિ 01: પ્રકાશિત નાણાકીય નિવેદનો સામાન્ય કદના નિવેદનો છે તુલનાત્મક અને સામાન્ય કદના નિવેદનમાં શું તફાવત છે? તુલનાત્મક નાણાકીય નિવેદનો ચોક્કસ મૂલ્યો, ટકાવારી અથવા બંનેના સ્વરૂપમાં ઘણા વર્ષો સુધી નાણાકીય માહિતી પ્રસ્તુત કરે છે. સામાન્ય કદના નાણાંકીય નિવેદનો ટકાવારીના સંદર્ભમાં તમામ વસ્તુઓને રજૂ કરે છે જ્યાં બેલેન્સશીટની વસ્તુઓ અસ્કયામતોની ટકાવારી તરીકે પ્રસ્તુત થાય છે અને આવકના વિધાન વસ્તુઓ વેચાણની ટકાવારી તરીકે પ્રસ્તુત થાય છે. હેતુ આંતરિક નિર્ણય લેવાના હેતુ માટે તુલનાત્મક નિવેદનો તૈયાર કરવામાં આવે છે. હિસ્સાધારકો માટે સંદર્ભ હેતુ માટે તૈયાર કરવામાં આવેલા સામાન્ય કદનાં નિવેદનો. ઉપયોગીતા અગાઉના નાણાકીય વર્ષ સાથે કંપનીના પરિણામોની સરખામણી કરતી વખતે તુલનાત્મક નિવેદનો વધુ ઉપયોગી બને છે. સમાન કદના કંપનીના સમાન પરિણામો સાથે સરખામણી કરવા માટે સામાન્ય કદનાં નિવેદનોનો ઉપયોગ કરી શકાય છે. સારાંશ- તુલનાત્મક વિ સામાન્ય કદનું નિવેદન 1 વેનનાટ્ટા, ઈલીના "તુલનાત્મક અને સામાન્ય કદ નાણાકીય નિવેદનો "ઇહ. લીફ ગ્રુપ, 10 જૂન 2011. વેબ 19 એપ્રિલ. 2017. 3. "સામાન્ય કદના નાણાકીય નિવેદનો શું છે? _ હિસાબી કોચ "એકાઉન્ટિંગકોક કોમ એન. પી. , n. ડી. વેબ 19 એપ્રિલ. 2017. ચિત્ર સૌજન્ય: 1. પીટર બાસ્કવિલે દ્વારા "y2cary3n6mng-q6hnvf-balance-sheet" (સીસી બાય-એસએ 2. 0) ફ્લિકર દ્વારા આનંદી અને આનંદકારક વચ્ચેનો તફાવત કોફી બીન અને એસ્પ્રેસો દાળો વચ્ચેનો તફાવત USB માં તફાવત 1. 0 અને યુએસબી 2. 0 યુએસબી 1. 0 વિ. 2 વચ્ચેનો તફાવત આજે કમ્પ્યુટર્સમાં યુનિવર્સલ સીરીયલ બસ અથવા યુએસબી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી બૉક્સ બની છે. તે હાલમાં બે વર્ઝનમાં અસ્તિત્વમાં છે. 1. 0 જે USB નું મૂળ ધોરણ હતું, અને 2. 0 જે છે ... કપાસ અને ફ્લાનેલ વચ્ચેનો તફાવત રસપ્રદ લેખો લોકપ્રિય શ્રેણીઓ વિજ્ઞાન અને કુદરત રમતો અને તંદુરસ્તી નૂડલ્સ વિ ચાઉ મેઈન વચ્ચેનો તફાવત કોઈ દેશ કે જે તમે મુલાકાત લો છો તે બાબત કોઈ ચોક્કસપણે સ્થાનિક નૂડલ્સ વાનગીનું એક વર્ઝન હશે જે સાચી અધિકૃત, મુખ ખાવાનું ભોજન માટે તમારી તૃષ્ણાને સંતોષશે. અહીં ... ક્ષેત્ર અને સરફેસ એરિયા વચ્ચે તફાવત લોકપ્રિય પોસ્ટ્સ સ્થિર કિંમત અને સુંક કિંમત વચ્ચેનો તફાવત Gujarati વર્તે [edit] પોરબંદર વિસ્તારના ગંદા વસવાટોના બાળકો અને તેમના આરોગ્યની પરિસ્થિતિનો અભ્યાસ - Etheses પોરબંદર વિસ્તારના ગંદા વસવાટોના બાળકો અને તેમના આરોગ્યની પરિસ્થિતિનો અભ્યાસ Bechara, Chetanaben N. (2011) પોરબંદર વિસ્તારના ગંદા વસવાટોના બાળકો અને તેમના આરોગ્યની પરિસ્થિતિનો અભ્યાસ. PhD thesis, Saurashtra University. શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ રહ્યું શંકાનું સમાધાન… બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે… J&K: સોપોરમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને કર્યા ઠાર ક્રૂડમાં ઉછાળોઃ એક લિટર પેટ્રોલ રૂ. 100માં ખરીદવા તૈયાર રહો Stock Market : સેન્સેક્સ 126 પોઈન્ટ તૂટ્યોઃ નિફ્ટી 10,900ની નજીક સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ પેરિસ : ફ્રાંસના પ્રમુખ ફ્રાંસવા ઓલાંદેએ દેશમાં આર્થિક કટોકટી જેવી સ્થિતિ જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે આ સમય ફ્રાંસના આર્થિક અને સામાજિક માળખાનું પુનઃઘડતર કરવાનો છે. આજે વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓને વાર્ષિક સંબોધનમાં તેમણે લાંબા સમયની બેકારીને ઘટાડવા અને ઘણાં સમયથી સ્થિર રહેલા દેશના વિકાસને આગળ ધપાવવા માટે સંખ્યાબંધ પગલાં જાહેર કર્યા હતાં. ઓલાંદેએ રોજગારીને પુનર્જિવિત કરવા અને ઝડપભેર આગળ વધી રહેલા વૈશ્વિક અર્થતંત્ર સાથે કદમ મિલાવવા માટે ૨ અબજ યુરોની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે જે પ્રથમ પગલું સૂચવ્યું તે ખૂબ જ સૂચક અને હળવું હતું. તેમણે કહ્યું કે એક અઠવાડિયામાં કામકાજના કલાકોની મર્યાદા ૩૫ કલાકની છે તેને યથાવત જાળવી રાખશે.આ પગલાંમાં ફ્રાંસના કામકાજના સમય અંગેના કડક નિયમોમાં છૂટછાટ, યુવાનોને નોકરી પર રાખતા નાના ઉદ્યોગોને ૨ હજાર યુરોના બોનસનો સમાવેશ થાય છે. ગયા નવેમ્બરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશમાં કટોકટીની સ્થિતિ છે તે જોતાં તેમણે કટોકટીને અનુલક્ષીને કોઈ નવી સત્તા મેળવવાનું યોગ્ય માન્યું નહોતું. ઓલાંદેએ ઝડપભેર આગળ ગતિ કરતા, વૈશ્વિક રીતે વધી ગયેલા અને ઓનલાઈન અર્થતંત્રમાં શ્રમિકો માટે મૈત્રીપૂર્ણ હોય તે પ્રકારના બિઝનેસ મોડલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કંપનીઓ પાંચ લાખ કરતાં વધુ શ્રમિકોને કામે રાખી શકે અને પાંચ લાખ કરતાં વધુ શ્રમિકોને ટ્રેનિંગ આપી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે શ્રમિકો અંગેના કેટલાંક નિયમોમાં છૂટછાટ સહિતના પગલાંનો સમાવેશ થાય છે. ઓલાંદેએ રોજગારીને પુનર્જિવિત કરવા અને ઝડપભેર આગળ વધી રહેલા વૈશ્વિક અર્થતંત્ર સાથે કદમ મિલાવવા માટે ૨ અબજ યુરોની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે નોકરી વિનાના પાંચ લાખથી વધુ શ્રમિકોને તાલિમ આપવા, એપ્રેન્ટિસશિપનો વધુ ઉપયોગ કરવા અને યુવા કામદારોને નોકરીએ રાખતી કંપનીઓને સરકાર દ્વારા મદદ સહિતનાં પગલાં જાહેર કર્યા હતા. ઓલાંદેની સમાજવાદી સરકારને ઘણાં સમયથી સ્થિર રહેલા દેશના વિકાસને આગળ ધપાવવા અને લાંબા સમયની બેકારીને ઘટાડવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો છે.બેકારીની ટકાવારી ૧૦ ટકા છે. આવતા વર્ષે યોજાનારી પ્રમુખપદની ચૂંટણી પહેલા રોજગારીનું પ્રમાણ વધવા પર બીજી ટર્મમાં તેમના જીતવાનો આધાર છે. આ પગલાંમાં ફ્રાંસના કામકાજના સમય અંગેના કડક નિયમોમાં છૂટછાટ, યુવાનોને નોકરી પર રાખતા નાના ઉદ્યોગોને ૨ હજાર યુરોના બોનસનો સમાવેશ થાય છે. જાણો SRK બોલિવૂડ ફિલ્મોમાં કયા પ્રકારનો બદલાવ લાવવા ઇચ્છે છે…. લાંબા સમય બાદ ન મળે સેક્સ તો શરીરમાં થવા લાગે છે ફેરફારો 105 જૂના કાયદાઓને રદ કરશે સરકાર બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી” ‘મોદીકેર’ સ્કીમથી પ્રથમ દિવસે જ 1,000થી વધુ દર્દીઓ લાભાન્વિત પત્ની કાજોલનો નંબર ટ્વિટર પર શેર કરીને અજયે કહ્યુંઃ ‘મજાક હતી’ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ અન્ય કેદી પર હુમલો કર્યો શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ… બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું… રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ… ભાજપ મહાકુંભથી PM મોદીનો પડકાર,”જેટલો… J&K: સોપોરમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને… ‘મોદીકેર’ સ્કીમથી પ્રથમ દિવસે જ 1,000થી વધુ… ટ્રમ્પે સુષ્માને કહ્યું, I Love India, મારા… પત્ની પ્રિયંકા માટે નિકે ખરીદ્યો $65 લાખનો બંગલો ઈશા અંબાણીનાં પ્રી-વેડિંગ ઉજવણી કાર્યક્રમો… મેક્સિકોની વેનેસા છે ‘મિસ વર્લ્ડ 2018’… રાશિ ભવિષ્ય વિક્રમ સંવત ૨૦૭૫નું વાર્ષિક રાશિ ભવિષ્યઃ ગાંધીનગર- રાજભવનમાં આજે યોજાયેલાં વિચારગોષ્ઠિ કાર્યક્રમમાં ગાંધી આદર્શો અંગે ગણમાન્યોએ પોતાના મંતવ્ય વ્યક્ત કર્યાં હતાં. રાજયપાલ ઓ.પી. કોહલીની અધ્યક્ષતામાં યોજાયેલ વિચા૨ ગોષ્ઠિ કાર્યક્રમ દ૨મિયાન વિવિધ વકતાઓએ જણાવ્યું કેમાત્ર દેશ નહીં ૫રંતુ વિશ્વની અનેક સમસ્યાઓના ઉકેલ માટે આજના સમયમાં ૫ણ મહાત્મા ગાંધીજીની વિચા૨ધારા અને તેમના સિદ્વાંતો પ્રસ્તુત છે. અનેક સામાજિક સમસ્યાઓ, બેરોજગારી, સામાજિક વિષમતા, કટ્ટ૨તા, આતંકવાદ, શિક્ષણ, ચારિત્ર્યની શિથિલતા, સ્વચ્છતા અને શિસ્તપાલન જેવી અનેક સમસ્યાઓથી દેશ અને વિશ્વની જનતા ઘેરાયેલી છે ત્યારે આ સમસ્યાઓના ઉકેલ માટે મહાત્મા ગાંધીજીની વિચા૨ધારા અને તેમણે પ્રબોધેલા સિદ્વાંતોનું અનુસ૨ણ ખૂબ જ ઉ૫યોગી અને માર્ગદર્શક બની શકે તેમ છે. રાજસ્થાન, તેલંગાણામાં મતાધિકાર હાંસલ કરવાનો આનંદ… મુંબઈના ગોરેગામના જંગલમાં ભીષણ આગ લાગી… વાહ ભાઈ વાહ! ૮ ડિસેમ્બર, ૨૦૧૮ અનોખું ટ્રાફિક સિગ્નલ… વાહનચાલક હવે તો કહી જ ન શકે એણે સિગ્નલની લાઈટ જોઈ નહોતી… અમારો પરિચય શરતો અને નિયમો રીફંડ તથા રદ અંગેની નીતિ ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ મુખ્ય-પૃષ્ઠ મશરૂવાળા કિશોરલાલ ઘનશ્યામલાલ (૫-૧૦-૧૮૯૦, ૯-૯-૧૯૫૨) : ચરિત્રકાર, નિબંધકાર, અનુવાદક. જન્મ મુંબઈમાં. મૂળ વતન સુરત. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ આકોલામાં મરાઠી ભાષામાં. આઠ વર્ષની વયે માતાનું અવસાન થતાં, મુંબઈમાં માશી પાસે જઈ રહ્યા અને એમનું શિક્ષણ ગુજરાતીમાં આરંભાયું. શાળાકાળ દરમિયાન મુંબઈમાં પ્લેગ ફાટી નીકળતાં થોડા સમય માટે આગ્રામાં અભ્યાસ. ત્યાં હિંદી તથા ઉર્દૂ પણ શીખ્યા. પદાર્થવિજ્ઞાન તથા રસાયણશાસ્ત્રને ઐચ્છિક વિષયો તરીકે રાખી ૧૯૦૯ માં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ. ૧૯૧૩ માં એલએલ.બી. આશ્રમની રાષ્ટ્રીય શાળામાં ૧૯૧૭ થી ૧૯૧૯ સુધી શિક્ષક. ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પહેલા મહામાત્ર. આ અરસામાં એમને કાકાસાહેબ કાલેલકર મારફતે, આશ્રમમાં કેદારનાથજીનો પરિચય થયો. એમની સાથેની ચર્ચાવિચારણાઓના પરિપાકરૂપે સાંપ્રદાયિક શ્રદ્ધાઓ કે પરંપરાપ્રાપ્ત માન્યતાઓને વિવેકદ્રષ્ટિથી, શાંત અને સ્થિર ચિત્તે ચકાસી, તેમાંથી જીવનોત્કર્ષ સાધક સત્યનું જ ગ્રહણ કરવાની આત્મશક્તિનો ઉદય થયો. જીવનના અને અધ્યાત્મના પ્રશ્નોને જોવાની, સમજવાની અને ઉકેલવાની એમની દ્રષ્ટિમાં આથી આમૂલ પરિવર્તન આવ્યું. ૧૯૩૪ થી ૧૯૩૮ સુધી ગાંધી સેવા સંઘના પ્રમુખ. દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેતાં ૧૯૩૦, ૧૯૩૨, તથા ૧૯૪૨ માં વધતાઓછા પ્રમાણમાં કારાવાસ. ૧૯૪૬ થી જીવનપર્યત ‘હરિજન’ પત્રના તંત્રી. એમની લેખનપ્રવૃત્તિનો ગંભીરતાપૂર્વકનો પ્રારંભ, પોતાના મંથનકાળમાંથી બહાર આવ્યા ત્યારપછી એટલે કે ૧૯૨૨ પછીથી થયો છે. કેળવણીવિષયક ચિંતન, ગાંધીજીના વિચારોની સમજૂતી, વૈયક્તિક અને સામાજિક અભ્યુદય માટેનું દિશાસૂચન તથા યોગ, સાધના, અવતાર, ઈશ્વર વગેરે અંગે વિવેકપૂત, તર્કશુદ્ધ, વિશદ અને નિખાલસ રજૂઆત- આ બાબતોનો એમના લેખનમાં વધુ ઝોક રહ્યો છે. તેઓ સત્ય અને અસત્યની, શ્રેયસ્ અને અશ્રેયસ્ ની સૂક્ષ્મ વિવેકદ્રષ્ટિએ જીવનને અવલોકતા રહ્યા છે. તેને નિબંધરૂપે પ્રગટ કરતા રહ્યા છે; પરિણામે એક શાંત, સ્વચ્છ, નિર્દંભ, લોકહિતૈષી નિબંધકાર તરીકે બહાર આવ્યા છે. એમની ગદ્યશૈલી શીલસમૃદ્ધ છતાં સરલ, પારદર્શક અને જોમવતી છે. ‘રામ અને કૃષ્ણ’ (૧૯૨૩), ‘ઈશુ ખ્રિસ્ત’ (૧૯૨૫), ‘બુદ્ધ અને મહાવીર’ (૧૯૨૬), ‘સહજાનંદ સ્વામી’ (૧૯૨૬) વગેરે ચરિત્રાત્મક નિબંધોમાં એમણે અવતાર લેખાતા જે તે મહાપુરુષના માનવીય ગુણોનું પ્રતીતિકર આલેખન કર્યું છે. સાધક ને ચિંતક તરીકેની એમની સીમાસ્થંભરૂપ, યાદગાર અભિવ્યક્તિ ‘જીવનશોધન’ (૧૯૨૯) તથા ‘સમૂળીક્રાંતિ’ (૧૯૪૮)માં જોવા મળે છે. ‘ગાધીવિચારદોહન’ (૧૯૩૨), ‘અહિંસાવિવેચન’ (૧૯૪૨), ‘ગાંધીજી અને સામ્યવાદ’ (૧૯૫૧) વગેરેમાં ગાંધીવિચારના ભાષ્યકાર તરીકેના એમના સામર્થ્યનાં દર્શન થાય છે. કેળવણીકાર તરીકેની એમની સૂક્ષ્મ તેમ જ મૌલિક દ્રષ્ટિનો પરિચય ‘કેળવણીના પાયા’ (૧૯૨૫), ‘કેળવણીવિવેક’ (૧૯૪૯) અને ‘કેળવણીવિકાસ’ (૧૯૫૦) એ ગ્રંથત્રિપુટીમાં થાય છે. ઔદ્યોગિક સમાજમાં વિસંવાદી લાગે તેવા વિચારો દર્શાવતું ‘સ્ત્રીપુરુષમર્યાદા’ (૧૯૩૭) ઉપરાંત ગાંધીવાદીઓ પરના કટાક્ષલેખોને સંઘરતું ‘કાગડાની આંખે’ (૧૯૪૭), ક્રાંતિકારી વિચારણા પ્રગટ કરતું અને પ્રચલિત વિચારોમાં રહેલા દોષોને ખુલ્લા પાડતું ‘સંસાર અને ધર્મ’ (૧૯૪૮) એમના પ્રકીર્ણ પુસ્તકો છે. ખલિલ જિબ્રાનકૃત ‘ધ પ્રોફેટ’, તોલ્સ્તોયકૃત ‘ધ લાઇટ શાઇન્સ ઇન ડાર્કનેસ’, મેરિસ મેટરલિંકકૃત ‘ધ લાઈફ ઑવ ધ વ્હાઇટ ઍન્ટ્સ’ અને પેરી બર્જેસકૃત ‘હૂ વૉક ઍલોન’ ગ્રંથોનાં અનુક્રમે ‘વિદાયવેળાએ’ (૧૯૩૫), ‘તિમિરમાં પ્રભા’ (૧૯૩૬), ‘ઊધઈનું જીવન’ (૧૯૪૦) અને ‘માનવી ખંડિયેરો’ (૧૯૪૬) નામે એમણે ભાષાંતરો આપ્યાં છે. ભાષાંતરો માટે એમણે પસંદ કરેલી સામગ્રીમાં પણ જીવનલક્ષી દ્રષ્ટિનો પરિચય થાય છે. ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ નો એમણે આપેલો સમશ્લોકી અનુવાદ ‘ગીતાધ્વનિ’ (૧૯૨૩) મૂળને વફાદાર અને સરળ તથા લોકભોગ્ય છે. જીવનશોધન- ભા. ૧,૨ (૧૯૨૯, ૧૯૩૦) : કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાલાનો તત્ત્વવિચાર અંગેનો પ્રમાણભૂત ગ્રંથ. આ ગ્રંથમાં દાર્શનિક સિદ્ધાંતોની મીમાંસા છે. વિવિધ દર્શનોની સ્પષ્ટ અને સૂક્ષ્મ સમીક્ષા છે. મુખ્યત્વે લેખકની જીવનને કેન્દ્રમાં રાખીને ચાલનારા ચિંતક તરીકેની છાપ અહીં ઊભી થાય છે. ગંભીર તત્ત્વવિચારને પ્રયોજતી શૈલી વિશદ અને ગૌરવાન્વિત છે. કર્તાની વિચારણા મૂળભૂત અને મૌલિક હોવાથી તથા એનું નિરૂપણ સઘન, ગહન ને વિશદ હોવાથી આ પુસ્તક વિચારપ્રેરક ને ઉત્તેજક છે. અતિસામાજિકતા એ આ પુસ્તકની વિચારણાની મર્યાદા પણ ગણાય; અને એ રીતે તે ગૂઢવાદીઓ-રહસ્યવાદીઓની ટીકાનું પાત્ર પણ બન્યું છે. વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. નવીન શું છે પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો. કોપીરાઈટ ગુજરાતી સાહિત્ય પરિષદ _ સર્વ હક્ક સ્વાધીન »ક ન હ ન મન વ.mp3 0 ફરી થી જુવો તૈયારીનો સમય 0.05 min બનાવવાનો સમય 0.2 min પીરસવું 4 people Palak Paneer ના વિશે લીલા મરચાં ૩ જીરૂ ૧ ચમચી લાલ મરચું પાવડર ૧ ચમચી આખા લાલ મરચાં ૨ પાલક ના પાન ને ધોઈ ને કાપી લો. કૂકર માં બાફી ને બરફ વાળા પાણી માં કાઢી લો ત્યારબાદ તેને મિક્ષચર માં ક્રશ કરો. ટામેટાં, ડુંગળી, લસણ, આદુ ને મિક્ષચર માં પીસી લો. એક કડાઈ માં સરસો નું તેલ ગરમ કરો તેમાં વાટેલું મિક્ષચર નાખો અને ચઢવા દો. દો. એક પછી એક બધા મસાલા નાખો,સાથે મલાઈ પણ મિક્સ કરો. પનીર ના ટુકડા ને પાણી માં નાખી ને માઇક્રોવેવ માં ૧ મિનિટ માટે ગરમ કરો. હવે પાલક ની પ્યુરી ને ટામેટાં ના મસાલા માં મિક્સ કરો અને ઢાંકી ને ચઢવા દો. પનીર ના ટુકડા ને પાલક માં મિક્સ કરો. એક બીજી નાની તપેલી માં ઘી ઉમેરો,આમાં જીરું,આખા લાલ મરચાં અને મરચું પાવડર નાખો. આ વઘાર ને પાલક પનીર માં ઉપર નાખો. તૈયાર છે પાલક પનીર ઉત્તર ગુજરાતમાં સર્જાઈ શકે છે પાણીની સમસ્યા, જાણો કારણ… રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી બરફ પર સરકતું રીંછ બચ્ચું – અસલી કહાની કંઈક અલગ જ… અમદાવાદનું કર્ણાવતી? કઠિન છે… પ્રતીક્ષાનો અંતઃ આવી ગઈ છે રણવીર-દીપિકાનાં લગ્નની તસવીરો… વડા પ્રધાન મોદી સિંગાપોરમાં… રાશિ ભવિષ્ય રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) વિભાગના અધિકારીઓએ અનેક મીઠાઈ દુકાનો, કારખાનાઓ પર દરોડા પાડીને 21,225 કિ.ગ્રા. માવો, 1,55,652 કિલોગ્રામ ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘી તથા 46,976 કિલોગ્રામ મીઠાઈ જપ્ત કર્યાં છે. આ બધુંય ભેળસેળવાળું હોવાનું એમને માલૂમ પડ્યું હતું. FDA અધિકારીઓએ 17,552 કિલોગ્રામ સ્પેશિયલ બરફીનો માલ કબજે કર્યો છે. આ મીઠાઈ ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ લાવવામાં આવી હતી. આ બરફીને એવી જોખમી હાલતમાં મુંબઈ લાવવામાં આવી હતી કે એ ખાનારનું આરોગ્ય બગડી જ જાય. આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યભરમાં દરોડા પાડીને અધિકારીઓએ 32,509 કિલોગ્રામ ભેળસેળવાળો રવો, ફરસાણ તથા મેંદો પણ જપ્ત કર્યા છે. સરકારે લોકોને અપીલ કરી છે કે એમણે મીઠાઈ માત્ર રજિસ્ટર્ડ, લાઈસન્સ મેળવનાર દુકાનોમાંથી જ ખરીદવી અને ફેરિયાઓ પાસેથી ખરીદવી નહીં, ભલે એ લોકો ખૂબ સસ્તા ભાવે તે વેચતા હોય તે છતાં. લોકોને મીઠાઈમાં ભેળસેળની જાણકારી મળે તો FDA વિભાગને આ હેલ્પલાઈન નંબર પર ફોન કરી શકે છે – 1800222365. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓને આજીવન કેદની સજા ફટકારવા માટે મહારાષ્ટ્ર સરકાર એક કાયદો લાવવાના પ્રયાસમાં જ છે. Previous articleઅમદાવાદ ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ, 3 રાઉન્ડમાં વિજેતા બન્યાં આ ખેલાડી Next articleથોડુંક હસી લો – ૧ નવેમ્બર, ૨૦૧૮ વાહ ભાઈ વાહ! ૩ નવેમ્બર, ૨૦૧૮ બેદરકારીને લીધે ધરતી માતા અને બાળકો વિખૂટાં પડી જશે… અમારો પરિચય શરતો અને નિયમો રીફંડ તથા રદ અંગેની નીતિ OMG! જાપાનના શિક્ષકે હોલોગ્રામમાં બનેલી ગાયિકા સાથે લગ્ન પર 13 લાખ રૂપિયા ખર્ચ્યા ગુજરાત હાઇકોર્ટમાં પડી છે ભરતી, 10 પાસ કરી શકે છે APPLY ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ, પ્રથમ દિવસે રૂ. 19 કરોડની ખરીદી થઈ રાજસ્થાન ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કરી પ્રથમ યાદી, રાહુલ ગાંધીના નિવાસ પર કાર્યકરોનો… પાક અધિકૃત કાશ્મીરને પોતાનું રાજ્ય બનાવવા માટે પાકિસ્તાનની આ છે નવી ચાલ મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી નોટબંધી બાદ પણ રિટર્ન નહીં ભરનાર ૮૦ હજાર લોકો પર બાજ નજર RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ વિક્રમ સંવત ૨૦૭૫નાં નવા વર્ષમાં લગ્નનાં મુહૂર્ત ૬૧ દિવસ શું તમે એ વાત જાણો છો, મા લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે હાર્દિક પટેલની PAASમાંથી હકાલપટ્ટી? તેના વગર જ બોટાદમાં યોજાઈ બેઠક પાસમાં વધેલા કાર્યકરોનુ કહેવુ છે કે પાસ એક વિચાર લઈને ચાલી રહ્યુ છે. આમાં કોઈ વ્યક્તિની કોઈ જગ્યા નથી. ઈશારો હાર્દિક પટેલ તરફ હતો. પાટીદાર આંદોલન સમિતિમાં ભાગલા પડી ગયા છે. આ સમિતિમાંથી હાર્દિકને અગલ કરવામાં આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન… અમદાવાદ: ગાંધીનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એમબીબીએસના એક વિદ્યાર્થીએ અડાલજ નજીક કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવી નાખતાં પોલીસે અા અંગે સઘન તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે ગાંધીનગર સેક્ટર-૨૫માં અાવેલી સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા… વડોદરાઃ વડોદરા ખાતે ભવ્ય એરપોર્ટ તૈયાર થઇ ગયું છે. મોદી આગામી 22 ઓક્ટોબરે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. ત્યારે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં આ એરપોર્ટે સ્થાન પ્રાપ્ત કર્યું છે. અત્યત સુંદર રીતે એરપોર્ટને ડિઝાઇન કરવામાં આવ્યું… ‘મારા પેટમાં તારું બાળક નથી’ એમ કહેતાં જ પતિઅે ગળું દબાવી દીધું અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં ચારિત્ર્યની શંકા કરીને પતિએ ગર્ભવતી પત્નીનું ગળું દબાવી કરપીણ હત્યા કરીને તેની લાશને સગેવગે કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. તા.૬ ઓક્ટોબરના રોજ ગરબા જોઇને પરત ફરી રહેલાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી… દેશના સૌથી મોટા કોલ સેન્ટર રેકેટનો માસ્ટરમાઈન્ડ અમદાવાદી! અમદાવાદ: સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર અત્યાર સુધીના સૌથી મોટા મનાતા કોલ સેન્ટર રેકેટનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. રોજના રૂ. એક કરોડની ધિકતી કમાણી કરતાં અા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ અમદાવાદનો હોવાનું ખુલતા થાણે ક્રાઈમબ્રાન્ચ અને મુંબઈ પોલીસે… અમારો સંપર્ક કરો અમારી કંપની આપનું સ્વાગત છે! અમે વ્યક્તિગત પ્રોજેક્ટ પરિપૂર્ણ ફેક્ટરી સીધી ભાવ વીઆઇપી ખરીદનાર એક-સ્ટોપ સેવા નાના ઓર્ડર માટે આપનું સ્વાગત છે એન્જિનિયર્સ ટેકનીકલ સેવાઓ પૂરી પાડે છે લક્ષણ ઉત્પાદનો અમે તમારા પ્રોજેક્ટ જરૂરિયાતો સંતોષવા માટે તૈયાર છે! સમાચાર & ઘટનાઓ વરિષ્ઠ અલી લોકો સમજાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા ... ક્રમમાં છોકરાઓ પ્લેટફોર્મ પર કંપનીના પ્રમોશન પ્રોત્સાહન માટે, 24 મે, 2018 ના રોજ, વરિષ્ઠ અલી લોકો ઇ-કોમર્સ ક્ષેત્રમાં અને 'છોકરાઓ વિકાસ વલણ સમજાવવા માટે આમંત્રિત કર્યા હતા. આ ઇવેન્ટ મોટા પ્રમાણમાં enhan ... અમારા ક્લાઈન્ટો અમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે. ઇન્કવાયરી pricelist માટે સરનામું: Jinhua Jusen ગાર્ડન મશીનરી કંપની, સપ્ટેમ્બર 2004 માં Ltd.founded, Jinhua, ઝેજીઆંગ, ચાઇના માં સ્થિત © કોપીરાઇટ - 2010-2018: સર્વાધિકાર સુરક્ષિત. Cnjusen છોકરાઓ ઈ - મેલ મોકલો WhatsApp ઑનલાઇન ચેટ કરો! ન્યૂપોર્ટ માં ચેમ્પ બેલેવ્યુ એવન્યુ પર સોલેઇલ મેન્સન. રહોડ આયલેન્ડ, સપ્ટેમ્બર 18, 2003 Monrepo પાર્ક સ્ટોન વાડ. Vyborg, રશિયા, 1 સપ્ટેમ્બર, 2007 બ્રીચ ક્રીક એકમ સોમરવિલા તળાવ રહે છે પાર્ક પાસે લેક ​​સોમરવિલા, નોર્થ શોર સાથે રસ્તા પર શેગી Portulaca (રોઝ purslane, Portulaca pilosa). ટેક્સાસ, 29 ઓગસ્ટ, 2009 એફએમ Navasota નજીક 3090 રોડ ખાતે માતાનો મૂરે હિલ Outcrop પર વ્હાઈટ Milkwort (Polygala અલ્બા). ટેક્સાસ, May 23, 2010 વડોદરા : વડોદરા શહેર જિલ્લામાં આજે બપોર બાદ વરસાદ તૂટી પડતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતાં. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષા પડતાં વાહનો પણ દબાઇ ગયા હતાં. વરસાદના લીધે વાહનો સ્લીપ થવાના અને ખોટકાવાના પણ બનાવો બન્યા હતાં. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ સાંજે ૪ થી ૬ દરમિયાન ૩૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેર ઉપરાંત ડભોઇ તાલુકાના અને વાઘોડિયા તાલુકાના કેટલાક ગામોમાં વરસાદ પડયો હતો. શહેર-જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી વાદળીયું વાતાવરણ છવાતા કમોસમી વરસાદ પડવાની સંભાવાના પણ હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી હતી. જેના પગલે સવારથી સૂર્યનારાયણ વાદળોની ફોજની પાછળ છૂપાયેલો રહ્યો હતો. દિવસ દરમિયાન વાદળોની ફૌજની વચ્ચે સૂર્યનારાયણ સંતાકુકડી રમતા રહ્યો હતો. સૂરજ સવારે વાદળોની પાછળ છુપાયેલો રહ્યો હતો. ઘડીક વાર તાપ નીકળ્યા બાદ સાંજે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી આ સમયે વરસાદ પડતાં એક સમયે ચોમાસા જેવું જ વાતાવરણ સર્જાયું હતું. સાંજે પણ ધીમે ધીમે પડતો રહ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. એક તરફ શહેર-જિલ્લામાં સ્વાઇન ફલૂનો કહર જારી રહયો છે ત્યારે ઠંડીનો આખરી આકરો સ્પેલ ચાલુ થતાં શહેરીજનો દ્વિધામાં મુકાઇ ગયા છે. શરદી-સળેખમ અને તાવના કેસો ઘરે ઘરે જોવા મળી રહયા છે. ખાનગી દવાખાનાથી માંડીને સરકારી હોસ્પિટલો પણ આ ફીવરની ઝપટમાં છલકાઇ રહયા છે. વહેલી સવારે મોર્નિંગ વોક ઉપર નીકળનારા શહેરીજનો પણ આ વાતાવરણથી હેબતાઇ ગયા હતા. સ્વાઇન ફલૂના કારણે શહેરીજનો પહેલાથી જ ભયભીત છે અને હવે વાતાવરણમાં અચાનક પલ્ટાને કારણે અનેક લોકો બીમારીમાં સપડાયા હોવાના અહેવાલ સાંપડી રહયા છે. શહેરીજનો ઘરગથ્થુ ઉપચારો કરી રહયા છે. ઉકાળો અને ગરમ તેજાનાના સહારે ઠંડી સામે શહેરીજનો ઝઝુમી રહયા છે. ત્યાં આજે વરસાદે શહેરીજનો ઠંડીથી ધ્રુજાવી દીધા હોવાનો અહેસાસ કરી રહ્યાં હતા. બપોરે ૧૨.૨૦ કલાકે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારબાદ સુરજ દેખાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પણ બે વાગ્યાની આસપાસ ગાજવીજ અને વરસાદ પવન સાથે ફુંકાયો હતો. જોકે બન્ને વરસાદના ઝાપટાં જ પડ્યાં હતા તે દરમ્યાન અગમચેતી મુજબ વિજળી ડુલ થવાના બન્યા હતા. Nextતુર્કીએ પીઠમા ભોંક્યો છે છરો, આવી શકે છે ગંભીર પરિણામ : પુતિન » અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક… આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ… તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી ઇન્ટરવ્યૂ કોલ? કરો આ તૈયારી… _ chitralekha સ્પિનરોએ ટેસ્ટ મેચમાં 40માંથી 38 વિકેટ લીધી; ઈંગ્લેન્ડ-શ્રીલંકા મેચે નવો રેકોર્ડ… રાજકોટ અને જામનગરને દૈનિક 10 કરોડ લિટર પીવાનું પાણી મળશે, PM… રાશિ ભવિષ્ય Home Features Women ઇન્ટરવ્યૂ કોલ? કરો આ તૈયારી… ઇન્ટરવ્યૂ કોલ? કરો આ તૈયારી… અનિયમિત માસિકના શું છે કારણ? શું તમે સુંદર દેખાવા માગો છો? વાહ ભાઈ વાહ! ૧૭ નવેમ્બર, ૨૦૧૮ બેદરકારીને લીધે ધરતી માતા અને બાળકો વિખૂટાં પડી જશે… અમારો પરિચય શરતો અને નિયમો રીફંડ તથા રદ અંગેની નીતિ Then Press on the “સુરત મહાનગરપાલિકા ખાતે બેલદાર, બેલદાર (વી.બી.ડી.સી.), સફાઇ કામદાર (ડ્રેનેજ) અને સફાઇ કામદાર ની ખાલી રહેલ જગ્યાઓ માટે તા.ર૮/૦૭/ર૦૧૭ સુધીમાં પહોંચે તે રીતે નિયત લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસે નિયત ફોર્મમાં અરજીઓ પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર મંગાવવા બાબત. (પીઆરઓ/૧૮૯/ર૦૧૭-ર૦૧૮,તા.ર૦/૦૬/ર૦૧૭)” link. ગુજરાતી બેલારસ (ИС->) Tag: દૂધ માં ફેટ મોહના માટે વિસ્તૃત હવામાનનું અનુમાન: 15 દિવસ મોહના, ગાજાપતિ માટે આગાહી 15 દિવસો મોહના, ગાજાપતિ હવામાન માટે આગાહી Gujarati News America ઓહહ…તો હવે માથું પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે!😲 ઓહહ…તો હવે માથું પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે!😲 1/3…તો મસ્તકના અદલાબદલીની ભારતીય શાસ્ત્રોની કથા થશે સાકાર આધુનિક વિજ્ઞાનમાં તેમ શરીરના કેટલાય અંગોની સર્જરી અને ટ્રાન્સપ્લાન્ટ અંગે સાંભળ્યું હશે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે હ્રદય અને કિડનીની જેમ માથુ પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય? જોકે આધુનિક વિજ્ઞાન માટે આ અશક્ય લાગતી બાબત હવે કદાચ શક્ય બની શકશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં મનુષ્યનું માથુ પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળશે. તેમણે હાલમાં જ ઉંદર પર આ પ્રયોગ કરીને તેનું માથુ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મેળવી હતી. જેમાં સફળતા મળતા હવે આ વર્ષે માણસના મસ્તકની પણ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવશે. જો તમને વાઈલ્ડ સફારી પસંદ હોય, તો ભારતની આ જગ્યા છે તમારા માટે બેસ્ટ જો તમને વાઈલ્ડ સફારી પસંદ હોય, તો ભારતની આ જગ્યા છે તમારા માટે બેસ્ટ - Sandesh એક સમયે મૈસૂરના રાજોએ શિકાર કરવા માટે આ જગ્યા પર આવતા હતા અને આજે આ જગ્યા ફેમસ છે ટૂરિસ્ટો માટે. અહીં તમને એશિયાઈ હાથી, રંગ-બેરંગી પક્ષી, અને પશુઓ તમને જોવા મળશે. 1983માં તેને નેશનલ પાર્કનું નામ આપવામાં આવ્યું હતું અને 1995માં તેને વાઈલ્ડ લાઈફ સેન્ચુરી બનાવવામાં આવી. મૈસૂર અને કૂર્ગની વચ્ચે આવેલો આ પાર્ક મુદુમલાઈ ફોરેસ્ટ રિજર્વ અને નીલગિરી બાસોસ્ફેસર રિજર્વનો ભાગ છે. હાર્દિકના પારણાની જાહેરાત થયા બાદ સી.કે પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું? આંગણવાડીના મહિલા વર્કરે એવું તે શું કહ્યું કે PM મોદી અવાક થઇ ગયા અને પાડી તાળીઓ નીતિન પટેલના હાર્દિક પર ચાબખા, ‘ગુજરાત સાથે લેવા-દેવા નથી તેમના હાથે પાણી કેમ પીધું’ ક્રિકેટની દુનિયામાં તોફાની ઇનિંગ્સ: 116 બોલ, 316 રન, 18 ચોગ્ગા, 34 છગ્ગા ફટકાર્યા દીકરા સંગ આયશા ટાકિયાની સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છવાઇ ફિલ્મ ‘મિત્રો’ના પ્રમોશન દરમ્યાન કૃતિકા કમરાનો જોવા મળ્યો અલગ અંદાજ, જુઓ તસવીરો Video : અને ઈંગ્લેન્ડના આ 2 ખેલાડીઓએ જીતનું સેલિબ્રેશન અધવચ્ચે જ છોડી દીધું ‘મિત્રોં’ ફિલ્મનાં જયની ખાસિયતો જાણીને કન્યા પણ ચોંકી જશે, જોઇ લો આ વિડીયો ‘મિત્રોં’ શૂટિંગ દરમિયાન સેટ પર ભરપુર મસ્તી કરતો જોવા મળ્યો પ્રતીક ગાંધી ‘મિત્રોં’ ફિલ્મનાં સ્ટાર્સે ફિલ્મનાં સેટ પર કરી જોરદાર મસ્તી, જુઓ વિડીયો આ રીતે 20 વખત રોજ ગુલાટીયા મારશો તો કમરનો દુ:ખાવો ક્યારેય નહીં થાય, જુઓ Video આર્થિક બાબતો અને રોકાણ _ Nirmal Metro - Part 5 એન સી ડી ઓફર Home / Archive by category આર્થિક બાબતો અને રોકાણ (Page 5) Archive by category આર્થિક બાબતો અને રોકાણ ત્રિમાસક ગાળાના પરિણામ, ક્રૂડની કિંમતની પણ અસર જોવા મળશે … May 14, 2018 _ આર્થિક બાબતો અને રોકાણ, મુખ્ય સમાચાર એમસીએક્સની સ્થાપના માટે કોઈ અનુચિત વ્યવહાર કરાયો ન હતો, સીબીઆઇને બ્રોકરોએ અને એફએમસીના ભૂતપૂર્વ ચેરમેને ગેરમાર્ગે દોરી છે – જિજ્ઞેશ શાહ એમસીએક્સની સ્થાપના માટે કોઈ અનુચિત વ્યવહાર કરાયો ન હતો, … કેટલીક નોટો ૨૦૦૫થી પણ જુની છે : રિપોર્ટ કેશ કટોકટી : ૧૦૦ … May 6, 2018 _ આર્થિક બાબતો અને રોકાણ, મુખ્ય સમાચાર May 3, 2018 _ આર્થિક બાબતો અને રોકાણ, મુખ્ય સમાચાર, રાષ્ટ્રીય ક્રુડ ઓઇલ થઇ શકે છે ૨૦% મોંઘુઃ વર્લ્ડ બેંક, ભારતને થશે મોટી અસર